________________
समास प्र०
३४९
આ સૂત્ર સમાસનું લક્ષણ બતાવે છે એટલે “સમાસ કયાં થાય છે ” એ વાતને સમજાવે છે તથા આ સૂત્ર સમાસનું વિધાન પણ કરે છે. તેને અર્થ એ થાય કે જ્યાં જ્યાં બહુવ્રીહિ વગેરે સમાસે ન થઈ શકતા હોય અને એકાર્થતા હોય ત્યાં આ સૂત્ર વડે સમાસ કરી લેવો.
આ સૂત્ર સમાસના લક્ષણનું સૂચક હોવા ઉપરાંત અધિકાર સૂત્ર પણ છે. એટલે આ પ્રકરણમાં હવે પછી આવનારાં તમામ સૂત્રોમાં “એકાર્થતા હોય ત્યારે એક નામ, બીજા નામ સાથે સમાસ પામે” એ આશય સમજી લેવાનો છે.
વિર૫se =વિરપEવહુ- વિશેષ સ્પષ્ટપણે ચતુર. જ વળ શતઃ રથ સર્વવર્તી રથ-બધા ચામડા વડે આ મઢેલે રથ.
આ બન્ને ઉદાહરણોમાં બહુત્રીહિ વગેરે સમાસ થવાનો સંભવ નથી. એટલે આ નિયમ વડે સમાસ થયે છે. આ બંનેને પ્રયોગ સામાન્ય સમાસના કહેવાય. કેઈ વિશેષ સમાસનાં નહીં,
॥ २ ॥ एकार्थ चाने च ३।१।२२
एकमनेकं चैकार्थ समानाधिकरण नाम, अव्ययं च, नाम्ना, द्वितीयाद्यन्तान्यपदस्यार्थे, समस्यते स च દુIિ
એકાઈ એટલે પરસ્પર વિશેષ્ય વિશેષણ સંબંધ ધરાવનારા