Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia
Catalog link: https://jainqq.org/explore/004619/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આહત આગમોનું અવલોકન તત્ત્વરસિકચન્દ્રિકા | (પ્રથમ વિભાગ) - પ્રણેતા - હીરાલાલ રસિકદાસ કાપડિયા વિક્રમસંવત ૧૮૫ ] િવીરસંવત ૨૪૬ ૫ [ ઇ. સ. ૧૯૭૯ મફેય દસ મિની Page #2 -------------------------------------------------------------------------- ________________ આહત આગમોનું અવલોકન ચાને તવરસિકચન્દ્રિકા (પ્રથમ વિભાગ) પ્રણેતા હીરાલાલ રસિકદાસ કાપડિયા વિક્રમ સંવત ૧૯૯૫] વીરસંવત ૨૪૬૫ [ ઈ. સ. ૧૯૩૯ મૂલ્ય દસ આના Page #3 -------------------------------------------------------------------------- ________________ મૂલચંદ કસનદાસ કાપડિયા જેન વિજય” પ્રિન્ટિંગ પ્રેસ, ગાંધીચોક, સુરત. સંપાદક ને પ્રકાશકઃ હીરાલાલ રસિકદાસ કાપડિયા સાંકડીશેરી, ગોપીપુરા, સુરત. આ પુસ્તકને લગતા તમામ હક્ક પ્રકાશકને સ્વાધીન છે. (All rights reserved) પ્રાપ્તિસ્થાન-મૂલ્ય અને પાલખર્ચ (કોઢ આનો) મેકલનારને પ્રકાશ પાસેથી અથવા મુદ્રક પાસેથી આ પુસ્તક મળી શકશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ કિંચિદ વક્તવ્ય લગભગ વીસેક વર્ષ ઉપર અન્યાન્ય ગ્રંથમાંની કીકતને, આગમોના આધારે વિચારી જેવાને સુગ મને સાંપડ્યો હતો. તે વેળા અને ત્યાર બાદ આગનું કટકે કટકે અવલોકન કરવાના અવનવા પ્રસંગે મને એ આગમોની વિશાળતા, ગહનતા અને મહત્તાદિથી પરિચિત બનાવ્યા છે અને મને એનો સાંગોપાંગ અભ્યાસ કરવા લલચાવ્યો છે, પરંતુ એવો યથેષ્ટ અભ્યાસ કરી શકે તેવી સાનુકૂળતા હજી સુધી મને પ્રાપ્ત થઈ નથી, કિન્તુ મારા અભ્યાસને સુગમ બનાવવામાં મને સહાયક થઈ પડે એવી કેટલીક વિગતો હું એકત્રિત કરી શક્યો છું. આ તમામ વિગતોને સાધનના અભાવે, યોગ્ય રૂપમાં હું પ્રસિદ્ધ કરી શકું તેમ નહિ હોવાથી એ અત્યાર સુધી લખાયેલી–ોંધાયેલી પડી રહી અને આજે માંડમાંડ એને એક વિભાગ હું પ્રસિદ્ધ કરી શકું છું. આ વિભાગને યથેષ્ઠ ન્યાય આપવાનું અને એમાં ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓને પહોંચી વળવાનું સામર્થ તો આગમોના અખંડ અને સતત અભ્યાસીઓ જ ધરાવે એ દેખીતી વાત છે, તેમ છતાં ચંચુપ્રવેશરૂપે આ પ્રયાસ કરવાની મને અનેક સ્થળેથી પ્રેરણ થતાં તેને વશ બની મેં આ કાર્ય કર્યું છે. દરેકે દરેક બાબતને આગમમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય જ એમ નથી. વળી કેટલીક વાર આગમિક સાહિત્યમાં વિસંવાદી જણાતા ઉલ્લેખોનો સમન્વય પણ કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ ઉપરાંત આ જમાનામાં અનેક તકે દોરાવાય છે. અને દિપો રા કરાય છે અને અનેક જાતની શંકા ઉઠાવાય છે. આનો સપ્રમાણ, સચોટ અને સ્પષ્ટ ઉત્તર અપાવો જોઈએ જેથી આગની ખોટી અવહીલના થતી અટકે. કઈ કઈ બાબતોના ઉત્તરની જરુર છે તેનું દિગ્દર્શન કરાવવાના હેતુથી મેં પ્રસંગોપાત્ત વિકલ્પ રજુ કર્યા છે; પરંતુ તેને અર્થ કંઇ એ નથી કે મને આગમ ઉપર શ્રદ્ધા જ નથી કે એ તમામ વિકલ્પોમાંથી ગમે તે એકને–ભલેને તે પેટે હેય તે પણ તેને હું વળગી રહેવા માગું છું અને અન્યને અવળે માર્ગે દોરવવા ઇચ્છું છું. આ તો મારા જેવાને જ્યાં માર્ગદર્શનની આવશ્યકતા જણાય છે ત્યાં અહીં ચર્ચેલા કોઈ પણ વિષયની તરફેણમાં કે વિરુદ્ધમાં બહુશ્રુત સમુચિત પ્રકાશ પાડી સપ્રમાણ અને સમજાય તેમ આ વિષય પરત્વે ઊહાપોહ કરી મારા જેવાની આ વિષયની જિજ્ઞાસા પૂર્ણ કરે એવી ભાવનાથી પ્રેરાઇને મેં આ કાર્ય કર્યું છે. અંતમાં એ વાત સાનંદ નોંધી લઉં કે આ કઠિન વિષયના વિશદીકરણ માટે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરિના એક વિદ્વાન વિનેય શ્રી વિજયલાવણ્યસૂરિ સાથે વિચારની આપ લે કરવાના વિવિધ પ્રસંગે ઉપસ્થિત થતાં તેમણે મને એ સંબંધમાં પિતાના સમયાદિન ભોગ આપી ઉપકૃત કર્યો છે. આ પ્રમાણેની પરિસ્થિતિમાં તૈયાર થયેલ આહત આગમોનું અવલોકન યાને તરસિકચન્દ્રિકા (પ્રથમ વિભાગ) સે કોઈને હિતકર નીવડો અને એમાં જે કંઇ ખલના ઉદ્ભવી હોય તેનું તજજ્ઞોને હાથે ગ્ય રૂપમાં સત્વર નિરસન થાઓ એમ ઇચ્છતો હું વિરમું છું. સાંકડી શેરી, ગોપીપુરા, | હીરાલાલ રસિકદાસ કાપડિયા તા. ૫-૧-૨૯. ૧ મુદ્રદોષને અંગે શુદ્ધિપત્રક આપવાનું હાલ બને તેમ નથી. એટલે હાલ તુરત તા - ૨, ૫. ૯ માં તીર્થંકરના અન્ય શિષ્યએ’ એમ જે છપાયું છે તેમાં અન્યને બદલે અમુક, પૃ ૩ પં. ૧૬ માં દ્રવ્યરૂપી” ને બદલે “ વ્યરૂપી” અને પૃ. ૬, ૫. ૨૬-૨૭માં “શ્રી ચન્દ્રપ્રભુ સુધી’ને બદલે શ્રીસવિધિનાથના નિર્વાણ સમય સધી' એમ વીચ વિજ્ઞપ્તિ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પૃષ્ઠ કિંચિદ વક્તવ્ય ૪ પ્રકરણ ૧ : પીઠિકા • ૨ : દ્વાદશાંગીને ઉદ્દભવ ૧૦–૧૭ ,, ૩ : પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના ૧૮-ર૭ છે ૪ઃ દ્વાદશાંગીઓને ઉછેદ ૨૮-૩૭ , ૫ : શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ ૩૮-૫૯ છે કે ઃ અંગબાહ્ય શ્રતની મીમાંસા ૬૦-૭૩ , ૭: આગના પઠન પાઠન માટેની વ્યવસ્થા ૭૪-૮૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ આહત આગમોનું અવલોકન પ્રકરણ ૧ પીઠિકા ઉપક્રમ–આ દુનિયા અનેક જાતની અજાયબીઓને અદ્ભુત ભંડાર છે. એમાંની એક અજાયબી એ જણાય છે કે આ દુનિયાના પૂર્વાર્ધમાં જ મહાધર્મોના સંસ્થાપક–પ્રવર્તકો જગ્યા છે અને પશ્ચિમાઈ એ બાબતમાં પૂર્વાર્ધથી ઉતરતું પદ ભોગવે છે. પૂર્વાર્ધમાં ઉદ્ભવેલા ધર્મોમાંથી અનેકનું આજે નામનિશાન પણ રહ્યું નથી, એટલું જ નહિ પણ એશિયા ખંડના યે ધર્મોની યાદી પણ મળી શકતી નથી. આગળ વધીને કહું તો આ ભારતવર્ષમાં અત્યાર સુધીમાં જેટલા ધર્મોને પ્રાદુર્ભાવ થયે તેની પણ નામાવલી રજુ કરી શકાય એવી આપણું આધુનિક પરિસ્થિતિ નથી. આવા સંયોગોમાં આજે આપણને દુનિયાભરના તે શું, પણ ભારતવર્ષના એ વિવિધ ધર્મોના પ્રામાણિક અને પવિત્ર ગણતા ગ્રંથોની યાદી પણ ઉપલબ્ધ થઇ શકે નહિ તે તે નવાઈ જેવું નથી. અનેક ધર્મના ગ્રંથ અત્યાર સુધીમાં લુપ્ત થયાં છે. આ હકીકત જૈન ધર્મ પરત્વે પણ જવાય છે, તેમ છતાં એના જે અતિમાનનીય ગ્રંથ વિષે જે કંઇ છૂટાછવાયા ઉલ્લેખો મળી આવે છે તેના આધારે તેમ જ એના ઉપલબ્ધ ગ્રંથ ઉપરથી એ વિષે કેટલોક ઊહાપોહ કરવા હું પ્રવૃત્ત થાઉં છું. આહત આગમને અર્થ–સથી પ્રથમ હું આહત આગમે એટલે શું તેને નિર્દેશ કરે ઉચિત ધારું છું. “આહંત' શબ્દ “અહંત' ઉપરથી બનેલો છે. આ “અત' શબ્દ જૈનના તીર્થકર, બૌદ્ધોના બુદ્ધ અને વિષ્ણુના વિષ્ણુ એમ ત્રિવિધ અર્થથી યુક્ત છે. આ પ્રમાણે વિચારતાં તે “આહત આગમ' એટલે જૈનોન, બોદ્ધોના અને વિષ્ણુના સાંપ્રદાયિક પ્રાચીન ગ્રંથ એ અર્થ કરી શકાય, પરંતુ પ્રસ્તુતમાં હું “આહંત' શબ્દ કેવળ “જૈન” એ અર્થમાં વાપરું છું. આગમના પર્યાય અને એની વ્યુત્પત્તિવાચકવર્ય શ્રીઉમાસ્વાતિએ પજ્ઞ તવાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સૂ. ૨૦)ના ભાષ્ય(પૃ. ૮૮)માં શ્રુતજ્ઞાનના વિવિધ પર્યાયો દર્શાવ્યા છે. ત્યાં એમણે શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન એ શબ્દોને સમાનાર્થક સૂચવ્યા છે. આ શાસ્ત્રના ટીકાકાર ૧ “અહ” શબ્દ ટ્વેદમાં તેમજ બૌદ્ધ સાહિત્યમાં નજરે પડે છે એ હકીકત “The Indian Historical Quarterly”ના ત્રીજા પુસ્તક (Vol.)નાં પૃ. ૪૫-૪૭૮ ઉપરથી જણી શકાય છે. २ " श्रुतमाप्तवचनमागम उपदेश ऐतिहमाम्नायः प्रवचनं जिनवचनमित्यनन्तरम् । Page #7 -------------------------------------------------------------------------- ________________ આહંત આગમનું અવલોકન [ પ્રકરણ શ્રીસિદ્ધસેન ગણિએ એની ભાષ્યાનુસારિણી ટીકાના ટલ્મા પૃષ્ઠમાં “આગમ'ની વ્યુત્પત્તિ નીચે મુજબ પ્રતિપાદિત કરી છે – મારજીસ્થાવાણા વાવનાને થાનમઃ” આને અર્થ એ છે કે આચાર્યોની પરંપરાથી વાસના દ્વારા જે આવે છે તે ‘આગમ' છે. આ પ્રમાણે છે કે “આગમ' શબ્દ એ સમગ્ર શ્રુતજ્ઞાનને અને એ શ્રુતજ્ઞાનને રજુ કરનારા ગ્રંથને અંગે વાપરી શકાય તેમ છે, છતાં અહીં તે એને વિશિષ્ટ અર્થ કરવાનો છે. એટલે કે શ્રુતજ્ઞાન સંબંધી અમુક અમુક ગ્રંથને જ માટે અત્ર “આગમ” સંજ્ઞા' સમજવાની છે. શ્વેતાંબરની એવી માન્યતા છે કે ગણધરોએ, તીર્થંકરના અન્ય શિષ્યોએ, પ્રત્યેકબુદ્ધોએ, અશ્રુતકેવલીઓએ અને દશપૂર્વધરે રચેલાં શા “આગમ ગણાય છે. આને સમર્થનાથે ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામીએ રચેલી ગણાતી એહનિજુત્તિ (આઘનિર્યુક્તિ)ની શ્રીલેણ આચાર્યે રચેલી વિકૃતિના ૩ આ પત્રમાં એ આચાર્યો જે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તે હું રજુ કરું છું – _ "अर्थतस्तीर्थकरप्रणीतं सूत्रतो गणधरोपनिबद्धं चतुर्दशपूर्वधरोपनिबद्धं दशपूर्वधरोपनिबद्धं प्रत्येकबुद्धोपनिबद्धं च प्रमाणभूत सूत्रं भवति ।' આ ઉલ્લેખ કરવા પૂર્વે એ આચાર્યો નીચે મુજબનું પદ્ય અવતરણરૂપે આપ્યું છે – " अईप्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्धब्धं च । स्थविरप्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम् ॥" શ્રીવ કેર સ્વામીએ રચેલા મૂલાયા (મૂલાચાર)ને પંચાચારવર્ણનરૂપ પાંચમાં અધિકારની પ્રસ્તાવની નિમ્નલિખિત ૮૦ મી ગાથા આગમના ઉપર્યુક્ત સ્વરૂપને સમર્થિત " सुत्तं गणधरकथिई तहेव पत्तेयबुद्धिकथिदं च। मुदकेवलिणा कथिदं अभिण्णदपुधकथिदं च ॥ ८० ॥" ૧. શે પિતાનાં શાસ્ત્ર માટે “આગમ' સંજ્ઞા વાપરે છે, પરંતુ અહીં એ સંજ્ઞા શવાગમને માટે નહિ પણ જેના માટે મેં વાપરી છે. - ૨ તીર્થંકરના મુખ્ય શિષ્ય જેઓ વિશિષ્ટજ્ઞાની હોય છે અને જેઓ દ્વાદશાંગી રચે છે, તેઓ ગણધર” કહેવાય છે. છે જેન તીર્થને સ્થા પનારા, કેવલજ્ઞાની, ઉત્કૃષ્ટ પુણ્યશાળી અને એ જ ભાવમાં નિર્વાણ પામનારા તીર્થકર કહેવાય છે, * ૪. કાઈ પણ પ્રકારનું બાહ્ય વેરાગ્યજનક નિમિત્ત મેળવી વૈરાગ્ય પામી એકલા પણ વિહરનારા વલજ્ઞાની બની મેણે સંચરનાર મહાત્મા પ્રત્યેકબુદ્ધ' કહેવાય છે. એઓ સ્વયંબુદ્ધથી ભિન્ન છે. એ સિન્નતા જાણવા માટે જુઓ નદીસુર (નંદીસૂવ)ની ચુણિ (ચૂર્ણિ)નું પત્ર ૧૯ તેમ જ શ્રીશ્યામ આચાર્યો ચેલ પણgવણ (પ્રજ્ઞાપના)ની શ્રી મલગિરિશિફત વૃત્તિ (પત્ર ૧૯ આ-૨૦ અ). ૫. એઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાનના ધારક છે. એઓ ચાદપૂર્વધર' પણ કહેવાય છે. ૯એ દસ પના જ ગકાર હોય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ] પિઠિકા આ ઉપરથી જોઇ શકાય છે કે આ બાબતમાં તે–આગમની યાને સૂત્રની વ્યાખ્યાની બાબતમાં તે જેનેના બને મુખ્ય ફિરકાઓનીતાંબરોની અને દિગંબરની એકવાક્યતા છે. | ઉપલબ્ધ આગમોની સંખ્યા–દિગંબરોની માન્યતા મુજબ આજે એક પણ પવિત્ર અને પ્રાચીન આગમ ઉપલબ્ધ નથી, પરંતુ શ્વેતાંબરની માન્યતા આથી જુદી છે. તેમાં મૂર્તિપૂજક શ્વેતાંબરના મોટા ભાગનું કહેવું એ છે કે અત્યારે ઉપલબ્ધ આગમોની સંખ્યા મુખ્યતયા ૪૫ ની છે, જ્યારે સ્થાનકવાસીઓના અને તેરાપંથીઓના કથન અનુસાર તે ૩૨ ની છે. વળી મૂર્તિપૂજક શ્વેતાંબર તરફથી આગમોની સંખ્યા ૮૪ ની પણ ગણાવાય છે, પરંતુ એને વિચાર કરવા પૂર્વે આગના વર્ગીકરણ વિષે થોડેક ઉલ્લેખ કરવો આવશ્યક જણાય છે. આગમોની પ્રાચીન વ્યવસ્થા–શ્વેતાંબરીય પ્રાકૃત ગ્રંશે પિકી નંદીસુત્ત (સૂ ૪૪)માં અંગબાહિર અને અંગપવિ એમ આગમના બે મુખ્ય ભેદ દર્શાવાયા છે, અને એ જ હકીકત ઉપલબ્ધ થતા સંસ્કૃત જૈન ગ્રંથે પિકી પ્રાચીનમાં પ્રાચીન ગણાતા તસ્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સૂ. ૨૦)ના ભ, ધ્ય(પૃ. ૯૦)માં અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એ શબ્દ દ્વારા દર્શાવાયેલી છે. ત્રણ વાર ગણધરના પૂછવાથી તીર્થકરે કહેલ ઉત્પાદ, વ્યય અને દ્રવ્યરૂપી ત્રિપદીથી થયેલું શ્રત “અંગપ્રવિષ્ટ' છે, જ્યારે પ્રશ્ન પૂછળ્યા વિના અર્થપ્રતિપાદનરૂપે કહેવાયેલું શ્રત “અંગબાહ્ય છે. અથવા સર્વે તીર્થંકરના તીર્થમાં અવશ્ય ઉત્પન્ન થનારું અને એથી કરીને નિયત એવું શ્રુત તે અંગપ્રવિષ્ટ' છે, જ્યારે જે શ્રત અનિયત છે એટલે કે જેને અન્યાન્ય તીર્થમાં સહભાવ હેવો જ જોઈએ એવો નિયમ નથી તે અંગબાહ્ય' છે જુએ શ્રીજિનભકિગણિક્ષમાશ્રમણકૃત વિસે સાવસ્મયભાસે (વિશેષાવશ્યકભાષ્ય)ની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત બ્રહવૃત્તિનું ર૮૮ મું પત્ર તેમ જ મહંત દર્શનદીપિકા (પૃ. ૨૨૫) નંદીસુત્ત (સૂ. ૪૪)માં અંગબાહિર (અંગબાહય) શ્રતના (૧) આવસ્મય (આવશ્યક) અને (૨) આવસ્યયવઈરિત (આવશ્યક વ્યતિરિક્ત) એવા બે વિભાગો સૂચવાયેલા છે. તેમાં વળી १. "तं समासओ दुविहं पणतं, तंजा-अंगपधि अंगवाहिरं च । से किं तं अंगबाहिरं ! अंग बाहिरं दुविहं पण्णतं, तंजहा-आवस्यं च आवस्सयवहारत च। से किं तं आवस्यं ! भावस्सयं छविहं पणतं, तंजहा-मामाइभं चउपीसत्यवो वंदणयं पदिकमणं काउस्सग्गो पञ्चक्खाणं, सेत्त आवस्सयं । से किं ते आवस्सयवहरितं ? आवस्सयवहारत दुविहं पण्णत्तं, तंजहा-कालिभ ૩ િવ ” ૨. “અંગબાહિર” ને બદલે “અણુગપવિ' (સં. અનંગપ્રવિષ્ટ) એવી સંજ્ઞા પણ વપરાય છે. જીઓ નસત્તના ૪૪ મા સૂત્રનો અંતિમ ભાગ. 3. "तद् द्विविधमङ्गबाह्यमङ्गप्रविष्टं च। तत् पुनरनेकविधं द्वादश विधं च यथा. सत्यम् । अङ्गबाह्यमनेकविधम् । तद्यथा-सामायिक, चतुर्विश तस्तवः, वन्दनं, प्रतिक्रमणं, कायव्यु. स्वर्गः, प्रत्याख्यानं, दशबैकालिकं उत्तराध्यायाः, दशा कल्पव्यवहारी, निशीथमृषिभाषि તાત્રે જમાદ્રિ' ૪. આ પરત્વે આગળ ઉપર હાપેહ કરાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આહત અગમેનું અવલોકન [પ્રકરણ આવસ્મયના (૧) સામાઈય (સામાયિક), (ર) ચકવીસથવ (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય વંદનક), (૪) પડિક્કમણું (પ્રતિક્રમણ), (૫) કાઉસ્સગ્ન (કાયેત્સર્ગ) અને (૬) પચ્ચખાણું (પ્રત્યાખ્યાન) એમ છ પેટાવિભાગો અને આવરૂયવરિત્તના કાલિએ (કાલિક) અને ઉકાલિ (ઉકાલિક) એમ બે પેટાવિભાગે નિશાયેલા છે. એવી રીતે અંગપવિ૬ (અંગપ્રવિષ્ટ) મૃતના બાર વિભાગો પાડવામાં આવ્યા છે. એ દરેકને “અંગ સંજ્ઞા અપાયેલી છે, અને એ બારેના સમૂહને દ્વાદશાંગી' કહેવામાં આવે છે. આ પ્રમાણેની પ્રાચીન વ્યવસ્થા જોવાય છે. આ સંજ્ઞાઓને-વિભાગને બદલે મૂર્તિપૂજક શ્વેતાંબરોમાં કેટલેક સમય થયા આગમોના (૧) અંગ, (૨) ઉપાંગ, (૩) પ્રકીર્ણક, (૪) છેદસૂત્ર, (૫) મૂલસૂત્ર અને (૬) ચૂલિકાસૂત્ર એ 'છ વિભાગે પ્રસિદ્ધિમાં આવેલા જોવાય છે. સ્થાનકવાસી સંપ્રદાય આગને (૧) અંગ, (૨) ઉપાંગ, (૩) દસૂત્ર અને (૪) મૂલસૂત્ર એમ ચાર જ વિભાગોમાં વિભકત કરે છે. એ સંપ્રદાયના જૈનતજ્યપ્રકાશ નામના ગ્રંથમાં આ ચારની વ્યાખ્યા અપાયેલી છે. એને સારાંશ નીચે મુજબ છે – અંગ–જેમ શરીરના આધારથી સંસારી જીવ વિશ્વમાં રહે છે તેમ જ્ઞાનના આધાથી ધર્મ વિશ્વમાં ટકી રહે છે. આવા ધર્મને સ્તંભરૂપ જ્ઞાનથી પરિપૂર્ણ ગ્રંથને “અંગ” યાને અંગસૂત્ર' કહેવામાં આવે છે.–ચતુર્થ આવૃત્તિ, પૃ. ૧૮૬. ઉપાંગ-જેમ અંગને એટલે કે શરીરને હાથ, પગ વગેરે ઉપાંગ હોય છે તેમ દ્વાદશાંગી૨૫ અંગને ઉપાંગ છે. એ ઉપાંગનું મુખ્ય કાર્ય અંગમાં સૂચવાયેલા વિષયનું સ્પષ્ટીકરણ કરવાનું છે એજન પૃ. ૨૦૪. - છેદત્ર–જેમ વસ્ત્ર ફાટી ગયું હોય તે તેને થીગડું મારી આખું કરી શકાય અથવા તો જેમ કોઈ વાસણ ખંડિત થયું હોય તો તેની સાંધ મેળવી તે આખું કરી શકાય તેમ દીક્ષા સમયે ગ્રહણ કરેલા સંયમને લગતા નિયમો થોડેઘણે અંશે દૂષિત બનતા પ્રાયશ્ચિતાદિ લઈને તેને શુદ્ધ બનાવી શકાય. એ શુદ્ધિનું કથન રજુ કરનાર ગ્રંથ “છેદ કહેવાય છે–એજન પૃ. ૨૧૫.