Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 11
________________ આહત આગમનું અવલોકન [ २४ બાર અંગેનાં નામ-સમવાય (સ. ૧), નદીસુર સૂ. ૪૫), અણુએગદાર (मानुयोगद्वा२) (. ४२) १४त्या अथामा पार जानकात नामा नसरे ५ छे. मेने લગતા પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે – (१) “ इमे दुवालसंगे गणिपिडगे पन्नत्ते, तंजहा-आयारे , सूयगडे २ ठाणे ३ समवाए ४ विवाहपन्नत्ती ५ नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ अंतगडदसाओ ८ अणुत्तरोक्वाइ(य)दसाओ ९ पण्हावागरणं १० विवागसुए " दिद्विवाए १२" 3 -सभवाय (. १) (२) "दुवालसंगे गणिपिडगे प० ते. आयारे सूयगडे ठाणे समवाए विवाहपन्नत्तो मायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ पहावागरणाई विवागसुए विहिवाए।"-समवाय (सू. १३१, ५ १०६ I) (3) ‘से किं तं अंगपवि? अंगपविट्ठ दुवालसविह पगत्त, जहा-आयारो १ सूयगडो २ ठाणं ३ समवाओ ४ विवाहपन्नत्तो ५ नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ अंतगडदसाओ ८ अणुत्तरोववाइअदसाओ पहावागरणाई १० विवागसु ११ विहिवाओ १२" - वासुत्त (स. ४५, ५त्र २०८ २५) (४) "से किं तं लोउत्तरिमं नोभागमतो भावसुअं ? २ जे इमं अरिहंतेहिं भगवंतेहिं उप्पज्जनाणदसणधरेहिं तीयपच्चुप्पण्णमणागयजाणएहि पचण्णूहिं सव्वदरिसीहि तिलुकवहितमहितपाएहि अप्पडिहयवरणाणदंणधरेहिं पणीअं दुवालसंग गणिपिडगं, तंजहा-आयारो सअगडे। ठाणं समवाओ विवाहपण्णत्ती नायाधम्मकहाओ, उवासगदसाओ, अणुत्तरोववाइअहसाओ, पहावागरणाई विवागसुअं दिहिवाओ अ, से तं लोउत्तरिय नोआगमतो भावमयं " -मामागदा२ (५. ४२, ५२ ३७ 24) આ પ્રમાણે બાર અંગેના પ્રાકૃત નામો નેધાયેલાં છે. એવી રીતે એનાં સંસ્કૃત ૧ જુએ નહીસુરના અંતમાં આપેલી અણુણુનદી (પત્ર ૨૫૩ ૮ અને ૨૫૩ આ) તેમ જ બૃહન્નીને અંતિમ ભાગ (પત્ર ૫૪ આ). તથા પખિયસર (પાક્ષિકસૂત્ર) ૨. “ગણિપિડગ એ “સંજ્ઞા' પણ દરેક અંગ માટે વપરાય છે એમ સમવાય (સૂ. ૫)ગત નિમ્નલિખિત પંક્તિ ઉપરથી ફલિત થાય છે - - “तिह गणिपिडगाणं आचारचूलियावज्जाण सत्तावन्नं अज्झयणा, ० तं-आयारे सूयगडे ठाणे" છે. આ ઉલ્લેખ આગમેાદય સમિતિ તરફથી પ્રકાશિત સવૃત્તિક આવૃત્તિમાં [ ] આવા કેસમાં આપેલા છે એટલે એના સંપાદક મહાશય એને પૂર્તિરૂપ ગણતા હોય એમ જણાય છે. સમવાયની વૃત્તિ (પત્ર ૫ અ અને આ)માં, શ્રી અભયદેવસૂરિએ આ ઉલ્લેખને પ્રસિદ્ધ ગણ નથી એમ તેમણે કરલી વ્યાખ્યા ઉપરથી જોઈ શકાય છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે: " तद्यथेत्युदाहरणोपदर्शने, आचार इत्यादि द्वादश पदानि वक्ष्यमाणनिर्वचनानीति कण्ठयानि" ૪. ૧૧ અગેનાં નામ શ્રી પ્રફુરિત વિયારલવસની ૨૪૪ મી અને ૩૪૫ મી ગાથામાં છે, એ ગાથા નીચે મુજબ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92