________________
तद्धिते अ०
४५३ અને વાક્ય પણ રહે કાજૂ-જે શબ્દને નિર્દેશ સૂત્રમાં આદિમાં હોય તેને પ્રત્યય લગાડો આ આખાય પ્રકરણમાં જે જે નામને પ્રત્યય લાગે છે તે તમામ નામ વિશેષ કરીને વિશેષ નામ રૂપ હોય છે અને કયાંય જાતિવાચક, ગુણવાચક, અથવા કિયાવાચક વગેરે નામ પણ હોઈ શકે છે. (B) “જિતgિ' દારૂ રૂલ્યાધિશતમ્
उपगारपत्यम् अनन्तर वृद्धं चेति वाकये- ..
આ પ્રથમ અધ્યાયના પ્રથમ પાદથી લઈને ત્રીજા પાદ સુધી એટલે ૬//૨ સૂત્રની પહેલાં જે જે અર્થોમાં પ્રત્યયેનું વિધાન કર્યું છે તે અર્થોમાં ગળુ વિકલ્પ કરવો.
(અહીંથી લઈને ત્રીજા પાદની સમાપ્તિ સુધીના સૂત્રોમાં જે અર્થો બતાવેલા છે જે જે અર્થોમાં પ્રત્યાનું વિધાન કરેલ છે. તે અર્થોને પ્રાગજિતીય કહેવાય, તે બધા અર્થો ૬/૪/૨ સૂત્રમાં બતાવેલા “જિત” અર્થની પૂર્વના છે તેથી તેને “જિત”ની પહેલાંના “પ્રાગજિ તીય' કહેલા છે. હવે જ્યાં જ્યાં પ્રાગજિનીય શબ્દ વાપર્યો હોય ત્યાં ત્યાં આ જણાવેલા અર્થો સમજવાના છે) પ્રાગજિતાય એટલે “જિત” અર્થની પહેલાનાં અર્થે
ખૂ–: પત્યમ્+=પવા ઉપગુને છોકરા agયારૂ==ાજિssમૂ-મજીઠથી રંગેલું માણે વ સિઝતિ ત મન્નિષ્ઠા-જે સુંદર રંગમાં રહે તે મ98.