૪ . ૧-૨ જે શ્રુત દિવસ અને રાત્રિની પ્રથમ અને ચરમ (ચતુર્થ) રિશીમાં જ ભણાય તે “કાલિક’ કહેવાય છે, જ્યારે જે શ્રુત કાળને સમય છોડીને સર્વ કાળ ભણાય તે “ઉકાલિક કહેવાય છે. કાલિક શ્રુત તરીકે કેટલાક ગ્રંથને નિર્દેશ નંદીસર (. ૪૪), આવક્સયસર (આવશ્યકસૂચ)ની શ્રીભદબાવવામીએ રચેલી નિજજુત્તિ (નિયુક્તિ)ની ગા, ૭૭૭ જે વિસે સાવલાસની મા. ૨૨૯૫ રૂપે પણું છે તે વગેરેમાં છે, જ્યારે કાલિક શ્રુત તરીકે કેટલાક ગ્રંથ નિર્દેશ નાસુર (સ. ૪૪) વગેરેમાં છે. ૩. વિક્રમની ૧૪ મી શતાબ્દીમાં થઈ ગયેલા ગણાતા શ્રી પ્રદ્યુઅસૂરિએ વિયારસ કે જેને વિચારયાપ્રકરણ તરીકે ઓળખાવાય છે તેના ૭૮મા પૃષ્ઠમાં “આમ પગથારીકણા વક્રત ”િ એ ઉલ્લેખ કરી આગની ૪૫ સંખ્યા દર્શાવી છે, પરંતુ તેમણે એ આગમાના અગાદિ છે કે વિભાગો સૂચવ્યા નથી. ૪. “છે એટલે “બાદ.” અપરિણીત અને અતિપરિણીત શિષ્યોને છેક કરીને એટલે તેમને બાદ કરીને પરિણુત શિષ્યોને એકાંતમાં દેવા યોગ્ય સૂત્ર તે “દસૂત્ર” કહેવાય છે. પરીક્ષાના વિધાનમાં મહારાજ કહે કે કેરી ખાવી છે ત્યારે તે વાતમાં અપરિણીતે ભળી જાય અને અતિપરિણીતા મના સાધુપણા વિષે શંકિત બને, પરંતુ જે એ પરિણીત હોય તેઓ તે પ્રાસક કે અપ્રાસક ઇત્યાતિ Page #10 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા મૂલસુત્ર–જેમ ઝાડનું મૂળ મજબૂત હોય તેમ તે વધુ વખત ટકી શકે અને ફાલી ફૂલી પણ શકે તેમ જે વિષયના પઠન-પાઠનથી સમ્યક્ત્વરૂપ વૃક્ષનું મૂળ દૃઢ બને અને તે દશવિધ યતિધર્મરૂપે વિકસિત થાય એવા વિષયો રજુ કરનાર ગ્રંથ “મૂલસૂત્ર' કહેવાય છે. –એજન, પૃ. ૧૮. અંગાદિ ઉલ્લેખ-અંગ” એ નામ તે સમવાય નામના ચેથા અંગ (સૂ. ૧), આયાર (આચાર) નામના પ્રથમ અંગની શ્રીભદ્રબાહસ્વામીએ રચેલી નિજજુત્તિની પાંચમી ગાથા ઇત્યાદિમાં જવાય છે. ઉપાંગ” શબ્દ તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સૂ. ર૦)ના ભાષ્યમાં નજરે પડે છે, જ્યારે નિરયાવલિયા (નિરયાવલિકા)ના સૂ. ૩-૪માં ઉવંગ (સં. ઉપાંગ) શબ્દ જેવાય છે. પ્રકીર્ણક શબ્દ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૫. ૧, સ. ૩, લો. ૫૮૧)માં વપરાય છે. તંદુવેયાલિચ (ત દુલચારિક) આદિ ગ્રંથને ઉદ્દેશીને “પન્ન' શબ્દ, વિક્રમની ૧૪મી શતાબ્દીને અલંકૃત કરનારા શ્રી પ્રદ્યુમ્નસૂરિએ રચેલા વિયારલવલેસ યાને વિચારસારપ્રકરણ (ગા. ૩૫૦, પૃ. ૭૯)માં જોવાય છે. અત્રે એ નિવેદન કરવું અનાવશ્યક નહિ ગણાય કે “પરણુગ” (સં. પ્રકીર્ણ) શબ્દ નદીસુત (સૂ. ૪૪) માં છે, પરંતુ પછાણુગ તરીકે ત્યાં જે ગ્રંથોને ઉલ્લેખ કરાયેલો છે તેને તેમ જ કયા તીર્થકરના સમયમાં કેટલાં પ ગ હોય ઇત્યાદિને વિચાર કરતાં એ “પછણયુગ” શબ્દ અત્યારે ઉપલબ્ધ થતાં તંદુલયાલિય આદિને લાગુ પાડી શકાય કે કેમ એ પ્રશ્ન કઇ કઇ ઉઠાવે છે. આને ઉત્તર આગળ ઉપર વિચારવા ઇચછા છે. આવસ્મયનિત્તિ (ગા. ૭૭૭) માં તેમ જ વિસે સાવસ્મયભાસ (ગા. ૨૨૯૫) જે એની એજ ગાથા છે તેમાં “હેયસત્ત' (સં. છેદસૂત્ર) શબ્દ નજરે પડે છે. એનાથી પૂર્વેના કોઈ ગ્રંથમાં એનો ઉલલેખ જણાતું નથી. એવી રીતે છેદસુત (સં. છેદસત્ર) પંચકલાસ (પંચકહ૫ભાગ્ય)માં જોવાય છે. મૂલસુત્ત (સં. મૂલસૂત્ર) એ શબ્દ સૌથી પ્રથમ ક્યાં દષ્ટિગોચર થાય છે તે જાણવું બાકી રહે છે. | દિગંબર પ્રથે પૈકી શ્રીઅકલંકદેવકૃત તત્વાર્થરાજવાર્તિકના ૫૧ મા પૂછમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે સંજ્ઞા અને એના ૫૪ મા પૃષ્ઠમાં અંગબાહ્યના અવાંતર ભેદરૂપે કાલિક અને ઉત્કાલિક એ બે સંજ્ઞા નોંધાયેલી છે. પ્રશ્નો ગુરુદેવને છે. આ પ્રમાણે છેદસૂત્રનું સ્વરૂપ “સિદ્ધચક્ર” (વ. ૧, અં. ૧, પૃ. ૧૫)માં સમજાવાયું છે, પરંતુ તે કયા રથને આધાર છે તે ત્યાં સૂચવાયું નથી. કદાચ એ અભિધાનસજેન્દ્ર (ભા. ૩, પૃ ૧૩૫૧)માં આપેલી પંચકભાસ (પંચકભાષ્ય)ની નિમ્નલિખિત ગાથા ઉપરથી અપાયું હોય:- “ પરિણામ પરિણામ માળિામા તિવિ કુરિમા તુ.. णातूणं छेदसुत्त परिणामणे होति दायव्वं ॥" १ " उवंगाणं मंते ! समणेणं, जाव संपत्तेणं के अटे पन्नत्ते ! ॥३॥ एवं खलु जंबू समणेण भगवया जाप संपत्तेणं एवं उवंगाणं पंच वग्गा पनत्ता, ते जहा-निरयावलियाओ, कम्पतिnિો , પુજા, પુજરિયા, રવિરતા Page #11 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ २४ બાર અંગેનાં નામ-સમવાય (સ. ૧), નદીસુર સૂ. ૪૫), અણુએગદાર (मानुयोगद्वा२) (. ४२) १४त्या अथामा पार जानकात नामा नसरे ५ छे. मेने લગતા પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે – (१) “ इमे दुवालसंगे गणिपिडगे पन्नत्ते, तंजहा-आयारे , सूयगडे २ ठाणे ३ समवाए ४ विवाहपन्नत्ती ५ नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ अंतगडदसाओ ८ अणुत्तरोक्वाइ(य)दसाओ ९ पण्हावागरणं १० विवागसुए " दिद्विवाए १२" 3 -सभवाय (. १) (२) "दुवालसंगे गणिपिडगे प० ते. आयारे सूयगडे ठाणे समवाए विवाहपन्नत्तो मायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ पहावागरणाई विवागसुए विहिवाए।"-समवाय (सू. १३१, ५ १०६ I) (3) ‘से किं तं अंगपवि? अंगपविट्ठ दुवालसविह पगत्त, जहा-आयारो १ सूयगडो २ ठाणं ३ समवाओ ४ विवाहपन्नत्तो ५ नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ अंतगडदसाओ ८ अणुत्तरोववाइअदसाओ पहावागरणाई १० विवागसु ११ विहिवाओ १२" - वासुत्त (स. ४५, ५त्र २०८ २५) (४) "से किं तं लोउत्तरिमं नोभागमतो भावसुअं ? २ जे इमं अरिहंतेहिं भगवंतेहिं उप्पज्जनाणदसणधरेहिं तीयपच्चुप्पण्णमणागयजाणएहि पचण्णूहिं सव्वदरिसीहि तिलुकवहितमहितपाएहि अप्पडिहयवरणाणदंणधरेहिं पणीअं दुवालसंग गणिपिडगं, तंजहा-आयारो सअगडे। ठाणं समवाओ विवाहपण्णत्ती नायाधम्मकहाओ, उवासगदसाओ, अणुत्तरोववाइअहसाओ, पहावागरणाई विवागसुअं दिहिवाओ अ, से तं लोउत्तरिय नोआगमतो भावमयं " -मामागदा२ (५. ४२, ५२ ३७ 24) આ પ્રમાણે બાર અંગેના પ્રાકૃત નામો નેધાયેલાં છે. એવી રીતે એનાં સંસ્કૃત ૧ જુએ નહીસુરના અંતમાં આપેલી અણુણુનદી (પત્ર ૨૫૩ ૮ અને ૨૫૩ આ) તેમ જ બૃહન્નીને અંતિમ ભાગ (પત્ર ૫૪ આ). તથા પખિયસર (પાક્ષિકસૂત્ર) ૨. “ગણિપિડગ એ “સંજ્ઞા' પણ દરેક અંગ માટે વપરાય છે એમ સમવાય (સૂ. ૫)ગત નિમ્નલિખિત પંક્તિ ઉપરથી ફલિત થાય છે - - “तिह गणिपिडगाणं आचारचूलियावज्जाण सत्तावन्नं अज्झयणा, ० तं-आयारे सूयगडे ठाणे" છે. આ ઉલ્લેખ આગમેાદય સમિતિ તરફથી પ્રકાશિત સવૃત્તિક આવૃત્તિમાં [ ] આવા કેસમાં આપેલા છે એટલે એના સંપાદક મહાશય એને પૂર્તિરૂપ ગણતા હોય એમ જણાય છે. સમવાયની વૃત્તિ (પત્ર ૫ અ અને આ)માં, શ્રી અભયદેવસૂરિએ આ ઉલ્લેખને પ્રસિદ્ધ ગણ નથી એમ તેમણે કરલી વ્યાખ્યા ઉપરથી જોઈ શકાય છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે: " तद्यथेत्युदाहरणोपदर्शने, आचार इत्यादि द्वादश पदानि वक्ष्यमाणनिर्वचनानीति कण्ठयानि" ૪. ૧૧ અગેનાં નામ શ્રી પ્રફુરિત વિયારલવસની ૨૪૪ મી અને ૩૪૫ મી ગાથામાં છે, એ ગાથા નીચે મુજબ છે – Page #12 -------------------------------------------------------------------------- ________________ પાઠકા નામે પણ જોવાય છે. દાખલા તરીકે તત્વાર્થાધિગમશાસ (અ. ૧, સૂ. ૨૦)ના ભાષ્ય(પૃ. ૯૦)માં નીચે પ્રમાણે બાર અંગેનાં નામનો નિર્દેશ છેઃ “માવિષ્ટ દૂરવિધ તા–કારા, વૃત્રાd, રથા, રમવાર, વ્યાયાપ્રાપ્તિ, શારામૈકાથા, રાસાદથવશ, ચરતાશા, અનુત્તરોત્તવાતિશા, ઘળાવ, વિપાર, દકિપાત રૂતિ ” વળી કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત નામમાલા નામે અભિધાનચિત્તામણિના બીજા કાંડના નીચે મુજબનાં પદ્યમાં બાર અંગેનાં નામ છે – " आचाराङ्ग सूत्रकृतं स्थानाङ्गं समवाययुक् । पञ्चमं भगवत्यङ्गं ज्ञातधर्मकथाऽपि च ॥ १५७ ॥ उपासकान्तकृदनुत्तरोपपातिकाद् दशाः । प्रश्नध्याकरणं चैव विपाकश्रुतमेव च ॥ १५८ ॥ इत्येकादश सोपाङ्गान्यङ्गानि द्वादशं पुनः । दृष्टिवादी द्वादशाको स्याद् गणिपिटकावया ॥ १५९ ॥" આ ઉપરથી આપણે બાર અંગેનાં પ્રાકૃત અને સંસ્કૃત નામ નીચે મુજબ રજુ કરી શકીએ – (૧) આયા (આચાર), (૨) સૂયગડ (સૂત્રકૃત), (૩) ઠાણ (સ્થાન) (૪) સમવાય (સમવાય) (૫) વિવાહપત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞતિ, (૬) નાયાધમ્મકહા (જ્ઞાતધર્મકથા), (૭) વાસદસા (ઉપાસકદશા, (૮) અંતગડદસા (અંતર્દશા), (૯) અનુત્તવવાદસા (અનુત્તરોપપાતિકદશા), (૧૦) પહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ), (૧૧) વિવાગસુઅ (વિપાકસત્ર) અને (૧૨) દિદ્રિવાય (દષ્ટિવાદ), તત્વાર્થરાજવાર્તિક (પૃ. ૫૧)માં પણ પ્રાયઃ આ જ નામે છે, કેમકે છથી નવમા 'आयारो । सूयगडे २ ठाणे ३ समवाय ४ भगवईअंगं ५। नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ ससमयं ।। ३४४॥ अंतगडाणं च दसा ८ अणुत्तरोववाइयादसा तत्तो । पण्हावागरण १० तह इकारसम विवागसुयं ११ ॥ ३४५॥" ૧. આ તેમજ બીજા પણ કેટલાંક અંગોનાં અન્ય નામે છે, પરંતુ તે હકીકત છે તે અંગને પરિચય આપતી વેળા વિચારાશે, ૨. આ શબ્દ સમસંરકૃત છે. આથીત એ સંરકૃત તેમજ પ્રાકૃત એમ ઉભયસ્વરૂપ છે. ૩ આને “ભગવતી' પણ કહે છે. જુઓ આ જ પૃષ્ઠ. ૪. આને અજ્ઞાતાધમકથા” પણ કહેવામાં આવે છે. જુઓ આ જ પૂછ. ૫. તાવાર્થાધિગમશાસ્ત્રના ભાષ્ય (પૃ ૯૦)માં આને ઉપાસકાધ્યયનઇશા કહેલ છે. કે આને વિપાકશ્રુત” પણ કહે છે. જુઓ આ જ પૃષ્ઠ, Page #13 -------------------------------------------------------------------------- ________________ આહત આગમાનું અવલોકન [ પ્રકરણ સુધીના અંગનાં નામોમાં થોડોક જ ફેર છે. એ નામો અનુક્રમે જ્ઞાતૃધર્મકથા, ઉપાસકાયયન, અંતકૃદશ અને અનુત્તરૌપપાદિકાશ છે. દુવાલસંગ ગણિપિડગ–ઉપર્યુક્ત બારે અંગોના સમૂહને સંસ્કૃતમાં દ્વાદશાંગી’ અને પ્રાકૃતમાં “દુવાલસંગી' કહેવામાં આવે છે. સમવાય (સં. ૧ અને ૧૩૬)માં તેમજ અન્યત્ર દુવાસંગ ગણિપિડગ’ એવો જે ઉલ્લેખ જોવાય છે તેને અર્થ હવે વિચારીશું. વાલસંગ' અને ગણિપિડગ” ને સંસ્કૃતમાં અનુક્રમે દ્વાદશાંગ અને ગણિપિટક કહેવામાં આવે છે. તેમાં ગણિપિટકને જે અર્થ શ્રી અભયદેવસૂરિએ સમવાયની વૃત્તિમાં ત્રણ સ્થળે સમજાવ્યો છે તેની આપણે અત્ર નેધ લઇશું– (૧) “gશાનિ મિત્ત દ્વારા બિન –શાવાહ્ય વિરવિ પિટ નિરિ, વઘાર વાળુવાળા અર્થદવાધારભૂતં મવતિ gવમાચાર દ્વારા જ્ઞાનાગિનસર્વરવાલા માતાતિ માપ: ”—પત્ર ૫ આ (૨) “રાજનિ-પારાવાર નિ મિસ્તસ્ દ્વારાશા, ગુનાના જળswાતીતિ જાળીભાવાર્થતથ પિટરવિ -રવિમાનને પરિપિટ૬, મઘવા નિરાકર: રૂરિજીતવાન, સાત વોરા- . "आवारंमि अहीए जं नामो होइ समणधम्मो उ। તા માયાદો મા વઢ ળિકાળે ” परिच्छेदस्थानमित्यर्थः, ततश्च परिच्छेदसमूहो गणिपिटकं “भत्र चैवं पदघटना-यदेतद् गणिपिटकं તત દ્વારા પ્રાલં, તથથ-વાર; મૂત્રત ફાવિ ” –પત્ર ૧૦૭ અ (૩) “જળ –આચાર્ય વિટાની રિયાનિ સરવમાનનાનીતિ જાતે શનિદાન” –પત્ર ૭૩ આ હવે આપણે આ સંબંધમાં અણુઓગદાર (સૂ. ૪ર)ની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકત વૃત્તિ (પત્ર ૩૮ અ)માં ગણિપિટક પરત્વે જે નીચે મુજબ ઉલ્લેખ છે તે જોઈ લઈએ – “દિ તત! દ્વારાહ્મ છુ vમપુષસ્થાનીવાનિ દ્રારા અનિ–સવારરીને ઘ= ત ણશા, જિમમ? “ગિરિ ગુનાળો @ારતીતિ જળ-બાવાવહ્ય પિટसर्वस्वं गणिपिटकम्" સાથે સાથે આપણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ અભિધાનચિત્તામણિના બીજા કાંડના ૧૫૯ મા પદ્યની વિકૃતિમાં જે ઉલ્લેખ કર્યો છે તેની નીચે મુજબને પ્રસ્તુત ભાગ અત્રે નોંધી લઈએ – ૧. આ પ્રમાણે આચાર વગેરે અગ્યાર અંગોના સમૂહને “એકાદશાંગી” કહેવામાં આવે છે. ૨. તન્નાથાધિગમશાસ્ત્ર (અ ૧, સૂ. ૨૦)ની શ્રીસિદ્ધસેનીય ટીકા (પૃ. ૮૯)માં આમવચન” સમજાવતાં જે કહ્યું છે તે પણ જોઈ લઈએ: " कथं इदमुच्यते-आप्तस्य-तीर्थकृतो वचनं द्वादशाङ्गं गणिपिट कमिति...एवमेभिरनन्तरअतिभिः एकोऽर्थः प्रतिपाद्यते द्वादशाड्गं गणिपिटकमिति यावत, स चावश्यकादिराचारादिश्च ॥" ૩. આ આયાનિ જુત્તિની દસમી ગાથા છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા દ્વારાના નાવાહીનાં દિવાસાનાનાનાનાં અમારા દ્વાદશા || ૧ જુળાનાં साधूनां वा गणो विद्यतेऽस्य गणी भाचार्यः, गणिर्थ साङ्गप्रवचनाध्येता, तस्य पिटकमिव सर्वार्थ. બનાવાયા નિટિ તરાહ્નયા, દ્વારશી નળિવિટદમુથ્થત દરણઃ . ૨ ૧૫s”–પૃ. ૧૦૫ વિશેષમાં પખિયસુત્તની શ્રીયદેવસૂરિકૃત વૃત્તિ (પત્ર ૭૧ અ)માં “દુવાલસંગ ગણિપિડગ” વિષે નીચે મુજબ જે ઉલ્લેખ કરાયો છે તે પણ જોઇ લઇએ રાજં તુરાનાનાનાં શમણાઓ દ્વારા વિશિમિરા-નિgિe' રિ ગુખror: बाधुगणो वाऽस्यास्तीति गणी-आवार्यस्तस्य पिटकमिर-रत्नादिकरण्डक इव पिटकं गणिपिटकं सर्वार्थसारकोशभूतमित्यर्थः" દ્વાદશાંગ ગણિપિટકના સંબંધમાં ઉપર જે કહેવાયું છે તેને વિચાર કરતાં નીચે મુજબના મુદ્દાઓ ઉદ્ભવે છે – (૧) દ્વાદશાંગને પ્રયોગ નામરૂપે તેમજ વિશેષણરૂપે એમ ઉભય સ્વરૂપમાં જોવાય છે. નામરૂપ દ્વાદશાંગથી બાર અંગોને સમાહાર-સમૂહ' એમ સમજવાનું છે, જ્યારે વિશેષણરૂપ દ્વાદશાંગથી “બાર અંગવાળું” એમ સમજવાનું છે. વળી દ્વાદશાંગને નામરૂપ ગણતી વેળા ગણિપિટકરૂપ દ્વાદશાંગ’ એમ ઘટના કરાય છે. (૨) ગણિપિટક (પ્રા. ગણિપિડગ) એ સંજ્ઞા પ્રત્યેક અંગ માટે તેમ જ બારે અંગેના સમુદાય યાને દ્વાદશાંગી માટે પણ યોજાયેલી છે, અને તેમાં પણ દ્વાદશાંગી ભાટે એ સંજ્ઞા વિશેષ પ્રચલિત છે. (૩) ગણિપિટકમાં “ગણિન' અને પિટક' એ બે શબ્દો છે. તેમાં “ગણિન'ને અર્થ “આચાર્ય તેમ જ “પરિકેદ થાય છે, અને પિટકનો અર્થ રત્ન વગેરેને કરંડિયો કે સર્વ સ્વનું ભાજન થાય છે. વળી આચાર્ય 'વાચક “મણિન ' શબ્દ જે “ગણું શબ્દ ઉપરથી બનેલો છે તેને અર્થ “સમુદાય થાય છે. એ સમુદાયથી “ગુણોને સમુદાય અથવા તે “સાધુઓને સમુદાય’ સમજવાનું છે. “મણિન' શબ્દને “પરિચછેદ'વાચક ગણતાં ગણિપિટકનો અર્થ પરિછેદને સમૂહ એ કરાય છે, પરંતુ તેમ કરવામાં ‘પિટક" નો અર્થ “સમૂહ કરાય છે. (૪) આચાર્યના પિટકને વાલંજુક વાણિજકના પિટક સાથે સરખાવાયું છે. (૫) જેમ વાણિજકને પિતાનું પિટક સર્વરના આધારરૂપ છે તેમ આચાર્યને ગણિપિટક એ ગુણાદિ રત્નના આધારરૂપ છે. ૧. આ “પિટક શબ્દ બોદ્ધોના મૂળભૂત શાસ્ત્ર માટે યોજાયેલા છે. જેમકે વિનયપિટક ઇત્યાદિ. Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ દ્વાદશાંગીના ઉદ્ભવ અત્યાર સુધીમાં અનંત કાલચક્ર વ્યતીત થઇ ગયાં અને એ દૃષ્ટિએ અનત તીય કરા થઇ ગયા. આ પ્રત્યેક તીર્થંકરના ગણુધરાએ દ્વાદશાંગીએ રચી છે, પરંતુ આજે તે આસનાપકારી, ચરમ તી કર, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પાંચમા ગણધર શ્રોસુસ્વામીએ રચેલી ગણાતી દ્વ્રાદશાંગીને અમુક જ ભાગ ઉપલબ્ધ છે. પ્રભુ મહાવીરસ્વામીના આ પાંચમા ગણધરને હાથે તેમ જ બાકીના ૧૦ ગણુધરાને હાથે દ્વાદશાંગીરૂપ અંગપ્રવિષ્ટ શ્રુતની રચના થઇ હતી. તે હકીકત શ્રીઇન્દ્રભૂતિ પરત્વે અત્ર રજુ કરવામાં આવે છે. એ ગણુધર ભાગવતી દીક્ષા અંગીકાર કર્યાં બાદ તીર્થંકરને પ્રણિપાત કરી “ ર્જિતત્ત ” એમ પ્રશ્ન કરે છે. એના ઉત્તર “aqશૅફ વા” એમ તીર્થંકર આપે છે. ત્યાર બાદ ફરીથી પગે લાગી એ ગણુધર ફરીથી “દિ તત્ત” એમ પૂછે છે. એને ઉત્તર તીર્થંકર લિમેક્વા” એમ આપે છે, એટલે ત્રીજી વાર પગે પડી એ ગણધર “ િત્તત્ત્ત” એમ એના એ જ પ્રશ્ન કરે છે, એના ઉત્તર તી ́કર “ધુનેદ્ વા' એવા આપે છે. આ પ્રમાણેના પ્રભુને પગે પડીને એ ગણુધરે પુછેલા ત્રણ પ્રશ્નોને પ્રશ્નત્રિતય, જંત્ર નિષદ્યા અને નિષદ્યાત્રય એમ વિવિધ નામથી ઓળખાવાય છે. આ નિષદ્યાત્રયથી અને એના ઉત્તરરૂપ પત્રિપદીથી એ ગણધરને ગણુ. ધરનામકર્મના ઉદય થાય છે, અને ઉત્કૃષ્ટ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ થતાં એક મત મુજબ એ ગણધર સૌથી પ્રથમ ચૌદ પૂર્વી રચે છે” અને ત્યાર ૧. ૧૧ ગણધરોનાં નામ અનુક્રમે (૧) ઇન્દ્રભૂતિ (ગોતમસ્વામી), (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યક્તિ, (૫) સુધ‘સ્વામી, (૬) મ`ડિક, (૭) મૈા પુત્ર, (૮) અક'પિત, (e) અચલભ્રાતા, (૧૦) મૈત!' અને (૧૧) પ્રભાસ છે. ૨૮ જુઓ સિદ્ધચક્ર (૧, ૪, અં. ૧૭, પૃ. ૪૦૨૩). ૩. řિ સત્ત એમ ત્રણ વાર પૂછાયેલા પ્રશ્નને પ્રશ્નત્રિતય' કહેવામાં આવે છે. ૪. તિલ્લું રૂપ પ્રશ્ન એ એક નિષદ્યા ગણાય છે. આ પ્રમાણે અત્ર કુલ નિષદ્યા ત્રણ છે, ૫. જીવ્Řફ વા, વિનમેર્ વા અને વેર્ થા એ દરેકને પદ' કહેવામાં આવે છે. એથી એ ત્રણેના સમૂહને ‘ત્રિપદી’ કે ‘પદત્રયી’ કહેવામાં આવે છે. ૬. દિલ્ડિંવાય નામના ખારમા અંગના (1) પરિકમ્મ, (૨) સુત્ત, (૩) પુવગય (૪) અણુએગ અને (૫) ચૂલિયા એમ પાંચ વિભાગેા છે જેને અનુક્રમે સરકૃતમાં, પરિક્રમ, સૂત્ર, પ્ર`ગત, અનુયાગ અને ચૂલિકા કહેવામાં આવે છે. એ પૈકી ત્રીજા વિભાગના ચૌદ પેઢાવિભાગો છે જે દરેકને પુત્ર (સં. પૂત્ર) કહેવામાં આવે છે. આ સબધમાં વિશેષ વિચાર આગળ ઉપર કરારો. ૭. ઉપલક્ષણથી પરિકર્માદિ ચાર વિભાગની રચના પણ ઘટાવી લેવાની હોય એમ જણાય છે. જુઓ ૧૧મા પૃષ્ઠનુ’ પહેલુ ટિપ્પણ આ વિભાગેાના સબંધમાં આગમે દ્વારક શ્રીઆન દસાગરસૂતિએ સિદ્ધચક્ર (વ. ૪, અ. ૧૭, પૃ. ૪૦૨)માં કહ્યું છે કે “પૂ་ગત શ્રુતાને અધ્યયન કરવાની અનુકૂળતા પડે માટે, જેમ વ્યાકરણશાઓમાં પ્રથમ સજ્ઞા વગેરે પ્રકરણા કરવાં પડે છે તેમ પશ્વિમ અને સૂત્રોના રચના કરવી પડે છે. પછી પૂર્વાની વ્યાખ્યાશૈલી આદિને માટે, વત માન સૂત્રાની વ્યાખ્યા માટે જેમ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ જી ] દ્વાદશાંગીને ઉદભવ બાદ આયાર આદિ અગિયાર અંગે રચે છે, અને બીજા મત મુજબ આયારથી માંડીને બાર અંગે રચે છે. અત્રે એ ઉમેરવું જરૂરી જણાય છે કે શ્રીઇન્દ્રભૂતિ સિવાયના બધા ગણુધરે માટે ત્રણ જ નિષવા નથી એટલે કે નિષદ્યાની સંખ્યા ગણધર દીઠ જુદી જુદી હોઈ શકે છે. આ ઉપરથી જોઈ શકાશે કે “નિષવા એ સાર્વ સિદ્ધાન્તની જડ છે, અને એક રીતે વિચારતાં તીર્થકરે આપેલા ઉત્તરે કે જે ‘ત્રિપદી'ના નામથી ઓળખાય છે તે સાર્વ સિદ્ધાન્તની જડ છે. આ પ્રમાણે જૈન આગમેના મૂળરૂપે ગણવા લાયક અને એથી કરીને તેમ ગણાતી એવી નિષદ્યા અને ત્રિપદી વિષે જે અન્યાય ઉલે મારા વાંચવામાં આવ્યા છે તેની નેંધ કરવા હું પ્રેરાઉં છું. તેમાં નિષદ્યા (પ્રા. નિસેન્જા)ને લગતા ઉલ્લેખ નીચે મુજબ છે – (૧) આવક્સયસુત્તની નિજજુત્તિની “વફવાળી ૭૩૫ મી ગાથાની ટીકા (પત્ર ૨૭૭ અ)માં શ્રીયાકિનીમહારાધર્મનું શ્રીહરિભદ્રસૂરિએ કરેલું નીચે મુજબને ઉલ્લેખઃ અનુગદ્વાર ગણાય છે તેવી રીતે પૂર્વાનુયોગની રચના ગણાય, અને જેમ દશવૈકાલિક આચારા યાવત્ પંચપરમેષ્ઠિનમસ્કાર આદિ સૂત્રોમાં ચૂલિકાએ હોય છે, તેવી રીતે પૂગતના અંતમાં તે તે પૂર્વેને અંગે જે જે ચૂલિકાઓની જરૂર હોય તે રચાય.” - અહીં પૂવાંગથી ઉપર જણાવેલ “અનુયાગ સમજવો, કેમકે એ એનું નામાંતર છે. જુઓ અભિધાનષિતામણિ (કા. ૨)નું નિસ્તલિખિત પદ્ય – જિ-સુત્ર-પૂર્વનુરો-પૂર્વનત્ત-જૂઢ ઘા * __ स्युष्टिवादभेदाः पूर्वाणि चतुर्दशापि पूर्वगते ॥ १६॥" ૧. સમવાયની વૃત્તિ (પત્ર ૧૦૮ અ)માં શ્રી અભયદેવસૂરિએ કહ્યું છે કે ' सेणमित्यादि स आचारो णमिति वाक्यालङ्कारे अङ्गलक्षणवस्तुत्वेन प्रथममङ्ग स्थापनामधि. कृत्य, रचनाऽपेक्षया तु द्वादशमङ्गं ।" ૨. જુઓ પૃ. ૧૪. ૩. “સાર્વ” શબ્દના બે અર્થે થાય છેઃ (૧) સર્વ જીવને હિતકારી અને (૨) અરિહંત યાને તીર્થકર. આ બંને અર્થે અત્રે પ્રસ્તુત છે. “સિદ્ધાન્ત' શબ્દના (૧) નિર્ણય, (૨) નિશ્ચિત મત અને (૩) ઉ૫પત્તિયુક્ત મૌલિક બંથ એમ ત્રણ અર્થે થાય છે. આ ત્રણે અર્થ અત્ર ઓછેવત્તે અંશે ગ્રાહ્ય છે. જડ બ વિશેષણ તેમજ નામ એમ બંને પ્રકાર છે. તેમાં વિશેષણરૂપ જડ' શબને અર્થ ચેતન્યથી રહિત” એવો થાય છે અને તે અત્ર અપ્રસ્તુત છે. નામરૂપ “જડ” શબ્દના (1) જડમૂળ, (૨) ખીલી અને (૩) નારીના નાકનું ઘરેણું એમ ત્રણ અર્થ થાય છે. એ ત્રણે અર્થે અત્ર ઘટાવી શકાય તેમ છે. . - આ પ્રમાણે સાવ સિદ્ધાન્તની જડને અવયવાળું વિચારી હવે સમુદાયાથે વિચારીશું તે હજણાશે કે એના છ અ થઈ શકે છેઃ (૧) સર્વ જીવોને હિતકારી સિદ્ધાન્તનું મૂળ, (૨) અરિહંતના નિશ્ચિત મતનું મૂળ, (૩) જૈન મતનું મૂળ, (૪) જૈન આગમનું મૂળ, (૫) જેન દૃષ્ટિરૂપ નારીના નાકનું ઘરેણું અને (૧) જેમ શાસ્ત્રસંહિતાપ સન્નારીના નાકનું ઘણું. Page #17 -------------------------------------------------------------------------- ________________ આહંત આગમનું અવલોકન પ્રકરણ “તત્ર સ્વામિના નિષશાત્રા રસુરા દૂનિ છઠ્ઠી તાનિ નાહ્ય પૃછા વિષaોદવે भगवाश्चाचष्टे-'उण्णेइ वा विगमेह वा धुवेह वा एता एव तिस्रो निषद्याः, आपामेव सकाशाद् गणभृताम् 'उत्पाद-व्यय-धौव्ययुक्तं सत्'3 इति प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात, सतन ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरचयन्ति ।" (૨) વિસે સાવસ્મયભાસની ૨૦૮૪ મી ગાથાની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૮૬૦ આ-૮૬૧ અગત નિમ્નલિખિત પંક્તિઃ૧. સખાવો તવાધિગમશાસ્ત્રી શ્રી સિદ્ધસેન ગણિત ટીકાની નિરનલિખિત પંક્તિઓ – (૧) “વસુ-પ્રતિવ િતી િતવ તીર્થાતિવાહિતનામ-૪ન્નતિ થા. વિનામિતિ વા ધ્રુમિતિ વા તદ્ પ્રણીલા જળથી”પ્રથમ વિભાગ, પૃ. ૯૨ આ ભાવાર્થ સિદ્ધસેન દિવાકરકત વીસમી દ્વાચિંશિકાના નિમ્નલિખિત પદ્યમાં સળહળ રહ્યો છે: " उत्पादविगमध्रौव्यद्रव्यपर्यायसङ्ग्रहम् । શાસ્ત્ર શ્રીવર્ધમાનય વર્ષiાના શાસનમ ૧ ” (२) " भगवानपि व्याजदार प्रश्नत्रितयमात्रेण द्वादशाङ्गप्रवचनार्थ सकलवस्तुसमाहित्वात પ્રાતઃ ક્રિઝ પાળ રેમ્ય - ધ્વતિ વા વિનતિ વા ધુતિ વા”–પ્રથમ વિભાગ, પૃ. ૩૨૭ (3) " तद् यदि तावदागमपूर्वकस्ततो भगवताऽऽख्यातं जगत्स्वरूपं प्रश्नत्रितयेनोत्पादादिना" પ્રથમ વિભાગ, પૃ. ૩૮૫ ૨. ઇસયાલિયર (દશવૈકાલિકસૂર)ની શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિજુત્તિની આઠમી ગાથાની શ્રીહરિભદ્રસૂરિકૃત વ્યાખ્યા (પત્ર ૭ અ)માં આઠમી ગાથાગત માસવાય ને વિચાર કરાતાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છે: Kg માતૃશાપર્વ, તથથા-૩ઘ ' હત્યાતિ, રુહ પ્રવરને દિવસે મનાવાયबीजभतानि मानकापदानि भवन्ति, तद्यथा-"उप्पन्नेइ वा, विगमेह वा, धुवेइ वा", अमनि च (વા) માત્રાવા િ“ હમ મા છું' વારાહીનિ, સવાઘવહાધ્યાયામારાવાનિ ” આ ઉલેખ ઉપરથી એમ સમજાય છે કે વેર વા, વિમા ઘા અને યુવેદ્ વા એ ત્રણેને પૃથક્ પૃથક્ “માતૃકાપદ અને ત્રણેના સમૂહને “માતૃકાપ” ગણવામાં આવે છે, ઠાણુની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકા (પત્ર ૨૩ અ)માં પણ આ જ હકીક્ત જેવાય છે. ૩. તરવાથધિગમશાસ્ત્ર (અ. ૫)માં આ ર૯ મા સૂત્રપે નજરે પડે છે. આ સૂત્રનાં ભાષ્ય અને એની બે ભાષ્યાનુસારણું ટીકાઓ ખાસ પઠનીય છે, કેમકે એમાં અનેકાંતવાદનું ગૂઢ રહસ્ય સમાયેલું છે. વિશેષમાં બૌદ્ધ વિદ્વાન્ શ્રી નાગાર્જુને મધ્યમકારિકાગત સંસ્કૃત પરીક્ષાનામક પ્રકરણ (પૃ. ૪૫-૫)માં ઉત્પાદ-સ્થિતિ-સંગને નિરાસ કર્યો છે તે તો જૈન દર્શનના અભ્યાસીઓને જરૂર જેવો ઘટે. અત્ર મેં જે અનેકાંતવાદનો ઉલ્લેખ કર્યો છે તેને અને સ્યાદ્વાને હું તો એક જ ગયું , અનેકાંતવાદમાંથી સ્યાદ્વાદ ઉભો એમ , આનંદશંકર બાપુભાઈ છે અને શ્રીયુત જગદીશચંદ્ર જેનીએ પ્રરૂપી એ બેની મિત્રતા સૂચવી છે ખરી, પરંતુ તે બાબતમાં રાઈ પ્રમાણ છે શાસ્ત્રીય પાઠ તેમણે રજુ કરેલ જણાતા નથી, તે તેમ કરવા તેમને મારી સાકર વિજ્ઞપ્તિ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ २ ] દ્વાદશાંગીને ઉદ્દભવ " तत्र श्रीगौतमखामिना निषद्यात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पूरछा च निषद्योच्यते । प्रणिपत्य पृच्छति गौतमस्वामी-कथय भगवन् ! तत्वम्। ततो भगवानाचष्टेउनेइ वा । पुनस्तथैव पृष्टे प्राह-विगमेइ वार । पुनरप्येवं कृते वदति-धुवेइ वा । एतास्तिो निषद्याः । असामेव सकाशात् 'यत् सत् तदुत्पादव्ययध्रौव्ययुक्तम, अनाथा वस्तुनः सत्ताऽयोगात् ' इत्येवं तेषां गणभृतां प्रतीतिर्भवति ।"४ (૩) આવયસુત્તની નિજજુતિની ૭૩૫ મી ગાથાની શ્રીમલયગિરિરિકૃત વૃત્તિ (પત્ર ૩૬૩ અ)ગત નિમ્નલિખિત ઉલ્લેખ – " तत्र भगवता गौतमस्वामिना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि। प्रणिपत्य पृच्छा निषद्योच्यते । भगवान् वर्द्धमानस्वामी उक्तवान्-' उपनेइ वा विगमेह वा धुवेह वा' उत्पन्न इति उत्पत्तिस्वभावः, विगम इति विनाशधर्मा इति भावः, ध्रुव इति स्थितिधर्माः, एता एवं लिस्रो गणभृतां निषद्याः, तथाहि-एतासामेव सकाशात उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति गणभृतां प्रतीतिरुपजायते, अन्यथा सत्ताया अनुपपत्तेरिति” (૪) શ્રીજિનપ્રભસૂરિકૃત અપાપાપુરી(સંક્ષિપ્ત)કલ્પનું નીચે મુજબનું પદ્ય – " चके तीर्थप्रवृत्तिं चरमजिनपतिर्यत्र वैशाखशुलै ___ कादश्यामेव रात्रौ वनमनु 'महसेना हयं 'जृम्भिकात': । सच्छात्रास्तत्र चैकादश गणपतयो दीक्षिता गौतमाया जग्रन्थुदिशाङ्गी भवजलधितरी ते निषद्यात्रयेण ॥ २॥" (૫) પજુસણાક૫ (પષણાક૯૫) જે કલ્પસૂત્ર તરીકે સુપ્રસિદ્ધ છે તેની મહેપાધ્યાય શ્રીધર્મસાગરગણિકૃત ટીકા નામે કલ્પરિણાવલી (પત્ર ૧૨)માંને નીચે મુજબને ઉલેખ– " एवं चतुश्चत्वारिंशच्छतानि द्विजाः प्रवजितास्तत्र मुख्यानामेकादशानां त्रिपदीपूर्वक एकादशाङ्गचतुर्दशपूर्वरचना गणधरपद प्रतिष्ठा च, ते चैवं तत्र श्रीगौतमखामिना निषद्यात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि । प्रणिपत्य पृच्छा च निषद्योच्यते। प्रणिपत्य पृच्छति गौतमस्वामी-कथय भगवन ! तत्त्वं । ततो भगवानाचष्टे-'उप्पन्नेइ वा', पुनस्तथैव पृष्टे प्राह-'विगमेइ वा', पुनरप्येवं कृते वदति-धुवेइ पा' । एतात्रयो निषयाः। आसामेव सकाशाद्यत्सत्तदुत्पादव्ययध्रौव्ययुक्तं, अन्यथा वस्तुनः सत्ताऽयोगादित्येवं तेषां गणभृतां प्रतीतिर्भवति" । (૬) આગમ દ્વારક શ્રીઆનંદસાગરસૂરિના “આવશ્યક સૂત્ર અને તેની નિર્યુક્તિ''ના લેખમાંની નીચે મુજબની પંક્તિઓ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના ૩૬ વા વગેરે પ્રશ્નવાળી ત્રણ નિપઘાથી કે બીજા પ્રશ્નોથી કે અગર તે સિવાય ભગવાનની સ્વતંત્ર નિરૂપણથી ગણધર મહારાજાઓ જે અંગअविष्ट त सिवायनी स्यना रे" -सिद्धय (प. ४, मा.८, पृ. २०४) ૧૨. પં. હરગોવિંદદાસે સંપાદિત કરેલી આવૃત્તિ (પત્ર ૮૧ અ)માં આની छा".. उत्पश्चन्ते वा। २. विगच्छन्ति वा। ३. ध्रुवाणि वा।" म ... છે. આ પતિના ભાવાર્થ માટે જુઓ વિશેષાવશ્યક ભાષાંતર (રાગ ૨, ૫, ૧૯૮). Page #19 -------------------------------------------------------------------------- ________________ [ પ્રકરણ 56 વળી સમગ્ર સૂત્રની અંદર આ એક જ એવું સૂત્ર છે કે જે ભગવાન જિનેશ્વર મહારાજથી મળેલી કપમેરવા વગેરે ત્રણ નિષદ્યાથી રચાયેલા ખાર્ અગમાં સ્થાન નહિ પામેલું છતાં ૧૧ કે ૧૨ અંગેાના અભ્યાસમાં પ્રથમ સ્થાન આ આવશ્યકસૂત્રને જ આપવામાં આવ્યું છે, અને તેથી જ સૂત્રકારાએ સામાઢ્યમારૂં નારણ બંધાવું એવેશ તથા સામા૫ના વિદુકાવગત એમ નિયુક્તિકાર મહારાજે જણાવી ૧૧ અને ૧૨ અંગામાં અધ્યયનની અપેક્ષાએ પ્રથમ સ્થાન વર્તેર વા વગેરે ત્રિપદીની વખતે નહિ રચાયા છતાં અભ્યાસની અપેક્ષાએ આ આવશ્યકને જ મળેલું છે," ---એજન, પૃ૦૨૦૬ (૭) સાગરસમાધાનની નીચે મુજબની પક્તિએ :~ ¢ ૧૪ આ ત આગમાનું અવલાકન ગણુધર મહારાજા દીક્ષા લીધા પછી ત્રિલેાકનાથને એક પ્રદક્ષિણા કરી ખમાસમણુથી પાદપનિત થઈ ત્રિ તત્ત એમ પ્રશ્ન કરે અને ત્રિલેાકનાથ ઉત્તર આપે કે સÀર્વા, પછી બીજી પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ ખીજી વખત સત્ત એમ પુછે ત્યારે વિમેક્વા એમ કહે, અને ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ સત્સં એમ પૂછે ત્યારે વેદ્ વા એમ કહે. આવી રીતે થયેલા ત્રણ પ્રશ્નોત્તરને નિષદ્યા કહેવાય છે અને તે ત્રણ નિષદ્યાથી તે ગણધર મહારાજાઓને ગણધરનામક્રમના ઉદય થાય અને ઉત્કૃષ્ટ એવાં મતિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય.” -એજન (વ. ૪, અ. ૧૭, પૃ. ૪૦૨) આ પ્રમાણે ‘ નિષદ્યા ' ને લગતા ઉલ્લેખ જોવાય છે. નિષદ્યા ' માટે પ્રાકૃતમાં ‘મિસેના' શબ્દના પ્રયોગ કરાયા છે. એને લગતા ૧એક ઉલ્લેખ આવસયનિન્નુત્તિની થન્નિવાળી ૭૩૫મી ગાથાની શ્રીજિનદાસગણિમહત્તરકૃત ચૂર્ણિમાં ૩૭૦મા પત્રમાં નીચે મુજબ મળે છેઃ " તું કરૂં હિત હોયવસામિના ? તિવિદ્ (સીřિ) નિસેરૢિ ચોદ્ન પુખ્માળિ જીવાષિતાનિધ निसेबा णाम पणषतिऊन जा पुच्छा । कि च वागरेति भगवं ? ' उपपन्ने विगते धुवे', एताओ तिनि 'निसेजाओ, उप्पने त्ति जे उपन्निमा भाषा ते उवागच्छंति, विगते त्ति जे विगतिस्त्रभाषा ते विगच्छति, धुवा जे अविणासधम्मिणो, सेसाणं अणियता णिसेना, ते य तानि पुच्छिऊण एगतमं ते સુત્ત રેતિ જ્ઞાäિ ના મળતા” હવે ‘ત્રિપદી' અને એના પર્યાયને લગતા ઉલ્લેખે। વિષે હું નિર્દેશ કરું છું, એ ઉલ્લેખે! નીચે મુજબ છે——— (૧) કવીશ્વર ધનપાલકૃત તિલકમ'જરીનું નીચે મુજબનું ૧૯મું પદ્યઃ— 65 नमो जगन्मयाय मुनीन्द्रायेन्द्रभूतये । यः प्राप्य त्रिपद वाचा विश्वं विष्णुरिवानशे ॥ १९ ॥ " (૨) ત્રિવ્હિાલાકાપુરુષચરિત્ર (પ. ૧, સ. ૩)નું નિમ્નલિખિત પદ્યઃ— • उत्पादो विगमो प्रोन्यमिति पुण्यां पदत्रयीम् । उद्दिदेश जगन्नाथः सर्ववाङ्मय मातृकाम् ॥ ६५८ ॥" ૧. બીજો ઉલ્લેખ આ ચૂત્રિના ૩૩૭ મા પત્રમાં છે. એની નોંધ ત્રીજા પ્રકરણમાં લેવામાં આવી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] દ્વાદશાંગીને ઉદ્દભવ (૩) શ્રીમુનિરભે વિ. સં. ૧૨૫૫માં રચેલા અમચરિત્રનું નિમ્નલિખિત પદ્ય " स्तौमि श्रीगौतमादीस्तानेकादशमहाकवीन् । વૈવૃતિ દ્વારા વનસ્થાન્નિવી ગુઃ ” (૪) ધર્મવિધિની શ્રીઉદયસિંહ વિ. સં. ૧૨૮૬માં રચેલી વૃત્તિનું મંગલાચરણરૂપ નીચે મુજબનું પદ્ય – " सा जीयाजेनी गौः सद्धर्मालंकृतिनवरसाट्या । ___ त्रिपदान्विततयाऽपि यया भुवनत्रयगोचरोऽव्यापि ॥" (૫) શ્રીદેવેન્દ્રસૂરિકૃત કમ્મવિવાગ (નવ્ય કવિપાક)ની પણ વિશ્વતિનું પ્રશસ્તિગત નિમ્નલિખિત પદ્ય – "विष्णोरिव यस्य विभोः पदत्रयी व्यानशे जगन्निखिलम् । માટaઝરઃ શ્રીજી ફિનો ?” (૬) શ્રીદેવાનનસૂરિકૃત તમાષ્ટકનું નીચે મુજબનું દ્વિતીય પદ્ય – " श्रीवर्द्धमानात् त्रिपदीमवाप्प, मुहूर्तमात्रण कृतानि येन। - મન પૂર્વાળિ સુરારિ, ૪ નૌતો ઘર9તુ વાઝિરં મે ૨ ” (૭) પજુસણાકપની શ્રોલમીકીર્તિના શિષ્ય શ્રીલક્ષમીવલ્લભે રચેલી ક૫કુમકલિકા નામની વૃત્તિ (પત્ર ૧૪૧ અ-૧૪૧)મત નિમ્નલિખિત ઉલ્લેખ – _ "दीक्षां गृहीत्वा स्वामिने पृष्टवान-किं तत्त्वं, उप्पज्जेइ वा-उत्पद्यन्ते इति पदं श्रुत्वा પિરાતિંwતા વિશા વરદહ મૂતિના જ્ઞાતં નિષ્ણાતથ મળવતા ત્રિવશા: રત : ” (૮) પાછુસણાક૫ની શ્રીવિનયવિજય ઉપાધ્યાયકૃત ટીકા નામે સુબાધિકાના છ ક્ષણના ૧૧૮ અ પત્રગત નિમ્નલિખિત પંક્તિઃ– "तत्र मुख्यानां एकादशानां त्रिपदीग्रहणपूर्वकं एकादशाङ्ग चतुर्दशपूर्वरचना गणधरपदप्रतिष्ठा च । तत्र द्वादशाङ्गीरचनानन्तरं भगवांस्तेषां तदनुज्ञां करोति ।" () પસણાકપની શ્રીવિજયરાજેન્દ્રસૂરિકૃત વૃત્તિ નામે શ્રીકલ્પસૂત્રાર્થ પ્રબોધિની (પૃ. ૧૬૯)ની નીચે મુજબની પંક્તિ – " इत्थं त्रिपदीमापद्य मुहूत्तेनैव द्वादशाङ्गीं चयाश्चक्रुस्ते गणधराः।" જેમ નિષદ્યાના પ્રાકૃતરૂપ નિસેજાવાળે ઉલ્લેખ હું ઉપર નોંધી શક્યો છું તે ત્રિપદીના પર્યાયવાચી શબ્દના પ્રાકૃત રૂપવાળો એક ઉલ્લેખ મારા વાંચવામાં આવ્યો છે અને તે ૧ આ સ પૂર્ણ કાવ્યું અને તેનું ગુજરાતી ભાષાંતર મેં શ્રીધવર્ધનરાણિકૃત વીરભક્તામરના આપેલ છે. જા આ “શ્રીલંક્તામરસતાત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહનો પ્રથમ વિભાગ(પૃ. ૨૩-૨૫). ૨. આ સંબંધમાં જુઓ મારું ભાંડારકર પ્રાચ્યવિદ્યાસશોધનમંદિર તરફથી પ્રકાશિત Descriptive Catalogue of Jaina Mss.” (જેન હરતલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર) લા, ૨, પૃ. ૧૭૨ અને એ પછીન). Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આર્વત આગમનું અવલોકન [પ્રકર૩ શ્રીગુણચન્દગણિએ વિ. સં. ૧૧૩૯માં રચેલા સિરિવીરચરિય (પત્ર ૨૫૭ અ )માં નીચે મુજબ જેવાય છે – __“जायंमि प गुणस्यणागरंमि संघे भगवया इंदभूइपमुहाणं पहासपजवसाणाणं एकारसह पि तेसिं सयलभुवणगयत्थसत्यसंगहधम्माई 'उप्पन्नेइ वा विगएइ वा धुवेइ व' त्ति कहियाई faઉન gયારું” આ પ્રમાણેના નિષદ અને ત્રિપદી કે તેના પર્યાયને લગતા વિવિધ ઉલલેખે ઉપરથી સર્વ જીવોને હિતકારી એવા જૈન સિદ્ધાન્તની રચનામાં એ નિષદ્યા અને ત્રિપદી કેટલું બધું મહત્ત્વ ધરાવે છે તે સમજાયું હશે એટલે હવે શ્રીઇન્દ્રભૂતિ જેવા ગણધર શા માટે એકને એક પ્રશ્ન પૂછે તેને ઉત્તર વિચારીએ. પ્રથમ પ્રશ્ન દ્વારા તત્વ શું છે એમ પૂછાતાં “ઉત્પત્તિ'સૂચક ઉત્તર મળતાં તેમને શંકા ઉત્પન્ન થાય કે જે ઉત્પત્તિ જ એકલી હોય તે દુનિયામાં કોઈ ચીજને નાશ થાય જ નહિ. આથી તેઓ શું ઉત્પત્તિ સિવાય અન્ય કંઈ છે જ નહિ એ જાણવા માટે તત્વ શું છે એ મતલબને પ્રશ્ન પૂછે. આનો ઉત્તર “વિગમ’ એ મળતાં વળી શંકા થાય કે જે દરેક ઉત્પન્ન થયેલી ચીજ સદંતર નાશ પામે છે, એમ જે આને અર્થ હોય તે પછી જગત ન્યાકાર બને. આથી તેઓ ફરી એને એ જ પ્રશ્ન પૂછે અને એને ઉત્તર ધ્રૌવ્ય” એ મળતાં તેમને એ નિશ્ચય થઈ જાય કે “યત સત તદુપાઘૌથપુરમ, અન્યથા વસ્તુનઃ Hisaોજાત” અર્થાત જે વિદ્યમાન છે તે ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાથી યુક્ત છે. જે એમ ન હોય તે વસ્તુની વિદ્યમાનતા જ સંભવતી નથી.' આ પ્રમાણે નિશ્ચય થઈ ગયા પછી અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાયા બાદ ગણધરને પ્રાયઃ ફરી પ્રશ્ન કરવાનું ન રહે તે સ્વાભાવિક જ છે. અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે કે તીર્થકરે પહેલી જ વાર કેમ ત્રણ પદ ન કહ્યાં? આને ઉત્તર એમ સંભવે કે તેમ કરવાથી કદાચ વસ્તુસ્થિતિ પૂરેપૂરી ન સમજાય એટલે કટકે કટકે ઉત્તર આપી પ્રશ્નકારને વિચાર કરવાને સમય આપવો ઠીક એ તેમને હેતુ હોય; અથવા તે ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણને ગ્ય મહત્ત્વ આપવા માટે ત્રણ ઉત્તર તેઓ આપતા હશે; અથવા તો વિશિષ્ટ જિજ્ઞાસા જાગૃત કરવા માટે તેઓ તેમ કરતા હશે. ગણધરને હાથે દ્વાદશાંગી રચાય તે પૂર્વે તેઓ કેવી રીતે અને શા શા પ્રશ્નો પૂછે અને તીર્થંકર પ્રભુ તેના શા ઉત્તર આપે એ સંબંધમાં જે ઉપર સૂચવવામાં આવ્યું છે તે શ્વેતાંબર મતને અનુસરે છે. દિગંબરની માન્યતા આથી જુદી છે. તેમાંના ઘણુંખરાનું માનવું એમ જોવાય છે કે સમવસરણ રચાતાં તીર્થકર દેશના આપે