Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 64
________________ શ્રીસુંધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ શિવતાર તેમ જ આદિપુરાણ, ઉત્તરપુરાણ, હરિવંશપુરાણ, દિગંબરીય પ્રાકૃત વાળા વગેરે સાધનોમાં મતભેદ હોય એમ લાગે છે. એના નિરાકરણ કે સમય માટે અત્ર કાશ નથી એટલે હાલ તુરત તે આ સંબંધમાં જૈન સત્ય પ્રકાશ (વ. ૧, અં ૭, ૨૧૩૨૧૫)માં જે હકીક્ત મુનિ શ્રીદર્શનવિજયે આપી છે તે રજુ કરી સંતોષ માનવો છે. એ હકીકત નીચે મુજબ છે – " केवली-1 गणधर सुधर्मास्वामी, २ जम्बूस्वामी। सं. ६२ पर्यन्त । १४ पूर्वधारी-३ विष्णुकुमार, ४ नंदिमित्र, ५ अपराजित, ६ गोवर्धन, ७ प्रथम भद्रवाहुનિી ઉં. ૧૬૨ વરતા ૧૦ જૂથ-૮ વિરાણ, 5 પ્રોટિસ, ૧૦ ક્ષત્રિા, ૧૧ ના, ૧૨ નાલેન, ૧૨ કિઢાવે | ધૃતિસેન, ૧૫ વિઝા, ૧૬ (કુતિમાન), ૧૭ ફેક (ક્વેર), ૧૮ ધર્મના ઉં. કપ તા. ૧૧ અંહી–૧૪ નક્ષત્ર, ૨૦ નવવાર, ૨૧ f૬, ૨૨ ધ્રુવેર, ૨? શંકા છે, પણ વર્થરતા __ आचारांग वित्-२४ समुद्र, २५ यशोभद्र, २६ द्वितीय भद्रबाहु, २७ लोहार्य। सं. ६८३ न्त । इसी प्रकार सं. ६८३ वीरनिर्वाणमें ११ अंगोंका, १४ पूर्वोका, ६३ शलाकापुरुषचरित्रका र समूल जिनागम साहित्यका विनाश हो गया। भगवान महावीरदेवने कहा हुवा एके हरफ मी बचा, ऐसी दिगम्बर मान्यता है।" આ પ્રમાણે જોકે આ પ્રકરણ પૂર્ણ થાય છે તે પણ એમાંની વિશિષ્ટ હકીકતોના હાલકન તરીકે નીચે મુજબ નેધ કરવી ઉચિત જણાય છે (૧) કેવલજ્ઞાનનો ઉચ્છેદ વીરસંવત ૬૪માં (શ્રીજબૂસ્વામીના નિર્વાણના સમયે). (૨) છેલ્લાં ચાર પૂર્વના અર્થને ઉચ્છેદ વી. સં. ૧૭૦માં (શોભદ્રબાહુને અગમનના સમયે). (૩) છેલ્લાં ચાર પૂર્વને શબ્દથી ઉચ્છેદ વી. સં. ૨૧૫ કે ૨૨૫માં (શ્રીસ્થૂલભદ્રના ગમનના સમયે). (૪) છેલ્લાં લગભગ સાડા ચાર પૂર્વને ઉચ્છેદ શ્રી આર્ય રક્ષિતના સ્વર્ગગમન પછી. (૫) સમસ્ત પુખ્યમયને ઉચ્છેદ વી. સંવત ૧૦૦૦માં. (૬) મહાપરિષણ અધ્યયન ઉચ્છેદ શ્રીવજસ્વામી પછી અને શ્રીશીલાંકરિની પૂર્વે. આ પ્રમાણે આ પ્રકરણ પૂર્ણ કરતાં પૂર્વે નંદીસુત્તમાંથી બે ઉલ્લેખ નોંધી લઈશું – " इच्छणं दुवालहंगं गणिपिडगं वुच्छित्तिनययाए साइ सपज्जवसि, अवुच्छित्तिनाट्टयाए જામં મવશવલિ” (સ. ૪૩) - "इच्चेइयं दुवालसंगं गणिपिडगं न कयाइ नासी न कयाइ न भवइ न कयाइ न જિca ” (સ. ૫૮). ૧. આના પહેલા અંક (૫. ૧૫)માં કહ્યું છે કે યુવાવતારમાં સૂચવાયું છે કે શ્રીનાથતસૂરિના સમયમાં પાંચ પૂર્વોથી અધિક જ્ઞાન હતું અને (અ. ૧૦, પૃ. ૩૪૮ )માં કહ્યું છે તે fબર ગ્રંથમાં ઉલ્લેખ છે કે આ ય ધરસેન બે પૂર્વના જ્ઞાતા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92