Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
યદ્યપિ આ રીતે “વસાનછાતીનસનાનાથિરતામાવાસમાવેશત્વ પરત્વ” અહીં ‘’ પદથી ચરમદુઃખધ્વસનું અર્થાત્ જેમાં પરત્વ અભિમત હોય તે ધ્વસનું ગ્રહણ કરાય છે. તેથી ચરમસ્વંસદુઃખધ્વંસ)સમકાલીન દુઃખપ્રાગભાવ કોઈ પણ સ્થાને પ્રસિદ્ધ ન હોવાથી દુઃખધ્વંસના પરત્વની પણ અપ્રસિદ્ધિ થશે. પરંતુ દુઃખધ્વસના પરત્વના લક્ષણનું તાત્પર્ય એ છે કે – “જે જે સ્વસમાનકાલીન-સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવના સમાનદેશમાં (સમાનાધિકરણમાં) રહેનાર વર્તમાન દુઃખધ્વંસાદિ છે તેના તેના ભેદથી વિશિષ્ટ એવા દુઃખધ્વસને પર દુઃખધ્વંસ કહેવાય છે. આપણા આત્મામાં રહેલા દુઃખધ્વંસના કાળમાં રહેલો; આપણા આત્મામાં જે દુખપ્રાગભાવ છે, તેના સમાન દેશમાં રહેલો આપણા આત્મામાંનો જ દુઃખધ્વંસ છે. એ દુઃખધ્વસથી ભિન્ન એવો દુઃખધ્વંસ, મુક્તાત્માઓના આત્મામાં છે. મુક્તાત્માઓના આત્મામાં દુઃખનો પ્રાગભાવ ન હોવાથી તાદશ દુખપ્રાગભાવવિશિષ્ટ દુઃખધ્વસ તે મુક્તાત્માઓના આત્મામાં નથી. સંસારી આત્માઓમાં જ છે અને તેનાથી ભિન્નત્વ મુક્તાત્માઓના આત્મામાંના દુઃખધ્વંસમાં છે જ.
સ્વમાનજાતીનસમાનાર પ્રમાવાસમાનવેરાવં પરત્વનું અહીં યદ્યપિ સ્વસમાનકાલીનત્વ અને સ્વસમાનાધિકરણત્વ: આ, દુઃખપ્રાગભાવનાં બંન્ને વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ છે. કારણ કે સ્વસમાનકાલીન(ચરમદુઃખધ્વસિસમાનકાલીન) ચૈત્રાદિમાં રહેનાર દુઃખપ્રાગભાવનું અસમાનદેશત્વ, મુક્તાત્માઓના ચરમદુઃખધ્વંસમાં છે જ. તેમ જ સ્વસમાનાધિકરણ (ચત્રાદિમાં રહેલા દુઃખધ્વસના અધિકરણ ચૈત્રાદિના આત્મામાં રહેનાર) દુઃખપ્રાગભાવનું પણ અસમાનદેશ– મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે જ. ચૈત્રાદિના દુઃખધ્વસમાં તાદશ અસમાનદેશત્વ નથી, સમાનદેશત્વ જ છે. તેથી અહીં પરત્વના સ્વરૂપમાં દુઃખપ્રાગભાવનાં બે વિશેષણમાં અન્યતર વિશેષણ વ્યર્થ છે. પરંતુ વર્ધમાન ઉપાધ્યાયનું તાત્પર્ય બે લક્ષણ જણાવવાનું છે.
સ્વમાનધિરાણપ્રમાવાડ સમાનતીનકુવāસો મુક્તિ - આ એક લક્ષણ છે અને સ્વમાનવાનીનાકુલમાવાડસમાનારો કુવäતો મુઃિ - આ બીજું લક્ષણ છે. જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.
મોક્ષની સિદ્ધિ માટે અનુમાનનો ઉયપાસ કરાય છે – માને કુતત્વમત્ર ૨. ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે - “માત્માના ધ્વતિયોનિવૃત્તિ લુહત્વનું, સુવા - માવાનાપાર ધ્વંસતિયોનિવૃત્તિત્ સત્કાર્યમાત્રવૃત્તિવા લીપવ” આ અનુમાનથી મોક્ષની જે રીતે સિદ્ધિ થાય છે, તે હવે પછીના શ્લોકોથી જણાવાશે. આ શ્લોકમાં અનુમાનના પક્ષની જ વિચારણા કરી છે. આત્મા અને કાળને છોડીને બીજા-આકાશાદિમાં વૃત્તિ (રહેનાર-વર્તમાન) શબ્દાદિનો જે ધ્વસ છે, તેના પ્રતિયોગી શબ્દાદિ છે. જેનો અભાવ, તે અભાવના પ્રતિયોગી છે.) એ શબ્દાદિમાં દુઃખત્વ અવૃત્તિ છે. (અવર્તમાન છે.) દુઃખત્વમાં તાદશ-આત્મકાલાન્ય
એક પરિશીલન
૨૨૩