છે અને એ સમયે એમના સમસ્ત શરીરમાંથી દિવ્ય વનિ નીકળે છે. એ વનિ કંઇ અક્ષરાત્મક વાણીરૂપ હતો નથી, તેમ છતાં ગણધરો એને સમજી શકે છે અને એના આધારે તેઓ દ્વાદશાંગી રચે છે. આ સંબંધમાં તવાર્થરાજવાર્તિક (પૃ. ૫૧)માં જે ઉલ્લેખ છે તે નેધી લઈએ – ૧. વિચારે ઠાણ (સ્થા. ૧૦; સ. ૭૨૭)ની ટીકા (પત્ર ૪૮૧ અ)ગત “પદત્રયી.” ૨. આ સાથે શ્રીકલપસત્રાર્થમબેધિની (પૃ. ૧૧૯)માંની હકીકત સરખાવવી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ જુ] દ્વાદશાંગીને ઉદ્દભવ “મળવાર્ષહિલવાતવાપર્ધામિરઝાક્ષાજિata:રશ્નતાત્તિપુરઅનુકૃતબંપવન, ગાારિદ્વાદશવિધાવિષ્ટણિયુરતે.” આને અર્થ એ છે કે ભગવાન અરિહંત સર્વજ્ઞરૂપ હિમવાન (પર્વત)માંથી નીકબેલી વાણુરૂપ ગંગારૂ૫ અર્થના નિર્મળ જળથી ધોવાયેલાં અંતઃકરણવાળા અને બુદ્ધિના અતિશયરૂપ ઋદ્ધિથી યુક્ત એવા ગણધરે યાદ કરીને જે ગ્રંથ રચે છે તે આચાર વગેરે બાર જાતનું અંગપ્રવિષ્ટ કહેવાય છે. વિશેષમાં યાપનીય યતિઓના અગ્રણે સમાન શાકટાયને પણ પ્રવર્તમાન શ્રતને ઉદ્દેશીને શ્રી મહાવીરસ્વામીને સ્વપરદર્શનને લગતાં તમામ શાસ્ત્રોના જ્ઞાનના કારણરૂપ ગણ્યા છે. આ હકીકત નંદીસુની શ્રીમલયગિરિરિકૃત ટીકા (પત્ર ૧૬ અ)માં નીચે મુજબ દર્શાવાયેલી છે – “શારાથષિ રાજનીતિનામાવળી ઘોવાણમાનુશાસનવૃત્તાવા માવતર स्तुतिमेवमाह “ શ્રીમકૃતં શોતિને વાગsીરું પર્વવેત્તા ' अत्र च न्यासकृता व्याख्या-'सर्ववेदसा' सर्वज्ञानानां स्वपरदर्शनसम्बन्धिनकलशास्त्रानुगतपरिज्ञानानाम માર્ટિ પ્રમાં પ્રથમમુનિશાળમિતિ ” આ ઉપરથી એ વાત તે નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે તીર્થંકર પ્રભુની વાણી અક્ષરાત્મક હે કે નિરક્ષરાત્મક (નિરક્ષરી) હે, પરંતુ એના આધારે ગણધરે દ્વાદશાંગી રચે છે, એ બાબત તો તાંબરેને તેમ જ દિગબરોને પણ માન્ય છે જ. આ પ્રમાણે આ પ્રકરણ પૂર્ણ કરાય તે પૂર્વે નીચે મુજબ પ્રશ્ન હુરે એમ જણાય છે એટલે તેની અવ નેધ લઉં છું (૧) તીર્થકરની દેશના જે ગણધરે પૂરેપૂરી ન સાંભળી હોય તેમના જ સંબંધમાં નિષદ્યાને અવકાશ છે કે કેમ? (૨) નિપદ્યા વિના એટલે કે ગણધર પ્રશ્ન ન પૂછે તે પણ તીર્થંકર ત્રિપદીની પ્રરૂપણ કરે ? (૩) દ્વાદશાંગીની રચનાને હેતુ ગણધરનાનકર્મને વિપાક છે કે તીર્થકર તરફથી એ સંબંધમાં કોઈ પ્રેરણા કરાય છે ? આના ઉત્તરો અત્યારે તે મને નીચે મુજબ સૂઝે છે – (૧) દેશના પૂરેપૂરી સાંભળી હોય તે પણ નિષદ્યા સંભવે છે. (૨) નિષદ્યા વિના, તીર્થકર ત્રિપદી કહે એમ માનવા જતાં તે તેનું કારણ વિચારવું બાકી રહે છે. (૩) દ્વાદશાંગીની રચના તીર્થકરની પ્રેરણાનું ફળ હોય એમ લાગતું નથી એટલે એ ગણધરનામકર્મના વિપાકરૂપ હોય એમ લાગે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના આપણે બીજા પ્રકરણમાં દ્વાદશાંગીના ઉદ્ભવ વિષે સામાન્યતઃ વિચાર કરી ગયા અને સાથે સાથે શ્રીઇન્દ્રભૂતિને હાથે રચાયેલી દ્વાદશાંગીની રચના વિષે પણ થોડેક ઊહાપોહ કરી ગયા એટલે હવે અહીં એ સંબંધમાં તેમ જ અન્ય ગણધરની દ્વાદશાંગીના સંબંધમાં પણ વિસ્તારથી આપણે વિચાર કરીશું. ૨ચના સ્થલ ઇત્યાદિ-શ્રી મહાવીર સ્વામીનું પ્રથમ સમવસરણ જ્યાં તેમને કેવલજ્ઞાન થયું હતું ત્યાં જ એટલે કે પાલિકા નદીના ઉત્તર તટ ઉપર રચાયું હતું. ત્યાર બાદ બીજું સમવસરણ અપાપાપુરીમાં આવેલા “મહાસેન' વનમાં રચાયું. ત્યાં એ પ્રભુએ દેશના આપવા માંડી. એવામાં શ્રીઇન્દ્રભૂતિ ત્યાં આવ્યા અને તેમણે પિતાની શંકાનું સમાધાન થતાં પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી શ્રી અગ્નિભૂતિ વગેરે દશ બ્રાહ્મણો આવ્યા અને તેમણે પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. આ પ્રમાણે એ અગ્યારે દીક્ષિત થતાં તેમને ગણધર પદ આપવામાં આવ્યું અને તેઓ ગણધર બન્યા. ચતુર્વિધ સંઘની સ્થાપના થયા બાદ-તીર્થ સ્થપાયા પછી શ્રીમહાવીરસ્વામીએ પિતાના એ અગ્યારે ગણધરને સાવ સિદ્ધાન્તની ચાવી બતાવી એટલે એ પ્રત્યેક ગણુધરે મુર્તમાં દ્વાદશાંગી રચી. આ પ્રમાણે જે એકંદર ૧૧ દ્વાદશાંગીએ રચાઈ તેમાં પહેલા સાત ગણધરોની સૂત્રવાચના એક બીજાથી ભિન્ન બની, જ્યારે શ્રીઅકંપિત અને શ્રીમચલબ્રાતાની તેમ જ શ્રીમેતાર્યની અને શ્રીપ્રભાસની પણ સૂત્રવાચના સમાન બની. કહેવાનું તાત્પર્ય એ છે કે અર્થદષ્ટિએ તે ૧ આનું ધૂળ સ્વરૂપ મેં ન્યાયકુસુમાંજલિ (રૂ. ૧, ૫)ના સ્પષ્ટીકરણ (પૃ. ૨૨-૧૯)માં રજુ કર્યું છે. આ ૨ આના સમર્થનરૂપે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૫. ૧૦, સ. ૫)નું નિમ્નલિખિત પદ્ય હું રજુ કરું છું "जाते सङ्घ चतुर्धेवं ध्रौव्योत्पादव्ययात्मिकाम् । इन्द्रभूतिप्रभृतीनां त्रिपदी व्याहरतु प्रभुः ॥१६५॥" ૩ આથી તો “આઈગર તરીકે એમને વિઆહપશુત્તિ (શ. ૧, ૩, ૫, સૂ. ૫)માં ઓળખાવ્યા છે. એની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ કહ્યું પણ છે કે "आइगरे त्ति आदौ-प्रथमतः श्रुतधर्ममाचारादिप्रन्थात्मकं करोति-तदर्थप्रेणायक त्वेन प्रणयतीत्येवंशील आदिकरः" ૪ જુઓ ૧૫મા પૃષ્ઠગત છઠ્ઠી લેખ તેમ જ નામો ઉલ્લેખ. ५ " एवं रचयतां तेषां सप्तानां गणधारिणाम् । વર્ષમગાયત વિમિનાઃ ત્રવારનાદ ૧૨ अकस्पिता-ऽचलाभ्रात्रौः श्रीमेतार्य-प्रभासयोः। परस्परमजायन्त सहक्षा एव वाचनाः ॥१४॥ श्रीवीरनाथस्य गणधरेष्वेकादशस्त्रपि । द्वयोर्द्वयोर्वाचनयोः साम्यादासन् गणा नव ॥ १५॥" -ત્રિષષ્ટિ૦ (૫૧૦, સ. ૫) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૐ જી* ] પ્રર્વતમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના ૧૯ અગ્યારે દ્વાદશાંગી પ્રાયઃ સમાન ખતે જ, પરંતુ શબ્દદષ્ટિએ પણ એ બે દ્વાદશાંગીએ સમાન ખતી એટલે કે શાબ્દિક રચનાની અપેક્ષાએ નવ જ દ્વાદશાંગી ભિન્ન ખતી. આથી તેા ગણુધરાની સંખ્યા અગ્યારની હાવા છતાં ગણુ તે નત્ર જ થયા. આવસ્મયનુત્તની સુષ્ણુિના ૩૩૭મા પત્રમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ “અર્જપિય-અયરુમાલીન પ્રો નળો, મેઘ -ધમાસાનું તો તનો, 1 ળયાના ઢો તે” ઉપર્યુક્ત ૧૧ ગણધરાની નિષદ્યાદિના સંબંધમાં ત્રિશેષ વિચાર કરવામાં સહાયક થઇ પડે એ માટે આની પછી તરત જ અપાયેલી પક્તિએ ત્ર હું રજી કરું છુંઃ— 'जदा य गणरा सव्वे पम्यजिता ताहे किर एगनिसेजाए एगारस अंगाणि चोद्दवहिं चोदस पुत्राणि, एवं ता भगवता अत्यो कहितो, ताहे भगवंतो एगपासे सुत्तं करेति तं अक्खरेहि पहि जहि समं, पच्छा सामी जस्प जत्तिओ गणो वस्त्र तत्तियं अणुजाणति, आतीए सुहम्मं करेति तस्स मद्दल आउयं एतो तित्यं होहिति ति । ' અનુ તાત્પર્ય એ છે કે સર્વે ગણુધરાએ દીક્ષા લીધી ત્યાર પછી એક નિષદ્યારૂપ પ્રશ્ન પૂછાતાં ૧૧ અગાના અ` અને ત્યાર બાદ ચૌદ નિષદ્યારૂપ ચૌદ પ્રશ્ના પૂછાતાં ૧૪ પૂર્વી અ પ્રભુએ કહ્યો. તેમ થતાં પ્રભુની એક બાજુએ અક્ષર, પદ અને વ્યંજનથી યુક્ત સૂત્ર રચાવા મંડાયુ'. આ તેમ જ પૃ. ૧૨-૧૬માં આવી ગયેલા અને આગળ ઉપર આવનારા ઉલ્લેખાના વિચાર કરતાં નીચે મુજબ પ્રશ્નપર'પરા ઉદ્ભવે છેઃ— (૧) બીજા પ્રકરણુ (પૃ. ૧૨-૧૪)માં આપણે જોઇ ગયા તેમ તે! શ્રઇન્દ્રભૂતિ માટે ત્રણ જ નિષદ્યાના ઉલ્લેખ છે તેા પછી અહીં સર્વ ગણુધરે ને ઉદ્દેશીને પદર કેમ !હી છે ? (૨) ઉપર જે પદર નિષદ્યાના નિર્દેશ છે તે કયા ગણધરને આશ્રીતે સમજવાના છે? (૩) એ પંદર નિષદ્યા પૈકી દરેકને લગતે! ઉત્તર શે! છે ? (૪) પ્રભુ પાસેથી કેવળ ત્રિપદી સાંભળીને કે એનું ઉદાહરણું પણ્ર સાંભળીને કે ૧૧ અગાના અને ૧૪ પૂર્વના અ` સાંભળીને કે પૂગત શ્રુતને અ` સાંભળીને ઞણુધરે. દ્વાદશાંગી રચે છે? આપણે આ પ્રત્યેકને ઉત્તર ક્રમશઃ વિચારીશું. આવસ્મયસુત્તની સુષ્ણુિ (પત્ર ૩૭૦)માં અને અન્યત્ર પણ એ વાત તેા સ્પષ્ટ રીતે નિર્દે શાયેલો જ છે કે શ્રીઇન્દ્રભૂતિની ત્રણૢ જ નિષદ્યા છે. વિશેષમાં એની વિરુદ્ધ જતા કાઇ પણ ઉલ્લેખ મારા જેવાજાણવામાં નથી એટલે ૧૫ નિષદ્યાના ઉલ્લેખ અન્ય કામ ગણધર પરત્વે હાય એમ જણાય છે. આવસયસુત્તની યુÇિ (પત્ર ૩૭૦)માં “મેઘાનં અનિતા નિસે ત્રાપ એમ જે કહ્યું ૨ તુ પૃ. ૧૫. ૧ જુએ પૃ. ૧૪, ૧૫ અને ૧૬. ૩ જી આ જ રૃડગત ઉલ્લેખ ૪ જુઓ પૃ. ૧૪ તેમ જ વાપજ્ઞ વિવ્રુતિની નિમ્નલિખિત પક્ત - પુ એ યુ. ૧૪. વિચારો અભિધા ચિતામણિ (કા, ૨, શ્લા ૧૩૦)ન "सर्वाङ्गेभ्यः पूर्वे तीथकरैरभिहितत्वात् पूर्वाणि " Page #25 -------------------------------------------------------------------------- ________________ આહંત આગામેનું અવલોકન [પ્રકરણ છે તે ઉપરથી એ ફલિત થાય છે કે શ્રીઇન્દ્રભૂતિ સિવાયના ગણધરની નિષદ્યાએ અનિયત છે એટલે કે એ ગણધરની નિષદ્યાની સંખ્યા ત્રણની જ નિયત નથી. આ સાથે, એકંદર પંદર નિષદ્યાઓને વિચાર કરતાં એમ જણાય છે કે શ્રીઇન્દ્રભૂતિ સિવાયના કોઈ એક ગણધરની તે નિષદ્યા પંદર હશે જ, પણ તે કોની તેની તપાસ કરવી બાકી રહે છે. પંદર નિઘદ્યાઓને લગતા ઉત્તરો કયા છે તે સંબંધમાં કોઈ ઉલ્લેખ મારા જેવા જાણવામાં નથી, પરંતુ એ ઉત્તરોમાં ત્રિપદીને કોઈ પણ રીતે વિશિષ્ટ સ્થાન હશે જ એમ લાગે છે. કદાચ એમ પણ હોય કે ત્રિપદીગત એકનું એક પદ પાંચ વાર ઉત્તરરૂપે કહેવાયું હેય. ગમે તેમ હો પણ ત્રણ નિષઘાને બદલે જે ગણધરને ઉદ્દેશીને પંદર વિદ્યાનો ઉલ્લેખ છે તે તેમની બુદ્ધિ શ્રીઇન્દ્રભૂતિની બુદ્ધિ કરતાં મંદ હોય એમ સૂચવે છે. ત્રિપદી એ સમસ્ત દ્વાદશાંગીનું બીજ છે. એ બીજ પલ્લવિત થતાં એનું પૂર્વાગત મૃતરૂપ ઝાડ બને છે અને એ ઝાડમાંથી ઇષ્ટ વસ્તુઓ લઈ અગ્યાર અંગ રચી શકાય છે. આ રીતે વિચારતાં ચોથા પ્રશ્નમાં સૂચવેલા તમામ વિકલ્પ ધટી શકે છે. બારમા અંગના વિભાગોની રચના અને સ્થાપના-નંદીસુત્ત (સૂ. ૫૭૨)માં પરિકમ, સુત્ત, પુષ્યમય, અણુઓ અને ચૂલિયા એ ક્રમપૂર્વક દિઠિવાયના પાંચ વિભાગનો નિર્દેશ છે, જ્યારે અભિધાનચિતામણિ (કા. ૨, લે. ૧૬૦), કમ્મવિવાગ (નવ્ય)ની સ્વપજ્ઞ વિકૃતિ (પૃ. ૧૭) અને લોકપ્રકાશ (સ. ૩, લે. ૩૯૩૧) તેમ જ તત્ત્વાર્થ રાજવાર્તિક (પૃ. ૫૧)માં પુત્રગય (પૂર્વગત)ને ચોથું સ્થાન અને અણુએાગ (અનુગ)ને ત્રીજું સ્થાન અપાયેલ છે, અને બાકીના વિભાગેને ક્રમ તો એને એ છે. આ પ્રમાણે પુત્રગય અને અણુઓને ક્રમ પર મતભેદ જોવાય છે. વિશેષમાં “અણુઓ'ને બદલે પુરવાણુઓ અને અનુયોગને બદલે “પ્રયમાનુગ” એમ નામાંતર ઉપલબ્ધ થાય છે. આ બધી બાબતોને વિચાર કરતાં એ પ્રશ્ન કુરે છે કે પરિકમ્માદિ પાંચ વિભાગે ક્યા ક્રમથી રચાયા હશે? આને ઉત્તર બે રીતે આપી શકાય તેમ છે – (૧) તીર્થ કરે પ્રથમ પૂર્વો કહ્યાં વાતે જ એ પૂર્વે કહેવાય છે એમ માનનાર ૧ આ વધારેમાં વધારે નિષઘાસૂચક અંક હોય એમ જણાય છે. ૨ પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – ‘से किं तं दिहिवाए ? दिद्विवाए णं सवभावपरूवणा भाषविजइ, से समासमो पंचबिहे पन्नते, तंजहा-परिकम्मे १ सुत्ताई २ पुचगए ३ अणुभोगे ४ चूलिमा ॥५॥" ૩ જુઓ પૃ. ૧૧, ४ "परिझम्म १ सुत्त २ पुष्वाणुओग ३ पुष्वगय ४ चूलिया ५ एवं । पण दिट्टिवायभेया चउदस पुवाई पु० गयं ॥" ૫ અભિધાનચિત્તામણિમાં જે પદ્ય છે તે જ આ છે. વળી એની પહેલાંનાં બે પદો પણ સમાન છે અને એ બે પદ્યમાં ૧૧ અંગાનાં નામ છે. १ "स पंच वेधः परिकर्म सूत्रं प्रथम नुयोग: पूर्वगतं चूलिका चेति ।" ૭ જુઓ આ જ પૃષ્ઠનું ચોથું ટિપ્પણ તેમ જ પૃ. ૨૪. ૮ જુઓ આ જ પણનું છે ટિપ્પણ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના ૨૧ તે પરિકમ્મ, સત્ત, પુલ્વય, અણુઓ અને ચૂલિયા એ કમેક પુરવગય અને અણુગના વિનિમયવાળા ક્રમે બારમું અંગ રચાયું એમ માને છે તે ખોટું નથી. અનુયોગદ્વાર તરીકે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયને જે ઉલેખ' અને ઊહાપોહ અણુઓગદ્દાર, ઉત્તરજઝયણસુરની શ્રોભદ્રબાહુ સ્વામીએ રચેલી નિજુતિ વગેરેમાં જોવાય છે તે ઉપરથી એમ સંભાવના કરાય છે કે અણુગને પુત્રગય પૂર્વે સ્થાન આપનારા એ અણુઓગમાં ઉપક્રમ અને નિક્ષેપની પ્રધાનતા માનતા હશે, અને જેઓ અણુએગને પુથ્વગય પછી સ્થાન આપે છે તેઓ અણગમાં અનુગમ અને નયની પ્રધાનતા માનતા હશે, કેમકે સૂત્રની વ્યાખ્યા કરવા પૂર્વે ઉપક્રમ અને નિક્ષેપ માટે અવકાશ છે, જ્યારે એની વ્યાખ્યા કર્યા બાદ કે કરતી વેળા અનુગમ અને નય માટે અવકાશ છે. (૨) ગણધરે પ્રથમ પૂર્વ રચાં એથી એ પૂર્વ” કહેવાયાં એમ માનનારાઓ ક્યા ક્રમે પરિકમ્માદિ વિભાગને રચાયેલા ગણે એ વિચારતાં એમાં બે વિકલ્પ માટે અવકાશ છે (અ) પ્રથમ પૂર્વ રચાયાં એને અર્થ સીધો જ લેતાં તો એ પ્રથમ રચાયાં એમ માનવું પડે, અને એ રચાયાં બાદ પરિકમ્મ, સત્ત, અણુઓ અને ચૂલિયા એ ચાર વિભાગ રચાયાં હશે. પરિકમ્મર વિના ગણધર જેવા વિશિષ્ટજ્ઞાની પ રચી જ ન શકે એમ તે માનવું સમુચિત જણાતું નથી એટલે પ્રથમ વિકલ્પ તરીકે પાંચ વિભાગોને રચનાક્રમ પુત્રય, 1 " चत्तारि अणुओगदारा भवति, तंजहा-उवक्कमे । निक्खेवे २ अणुगमे ३ नये ४ – અણુગાર (સ. ૫૯) २ "तस्थऽज्झयण पढम विषयसुयं तस्सुवकमाईणि। दाराणि पनवेउ भहिगारो इस्थ विणएणे ॥२८॥" ૩ કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયના સામાન્ય અર્થ અનુક્રમે નજીક લાવવું, સ્થાપન કરવું, અર્થ કરો અને કયા નયની અપેક્ષાએ વસ્તુ છે તે બતાવવી એમ થાય છે. અણુઓને ત્રીજું સ્થાન આપનારનું કહેવું એમ સંભવે છે કે ઉપક્રમ અને નિક્ષેપ વિના અનુગમ અને નય માટે અવકાશ નથી. વળી ઉપક્રમ અને નિક્ષેપ એ પ્રાથમિક દ્વારા વિના પુવનયમાં પ્રવેશ થાય નહિ એટલે પ્રથમ એ બે દ્વારે શીખવવાં જોઈએ એટલે એ દ્રષ્ટિએ અણુગ પુત્રગય પૂર્વે છે. વિશેષમાં અનુગમ અને નય માટે સૂત્રોચ્ચારણ પૂ–પુછવયના અભ્યાસ વિના અવકાશ નથી એટલે ન ટકે બાકીન એ બે દ્વારે પુત્રગય પછી શીખવાય છે. અણુઓમને ચોથું સ્થાન આપનારાનું કહેવું એમ સંભવ છે કે ઉપક્રમ અને નિક્ષેપથી કાર્યસિદ્ધિ નથી, એ તે અનુગમ અને નયથી થાય છે એટલે જ્યારે એ બે તારે ભણાવાય ત્યાં જ વાસ્તવિક રીતે અણુગનું સ્થાન છે, નહિ કે પુત્રનયની પૂર્વ ઉપક્રમ અને નિક્ષેપ ભણાવાતી હોવાથી ત્યાં એનું સ્થાન છે. અત્રે એ વાત પણ સ્પષ્ટ કરી લઇએ કે અણુગને ત્રીજું સ્થાન આપનાર તેમ જ રથાન આપનાર ઉપક્રમાદિ ચારે દ્વારા એક જ ક્રમે ભણાવે છે એટલે કે પ્રથમ ઉપક્રમ અને નિક્ષેપ પૂરતો અણુબ ભણાવ્યા પછી પુ વગય અને પછી અનુગમ અને નય એ પૂરત અણુ આગ ભણાવે છે; પરંતુ ભેદ તો એ પહેલાં દ્વારને પ્રધાનતા આપવી કે છેલ્લાં બે વારોને એના ઉપર અવલંબે છે અને જે પ્રમાણે પ્રધાનતા અપાય તે પ્રમાણે અણુગને પુછવગય પૂર્વે કે પછી સ્થાન અપાય. આ પ્રમાણે, અણુગના સ્થાન પરત્વેને ભેદ કેવી રીતે ઘટાવી શકાય એ પ્રશ્ન વિચારતાં મને સ્કુયું તે મેં અત્ર રજુ કર્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ પરિકમ્મ, સુત્ત, અણુઓ અને ચૂલિયા એમ સ્વીકારાય, અને કેટલાકના મત મુજબ (જુઓ પૃ. ૨૬-૨૭) જેમ બારમું અંગ પહેલું રચાયાં છતાં એને અભ્યાસની દષ્ટિએ છેલ્લું સ્થાન અપાયું તેમ પુથ્વગયની રચના પ્રથમ થવા છતાં એને ત્રીજું કે એથું સ્થાન અપાયું હેય. (આ) પ્રથમ પૂર્વ રચાયાં એટલે ખરેખર પ્રથમ પૂર્વે જ રચાયાં છે એમ નહિ, પરંતુ પરિકમ્માદિ જે પાંચ વિભાગો રચાયા તેમાં પનું-પુત્રયનું સ્થાન અતિમહત્ત્વનું હોવાથી એને નામોલ્લેખ કરાયો છે એમ બીજો વિકલ્પ સંભવે છે. આ વિકલ્પ અનુસાર તે પાંચ વિભાગોની રચનાનો ક્રમ પરિકમ્મ, સુત્ત, પુશ્વગાય, અણુઓગ અને ચૂલિયા એમ સંભવે છે અથવા તે અણુઓને પુથ્વગય કરતાં પ્રથમ સ્થાન હેય એવો કમ સંભવે છે. આ ઉપરથી બારમા અંગના વિભાગોની રચના માટે ત્રણ ક્રમો રજુ કરી શકાય – (૧) પરિકમ્મ, સત્ત, પુષ્યમય, અણુઓ અને ચૂલિયા. (૨) પરિકમ્મ, સુત, અણુઓગ, પુથ્વગય અને ચૂલિયા. (૩) પુવનય, પરિકમ્મ, સુત્ત, અણુઓ અને ચૂલિયા. પરિકમ્માદિની સ્થાપના આશ્રીને–અભ્યાસની દૃષ્ટિએ કરાયેલી વ્યવસ્થા આશ્રીને તા. મુખ્યતયા આ ત્રણ પૈકી પહેલા બે જ ક્રમે સ્વીકારી શકાય એમ જણાય છે. ( આ પ્રમાણે પરિકમ્માદિની રચના અને સ્થાપના પર જે વિવિધ ક્રમો સંભવે છે તેમાં કયે ક્રમ વધારે સમુચિત જણાય છે એને નિર્ણય કરવાનું કામ હું બહુશ્રુત પાકકવર્ગને ભળાવું છું, છતાં એ માટે જે વિચારસરણીની આવશ્યકતા છે તેમાં પરિકમ્માદિનું સ્વરૂપ સહાયક થઈ પડે તેમ જણાય છે એટલે એ હું અત્ર રજુ કરવા લલચાઉં છું. પરિકમ્મ–નદીસુત્તની ગુણિણના પ૫ મા પત્રમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલલેખ છે ___परिकम ति बोगकरण, जधा गणितस्स सोलस परिकम्मा तग्गहितसुतत्थो सेसगणितस्स जोगो भवति, एवं गहिदपरिकम्मसुत्तत्थो सेसमुत्ताइदिहिवादसुतस्त्र जोगो भवति, तं च परिकम्म 'सिद्धसेणित' परिकम्मादिथूलभेइयो सत्तविधं उत्तरभेदयो तेत्रीतिविध मातुअपदादि,तं च सव्वं मुलुत्तरभेदं मुत्तत्यओ वोच्छिणं जधागतसंपदातं वा बच्च" આ સંબંધમાં નંદીસુત્ત (સ. ૫૭)ની વૃત્તિ (પત્ર ૨૩૮ આ)માં શ્રી મલયગિરિ. સુનુિં કહેવું નીચે મુજબ છે – સત્ર પરિર્મ નામ યોગ્યતા પાવન તનુ શામ િવમ, વિરમુt મવતિ ? સૂત્ર પૂર્વ૧ આ અતિમહત્ત્વના સમર્થનમાં એટલું જ કહેવું બસ થશે કે સમસ્ત મૃતના જાણકાર માટે ટલી યે વાર દુવાલસગી ચેક્સયુવી જેવા ઉલેખે આસિયસુત્તની નિજજુત્તિ (ગા. ૬૫૭) વગેરમાં નજરે પડે છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો દ્વાદશાંગીના જાણકાર એમ કહેવામાં ચંદપૂર્વધરતા આવી જ જાય છે, છતાં એનું મહત્વ સૂચવવા એને પૃથક ઉલ્લેખ કરાય છે. જેમ વૈદ્યકજ્ઞાનવિશારદ ન હોય એવા કેટલાક વિદ્વાનને Ph. D., D. Litb. કે એવી પદવી હોવાથી Dr. (ર્ડાકટર ), કહેવામાં આવે છે અને એમના સંબંધમાં શિરાનામ વગેરેમાં ઉલ્લેખ કરતી વેળા વેંકટર તેમ જ પદવી પણ સૂચવી એ પદવીનું એક રીતે મહત્વ દર્શાવાય છે તેમ અવ ઘટાવી શકાય. ૨ આ વિકલ્પ કેવળ શબ્દાર્થ નહિ વળગી રહેવાથી દૂભવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના गतानुयोगसूत्रार्थप्रहणयोग्यतासम्पादनसमर्थानि, तथाहि-यथा गणितशास्त्रे गणितशास्वगताधषोडशपरिकर्मगृहीतसूत्रार्थ: सन् शेषगणितशास्त्र प्रहणयोग्यो भवति, नान्यथा, तथा गृहीतविवक्षितपरिकर्मसूत्रार्थः सन् शेषसूत्रादिरूपदृष्टिवादश्रुतग्रहणयोग्यो भवति, नेतरथा"१ આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેમ ગણિતશાસ્ત્રના અભ્યાસ માટે સંકલનાદિ પરિકનું જ્ઞાન અને વ્યાકરણશાસ્ત્ર માટે સંજ્ઞાનુિં જ્ઞાન આવશ્યક છે તેમ સુત્ત, પવનય ઇત્યાદિના અભ્યાસ માટે પરિકમ્મનું જ્ઞાન આવશ્યક છે. આ દષ્ટિએ, પરિકમ્મને અભ્યાસકમમાં જે પ્રથમ સ્થાન અપાયેલું મનાય તો તે ઉચિત છે. વિશેષમાં એમ પણ સમજાય છે કે ઉપર્યુક્ત યુણિના રચનારના સમયમાં એટલે કે લગભગ બારસે વર્ષ ઉપર તે પરિકમ્મને સૂત્ર અને અર્થ એમ ઉભય દૃષ્ટિએ નાશ થઇ જ ગયો હતો. સુર-પરિકમ્મની પેઠે આ સુત્તના સ્વરૂપ માટે પણ નદીસુની યુણિને પદમા પત્રગત ઉલ્લેખ જોઇ લઇએ " बावीस मुत्ताई, सम्पदव्याण सम्बपजवाण सधणयाण सधभंगविकप्पणोपदंसगाणि, सम्बस्स णयगतस्त्र यऽस्थस्त्र सूयग ति सूयणतो सुत्ता भणिता जधाभिधाणस्थातो, ते य इदाणि मुत्तत्थतो પોઝિળા જાતક(૧) રાયતો વોઝવા”. | નદીસુક્તની શ્રી મલયગિરિરિકૃત નત્તિ (પત્ર ૨૩૮ આમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલેખ છે:-- __" तागि य सुत्ताई सव्वदन्वाण सम्बपजवाण सम्पनयाण सव्वभंगविकप्पाण य पदसगाणि। सम्बस्त्र पुवगयस्थ सुयस्त भत्थस्स य यग त्ति सूयणत्ताउ (पा) सुया भणिया जहाभिहाणत्या" આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે સુત્ત અને પુશ્વગાયને પરસ્પર ગાઢ સંબંધ છે, કેમકે એ સુત્તરૂપ વિભાગ સમસ્ત પુત્રયનાં સૂત્રોને તેમ જ અર્થોને ઘાતક છે. વિશેષમાં જેમ વિઆહપણુત્તિના શતકોની આદિમાં સંગ્રહાત્મક ગાથા જેવાય છે તેમ આ સત્ત વિભાગમાં પણ એવી ગાથાઓ હશે. અલબત્ત આ તે મારી એક કલ્પના છે. પુવાગય-નંદીસુક્તની ગુણિને પદ્દમા તથા ૫૭મા પત્રમાં આનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવાયું છે – "से कि तं पुरगयं ! कम्म पुव्वगतं ति? उच्यते-जम्हा तित्थकरो. तित्थपवत्तणकाले गणारा सध्वमुत्ताधारत्तगतो पुव्वं पुधगतसुत्तत्थं भासइ तम्हा पुव्वं ति मणिता, गणहरा मुत्तरयणं करेन्ता आयाराहरयणं करेंति ठति में, अण्णारियमतेणे पुण पुषगतात्तत्यो पुवं भाहता भासिया गणहरेहे वि पुषगतं चेव पुर्व रइयं पच्छा आयाराइ, एवमुत्तो चोदक आह-णणु पुव्वावरविरुद, જણ? મળતં–વે માવાને નાટ્ટા, માવાહ-વાપુજી, જિતુ હાવળા, इमं पुण अक्खररयण पडुच्च भणितं, पुध पुष्वा कता इत्यर्थः" આ ઉપરથી જોઈ શકાય છે કે આ ચૂર્ણિકારનું માનવું એક તો એ છે કે તીર્થકરે પ્રથમ ૧ આ પછી ઉપર્યુક્ત ચૂર્ણિને પાઠ કંઈક ફેરફાર સાથે નજરે પડે છે. ૨ આ સંબંધમાં જુઓ સાવૃત્તિક ગણિતતિલકની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૧). ૩ જુએ દસમા પૃષ્ઠગત સાતમું ટિપ્પણુ. વિચાર આયરનિતિની આઠમી ગાથા, Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આત આગમાનું અવલાકન [પ્રકરણ પવ કહ્યાં વાસ્તે એનું એ નામ પડયું, ખીજું ખારે અંગની રચના આચાર આદિના ક્રમે થયેલી છે (બારમા અંગના પાંચ વિભાગાની રચના પણ પરિક્રમ્મ આદિના ક્રમે થયેલી છે એમ પણ તેમનું માનવું હોય એમ લાગે છે). ત્રીજી' તેમણે સૂચવ્યા મુજબ આ સબંધમાં એ મતાંતર છે કે સૌથી પ્રથમ પૂ રચાયાં અને અંગેની સ્થાપના કરતી વેળા ખારમું અંગ છેલું સ્થપાયું. અણુઓગ—નદીસુત્તની સુષ્ણુિના ૧૮મા પત્રમાં આ સંબંધમાં નીચે મુજખ નિર્દેશ છેઃ— 'अणुयोगो त्ति अनुयोग इत्येतव, अनुरूपों योग अनुयोग इत्येवं सर्व एव सूत्रार्थी वाच्यः, ' इह जन्म मेदपर्याय शिक्षा दियोगः, विवक्षितोऽनुयोगो वाच्यः, स च द्विविधो मूलपढमाणुयोगो गंडिकाવિશિષ્ટ'' tr આ સબંધમાં નદીસુત્ત (સૂ. ૫૭)ની વૃત્તિ(પત્ર ૨૪૧ આ-૨૪૨ )માં શ્રીમલય ગિરિસૂરિએ જે કહ્યુ છે તે નોંધી લખ઼ુએઃ— सम्बन्धः k 'अथ कोऽयमनुयोगः ? अनुरूपोऽनुकूलो वा योगोऽनुयोगः - सूत्रस्य स्वेनाभिधेयेन स्रार्द्धमनुरूपः આ ઉપરથી જણાય છે કે સૂત્રના તેના અભિધેય અર્થાત વાચ્ય સાથે સંબંધ ખતાવવાનુ` કા` અનુયાગ કરે છે. અહીં સૂત્રથી શેનાં સૂત્ર લેવાં તેને ઉલ્લેખ નથી, છતાં તે પરિકમ્મ કે સુત્તનાં નિહ, પરંતુ પુગયનાં હાય એમ જણાય છે. ચૂલિયા—આના સ્વરૂપ પરત્વે નદીમુત્તની સુષ્ણુિ (પત્ર ૬૧)માં નીચે મુજખ ઉલ્લેખ છેઃ— "चूल त्ति सिहरं दिट्टिवाते तं परिकम्मसुतपुव्यपुत्राणुओगे य भणितं वा य चूलाओ आदिलपुव्वाण चउण्डं, चूलवत्थू भणितातो चेव सव्वुवरि ठवित्ता पढिजति य, अतो ते सुतपव्ययचूल इव चूला, तेखि जहकमेण संखा: "" चतु बारस अह दसय भवंति चूडा चउण्ह पुत्राणं । एए य चूलवत्थू सव्वुवरिं किल पढिनंति ॥ "" સુષ્ણુિમાં આ મુદ્રિત પાઠ અશુદ્ધ જણાય છે એથી નદીમુત્તની વૃત્તિ (પત્ર ૨૪૬ અ)માં શ્રીમલયગિરિસરએ કરેલે નીચે મુજબના ઉલ્લેખ નોંધવા દુરરત જણુાય છે:— " तथा चाह चूष्णिकृत् - 'दिट्टिवाए जं परिकम्मसुत्तपुषाणुयोगे न भणियं तं चूलासु भणियं ... एताश्च सस्यापि दृष्टिवादस्योपरि किल स्थापितस्तथैव च पटचन्ते " આ ઉપરથી આપણે ચાર ખાતે તારવી શકીએ છીએઃ— (૧) પરિક્રમ્મ, સત્ત, પુત્ર અને પુવ્વાણુએગ યાને અણુએમમાં જે કહેવાયુ' નથી તે ચૂલાઓમાં અર્થાત્ ચૂક્રિયામાં કહેવાયું છે. (ર) પ્રથમનાં ચાર પૂર્વીને જ ચૂલિયા છે. (૩) એ ચલિયા એ પ્રથમનાં ચાર પૂર્યાંનાં ચલાવસ્તુએ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના ૨૫ (૪) ચૂલિયાને જે પાંચમું સ્થાન અપાયું છે તે રચનાની દષ્ટિએ અને સ્થાપનાની દષ્ટિએ-અભ્યાસની દૃષ્ટિએ પણ છે. જેમ વ્યાકરણમાં સંજ્ઞા પ્રકરણ પ્રારંભમાં હોવા છતાં એમાં તદ્ધિત, સમાસ, કૃદંત ઇત્યાદિને લગતાં પ્રકરણે આગળ ઉપર અપાયેલાં જોવાય છે તેમ પરિકમ્મના સંબંધમાં પણ કંઈક કહેવાનું રહી ગયું હોય કે બકે ઇરાદાપૂર્વક બાકી રખાયું હોય તે તેને ચૂલિયામાં સ્થાન સંભવે છે. એવી રીતે સુર, પુથ્વગય અને અણુઓને ઉદ્દેશીને પણ ચૂલિયા સંભવે છે, અને એક રીતે વિચારતાં પુવગય માટે તે ચૂલિયા છે જ. આ સંબંધમાં આપણે શ્રીસિદ્ધચક (વ. ૪, અં. ૧૭, પૃ. ૪૦-૪૦૩)માંથી નીચે મુજબની પંક્તિઓ પણ વિચારી લઈશું – જે કે ચૂલિકાવતુ દરેક પર્વની જુદી જુદી છે ને તે તે પૂર્વની સાથે જ તે તે પૂર્વની ચૂલિકા છે, પણ જેમ આચારાંગને અઢાર હજાર પદવાળું માન્યું તેમાં માત્ર પ્રથમ શ્રુતસ્કંધનું જ માન લીધું, તેવી રીતે પૂર્વેનું માન વિગેરે ચૂલિકાવસ્તુ શિવાય લીધેલું હેઇને ચૂલિકા નામને દષ્ટિવાદને પાંચમે ભેદ ગણાય છે. આ ઉપરથી શ્રુત જ્ઞાનના વીથ ભેદેતું વર્ણન કરતાં પરિકર્મ અને પરિકર્મસમાસ અને ચૂલિકા, ચૂલિકાસમાસ એવા ભેદ કેમ ન ગયા? એવી શંકાને સ્થાન નહિ રહે. કેમકે તે બધા પૂર્વગતને અંગે રહેલા છે અને વસ્તુ, પ્રાભૂત વગેરે પૂર્વ અને પૂર્વના પેટભેદો તે વશ ભેદમાં ગણેલા જ છે. અર્થાત બારમું આખું અંગ જે દૃષ્ટિવાદ તે બધું ચૌદ પર્વને અવલંબીને રહેલું છે અને તેથી એક, નવ, દસ કે ચદ પૂર્વધરની હકીકત શાસ્ત્રોમાં આવે છે, પણ પરિકર્મધર, સૂત્રધર, પૂર્વાનુગધર કે ચૂલિકાધર વગેરે હકીકત આવતી નથી. આવી રીતે દૃષ્ટિવાદની રચના થયા પછી સ્ત્રીઓ અને અલ્પ બુદ્ધિવાળા માટે આચારાંગ આદિ અંગોની રચના કરાઈ છે. આ વસ્તુ બારીક દૃષ્ટિથી વિચારાશે તો માલમ પડશે કે જે જે વિશેષ વૃત્તાતો ઉદાહરણ તરીકેનાં છે, તેમાં ગણુધરપદવી પછીનાં પણ ઉદાહરણે નવાં પછી ગણધરોજ ગોઠવે છે. એટલે તીર્થસ્થાપના વખતે રચાયેલ અંગાદિમાં આ દૃષ્ટા હતા એમ માનવાની ફરજ પડે તેમ નથી" . દ્વાદશાંગીની રચના અને સ્થાપનાના કમ સધી મતાત-આપણે છÊા પૃષ્ઠમાં બાર અંગોને જે ક્રમે ઉલ્લેખ જોઈ ગયા તે જ ક્રમે તે રચાયાં છે અને સ્થપાયાં પણ છે એમ કેટલાક માને છે, જ્યારે કેટલાક એ એને સ્થાપનામ છે, નહિ કે રચનાક્રમ એમ પ્રતિપાદન કરે છે. આ મતાંતરે કેટલાં પ્રાચીન છે અને એ સંબંધમાં શા વિશિષ્ટ ઉલ્લેખ મળી શકે છે તે આપણે હવે જોઈ લઈએ. આપણે નદીસુન્નતી યુણિ (પત્ર પ૬–૧૭)ગત ઉલેખ તે ૨૩મા પૃષ્ઠમાં જોઇ ગયા છીએ એટલે અહીં એ સિવાયના ઉલ્લેખો નેંધીશું – ૧ આ માટે જુઓ આહંત દર્શન દીપિકા (પૃ. ૨૩૦ તેમ જ ૨૩૫-૩૭). ૨ “રાણોમરકૂનાં નૃગ વાહawાલિકાના મનુwદાર્થ તર: વિજ્ઞાન: પ્રાકૃતઃ કતઃ " – દસયાલિયસુરની શ્રીહરિભદ્રસૂતિ ટીકાગત અવતરણ ૩ રચના બાદ તરત જ થયેલી સ્થાપના વિશે અત્ર વિચાર કરાય છે, નહિ કે પુરતૈકારોહણ સમયની. એને વિચાર તો આગળ ઉપર કરાશે. ૪ નંદીસત્તની શ્રીમાલયગિરિસૂરિકૃત વૃત્તિ (પત્ર ૨૩૮ આ)માં આ જ ઉલ્લેખ કઈક શાબ્દિક ભૂતપૂર્વક જોવાય છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ २५ (१) तयाधिशमशान (भ. १, ५. २०)ी श्रीविनावित टाना ૯૪માં પૃષ્ઠમાં જે નાચે મુજબની પંક્તિ જોવાય છે તે ઉપરથી પૂર્વે પ્રથમ રચાયાં એમ मित थाय छ: ___“ पूर्वाणि दृष्टिपातान्तःपातीनि पूर्व प्रणयनात ' (२) नदीसुत (२. ५७)ना श्रीमायजिरिवरित वृत्ति (पत्र २४०मा)मi wa મત નીચે મુજબ નેધાયેલા છે " इह तीर्थकरस्तीर्थप्रवत्तनकाले गणधरान सकलश्रुतार्थावगाहनसमनिधित्य पूर्व पूर्वगतं(त). सूत्रार्थ भाषते,' ततस्तानि पूर्वाण्युच्यन्ते, गणधराः पुनः सत्ररचना विदधतः आचारादिक्रमेण विदधति स्थापयन्ति वा, अन्ये तु व्याचक्षते-पूर्व प्रगतसूत्रार्थमईन भाषते, गणधरा भपि पूर्व पूर्वगतसूत्रं विरचयन्ति पवादाचारादिकम्, अत्र चोदक आह-नन्विदं पूर्वापरविरुद्धं यस्मादादी नियुक्तायुक्तं-सन्वेसि आयारो पढमों' इत्यादि, सत्यमुक्तं, किन्तु तत्स्थापनामधिकृत्योक्तम्, अक्षररचनामधिकृत्य पुनः पूर्व पूर्वाणि कृतानि, ततो न कश्चित् पूर्वापरविरोधः" (૩) સમવાયની ટીકા (૫ત્ર ૧૩૦ આ અને ૧૩૧ અજીમાં શ્રી અભયદેવસૂરિ પણ એ મત નીચે મુજબ નેધે છે – “अथ किं तत् पूर्वगतं ! उच्यते, यस्मात्तीर्थकरः तीर्थप्रवर्तनाकाले गणधराणां सर्वसूत्राधारत्वेन पूर्व पूर्वगतं सूत्रार्थ भाषते तस्मात्पूर्वाणोति भणितानि, गणधराः पुनः श्रुतस्चनां विदधाना आचारादिक्रमेण रचयन्ति स्थापयन्ति च, मतान्तरेण तु पूर्वगतसूत्रार्थः पूर्वमहता भाषितो गणधरैरपि पूर्वगतश्रुतमेव पूर्व रचितं पश्चादाचारादि, नम्वेवं पदाचारनियुक्त्या 'पन्वेसिं आवारो पढमो' इत्यादि, तत्कथम् ? उच्यते, तत्र स्थापनामाश्रित्य तथोक्तमिह त्वक्षररचनां प्रतीत्य भणितं पूर्व पूर्वाणि कृतानीति" | (૪) ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર (પ. ૧૦, સ. ૫)માં સૌથી પ્રથમ પૂર્વે જ રચાય છે -એ મત દર્શાવાય છે. આ રહ્યું એ પદ્ય – " सूत्रतानि गणधरैरङ्गेभ्यः पूर्वमेव यत् । पूर्वाणीत्यभिधीयन्ते तेनैतानि चतुर्दश ॥ १७२॥" (૫) પયણસારુદ્ધારની પ્રસિદ્ધસેનગણિકૃત વૃત્તિ (પત્ર ૨૦૮ આમાં નીચે भु लेपछ: - ननु पूर्वाणति कः शब्दार्थः । उच्यते, यस्मात् तीर्थकरस्तीर्थप्रवर्तनाकाले गणपणां वैसूत्राधारस्वेन पूर्व पूर्वगतसत्रार्थ भाषते तस्मात् पूर्वाणीति भणितानि, गणधराः पुनः श्रुतरचनां विधाना आचारादिक्रमेण रचयन्ति स्थापयन्ति च, मतान्तरेण तु पूर्वगतः सूत्रार्यः पूर्वमहता भावितो गणधरैरपि पूर्वगतं श्रुतमेव पूर्व रचितं पश्चादाचारादिकम्, नम्वेवं यदाचारनियुकावुतं ૧ આ ઉપરથી એ પ્રશ્ન કદાચ કોઈને હુરે કે તીર્થંકર પાસેથી ત્રિપદી મેળવીને ગણધર દ્વાદશાંગી એ છે કે પૂર્વગતને સ્વાર્થ સાંભળીને તેઓ તેમ કરે છે? આને અત્તર એ છે કે પૂરતના સૂત્રાર્થનું બીજ ત્રિપદી છે એટલે બને હકીકત ઘટી શકે છે. જુઓ પૃ. ૨૦ मायानिति (u..). Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાને રહે વેલ માથા ચારિ તથ? ૩ર, તત્ર રચાવનાબા તથોર્જ ર તુ નક્ષત્રના मधिकृत्य भणितं पूर्व पूर्वाणि कृतानीति ।" (૬) શ્રીસિદ્ધચક્ર (વ. ૪, અં, ૯)માં પ્રસિદ્ધ થયેલા “આવશ્યક સૂત્ર અને તેની નિર્યુક્તિ એ લેખમાંની નીચે મુજબની પંક્તિઓ પરથી સૌથી પ્રથમ પ્રર્વ રચાયાં એ હકીકત જે ય છે. “અંગપ્રવિષ્ટ એવા બારે અંગોની રચના કરતાં જેમ ચૌદ પર્વરૂપી પૂર્વગતશ્રુતની પહેલાં રચના થવા છતાં અને તેમાં એટલે પૂર્વગતમાં અથવા દષ્ટિવાદમાં સર્વ કહેવા લાયક પદાર્થોનો રચના થઈ ગયા છતાં સામાયિક ચારિત્ર કે છેદપસ્થાપનીય ચારિત્રના આચારને પાળવાની ઇચ્છાવાળા એવા મંદબુદ્ધિ આદિ જેને માટે અને દૃષ્ટિવાદના અભ્યાસનું પાત્ર નહિ એવી સ્ત્રાઓના ચારિત્રના પાલનને માટે આચારાંગસુત્ર પર્વોની પછી રચાયું છતાં તે આચારાંગને પ્રથમ મૂકવામાં આવ્યું, અને તેથી જ સિદ્ધાંતના પ્રાકૃતપણાના ગુણને જણાવતાં સ્ત્રી વિગેરેના વિશેષણ તરીકે ચારિત્રકાંક્ષિણામ એ પદ શાસ્ત્રકારોએ વ્યાપકપણે રાખેલું છે, એટલે આચારની અપેક્ષાએ આચારાંગની સર્વ અંગમાં અને પૂર્વ કરતાં પણ પહેલી સ્થાપના કરી તેનો માફક પ્રતિદિન ઉભય સંધ્યાએ કરવાનું હોવાથી તે આવશ્યકસૂ ને પહેલું સ્થાન મળે તેમાં કઇ જાતનું આશ્ચર્ય જ નથી.”-પૃ. ૨૦૭ આ ઉપરથી દ્વાદશાંગીની રચના પર નીચે મુજબની બાબત જોવાય છે – (૧) કેટલાકનું માનવું એ છે કે બારે અંગેને જે નામે લેખ સમવાય વગેરેમાં જેવાય છે તે જ ક્રમે એની રચના અને સ્થાપના પણ થઈ છે. | (૨) કેટલાકનું કહેવું એ છે કે દ્વાદશાંગીની રચનાને કામ અને એની સ્થાપનાને કેમ ભિન્ન છે. એટલે કે રચનાના સમયે બારમું અંગ પહેલું રચાયું છે અને આધાર વગેરે અગ્યાર અંગે પછી રચાયાં છે, જ્યારે સ્થાપનાના સમયે આયાર વગેરે અગ્યાર અંગેનું પ્રથમ સ્થાન અપાયેલું છે એટલે કે સ્થાપનાની દષ્ટિએ તો ઉપયુક્ત બારમું અંગ છેલું (બારમું) છે (૩) આ પ્રમાણેના બે વિકલ્પ પૈકી પ્રથમ વિકપને રજુ કરનારા બીજા વિકલ્પને યુક્તિશન્ય ગણુતા નથી, કેમકે તેઓ એના સમય માટે પ્રયત્ન કરતા જોવાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું દ્વાદશાંગીઓને ઉચછેદ આ દુનિયામાં પ્રતિસમય ઉથલપાથલ થયા કરે છે. સર્વદા એકસરખી સ્થિતિ રહેતી નથી. આવી પરિસ્થિતિમાં કોઈ સમયે કોઈ વ્યક્તિ કે વસ્તુની બહુલતા જોવાય અને કોઇ સમયે તેની અલ્પતા જોવાય તો એમાં નવાઈ નથી. દાખલા તરીકે અત્યારે વિહરમાણુ તીર્થકરોની સંખ્યા જધન્ય એટલે કે વીસની જ છે, જ્યારે શ્રી અજિતનાથના સમયમાં એ સંખ્યા ઉત્કૃષ્ટ એટલે કે એકસો સિત્તેરની હતી. દરેક તીર્થકરના જેટલા ગણુધરે હોય તે સૌ કોઈ દ્વાદશાંગી રચે છે એ નિયમ અનુસાર આપણું આ વર્તમાન વીસી આશ્રીને એમ સામાન્ય રીતે કહી શકાય કે કદાચ અત્યારે દ્વાદશાંગીની જધન્ય સંખ્યા હશે અને એની ઉત્કૃષ્ટ સંખ્યા શ્રી અજિતનાથના સમયમાં હશે. આ ઉત્કૃષ્ટ સંખ્યાનો અંક તો એ સમયના પ્રત્યેક તીર્થંકરના ગણધરની સંખ્યા વિચાર્યા બાદ રજુ કરી શકાય, પરંતુ એ વાત તો એ ક્રસ છે કે આજે આ ઉત્કૃષ્ટ સંખ્યાવાળા દ્વાદશાંગીમાંથી એકે મોજુદ નથી એટલું જ નહિ, પરંતુ શ્રી મહાવીર સ્વામીના ગણધરેએ રચેલી દ્વાદશાંગીઓમાંથી કેવળ શ્રીસુધર્મસ્વામીએ રચેલી ગણાતી દ્વાદશાંગીને થોડાક જ ભાગ આપણને હાલ ઉપલબ્ધ થાય છે. આ દુઃખદ ઘટના કેવી રીતે બની તેને આપણે વિચાર કરવો જોઈએ, પરંતુ હાલ તુરત આ પ્રકરણમાં તે સૌથી પ્રથમ આપણે શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણુધરેમાંના શ્રી સુધર્મઅગામી સિવાયના ગણધરોની દ્વાદશાંગી શબ્દદષ્ટિએ સર્વીશે ક્યારે અને કેમ નાશ પામી તે વિચારીશું અને ત્યાર બાદ વર્તમાન ચોવીસીના અન્ય વીસ તીર્થંકરના ગણધરોની દ્વાદશાંગીઓને ઉચ્છેદ વિચારીશું. શ્રી મહાવીર સ્વામીના કયા ગણધરની દ્વાદશાંગી એ રચાયા બાદ કેટલે વર્ષે શબ્દદષ્ટિએ સર્વથા નાસા પામી તે સંબંધમાં કે તેને પ્રવાહ ક્યારે બંધ થયો તે સંબંધમાં શાસ્ત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ હોય એમ જણાતું નથી. આથી આ સંબંધમાં પ્રકાશ પાડી શકે તેવી હકીકત આપણે પ્રથમ એકત્રિત કરીશું અને તેના આધારે ફલિત થતા અનુમાન ઉપર આવીશું. જેમ દ્વાદશાંગીના ભણાવનાર અને ભણનાર એ બંનેની વિદ્યમાન તેમ જ અવિદ્યમાન દક્ષામાં દ્વાદશાંગીનું સંરક્ષણ સંભવે છે તેમ તેનો નાશ પણ સંભવે છે. દ્વાદશાંગી ભણાવનાર વિદ્યમાન હોય પરંતુ જો તેઓ કોઇ અન્ય કાર્યમાં ગૂંથાયેલા હોય અથવા રાગાદિને લઈને તેમનું શરીર કે મને કામ કરી શકે તેમ ન હોય અથવા તેમણે કલ્પાંતરમાં પ્રવેશ કર્યો ૧ આ સંબંધમાં જુઓ શ્રીભન મુનિએ રચેલી સ્તુતિચતુર્વિશતિકા (લે. ૬)નું મારું સ્પષ્ટીકરણ (૫ ૮-૩૯). ૨ આ સંબંધમાં મહાપ્રાણરૂપ ધ્યાન ધરવામાં વ્યગ્ર બનેલા શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસવામીનું જ હરણ ઘટાવી શકાય. જુઓ આવાસયસુરની ચણિણ (ભા. ૨, પત્ર ૧૮૭)ગત એમનું જીવનચરિત્ર. ઉદાહરણાર્થે શ્રીભદ્રગુપ્તસૂરિએ શ્રી આયરિક્ષિતસૂરિને ભણાવ્યા નહિ, કેમ તે અનશન કવાનો-સંખના કરવાની તૈયારીમાં હતા, એજન, ભા૧, ૪૦૩મું ન Page #34 -------------------------------------------------------------------------- ________________ કશું ] દ્વાદશાંગીઓને ઉદ ૨૯ હેય કે અન્ય કોઈ કારણ ઉપસ્થિત થયું હોય તો તેઓ દ્વાદશાંગી ભણવી ન શકે. આવી વખતે દ્વાદશાંગી ભણાવનાર અન્ય કોઈ ન હોય અથવા હોય અને તેઓ પણ કઈ કારણસર દ્વાદશાંગી ભણાવી શકે તેમ ન હોય તો એ દ્વાદશાંગીને ઉચ્છેદ થાય. દ્વાદશાંગી ભણાવનારની અવિદ્યમાન દશામાં અન્ય કોઇ દ્વાદશાંગી ભણાવી શકે તેમ હેય, પરંતુ તેઓ ઉપર આવેલા કોઈ કારણસર કે અન્ય કોઈ કારણસર ભણાવી શકે તેમ ન હોય તો તે સમયે પણ એ દ્વાદશાંગીને ઉચ્છેદ થાય. ભણનાર વિદ્યમાન હોય, પરંતુ તેઓ છતી શક્તિએ કોઈ કારણસર ભણી શકે તેમ ન હોય અને વળી અન્ય ભણનાર કોઈ ન હોય તે દ્વાદશાંગીને ઉચ્છેદ થાય. ભણનારની અવિદ્યમાન દશામાં એટલે કોઈ ભણનાર જ ન હોય તો દ્વાદશાંગીને ઉચ્છેદ થાય એ તો દેખીતી વાત છે. પ્રસ્તુતમાં શ્રી સુધમ સ્વામી સિવાયના દસે ગણધરની દ્વાદશાંગીને ઉચ્છેદ શાથી થયો છે તે વિચારતાં એમ જણાય છે કે કોઇ ભણાવનાર ન હતું કે ભણનાર ન હતું એને લઇને તેમ થયું નથી, કેમકે ભણનાર મેજુદ હતા અને વળી શ્રીસુધર્મસ્વામી અન્ય ગણધરની પેઠે “વફખરસંનિવાઈ હોવાથી તેઓ અન્ય ગણધરની ૧ દાખલા તરીકે શ્રી આર્યમહાગિરિસૂરિએ જિનકલ્પની તુલના કરવા માં-વિકલ્પને છેને કલ્પાંતરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે ભણાવવાનું કાર્ય છોડી દીધું અને એ કાર્ય શ્રી આર્યસુહરિતસૂરિને ભળાવ્યું. જુઓ પરિશિષ્ટપર્વ (સ. ૧૧, લો. ૩-૪). ૨ શ્રીસ્થલભદ્ર સિંહનું રૂપ વિકવ્યું તે ઉપરથી શ્રીભદ્રબાહુસ્વામીએ તેમને પૂરેપૂરા જણાવ્યા નહિ. અત્ર શ્રીસ્થૂલભદ્રની યથેષ્ટ યોગ્યતાનો અભાવ છે ભાવિભાવ કારણ તરીકે ગણાવી શકાય, જુઓ આવત્સયસુરની ગુણિ (ભા. ૨, પત્ર ૧૮૮). ૩ કાલક્ષેપાદિ કારણને લીધે શ્રીસુધર્માસવામીએ અન્ય ગણધરની એલી દ્વાદશાંગી ભણાવી ન હેય એમ લાગે છે. જુઓ . ૩૦. - ૪ શ્રી આર્ય રક્ષિતરિ દસ પૂર્વ સંપૂર્ણ ભણી શક્યા હોત, પરંતુ તેમણે કંટાળીને ભણતર પડતું મૂક્યું એ ઉદાહરણું અથવા તો શ્રીભદ્રબાહુવામી પાસે બારમું અંગ ભણવા ગયેલા પાંચસે મુનિઓમાંથી શ્રીસ્થલભદ્ર સિવાયના મુનિએ કંટાળીને ચાલ્યા ગયા એ ઉદાહરણ વિચારી લેવું. - ૫ “સ કુખરસંનિવાઈ ને અર્થ એ છે કે સ્વતંત્ર અક્ષરોથી તેમ જ એક કે વધારે અપરિના સાગથી જેટલા શબ્દ બની શકે તેમ છે એ તમામ બનાવવાનું સામર્થ્ય ધરાવનારી વ્યક્તિ. આવું સામર્થ્ય ચોપર્વધરમાં હોય છે. આ સામર્થ્યને લઈને કોઈ પણ ગણધર કે જેઓ ચાદપૂર્વધર હોય જ છે તેઓ અન્ય ગણધરે રચેલી દ્વાદશાંગી જેવી દ્વાદશાંગી ધારે તો રયી શકે અને તેવી રચના કરીને કે કયા વિના જરૂર જણાય તો તે ભણાવી પણ શકે. આના સમર્થનાર્થે વિઆહાપણુત્તિ (શ. ૧, ૧ ૧)નું સાતમું સૂત્ર તેમ જ શાળાકપનું નીચે મુજબનું ૧૩૭મું સૂત્ર આપણે અનુક્રમે નેધીરું – “સેળ વાળ હું હવëનિવાર્દવિાણા” " समणस्य णं भगवओ महावीरस्म तिनि सया चउदसपुधीणं अजिणाणं जिणसंकामाणं मक्खरसभिवाईणं जिणो वित्र अवितहं धागरयाणाणं उक्कोसिया च उद्दसपुरुषीणं संपया इत्था।" Page #35 -------------------------------------------------------------------------- ________________ આત આગમનું અવલોકન [પ્રકરણ રચેલી દ્વાદશાંગી ભણાવી શકે તેમ હતા, પરંતુ તેમ કરવા જતાં તેમને પોતાના શિષ્યોને પોતે રચેલી દ્વાદશાંગી ભણાવવા ઉપરાંત અન્ય ગણધરના શિષ્યોને તેમના ગુની રચેલી દ્વાદશાંગી ભણાવવી પડે તેમ હતું અને તેમ થાય તો તેમને સમય ઓછામાં ઓછા બેવડે તો જાય જ તેવી અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તેમ હતું. વળી એક વેળા અન્ય ગણુધરે પોતાના શિષ્યો તેમને સોંપ્યા ત્યાર બાદ એ શિષ્યોને સ્વાધ્યાય પેતાના શિષ્યોથી ભિન્નપણે ચાલુ રહે તે પણ અનિરછનીય હતું, એટલે એનો તોડ તો જયારે તેઓ પોતે રચેલી દ્વાદશાંગીની વાચના તેમને આપે તો જ બને તેમ હતું, એટલે આવાં કારણને લઈને શ્રીધર્મ સ્વામીને જે જે ગણધર પોતાના ગણ ભળાવતા ગયા તેમની દ્વાદશાંગીને પ્રવાહરૂપે ઉચ્છેદ પ્રાયઃ તે સમયથી થયે એમ માનવું યુક્તિયુક્ત જણાય છે. આપણે આ સંબંધમાં આગળ વધીએ તે પૂર્વે પ્રવાહરૂપે ઉછેદ ગયો એટલે શું તે વિચારી લઈએ. પ્રવાહરૂપે ઉચછેદ ગયો એટલે દ્વાદશાંગીને તે જ સમયે અંત આવ્યો જ એમ નહિ, કેમકે દાખલા તરીકે શ્રીઈન્દુભૂતિએ અનશન ગ્રહણ કર્યું તે સમયે એમની દ્વાદશાંગી ભણેલા એવા કોઇક શિષ્ય તો હશે જ. જે એવા શિષ્ય હોય તો પછી એ ચૌદપૂર્વધર પિતાના જીવન પર્યત એ દ્વાદશાંગીના જાણકાર રહ્યા હશે. આ રીતે વિચારતાં એ દ્વાદશાંગી શ્રીઇન્દ્રભૂતિના અનશન પછી પણ–એમના ચંદપૂર્વધર શિષ્યના જીવન સુધી તા–એ શિષ્ય દ્વાદશાંગી યાદ રાખી શકયા હશે ત્યાં સુધી તે અવિચ્છિન્ન રહી એમ કહી શકાય. કદાચ એમ પણ બન્યું હોય કે એમના એવા કોઇ શિષ્યના પણ કોઈ એવા શિષ્ય હશે કે જેમનું સ્વર્ગગમન એમના બધા શિષ્યો પૈકી સૌથી છેલ્લું થયું હોય અને જેઓ પોતાના પ્રમુન્ના અનશન સમય પૂર્વે એ દ્વાદશાંગી સંપૂર્ણ કે અપૂર્ણ ભણ્યા હોય. ને તેમ બન્યું હોય તે એમ કહી શકાય કે એ પ્રશિષ્યના જીવન પર્યત દ્વાદશાંગી સંપૂર્ણતયા નહિ તે અમુક અંશે જળવાઈ રહી હશે અને એ રીતે એમના શિષ્યાદિ માટે પણ સંભવ હોય તો વિચાર કરી શકાય. અત્રે એ ધ્યાનમાં રાખવું ઘટે છે કે શ્રીઇન્દ્રભૂતિએ અનશન ગ્રહણ કરતી વેળા પિતાને ગણે શ્રીસુધર્મ સ્વામીને સંખ્યા એટલે પ્રાયઃ તે જ સમયથી શ્રીઇન્દ્રભૂતિની દ્વાદશાંગીની વાચના આપવાનું કાર્ય બંધ થયું અને એ રીતે એને પ્રવાહ અટકી ગયે. અત્ર “પ્રાયઃ' કહેવાનું કારણ એ છે કે શ્રી ઈ તિએ અનશન અંગીકાર કર્યું તે વેળા, કોઇ શિષ્યનું અમુક અંગ ભણવાનું અધૂરું રહી ગયું હોય તે તે અંગ માટે એના જાણુકાર " ૧ દસે ગણધરોએ શ્રીધર્મ સ્વામીને પિતાના ગણે અંતસમયે સૈયાને જે ઉલ્લેખ છે (જુઓ પૃ. ૩૨) તેને લક્ષ્યમાં રાખી વિચાર કરતાં એમ સંભવ છે કે શ્રી સુધમૅચામીને એ ગણોને પોતપોતાના ગુરુએ રચેલી દિશાંગી ભણાવવાની હોત તો કદાચ અગ્યાર દ્વાદશાંગી અને સૂત્રવાચનાની ભિન્નતા અનુસાર નવ દ્વાદશાંગી ભણાવવાને કદાચિત પ્રસંગ પ્રાપ્ત થાત અને તેમ થતાં એને અગ્યાર કે તવ ગણ વખત ભણાવવા માટે ગાળ પડત. વિશેષમાં પાંચ દ્વાદશાંગી ભણાવવી પડત એવા એક પ્રસંગની નોંધ આ પ્રકરણ (૫. ૩૪)માં લેવાયેલી છે તે અત્ર વિચારી લેવી. ૨-૩ જુએ પૃ. ૩૨. ૪ “ભણતર અધૂરું રહી જાય તે માટે છે વિકલ્પ સંભવે છે: (૧) ભણનારમાં ગ્રહણશક્તિને મંદતા હય, (૨) ભણનારને ભલુવાને વિષય કશું લાગવાથી તેઓ કંટાળી તે છોડી દે, Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દ્વાદશાંગીઓને ઉચ્છેદ અન્ય ગુભાઈ કે શ્રીસુધર્મ સ્વામી પાસે તેમણે તે અંગે પોતાના ગુરુ શ્રીઇન્દ્રભૂતિની દ્વાદશાંગી અનુસાર પૂરું ભણું લીધું હશે અને પછી કોઈ અંગ કે અંગે ભણવાનું કાર્ય બાકી રહી ગયું હશે તે તે તે શ્રીસુધર્મ સ્વામી પાસેથી જ અને તે પણ તેમની જ દ્વાદશાંગી અનુસાર પૂરું કરાયું હશે એવી સંભાવના માટે અવકાશ છે. જેમ આપણે અહીં શ્રીઇન્દ્રભૂતિને ઉદ્દેશીને વિચાર કર્યો તેમ એઓ તેમજ શ્રીસુધમસ્વામી સિવાયના બાકીના ગણધરોને ઉદ્દેશીને પણ વિચાર થઈ શકે તેમ છે, પરંતુ એ કાર્ય તો પાઠકવર્ગ જાતે સહેલાઇથી કરી શકે તેમ છે એટલે એ વાત અત્ર જતી કરવામાં આવે છે. જોકે આપણે આ ઉપરથી જાણી શક્યા છીએ કે શ્રીસુધર્મસ્વામી સિવાયના ગણધરની દ્વાદશાંગીને પ્રવાહ તે ગણુધરે અનશન શરૂ કર્યું ત્યારે પ્રાયઃ અટકી ગયો છતાં કયા ગણધરની દ્વાદશાંગીને પ્રવાહ એ ગણધરના કેટલા દીક્ષાપર્યાય પછી બહુધા અટકી ગયો એ વિચારનું બાકી રહે છે. આથી એ માટે સૌથી પ્રથમ આપણે નીચે મુજબની હકીકતો વાંધી લઇશું – (0) ભણનાર રેગાદિ કારણને લીધે તે ભણતા અટકી જાય. (૪) ભણાવનારે પિતે પૂરેપૂરું ભણાવી શકશે કે કેમ તેને પહેલેથી વિચાર ન કર્યો હોય, (૫) પૂરેપૂરું ભણાવી રહેવાય એવી વ્યવસ્થા ભણાવનારે કરી ન હોય અને ) તેમની તેવી ઈચ્છા છતાં તેઓ તેમ કરી શકે તેમ ન હોય. આ બધામાં પહેલા ત્રણ વિકપ શિષ્યને-છાત્રને અંગેના છે, જ્યારે બાકીના ત્રણ ગુરુનેઅધ્યાપકને અંગેના છે. અત્રે પ્રથમ વિકલ્પ વિશેષતઃ સંભવે છે, કેમકે સામાન્ય શિક્ષક પણ પોતે રજા પર જનાર હોય, નિવૃત્ત થનાર હોય કે ચાલુ નોકરી છોડીને અન્યત્ર તે સ્વીકારનાર હોય તો તે પણ કોઈ પ્રકરણ અપૂણ રાખીને તેને જવું પડે તેવી કઢની સ્થિતિ બને ત્યાં સુધી ઊભી થવા ન જ દે. તે પછી પૂર્વધર ગણધર જેવા વિશિષ્ટજ્ઞાની કે જેઓ અનશન સમયથી વાકેફગાર હોય તેઓ પોતે જે અંગ જે શિષ્યને ભણાવતા હોય તેમનું તે અંગ અપૂર્ણ રહે અને પાછળથી અન્ય પારે તે શિષ્યને તે પૂરું કરી લેવું પડે એવી કઢંગી સ્થિતિમાં તેમને ન જ મૂકી જય-એવી સ્થિતિ ન ઉદ્ભવે તેની તેઓ પૂરેપૂરી દરકાર રાખે જ, બાકી ભવિતવ્યતાના વેગે પછી તેમ બનવાનું હોય અને તેમ બને તે તે જુદી વાત છે. અત્ર કદાચ એમ પ્રશ્ન કરવામાં આવે છે જેમ તીર્થકરને હાથે કંઈ અભચને દીક્ષા ન જ અપાય તેમ ગણધરને હાથે કાઈનો અભ્યાસ અપૂણ રડે જ નહિ એટલે કે અમુક અંગ અધૂરું રહી જવાની પરિસ્થિતિ મણને હાથે ઉદ્દભવી નથી, જિતુ ગણધર કેવલજ્ઞાની થયા બાદ દ્વાદશાંગી ભણાવે નહિ એટલે એ ગણધર છમદશામાં એ કાર્ય કર્યું, પરંતુ ત્યાર બાદ પિતાને ગણ શ્રી સુધમં સ્વામીને મેં ત્યાં સુધી દ્વાદશાંગીની વાચના આપ નું કાર્ય એમના કાઈ ચાદપૂર્વધર શિષ્ય કયું છે, તો કેમ ? અને ઉત્તર એ છે કે પ્રથમ તે વલજ્ઞાની દ્વાદશાંગી ભણાવે જ નહિ એમ કહેવું સપ્રમાણ છે કે કેમ તે વિચારવું જોઈએ અને કદાચ એ પ્રશ્નને હાલ તુરત જ કરીએ તે પણ એ વિચારવું જરુરી છે કે ચિદપૂર્વધર જેવા શિષ્ય કંઇ લેભાગુ ગુરુ ન ગણાય. એ તકેવલી હાઇ અભ્યાસ પૂર્ણ ન રહી જાય તેની પૂરેપૂરી તકેદારી જરુર રાખી શકે બાકી ભાવિભાવ જ તેવા હોય કે ભગ્નાર મંદમતિ હોય તે તેમાં તેઓ શું કરે ? બાકી શું પોતાના શિષ્યોને અભ્યાસ કથળી ન જાય તે માટે શ્રીઆષાઢભૂતિ આચાર્ય દેવ થયા પછી પણ તેમને ભણાવ્યા ન હતા ? જુઓ આવયસુરની ચૂણિ (ભા ૧ પત્ર ૪ર). આ ઉપરથી હું એ સૂચવવા માંગું છું કે અમુક અંગનું ભણતર અધૂરૂ પ્રાયઃ હે એવી રિથતિમાં કોઈ ગણુધરે અનશન અંગીકાર નહિ કર્યું હોય, અને કદાચ તેમ થયું હોય તો તેમાં ભણનારની ગ્રહણશહિતની મંદતા કે ભવિતવ્યતા કારણભૂત હશે, Page #37 -------------------------------------------------------------------------- ________________ આહત આગમોનું અવલોકન [ પ્રકરણ (૧) આવક્સચત્તની નિજજુત્તિની ૧૬૫રમી ગાથામાં સૂચવ્યા મુજબ શ્રોઈન્દ્રભૂતિ પ્રમુખ ૧૧ ગણધરને છદ્મસ્થ–પર્યાય અનુક્રમે ૩૦, ૧૨, ૧૦, ૧૨, ૪૨, ૧૪, ૧૪, ૯, ૧૨, ૧૦ અને ૮ વર્ષને હતો. (૨) આવલ્સયસુરની નિજજુત્તિની ૨૬૫૪મી ગાથામાં કહ્યું છે તેમ શ્રીઇન્દ્ર થતિ પ્રમુખ ૧૧ ગણુધરને કેવલિ-પર્યાય અનુક્રમે ૧૨, ૧૬, ૧૮, ૧૮, ૮, ૧૬, ૧૬, ૨૧, ૧૪, ૧૬ અને ૧૬ વર્ષને હતે. (૩) પજુસણાકપના અંગરૂપ ગણાતી ઘેરાવલી (સ્પવિરાવલી)માં સૂચવ્યા મુજબ આઠમા અને નવમા ગણધરની સૂત્રવાચના અભિન્ન હતી તે પણ તેઓ પિતપોતાના ગણુને શિષ્ય સમુદાયને પિતે રચેલી દ્વાદશાંગીની વાચના આપતા હતા–ભણાવતા હતા. એવી રીતે દસમા અને અગ્યારમા ગણધર પણ પિતાના શિષ્યોને પિતે રચેલી દ્વાદશાંગીની વાચના આપતા હતા. (૪) આવલ્સયસત્તની નિજજુત્તિની ૧૬૫મી ગાથામાં કહ્યું છે તેમ દરેક ગણધરે પિતાના નિર્વાણ પૂર્વે એક માસનું પાદપપગમન અનશન સ્વીકાર્યું હતું. (૫) જે જે ગણધર કાળ કરતા ગયા તે તે ગણધર પાદપગમન અનશન સ્વીકારવા પૂર્વ પિતાના ગણુને શ્રીસુધર્મસ્વામીને પતા ગયા અને એ રીતે ધીરે ધીરે દસ ગણુધરે 1 "तीसा बारस दसगं बारस वायाळ चोदसदुग च। ___णवगं बारस दस अहगं च छउमथपश्यिाभो ॥ ६५२॥" २ " बारस सोलस अट्ठारसेव अहारसेव अद्वेव। ___ सोलस सोलस तहेकवीस चोहस सोले य सोले य॥ ६५४॥" ૩ આ ઉપરથી આપણે અગ્યાર ગણધરનો દીક્ષા પયય અનુક્રમે નીચે મુજબ વર્ષો હતા એમ જોઈ શકીએ છીએ – * ૪૨, ૨૮, ૨૮, ૩૦, ૫૦, ૩૦, ૩૦, ૩૦, ૨૬, ૨૭ અને ૨૪. ४." थेरे अकंपिए 'गोयमे' गुत्तणं हेरे अयलमाया हारिआकणे' गुत्तेणं पत्तयं एते दुष्ण विरा तिणि समणसयाई वाऐंति, थेरे अजमेइज्जे थेरे अजपभासे एए दुणि वि थे। कोडिन्ना' गुत्तेणं तिण्णि तिणि समणपयाई वाऐति।" આ ઉલેખ આઠમા અને નવમા ગણધરે બંને વાચના આપી શકયા ત્યાં જ સુધીના સમય માટે સમજવાને છે કે એક આપતા બંધ થયા પછી પણ અવશિષ્ટ ગણધર એ વાચના આપ્યા કરી ત્યાં સુધી સમજવાનું છે ? આ પ્રશ્ન દસમાં અને અગ્યારમાં ગણધરે માટે પણ શકે છે. - ૫ આ પ્રમાણે ભિન્ન વાચના આપવાના બે કારણે સંભવે છે: (૧) શિષ્યોને ભાવ-ઉત્સાહ કાયમ રહે-એ ભાંગી ન જાય અને (૨) ભણાવવું એ પણ સ્વાધ્યાય છે અને તે ન કરાય તે બીજે કોઈ સ્વાથ્યાય કર બાકી રહે. “मासं पाओवगया सवे वि य सपल विसंपन्ना। વરિદસંપાળા સરવરણા ૧ કંટાળે દહા ” ૭ આના રવરૂપ માટે જુઓ વૈરાગ્યસમંજરીનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૨૦૭). ૮ આ હકીકત આવક્સયસત્તની શુણિ (ભા. ૧, પત્ર ૩૩૯ગત નિમ્નલિખિત પાડમાં જવાય છે "सामिस्स जीवंते णव कालगता, जो य कालं करेति से सुधम्मसामिस्म गणं देति, बभूती सुधम्मो य सामिमि परिनिव्वुए परिनिवुता।" Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દ્વાદશાંગીઓને ઉચ્છેદ મણ રહિત બન્યા અર્થાત નિરપત્ય બન્યા. (૬) આવર્સીયસુત્તની નિજજુતિની ૨૬૫૮મી ગાથામાં સૂચવ્યા મુજબ તેમજ આવસ્મયસુત્તની ગુણિણ અનુસાર શ્રી મહાવીર સ્વામીના જીવન દરમ્યાન શ્રેઇન્દુભૂતિ અને શ્રીસુધર્મસ્વામી સિવાયના ગણધરે કાળ કરી ગયા-નિર્વાણપદને પામ્યા. (e) શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી શ્રીઇન્દ્રભૂતિ અને શ્રીસુધર્મસ્વામી એ બંને કાળ કરી ગયા, પરંતુ તેમાં શ્રી સુધર્મ સ્વામી શ્રીઇન્દ્રભૂતિ પછી આઠ વર્ષે કાળ કરી ગયા. આ ઉપરથી એ ફલિત થાય છે કે ૧૧ ગણધરે પિકી શ્રીસુધર્મસ્વામી સાથી પેહલા કાળ કરી ગયા. આ સાત હકીકતોને લક્ષ્યમાં રાખી કયા ગણધરની દ્વાદશાંગીના પ્રવાહને ક્યારે ઉચ્છેદ થયો તેને વિચાર બે રીતે થઈ શકે ક્યાં તો શ્રીસુધર્મ સ્વામી સિવાયના પ્રત્યેક ગણધારે પોતે પિતાને ગણુ એમને મેં ત્યાં સુધી એટલે એ પ્રત્યેક ગણુધરે કેવલી બન્યા પછી પણ તેમણે પિતાના ગણને દ્વાદશાંગી ભણાવી હશે અથવા તો એ ભણાવવાનું કાર્ય તો તેમણે છ મ–અવસ્થા સુધી જ કર્યું હશે અને ત્યાર બાદ એ કાર્ય તેમના કે શિષ્ય, ગણું સંપાયે નહિ ત્યાં સુધી કર્યું હશે. આ પૈકી ગમે તે રીતે વિચારતાં પ્રત્યેક ગણધરની દ્વાદશાંગીના અત્ર ગણ” શબ્દ છે અર્થ કરવા તેને અવલંબીને બે વિકલ્પ થઈ શકે છે: (૧) પોતાના તીક્ષિત શિષ્યસમુદાય અને (૨) એક જ વાચના લેનાર વર્ગ. જે “ગણુને અર્થ “પાતપિતાને શિષ્યસમુદાય” એમ કરવામાં આવે તો કોઇ જાતને બાધ જણાતો નથી. બાકી સમાન વાચના લેનારે શિષ્યવર્ગ એવો અર્થ કરતાં તે આઠમા અને નવમામાંથી તેમ જ દસમા અને અગ્યારમાં ગણધરમાંથી જે એની દ્વાદશાંગી પ્રથમ યુછિન્ન ગઈ તેમના ગણુના અડધા વિભાગે શ્રીસુધમસ્વામી પાસે વાચના લેવા માંa હશે અને બીન અડધા વિભાગે પોતાના ગણુની વાચના આપનાર અવશિષ્ટ ગણધર પાસે વાચના લીધી હશે કે કેમ એમ પ્રશ્ન ઊઠે છે. ! "जे इमे अजत्ताए समणा निग्गंथा विहाति एए गं सन्चे अनसुहम्मस्स आवञ्चिजा, ભણેલા ગણરૂપા નિયણા કુરિઝમા” -૫જજીસણાકપની થેરાવલી २ " परिणिन्वुया गणहरा जीवंते णायए णवजगणाउ। इंदभूई सुइम्मो य 'रायगिहे' निव्वुए वीरे ॥६५॥" ૩ જુઓ ૧૨મા પૃષ્ઠગત આઠમું ટિપ્પણું. વિચારે ૩રમા પૃષ્ઠનું ત્રીજું પૂિણ. પ કેવલજ્ઞાની દેશના આપે છે, પરંતુ ભણાવવાના કાર્યમાં સારણ, વારણા, ચાયણ અને પડિહાયણને અને કદાચિત તન અને તાડનને પણ અવકાશ છે એટલે એવું કાર્ય તો વીતરાગ સર્વજ્ઞ કરે નહિ અને તેથી તેઓ ભણવે નહિ એમ કેટલાક કહે છે. એમ કહેનારાના મતે પ્રત્યેક ગણુધરે છમસ્થ-અવસ્થા સુધી જ દ્વાદશાંગી ભણાવી હશે અને ત્યાર બાદ એ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરી હશે, ૬ શ્રીઈન્દ્રથતિ પ્રમુખ ગણુધરે કેવલી બનતાં દ્વાદશાંગી ભણવવી છડી લીધી હોય તો જ્યાં સુધી તેમણે શ્રી સુધર્મ સ્વામીને ગણ સો નહિ ત્યાં સુધી એની વાયના માટે તેમણે કોઈ જાતને બંધ કર્યો જ હશે. એ માટે તેમણે પિતાના જે કે શિષ્ય ચંદપૂર્વધર હશે તેમને Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આહંત આગમનું અવલોકન [પ્રકરણ પ્રવાહના ઉછેદનો સમય સરખો જ આવે છે. એ સમયથી કયો સમય સમજો એને ઉત્તર પ્રાયઃ એ છે કે તે તે ગણધરના દીક્ષા પયીયમાંથી એકેક માસ જેટલો ઓછો એ સમજવો. સ્પષ્ટ શબ્દમાં કહું તો શ્રીસુધર્મ સ્વામી સિવાયના દસ ગણધરની દ્વાદશાંગીના પ્રવાહને ઉચ્છેદ અનુક્રમે નીચે મુજબનાં વર્ષોમાંથી એકેક માસ ઓછો કરતાં બાકી રહેલા વખતે થયે છે – વર્ષ ૪૨, ૨૮, ૨૮, ૩૦, ૩૦, ૩૦, ૩૦, ૨૬, ૨૬ અને ૨૪. આ સંબંધમાં સ્થૂળ વિચાર કરતાં એમ જણાય છે કે બીજા અને ત્રીજા ગણધરની દ્વાદશાંગીઓના પ્રવાહને સમકાલે ઉચ્છેદ થયો અને એવી હકીકત ચેથા, છટ્ઠા સાતમા અને આઠમા ગણધરની દ્વાદશાંગીઓ આશ્રીને તેમ જ નવમા અને દસમા ગણધરોની દ્વાદશાંગી આશ્રીને પણ બને. વિશેષમાં સૌથી પ્રથમ, અગ્યારમાં ગણધરની દ્વાદશાંગીને પ્રવાહ નષ્ટ થશે, પરંતુ વાચનાદષ્ટિએ સમાન એવી દસમા ગણધરની દ્વાદશાંગી તો ત્યાર બાદ પણ બે વર્ષ ચાલૂ રહી. અત્રે એ પ્રશ્ન સ્કુરે છે કે જ્યારે વાચનાદષ્ટિએ સમાન એવી દ્વાદશાંગી મેજુદ હતી તે પછી અગ્યારમા ગણધારે પિતાના શિષ્યોને શ્રીસુધર્મ સ્વામીને કેમ સેંયા? આનો ઉત્તર એમ સંભવે છે કે જે તેમણે તેમ ન કર્યું હોત તો તેમના જે કેટલાક શિષ્ય બે વર્ષ કરતાં વધારે વખત આવ્યા હશે અને જેમને અભ્યાસ બાકી રહ્યો હશે તેમને અગ્યારમા, દસમા અને પાંચમા ગણધર એમ ત્રણ વાચનાચાર્ય થાત અને ત્રણ જાતની દ્વાદશાંગીને અભ્યાસ કરવો પડત, નહિ કે અગ્યારમા અને પાંચમા એમ બે જ વાચનાચાર્ય થાત અને બે જ જાતની દ્વાદશાંગીને અભ્યાસ કરવો પડત. વળી જેમને ખુદ શ્રી મહાવીરસ્વામીએ ગણુંની અનુજ્ઞા આપી હતી, અને જેમનાથી તીર્થ ચાલનાર હતું તેવા શ્રીસુધસ્વામી વિદ્યમાન હોય ત્યારે અન્ય ગણધરને પિતાને શિષ્ય સમુદાય સંપ એ ઉચિત ખરું? અત્રે એ વાત સ્પષ્ટ કરવી જરૂરી જણાય છે કે આપણે કરમા પૃષ્ટમાં આવલ્સયસુરની ચુણિણમાં જે ગણ સંપ્યાને ઉલેખ જોઇ ગયા તેમાં ગણની સંખ્યા નવની ન સમજતાં અગ્યારની સમજવાની છે, અને તેમ કરવામાં ગણને અર્થ પિતાના શિષ્યોને સમુદાય એમ કરવાનું છે, નહિ કે વાચનાદષ્ટિએ અભિન દ્વાદશાંગીની વાચના લેનારો વર્ગ. જે એ પ્રમાણે ગણુને અર્થ કરે યુક્તિયુક્ત ન હોય તે પછી અગ્યારમા ગણુધરે અનશન કરતી વેળા પિતાના શિષ્યોને દસમા ગણધરને સેપ્યા અને તેમણે અનશન કરતી વેળા એ શિષ્યોને તેમ જ પોતાના શિષ્યોને પણ શ્રીસુધર્મ સ્વામીને સંપ્યા અને એવી રીતે નવમા ગણધરે પણ એ કાર્ય ભળાવ્યું હશે. તેમના કોઈ પણ શિષ્ય પૂર્વધર બન્યા જ ન હોય એ માનવું સયુક્તિક જણાતું નથી, કારણ કે શ્રી મહાવીર સ્વામીના જીવન દરમ્યાન એમના પરિવારમાંથી ચાદપૂર્વધરની સંખ્યા ૫જજુસણુકપના ૧૩૭મા સૂત્રમાં ત્રણસોની બતાવાઇ છે અને એમાંથી અગ્યાર ગણધરે બાદ કરતાં ૨૮૯ જેટલી સંખ્યા બાકી રહે છે. ૧ સૂક્ષ્મ વિચાર કરવા માટે તે ગણધરોના ચાંદપૂર્વધર શિષ્યોને પણ વિચાર કરવો પડે. ૨ શ્રી ધર્મસ્વામીને જે જે ગણુ ભળાવાય તે તે ગણને તેમના ગુરુએ રચેલી જ દ્વાદશાંગી તેમને ભણાવવાની હેત તો આ સમયે તેમને એકંદર પાંચ દ્વાદશાંગી ભણાવવી પડત. ૩ આ અનિચ્છનીય પરિસ્થિતિ ગણાય, કેમકે સામાન્ય રીતે એમ મનાય છે કે અમુક અભ્યાસ પૂર્ણ કરાય તે દરમ્યાન શિક્ષક બદલાયા કરે અને અમુક અભ્યાસ માટે નિયત કરેલાં પાઠથપુસ્તક વારંવાર ફેરવાયાં કરે તે અભ્યાસ કરનારને અભ્યાસ કથળી જવા સંભવ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪ A ] દ્વાદશાંગીએના ઉચ્છેદ કરતી અનશન કરતી વેળા પેાતાના શિષ્યા આઠમા ગણધરને સાંપ્યા અને તેમણે અનશેત વેળા એ શિષ્યાને તેમ જ પેાતાના શિષ્યાને શ્રોમુધ સ્વામીને સાંપ્યા એમ માનવું જોઈએ. આ ઉપરથી આપણે નીચે મુજબ તારવણી કરી શકીએઃ— (૧) અગ્યારમા ગણધરની દ્વાદશાંગીના પ્રવાહને શબ્દષ્ટિએ ઉચ્છેદ પ્રાયઃ સૌથી પ્રથમ થયા. (ર) પાંચમા ગણુધરની દ્વાદશાંગીને બાજુ પર રાખી એમ કહી શકાય કે પહેલા ગણુધરની દ્વાદશાંગીના પ્રવાહના શબ્દદૃષ્ટિએ ઉચ્છેદ પ્રાયઃ સૈાથી છેલ્લા થયા. (૩) પાંચમા ગણધરની દ્વાદશાંગીને શબ્દષ્ટિએ સર્વાંગે ઉચ્છેદ થયા નથી. (૪) ટલીક દ્વાદશાંગીઓના પ્રવાહને શબ્દદષ્ટિએ ઉચ્છેદ પ્રાયઃ સમકાલે થયા છે. જેમકે (અ) નવમા અને દસમા ગણધરની, (આ) બીજા અને ત્રીજા ગણુધરની અને (૪) ચેાથા, છઠ્ઠા, સાતમા અને આઠમા ગણુધરની. (૫) અ॰ષ્ટિએ તેા અગ્યારે દ્વાદશાંગીઓ અશતઃ તેા આજે પણુ મેાજીદ છે એટલે એ દૃષ્ટિએ તે અગ્યાર દ્વાદશાંગીએમાંથી એકેના સર્વથા ઉચ્છેદ થયા નથી. ૩૫ શ્રીસુત્ર સ્વામીની દ્વાદશાંગીના હજી સર્વાં`શે નાશ થયા નથી, પરંતુ એને હાસ થતા જાય છે અને આગળ જતાં પ્રવર્તમાન ધમના ઉચ્છેદ થતા સુધીમાં એને નાશ થશે. આ હકીકત વિસ્તરપણે આપણે હવે પછીના પ્રકરણમાં વિચારીશું. અહીં તે! આ ચેકવીસીમાં થઇ ગયેલા શ્રીઋષભદેવ પ્રમુખ તેવીસ તીર્થંકરાનાગધરાની દ્વાદશાંગીને ઉચ્છેદ વિચારીશું. એ માટે સૌથી પ્રથમ આપણે ચાવીસે તીથ કરાના ગણુધરાની સંખ્યા. જે વિયારલેસ (ગા. ૧૬૭-૧૭૯)માં નીચે મુજબ અનુક્રમે અપાલી છે તે ો લએઃ— ૮૪, ૯૫, ૯૫, ૧૦૨, ૧૧૬, ૧૦૭, ૯૫, ૯૩, ૮૮, ૮૧, ૭, ૬૬, ૫૭, ૫૦, ૪૩, ૩૬, ૩૫, ૩૩, ૨૮, ૧૮, ૧૭, ૧૧,૨૧૦ અને ૧૧. શ્રીઋષભદ્ભવના ૮૪ ગણુધરા પૈકી ૮૩ ગણુધરાની દ્વાદશાંગીને પ્રવાહ તેમના અ ંતસમયે બુચ્છિન્ન થયા હશે અને બાકી રહેલા દીલ્જીયુષ્યવાળા એક ગણધરની દ્વાદશાંગીના ધીરે ધીરે હાસ થયા હરો અને મેડામાં મેડા અન્ય તીમાં એ તીનું સંક્રમણ થતાં તેને પણુ શબ્દદૃષ્ટિએ સર્વીશે નાશ થયેા હશે. કહેવાનું તાત્પ એ છે કે અન્ય તીર્થાંમાં સંક્રમણ થતાં એટલે કે શ્રીજિતનાથનું ૧ “આ રહી એ ત્રણ ગાથાઃ— (8 चुलसीइ १ पंचनवई २ बिउत्तरं ३ सोलसुत्तर ४ सयं व ५ । तर ६ पणनउई ७ तेणउई ८ अडसीई य ९ ॥१७७ ॥ एक्कासी १० छासरी ११ छावडी १२ व १३ पन्ना य १४ । तेयालीसा य १५ तहा छत्तीमा १६ चेत्र पणतीसा १७ ॥१७८॥ तित्तीस १८ अडवीसा १९ अहारस २० चेष तहय सत्तरस २१ । एक्कारख २२ दख २३ एक्कारसेव २४ इय गणहरपमाणं ॥ १७९॥ ' ૨ ઠાણુ (સ્થા. ૮; સુ.૬૧૭)માં તેમ જ પૂજીસણાકમ્પની ચેરાવલીમાં શ્રી પાર્શ્વનાથના આઠ ગણધરોના ઉલ્લેખ છે ખરો, પર`તુ એ ગણધરોનુ આયુષ્ય અલ્પ હોવાથી ત્યાં તેમની ગણના કરાયેલી નથી. જીએ સુમધિકા (પત્ર ૧૩૦ આ). Page #41 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ તીર્થ સ્થપાયા બાદ એની પૂર્વેના તીર્થને એમાં અંતર્ભાવ થતાં શ્રી ઋષભદેવના તીર્થ સમયે ઉદ્ભવેલી દ્વાદશાંગી જતી કરાઇ હશે અને એનું સ્થાન શ્રી અજિતનાથના તીર્થમાં રચાયેલી દ્વાદશાંગીએ લીધું હશે. આવી હકીકત શ્રી અજિતનાથથી માંડીને બીચન્દ્રપ્રભસ્વામી સુધીના સાત તીર્થ કરોના તીર્થમાં સ્થપાયેલી દ્વાદશાંગીઓને પણ લાગુ પડે છે એટલે કે નવીન નવીન તીર્થ ઉત્પન્ન થતાં પૂર્વ પૂર્વ તીર્થમાં ઉદ્ભવેલી દ્વાદશાંગીનું સ્થાન નવીન નવીન–ઉત્તરોત્તર દ્વાદશાંગીએ લીધું હશે. બાદીનાં તીર્થો આશ્રીને, શ્રજિનભદ્વગણિ ક્ષમાશ્રમણ કૃત વિસે સવઈ (ગા. ૧૩)", શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પવયણસાકાર (તા. ૩૬, . ૧-૨) વગેરે ગ્રંથ ઉપરથી એમ જણાય છે કે શ્રી ઋષભદેવના સમયમાં ઉદ્દભવેલી દ્વાદશાંગી અર્થદષ્ટિએ અને ભારતવર્ષની અપેક્ષાએ, શ્રીસુવિધિનાથનું તીર્થ સ્થપાયું ત્યાં સુધી અને વધારેમાં વધારે કદાચ એ તીર્થને ઉચ્છેદ થયો તે સમય સુધી ટકી રહી. એવી રીતે શ્રીસુવિધિનાથથી માંડીને શ્રી અનંતનાથ સુધીના તીર્થકરોના તીર્થમાં ઉદ્ભવેલી દ્વાદશાંગી બહુમાં બહુ તે તે તીર્થના ઉચ્છેદકાલ સુધી જ ચાલુ રહી એટલે કે વચ્ચે વચ્ચે દ્વાદશાંગી શબ્દદષ્ટિએ તેમ જ અર્થદષ્ટિએ પણ નાબુદ બની. પછી પાછી શ્રી શાંતિનાથથી માંડીને શ્રી પાર્શ્વનાથ સુધીના તીર્થકરના તીર્થમાં રચાયેલી દ્વાદશાંગીઓ અર્થદષ્ટિએ અવિચ્છિન્નપણે ચાલુ રહી અને અંશતઃ એ આજે પણ ચાલુ છે. આ હકીકતને સમર્થિત કરનારાં તેમ જ તીર્થના ઉદ્દેદને કાળ સૂચવનારાં પવયણસારુદ્ધારનાં નીચે મુજબનાં પદ્યો આપણે હવે વિચારીશું – "पुरिमंतिमहंतरेसु वित्थस्न नत्यि वोच्छेभो। मज्झिलएसु सत्तसु एत्तियकाल तु तुच्छेभो ॥ ४३०॥ चउभाग चउभागो तिनि य चउभाग पलियचउभागो। तिण्णेव य चउभाग चउत्थभागो य चउभागो ॥२४३१॥"3 ને અર્થ એ છે કે ચોવીસ તીર્થંકર વચ્ચે એકંદર ૨૩ આંતરાઓ છે. તેમાંના પહેલા અને બીજા તીર્થંકરના તીર્થ વચ્ચે એક આંતર, બીજા અને ત્રીજા તીર્થકરના તીર્થ વચ્ચે એક આંતરો એમ આઠ આંતર સુધી તીર્થને વ્યુછેદ થયો નથી એટલે કે શ્રીચંદ્રપ્રભુ સુધી તે તીર્થ અવિચ્છિન્નપણે ચાલુ રહ્યું. એવી રીતે છેલ્લા આઠ આંતર સુધી એટલે કે સેળમા અને સત્તરમા તીર્થ વચ્ચે એક આંતરો, સત્તરમા અને અરાઢમાના તીર્થ વચ્ચે એક આંતરો એમ આઠ આંતર સુધી તીર્થને વ્યુચછેદ થયો નથી એટલે કે શ્રી શાંતિનાથના "एगाई एगन्ता जवमझ सत्त तित्यवोच्छेया। ___ अण्णेसि पलितपया एकेकगदुतिदुवेकेका ॥१०३॥" ૨ સત્તસિયણ (ગા. ૨૧૩)માં પણ આ જ પ્રમાણે પ્રત્યેક આંતરાને કાળ આપેલો છે. સ્વ. શ્રી વિજયદાનસૂરિએ વિવિધ પ્રશ્નોત્તર (પૃ. ૭૫)માં મતાંતર પ્રમાણે આ પ્રત્યેક કાળ ચાર ચાર ગાગે છે એ ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ માટે મૂળ સ્થળ જણાવ્યું નથી. ૪ આ ૩૬મા દ્વારનાં પહેલાં બે પડ્યા છે. ૪ શ્રીવભદેવથી માંડીને શ્રીસુવિધિનાથ સુધીના નવ તીર્થંકર વચ્ચે આઠ અતા છે. ૫ શ્રી શાંતિનાથથી તે શ્રી મહાવીરસવામી સુધીના નવ તીર્થંકરો વચ્ચે આડ આંતરા છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪ શું ] દ્વાદશાંગીઓને ઉછેદ સમયમાં સ્થપાયેલું તીર્થ અદ્યાપિ ચાલુ છે. શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના વચલા સાત આંતરામાં તીર્થને ઉચ્છેદ થયો છે. એટલે કે શ્રીસુવિધિનાથથી માંડીને શ્રીઅનંતનાથ સુધીના સાત તીર્થંકર પૈકી પ્રત્યેકનું તીર્થ અન્ય તીર્થ સ્થપાયું તે પૂર્વે છિન્ન બન્યું હતું. આ પ્રમાણે જે સાત વાર તીર્થને ઉચછેદ થયો છે તે પ્રત્યેકનો કાળ અનુક્રમે એક ચતુર્થી પોપમ, એક ચતુર્થેશ પલ્યોપમ, ત્રણ ચતુર્થાશ પાપમ, એક ચતુર્કીશ પલ્યોપમ, ત્રણ ચતુર્થેશ પલ્યોપમ, એક ચતુર્થેશ પલ્યોપમ અને એક ચતુર્થાશ પલ્યોપમ જેટલો છે. કહેવાની મતલબ એ છે કે નવમા અને દસમા તીર્થંકરની વચમાં એક ચતુથી પોપમ કાળ સુધી તીર્થને બુચ્છેદ રહ્યો અને એ પ્રમાણે બાકીના માટે યથાસ્થિતપણે ઘટાવી લેવું. ૧ જુઓ ૩૬મા પૃષ્ઠગત પહેલું ટિપ્પણુ. ૨ તીથ ચુત થયો એટલે જૈન ધર્મનું નામનિશાન રહ્યું નહિ. કોઈને “ધમ” એ શબાને યથાર્થ ખ્યાલ પણ રહો નહિ અને અધર્મ પ્રત્યે. ૩ આવી પરિસ્થિતિમાં, શ્રીભારતે માહણો માટે-બ્રાહ્મણે માટે બનાવેલા રેજે તુલસ, નવલકય વગેરેને હાથે વિકૃત બન્યા એમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (૫. ૧, સ. ૬)નાં નિમ્નલિખિત પદ્ય ઉપરથી જણાય છે " जज्ञे साधुविच्छेदोऽन्तनवमदशमाहतोः। एवं सप्तस्वन्तरेषु जिनानामेष वृत्तवान् ॥२५५॥ वेदाश्चाईरस्तुतियतिप्रावधर्ममयास्तदा ॥ ઘકાયના દુહમા(ર)ષાવહાઃિ છતાઃ ૨૬ ” Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મુ શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીના હ્રાસ આપણે ગત પ્રકરણમાં જોઇ ગયા તેમ શ્રીમહાવીરસ્વામીના અગ્યાર ગણુધરે એ રચેલી દ્વાદશાંગીએ પૈકી શ્રીસુધમ સ્વામી સિવાયના દસે ગધરાની દ્વાદશાંગીઓના પ્રવાહ, એમના એટલે કે શ્રીસુધ સ્વામીના જીવનકાલ દરમ્યાન પ્રાયઃ બુચ્છિન્ન થયા. વખત જતાં એ દસે દ્વાદશાંગી શબ્દષ્ટિએ સર્વીશે નાશ પામી, અને એ તમામનુ સ્થાન પ્રાય: સમકાલે રચાયેલી એવી શ્રીસુધ સ્વામીની દ્વાદશાંગીએ લીધુ. કાલાંતરે એ દ્વ્રાદશાંગી પણ ખંડિત બની. એનેા હાસ થતા ગયા અને હજી પણ એને હાસ થતા જાય છે. દુર્ભાગ્યે, આગળ ઉપર એક એવા સમય આવશે કે જ્યારે એ દ્વાદશાંગીમાંથી એકે અંગ કે એને કાઇ ભાગ પણ માજીદ હશે નહિ, એટલું જ નહિ પણ એ દ્વાદશાંગીને આધારે યેાજાયેલ એક પશુ આગમ કે તેનેા અંશ પણુ ટકી રહેલા નહિ હૈાય. આ હકીકત આપણે આ પ્રકરણમાં વિચારીશું. શ્રીસુધમ સ્વામી સિવાયના તમામ ગણુધરા પોતપેાતાના ગણુ શ્રીસુધસ્વામીને સોંપી નિરપત્ય અન્યા એથી એ ગણધરાને વશ ન ચાલતાં કેવળ શ્રીસુધ સ્વામીને જ વંશ ચાલ્યેા–એમની જ શિષ્યપરપરા ઉદ્ભવી. શ્રીસુધ સ્વામીની પાટે એમના મુખ્ય શિષ્ય શ્રી ભૂસ્વામી થયા અને એવી રીતે ઉત્તરાત્તર શ્રીપ્રભવસ્વામી, ઇશ્રોશચ ભવસૂરિ (થીરસવત્ ૩૬–૯૮) અને શ્રીયશાભસર થયા.પ એમની પાટે શ્રીસ ભૂતિવિજય ૧ પ્રાયઃ સમકાલે” એમ કહેવાનું કારણ એ છે કે એક અગ્યારે દ્વાદશાંગી, શ્રીમહાવીર્સ્વામીએ બીછ દેરાના પાવાપુરીમાં આપી તે દેશનાના પ્રસગે રચાયેલી છે, છતાં એ તમામની રચનાના પ્રારંભ સમક્રાલે-એકી વખતે થયા હોય એમ જણાતું નથી. સ્પષ્ટ શબ્દોમાં કહું તે શ્રીઇન્દ્રભૂતિએ દીક્ષા લીધી ત્યાર પછી શ્રીઅગ્નિભૂતિ વગેરેની દીક્ષા થયેલી છે. શ્રીઅગ્નિભૂતિની દીક્ષા થઈ ત્યાં સુધી શ્રીઇન્દ્રભૂતિ એમ ને એમ બેસી રહ્યા, તેમણે કોઇ તત્ત્વવિષયક પ્રશ્ન પ્રભુને પૂછ્યો નહિ અથવા તેમણે પૂછ્યો તે પણ પ્રભુએ અન્ય ગણધરની દીક્ષા થઈ નહિ ત્યાં સુધી ઉત્તર આપ્યા જ નહિ અથવા પ્રભુએ ઉત્તર આપ્યા તેમ છતાં તેમણે દ્વાદશાંગી રચવાનું કાર્ય રા જ ન કર્યું" એમ માનવું યુક્તિયુક્ત જણાતુ નથી. જો આ મારું કહેવુ' વાસ્તનિક હાય તેા એમ માનવુ ોઇએ કે શ્રીઇન્દ્રગતિએ જે સમયે દ્વાદશાંગી રચવા માંડી તે જ સમયે અન્ય ગણધર દ્વાદશાંગી રચવાની શરૂઆત કરી ન હતી. એટલે ઉદાહરણાથે શ્રીઇન્દ્રભતિની કાર્દશાંગીની રચનાના સમયમાં અને શ્રીસુધ સ્વામીની દ્વાદશાંગીની રચનાના સમયમાં અંતર છે. ૨-૪ જેમ શ્રીમહાવીરસ્વામીના નિર્વાણ પછી ૨૦ વર્ષોં સુધી સુધ સ્વામી યુગપ્રધાન ૫ શ્રીયશાભદ્રસૂરિ પત શ્રીમહાવીરસ્વામીનું ધર્માંરાસન એક આચાર્યની સત્તામાં રહ્યું, પરંતુ એ સૂરિ વીરસવત્ ૧૪૮માં બે ઉત્તરાધિકારી બનાવી વગે સીધાવ્યા ત્યારથી એક પાટ પર બબ્બે આચાય સ્થાપવાની પ્રવૃત્તિ શરૂ થઈ. પદ્મ પર રહ્યા તેમ આ ત્રણે અનુક્રમે ૪૪, ૧૧ અને ૨૩ વર્ષ રહ્યા. ૬ શ્રીસ‘ભતિવિજય વીરસંવત્ ૧૫૬માં સ્વર્ગે ગયા ત્યારે શ્રીભદ્રબાહુવાચીને સધરવિનુ પદ મળ્યું, પરંતુ જ્યાં સુધી તેએ જીવતા હતા ત્યાં સુધી શ્રોભદ્રમાડુવામીના સધના કાર્યોંમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ સુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીનો હાસ અને શ્રીભદ્રબાહુ સ્વામી થયા. એ શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં બાર દુકાળી પડી– બાર વર્ષ સુધી ઉપરાઉપરી દુકાળ પડવો. એ દરમ્યાન સંતો મૃત વિસરતા ગયા. દુકાળનો અંત આવતાં સંય પાટલિપુત્રમાં ભેગા મળ્યા. તે વખતે એકને ઉદ્દેશક તો એકને ખંડ એમ કરી તેઓ માંડમાંડ ૧૧ અંગે એકત્રિત કરી શકાય, પરંતુ તેઓ દિદિવાય નામનું બારમું અંગ એકત્રિત કરી શકયા નહિ. એ તો કેવળ શ્રી ભદ્રબાહુ સ્વામીને જ યાદ હતું અને તેઓ તો નેપાળમાં “મહાપ્રાણું ધ્યાન ધરતા હતા. આથી પાટલિપુત્રમાં એકઠા મળેલા શ્રીસંઘે-શ્રીસંધસંમેલને તેમને બારમા અંગની વાચના આપવા કહેવડાવ્યું. પ્રથમ તો તેમણે સકારણ ના પાડી, પરંતુ જ્યારે શ્રીસંઘે તેમના એ વર્તનને શ્રોધની આજ્ઞાના ભંગ રૂપ ગણ્યું ત્યારે તેમણે હા પાડી. ત્યાર બાદ તેમની પાસે વાચનાર્થે આવેલા ૫૦૦ મુનિઓને તેમણે યથાસમય દરરોજ કટકે કટકે સાત વાચા આપવા માંડી. એ વાચના કટકે કટકે ભાઇ અધિકાર ન હતો. જુએ મુનિશ્રી કલ્યાણવિજયકૃત વીર નિર્વાણુ સંવત ઔર જૈન કાલગણુના (પૃ. ૧૧). ૧ દરેક અંગને ઉદ્દેશક નથી તેથી તે ઉદ્દેશક કરતાં જૂનાધિક ભાગ સૂચવવો હોય તેથી મૂળમાં ખંડ” શબ્દ જાયો હશે એમ લાગે છે. ૨ જુઓ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત પરિશિષ્ટપર્વ (સ ૮, હે ૧૯૩ તથા સ. સ્લો. પપ-૫૮) તેમ જ શ્રીદેવસૂરિકૃત છવાનુશાસન (ગા. ૮૪)ની પજ્ઞ વૃતિ (૫, ૪૫). તિÈગાલી પત્રયમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – “सो विय चोइसपुवी बारसवासाई जोगपडिवनो , કુતર નિઘંટુ અરય મરક્ષાનવંબર ૧૪” (વીર નિવાણુ સંવત્ ઔર જેન કાલગણનાના ૧૦૩માં પૃષ્ઠ પરથી ઉદ્ધત) આ ઉપરથી જણાય છે કે મહાપ્રાણ ધ્યાન બાર વર્ષ માટે તેમણે અંગીકાર કર્યું હતું. આ મહાપ્રાણુ ધ્યાનનું વિશિષ્ટ સ્વરૂપ કેઈ કાણે આલેખાયેલું હોય તો તે તરફ મારું ધ્યાન ખેંચવા તજજ્ઞોને વિજ્ઞપ્તિ છે. ૩ આવા ચાર વિશિષ્ટ સંમેલને થયેલાં છે. તેની નોંધ આગળ ઉપર આ પ્રકોણમાં લેવાશે, છે અને લગતે પ્રસંગ આવર્સયસુજની ગુણિમાં નીચે મુજબ દશાવાયો છે - " तम्मि य काले बारसरिसे। दुकालो उवहितो। संजता इतो इतो य समुद्दतीरे गच्छित्ता पुणरवि पाटलिपुत्ते' मिलिता। तेर्सि अण्णस्स उद्देस्रो, अण्णस्स खंडं, एवं संघाडितेहिं एकारस अंगाणि संघातिताणि दिद्विवादो नत्थि। 'नेपाल' वत्तिणीए य भवाहुसामो अच्छति चोद्दसपुन्वी, तेसिंघेणं पत्थवितो संघाडओ 'दिहिवाई वाएहि ति। गतो, निवेदितं संघकजं । तं ते भणंतिदुक्कालनिमित्तं महापाणं न पविट्ठो मि तो न जाति वायणं दातुं । पडिनियत्तेहिं संघस अक्खातं । तेहि अण्णो वि संघाडओ विजितो, जो संघस्स आणं अतिक्कमति तस्स को दंडो। तो अक्साईવઘાઝિદ તે અવંતિ મા ૩ઘા, વેસે મેહાવી, કર વરિપુરઝન સેમિ ” ભા. ૨, પત્ર ૧૮૭ પ પરિશિષ્ટ પર્વ (સ. , . ૧૮-૧૯)માં એ નિર્દેશ છે કે ભિક્ષાચર્યાથી આવતાં એક Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૯. આહત આગમનું અવલોકન [ પ્રક૨૭ મળતી હોવાથી શ્રીસ્થલભદ્ર સિવાયના બધા (૪૯) મુનિએ કંટાળીને ચાલ્યા ગયા, પરંતુ શ્રીસ્થૂલભદ્ર તે ત્યાં રહ્યા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂને અભ્યાસ કર્યો. એવામાં એક વેળા શ્રીલબાહુરવામીએ તેમને પૂછયું કે તારે ઉત્સાહ ભાંગી ગયો છે? તેમણે એને નકારમાં જવાબ આપ્યો અને કહ્યું કે મને વિરોષ વાચના મળે તો સારું. શ્રીલઆહુ સ્વામીએ કહ્યું કે મારું ધ્યાન પૂર્ણ થવા આવ્યું છે એટલે તેમ થતાં હું તને તારી ઇચછા મુજબ વાચના આપી. તે વેળા શ્રીસ્થલલકે કેટલે અભ્યાસ થયો છે અને કેટલો બાકી રહ્યો છે તે પૂછયું. ત્યારે શ્રીભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે સાગરમાં બિન્દુ જેટલો અભ્યાસ થયો છે. વખત જતાં શ્રીભદ્રબાહુ સ્વામીનું મહાપ્રાણ ધ્યાન પૂર્ણ થયું તેવામાં શ્રીલભદ્ર લગભગ દસમું પૂર્વ પૂરું કર્યું તેમને એ પૂર્વમાંનાં બે વસ્તુનું જ્ઞાન મેળવવું બાકી રહ્યું. જુઓ પરિશિષપર્વ (સ. ૯, લો. ૭૧-૭૬). કાલાંતરે તેઓ શ્રીભદ્રબાહુ સ્વામી સાથે વિહાર કરી પાટલિપુત્ર આવ્યા. એવામાં એક વેળા તેમની સંસારી૫ણુની સાત બે સાધ્વી અવસ્થામાં તેમને વંદન કરવા આવી ત્યારે તેમણે સિંહનું રૂપ વિકુવ્યું. શ્રીભદ્રબાહુસ્વામીને એ વાતની ખબર પડી ગઈ. ત્યાર બાદ શ્રીસ્થલમક વાચના લેવા ગયા ત્યારે તેમણે એમને વાચા આપવાની ના પાડી, પરંતુ અંતે શ્રીસંધની આગ્રહ ભરી વિજ્ઞપ્તિને સ્વીકારી બાકીનાં પૂર્વેની વાચના આપી કિન્તુ એને અર્થ ન બતાવ્યો એટલું જ નહિ, પણ હવે કોઇને એ વાચના આપવી નહિ એમ સ્થૂલભદ્ર પાસે કબૂલ કરાવ્યું. આ પ્રમાણે શ્રીભબાહુવામીના સ્વર્ગગમન પછી એટલે વીરસંવત. વાચના, ત્રણ કાલવેળાએ બીજી ત્રણ અને સાયા (શત્રિક) પ્રતિક્રમણ કર્યા બાદ બીજી ત્રણ એમ કાલે સાત વાચા આપવા શ્રીભદ્રબાહુરસ્વામીએ હા પાડી હતી. તિગાલી (ગા. ૭૩૬)માં કાયોત્સર્ગ પૂર્ણ કર્યા બાદ, ભજનના સમયે અને મકાન સજજા)માંથી બહાર જતી વેળા અને એમાં આવતી વેળા વાચા આપવાનો ઉલ્લેખ છે. ૧ એમના જીવનવૃત્તાન્ત માટે જુઓ વૈરાગ્યરસમંજસનું મારું સ્પષ્ટીકરણ (જ. ૧૮૪-૧૧). ૨ કિગાલી (ગા. ૭૫)માં સૂચવ્યા મુજબ તે શ્રીરઘુલભદ્ર આઠ વર્ષમાં આઠ પૂર્વ શીખ્યા એવામાં શ્રીભદ્રબાહુવામીને તપને નિયમ (ગસાધના-મહાપ્રાણુ ધ્યાન) પૂર્ણ થતાં તેમને શ્રીસ્થૂલભદ્ર સાથે લગભગ ઉપર મુજબ વાતચીત થઈ ૦ આ સમયે શ્રીસ્થલભદ્ર એકાંતમાં બેસીને ૧૧મું પૂર્વ યાદ કરતા હતા એમ તિગાલી (ગા ૭૫૩)માં ઉલ્લેખ છે. આ રહી એ ગાથા – “ક્ષતિ (?) geતારણ કુદરં તિરાતિ વળયો જેવા કે झंतितो भगिणीतो सुहमणा वंदणनिमित्तं ॥७५३॥" ૪ આ સંબંધમાં તિસ્થાગાલીમાં નીચે મુજબ ઉલ્લેખ છે – "अह भणइ थलभदो अण्णं रूवं न किंचि काहामो। इच्छामि जाणिसं जे अहमं चत्तारि पुवाई ॥८००॥ नाहिसि तं पुवाई सुयमेत्ताई विमुग्गहा हिंति (1) . दस पुण ते अणुजणे जाण पणढाई चत्तारि ॥८॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫ મું] શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ ૪૧ ૧૭૦ પછી ૧૧મા, ૧૨મા, ૧૭મા અને ૧૪મા એ ચાર જેટલાં પૂર્વેને અર્થથી વિચ્છેદ થયા અને શ્રીલભદ્રના સ્વર્ગગમન પછી એને શબ્દથી પણ વિચ્છેદ થયો. જેમ શ્રીભદ્રબાહુ સ્વામીના સમયમાં બાર દુકાળી પડી હતી તેમ એક બાર દુકાળી વખત જતાં “એલાપત્ય' ગેત્રના શ્રી આર્ય મહાગિરિ અને “વસિષ્ઠ' ગોત્રના શ્રી આર્ય एतेग कारणेण उ पुरिसजुगे अहमि वीरस्स। સાવાન વગદારું જ્ઞાન વત્તર પુaiડું ૮૦રા” તિગાલીની ઉપયુક્ત ૭૫૩મી ગાથામાં શ્રીસ્થલભદ્ર ૧૧મું પૂર્વ યાદ કરતા હતા એમ જે કહ્યું છે તેને આ ૮૦૦મી ગાથા સાથે સમન્વય કરવા માટે ચાર પૂર્વે એટલે પૂરેપૂરાં ચાર પૂર્વે એ અર્થ ન કર જોઈએ એમ લાગે છે. ૧ આ સ્વર્ગગમનને સમય કેટલાક વીરસંવત્ ૨૧૫ માને છે, જ્યારે મુનિ શ્રી કલ્યાણવિન્ય ૨૨૫ માને છે. જુઓ વીર નિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના (પ. ૧૨). ૨ ચંદ્રગુપ્તના સમયમાં દુકાળ પડવાને ઉલ્લેખ મિસીહસુરની ચણિણમાં છે, પરંતુ એ દુકાળે કંઈ શ્રતના ઉપર અસર કરી હોય એમ જણાતું નથી. વિશેષમાં એ દુકાળ આ બાર દુકાળથી ભિન્ન છે, કેટલાક ચદ્રગુપ્તને અને શ્રી ભદ્રબાહવામીને સમકાલીન માને છે તે વિચારણીય છે, તેમ જ પરિશિષ્ટપર્વ (સ. ૮, શ્લો. ૩૩૯)માં ચંદ્રગુપ્ત વીરસંવત ૧૫૫માં રાજા થયાની વાત છે, તે ભ્રાન્ત છે એમ વીર નિર્વાણુ સંવત ઓર જૈન કાલગણુના (પૃ. ૬૮-૬૯)માં સૂચકાયું છે. ૩ એમનું જીવનચરિત્ર આવરસ સુત્તની ચુણ (પત્ર )માં ઉપલબ્ધ થાય છે. એમને જન્મ વિ. સં. ૧૬૧માં, દીક્ષા ૧૯૧માં, યુગપ્રધાનપદવી ૨૧૫માં, એ પદવીને નિક્ષેપ પૂર્ણકાલ) ૨૪૫માં અને એમનું સળંગમન ર૧માં થયેલ છે એમ વીર નિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના (પૃ. ૬૪)માં સૂચવાયું છે. આવરસથભાસ (ગા. ૩૧-૧૩૨) અથવા વિસાવ સભાસ (ગા. ૨૩૮૯-૨૩૯૦) પ્રમાણે આ શ્રી આર્યમહાનિરિસૂરિના શિષ્ય શ્રીકૅડિન્યના શિષ્ય શ્રી અશ્વામિત્ર વી૨સંવત્ ૨૨૦માં સામુછેદિક મત સ્થાપી ચેથા નિતવ બન્યા, જે અંતમાં તેઓ સુધરી ગયા. એવી રીતે આવયભાસ (ગા. ૧૩૩-૧૩૪) અથવા રિસેસા સભાસ (ગા. ૨૪૨૪-૨૪૫) મુજબ શ્રી આર્યમહાભિરિસૂરિના શિષ્ય શ્રીધનગુપ્તસૂરિના શિષ્ય શ્રી આર્યગંગસૂરિ વીરસંવત્ ૨૨૮માં બ્રિક્રિય દૃષ્ટિની પરૂપણ કરી પાંચમાં નિહનવ બન્યા, જેકે અંતમાં તેઓ પણ સુધરી ગયા. એઓ શ્રીલભદ્રના હસ્તદીક્ષિત શિષ્ય થાય છે. એમને જુદો ગણ શ્રીસ્થલભદ્ર આપે એ હકીકત નિહસુનની ગુણિમાં છે. એમને જન્મ વીસં. ૧૯૧માં, દીક્ષા ૨૨૧માં, યુગપધાનપદવી ૨૪૫માં અને સ્વર્ગગમન ૨૯૧માં થયાની હકીકત વીર નિર્વાણુ સંવત્ ઔર જેન કાલગણના (પૃ. ૬૪)માં અપાયેલી છે. ( શ્રી આર્યસહસ્તી સાથે એક વેળા કારણવશાત્ શ્રી આર્ય મહાગિરિએ ભેજનાદિને વ્યવહાર બંધ કર્યો હશે એમ કસુત (ઉ. ૧)ની ગુણિ અને નિસીહત્ત (ઉ. ૮)ની ચુણિના જે પાઠ વીર નિવાણુ સંવત્ ઔર જેન કાલગણન (પૃ. ૮૮)માં અપાયા છે તે ઉપરથી જણાય છે. મુનિ શ્રી કલ્યાણુવિજય એના ૮૯મા પૃષ્ટમાં સૂચવે છે કે શ્રી આયમ ડાગિરિએ અશોકના પૌત્ર સંપ્રતિનું રાજ્ય જોયું જ નથી તેમ અસાંગિક ઘટના તે સંપ્રતિના અવ ક્રમના ભાવ સાથે સંબંધ ધરાવે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ .. આહંત આગામેનું અવલોકન [પ્રકર સુહસ્તી એ બે આચાર્યોના જીવનકાળ દરમ્યાન પડી હતી, પરંતુ એ ભીષણ સમયે શ્રતને કંઈ આંચ આવી હોય એમ જણાતું નથી. એ દુકાળી બાદ શ્રીવજસ્વામીના સમયમાં પાછી બાર દુકાળ પડી. એ સમયે શ્રી વજામીએ વિદ્યા દ્વારા આહાર મેળવ્યા ઉલ્લેખ જોવાય છે, પણ શ્રતને કંઇ નુકસાન પહોંચ્યાને ઉલ્લેખ હેય એમ જણાતું નથી. અત્રે એ વાત નેંધી લઇએ કે શ્રીવાસ્વામી છેલ્લા દસપૂર્વધર ગણાય છે. વળી એમની પાસે શ્રી સલિપુત્ર આચાર્યના શિષ્ય શ્રી આર્ય રક્ષિતરિએ છે (પૃ. ૯૨). જે એ હકીકત વારતવિક હોય તે વૈરાગ્યરસમંજરીના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૧૧-૧૬૫)માં ઉચિત ફેરફાર કરવો ઘટે. શ્રીઆસુહરતીએ નલિનીમુલ્મ” વિમાનના અભિલાષી અવન્તીસુકુમાલને દીક્ષા આપી હતી. ૧ આ આચાર્યોના નામમાં જે “આર્ય પદ જેવાય છે તેનું કારણ પરિશિષ્ટપર્વ (સ. ૧૦, . ૩૭)માં એમ સૂચવાયું છે કે બાળપણથી જ એ બંનેનું શ્રીયક્ષા આર્યાએ માતાની જેમ પાલન કયું હતું. ૨ એમનું ચરિત્ર અવસ્મયસુનની ગુણિ (ભા. ૧, પત્ર ૩૯-૪૦૪)માં, પરિશિષ્ટપવ (સ. ૧૦)માં, શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવક ચરિત્રના પ્રથમ પ્રબન્ધમાં તેમ જ શ્રીહરિભદ્રસૂરિકૃત દંસણુસુદ્ધિ યાને સભ્યત્વસપ્તતિના શ્રીસંઘતિલકસૂરિકૃત વિવરણ (પત્ર ૧૦૮ આ-૧૧૨ આ)માં અપાયેલું છે. માતા સુનંદા, પિતા ધનગિરિ, વિ. સં. ૨૬માં જન્મ, બાળપણમાં જાતિસ્મરણજ્ઞાન, વિ. સં ૩૪માં દીક્ષા, દીક્ષાગુરુ શ્રી આર્યસિંહગિરિ, શ્રીભદ્રગુપ્તસૂરિ પાસે દસ પૂર્વોનું અધ્યયન, વિ. સ. ૭૮માં યુગપ્રધાનપદવી અને વિ. સં. ૧૧૪માં સ્વર્ગવાસ તેમ જ શ્રીવજસેન નામે શિષ્ય એ એમના જીવનની તદ્દન આછી રૂપરેખા છે. શ્રી મેહુસૂરિકૃત વિચારણિ અનુસાર પણ શ્રીવ સ્વામી વિક્રમસંવત્ ૧૧૪માં એટલે વીરસવતુ ૫૮૪માં સ્વર્ગવાસી થયા. 3 "इतो य वारस्वामी दक्षिणावहे विहरति, दुब्मिक्खं च जायं बारसपरिसगं, सव्यतो समंता छिन्नपंथा, निराधारं जातं। ताहे वइरखामी विजाए आइडं पिंडं तदिवस भाणोति ।" -આવયસુત્તની યુણિ (ભા. ૧, પત્ર ૪૦૪) ૪ શ્રતને નાશ થય જણાતું નથી, બાકી “શ્રતની પઠનપાઠનપ્રવૃત્તિ મંદ થઇ રહી હતી એમ મુનિ શ્રીકલ્યાણવિજયે પ્રભાવક ચરિત્રના ભાષાન્તરના પ્રબન્ધપર્યાલોચન (રૂ. ૧૬)માં સૂચવ્યું છે. આના ૧૭માં પૃષ્ઠમાં શ્રી વજસ્વામીએ એમના સમયમાં પડેલા બીજા દક્ષિની શરૂઆતમાં અનશન કરી દેહત્યાગ કર્યાને ઉલેખ છે. ૫ સુબેલિકામાં થાવલીના વિવરણ (પત્ર ૧૧૯ )માં નીચે મુજબનાં પઘ અપાયેલાં છે મનિરિ: ૧ જુહૂર્તી ૨ ૨ : શ્રીલુળપુરઃ રે ! श्यामार्यः ४ स्कन्दिलाचार्यो ५ रेवतीमित्ररिराट् ६ ॥ श्रीधर्मों ७ भद्रगुप्तश्च ८ श्रीगुप्तो ९ वज्रसरिराट् १० । યુગપ્રધાનgવા શેતે હપૂર્વ:” ૬ માતા રુકમા, પિતા સમદેવ, શ્રીઆર્યરક્ષિતની રરમે વર્ષે દીક્ષા (આને શ્રીવીરના શાસનમાં પહેલી નિષ્ફટિકા તરીકે ઓળખાવાઈ છે), પૂર્વશ્રતના અભ્યાસ માટે એમનું પ્રસ્થાન, ઉજજયિનીમાં સ્થવિર શ્રીભદ્રગુપતને મેળાપ અને તેમની એમણે કરાવેલી નિમણ, શ્રીવજ સ્વામી Page #48 -------------------------------------------------------------------------- ________________ ૫ મું]. શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ "લગભગ સાડાનવ પૂર્વને અભ્યાસ કર્યો હતો. આગળ ઉપર શ્રીસ્કન્દિલ અને શ્રીનાગાર્જુન આચાર્યો થયા. તેમના સમયમાં પાછી બાર દુકાળ પડી. એ સમયે ભિક્ષા મળવી મુશ્કેલ થઈ પડવાથી સંતે મૃતનું ગ્રહણ, ગુણન અને ચિંતન (અનુપ્રેક્ષા) કરી ન શક્યા અને એથી અલૌકિક શ્રતને વિનાશ થયે. પરાવર્તન ન કરી શકાયું તેથી અંગોપાંગરત શ્રત પણ ભાવથી નાશ પામ્યું. બાર વર્ષ બાદ દુકાળ મટી સુકાળ થતાં મથુરા નગરી કે જેની આસપાસ પ્રદેશ “શૌરસેન ગણાય છે એ નગરીમાં શ્રી સ્કન્દિલ આચાર્યના પ્રમુખપદે શ્રમણ સંઘ એકઠે મળ્યો-મુનિસંમેલન થયું. એ સમયે જેમને જે યાદ હતું કે તેઓ કહેતા ગયા અને એ રીતે કલિક શ્રત પાસે એમનું ગમન અને ત્યાં એમણે કરેલો પૂર્વકૃત અભ્યાસ ઇત્યાદિ હકીકત આવાસયસુરની નિજ જુત્તિ (ગા. ૭૪)ની ચુણિ (ભા. ૧, પત્ર ૩૯૭-૪૫)માં અપાયેલી છે. માધુરીવાચનાનુગત આ નિજજુત્તિ અને ચણિ પ્રમાણે એઓ વીરસંવત ૨૯૭માં સ્વર્ગે સંચર્યા, જુઓ વીર નિર્વાણુ સંવ ઔર જન કાલગણુના (પૃ. ૧૩૪). વલ્લભી યુગપ્રધાનપઢવલી પ્રમાણે ૨૨ વર્ષ ગૃહસ્થાવાસમાં, ૪૪ શ્રામમાં અને ૧૩ વર્ષ યુગપ્રધાન૫ર્ચાયનાં છે. એમને જન્મ વિ. સં. ૫રમાં, દીક્ષા વિ. સં. ૭૪માં, યુગપ્રધાનપદ વિ. સં. ૧૧૪માં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૭માં થયાં હતાં. વવહારસર (ઉ. ૮)ની ચણિનું પ્રમાણે વર્ષાઋતુમાં ચાર માસ માટે પાત્ર ઉપરાંત માત્રક રાખવાની શ્રીયંરક્ષિતસૂરિએ આજ્ઞા આપી હતી. એમને ચાર મુખ્ય શિષ્યો હતા: ઘવપુષ્પમિત્ર, વસ્ત્રપુષ્પમિત્ર, દુબલિકાપુષ્પમિત્ર, અને શેઠા માહિલ. એ પૈકી શ્રીઠામાહિલ વીરસંવત્ ૫૮૪માં અબદ્ધિક દષ્ટિની પ્રરૂપણા કરી સાતમા નિનવ થયા. જુઓ આવાસય મૂલભાસ (ગા. ૧૪૧-૧૪૨) અથવા વિસે સાવસ્મયભરસ (ગા. ૨૫-૨૫૧૦). વિચારણિ મુજબ શ્રીવજસવામી પછી ૧૩ વર્ષ સુધી શ્રી આર્યરક્ષિત યુગપ્રધાન રહ્યા. ૧ મલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ વિસાવસ્મયભાસની ર૫૦૯મી ગાથાની ટીકા (પત્ર ૧૦૦૩)માં નવ પૂર્વ અને ચાવીસ યવિકને ઉલ્લેખ કર્યો છે, જયારે પ્રભાવક ચરિત્રગત શ્રી આર્ય રક્ષિતપ્રબન્ધ ઍ. ૮૦–૮૪)માં સાડાનવ પૂર્વના ઉલ્લેખપૂર્વક એ ઉલ્લેખ છે. વળી એમાં આપેલા આર્યાનિલ (1 આર્યાન%િલ)ના પ્રબંધમાં એ આયનનિલને શ્રી આરક્ષિ તસૂરિના વંશજ અને સાડાનવ પૂર્વના ધારક દશાવાયા છે અને એમને સત્તાસમય “પ્રબન્ધપર્યાલયન” (પૃ. ૨૨) પ્રમાણે વીરસંવત્ ૧૯૭ પછી છે, ૨ નહીસાની થેરાવલીમાં બ્રહ્મદીપ સિહ વાચકને ઉલલેખ છે. એમના, દિલ આચાર્ય શિષ્ય હોવાનું શ્રીમલયગિરિસૂરિએ નંદીસત્તની વૃત્તિ (પત્ર પર આ)માં સૂચવ્યું છે, પણ પ્રભાવકચરિત્રગત વાદિપ્રબંધ (લે. ૫) માં એમને વિદ્યાધર આનાના અને શ્રીપાદલિપ્તસૂરિના કુળના આલેખ્યા છે, એટલે એઓ શ્રીસિંહ વાચકના શિષ્ય કેમ સંભવે એમ પ્રશ્ન ઊઠાવાય છે. એમને યુગપ્રધાનત્વનો સમય વી. સં. ૮૨૭ થી ૮૪૦ (વિ. સં. ૩૫૭-૩૭૦) સુધી મનાય છે. ૩ ઉત્કાલિક શ્રતને અત્ર કેમ ઉલેખ નથી એ પ્રશ્ન અત્રે ઊડે તેમ છે. એ સંબંધમાં શું એવી સંભાવના થઈ શકે કે કાલિક શ્રતના વિસ્મરણ માટે જેટલે અવકાસ છે તેટલે અવકાશ ઉકાલિક શ્રત માટે નથી, કેમકે એને અધ્યયનકાલ કાલિક શ્રુતના અધ્યયનકાલ કરતાં અમુક અંશે વિશેષ અનુકૂળ હોય એમ લાગે છે કે એનો ઉત્તર એ છે કે વિઆહપણભુત્તિ (ઋ. ૧૭૭)ની ટીકામાં શ્રીઅભયદેવસૂરિએ કાલિક શ્રુતને અર્થ ૧૧ અંગ કર્યો છે તે અર્થ અહીં કરવાનો છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આહંત આગમનું અવલોકન [ પ્રકરણ અને થોડુંક પૂર્વગત સંઘટિત કરાયું. આ સંધના મથુરામાં થવાથી એ વાચનાને “માથરી વાચના કહે છે. શ્રી મલયગિરિસૂરિએ નંદીસુત્ત (ગા. ૩૩)ની વૃત્તિ (પત્ર પર આ)માં આ પ્રમાણે સૂચવ્યા બાદ એ મતાંતરની નેંધ લીધી છે કે દુભિક્ષને લઈને જરા પણ મૃતનો નાશ થયો ન હતો, પરંતુ શ્રીસ્કન્દિલ આચાર્ય સિવાયના તમામ મુખ્ય અનુયાગધરનું મૃત્યુ થવાથી દુર્ભાિક્ષ મટતાં શ્રીસ્કન્દિલ આચાર્યો મથુરામાં અનુયોગ કર્યો અને એથી એ વાચનાનું નામ “માધુરી વાચના' પડ્યું અને એ અનુગ ઋન્દિલ સંબંધી ગણાયે. આ પ્રમાણે મૃતની વ્યવસ્થા કરવાનું ગમે તે કારણે છે, પરંતુ તે સમયે એને લિખિત વરૂપ અપાતું ગયું હોય એમ યોગશાસ્ત્રની પજ્ઞ વૃત્તિ (પત્ર ૨૦ ૭) ઉપરથી ફલિત થાય છે. આગમ અને એના અનુયેાગ લખીને વ્યવસ્થિત કરાયા બાદ શ્રીસ્કન્દિલ આચાર્યો એ અનુસાર સાધુઓને વાચા આપી એથી એ “સ્કાન્ટિલી વાચના' કહેવાય છે. જે વખતે મથુરામાં શ્રીસ્કન્દિલ આચાર્યે આગમોને ઉદ્ધાર કરી એની વાંચના આપી લગભગ તે સમયે વલભી નગરીમાં શ્રીનાગાર્જુને શ્રમણુસંઘ એકઠો કર્યો અને મૃતના વિચ્છેદને રોકવા માટે આગામોને સિદ્ધાંતનો ઉદ્ધાર કર્યો. જે પ્રમાણે જે યાદ હતું તેમ તે સ્થાપન કરાયું, અને જે ભૂલી જવાયું હતું તે પૂર્વાપર સંબંધ જોઈ વિચારી વ્યવસ્થિત કરાયું. પછી તદનુસાર વાચના અપાઈ. એમાં શ્રીનાગાર્જુન પ્રમુખ હતા એથી એ “નાગાજુની વાચના' કહેવાય છે. કાલાંતરે શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ થયા જેમને એક પૂર્વધર ગણવામાં આવે છે. એ આચાર્યના સમયમાં પાછો બાર વર્ષને દુકાળ પડયો હતો અને મૃત અસ્તવ્યસ્ત બન્યું હતું તેમ જ અનેક બહુશ્રુત પંચત્વ પામ્યા હતા. તેથી મૃતની ભક્તિથી પ્રેરાઇને ભાવિ પ્રજાના ઉપકારાર્થે વીર સંવત ૮૮૦માં કે મતાંતર પ્રમાણે ૯૯૩માં શ્રી સંઘના આગ્રહને માન આપી તેમણે તે કાળે બચેલા મુનિઓને વલભી બોલાવી તેમના મુખેથી અવશેષ રહેલા ઓછા વધતા ત્રુટિત અને અત્રુટિત આગમોના આલાપકોને અનુક્રમે પિતાની બુદ્ધિ વડે ૧ પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે – "जिनवचनं च दुषमाकालवशादुच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुन-स्कन्दिलाचार्यઅમૃતિમિર પુરસપુ નચરતમા” ૨ જુએ શ્રીભદ્રેશ્વરસૂરિકૃત કહાવલી (કથાવલી)ને “વીર નિર્વાણુ સંવત ઔર જન કાલગણુના (પૃ. ૧૧૦-૧૧૧)ગત ઉલેખ લગભગ આ આશયને મળતા ઉલ્લેખ નંદીસુનની ગુણિણમાં પણ જોવાય છે. એ આગળ ઉપર આ પ્રકરણ (પૃ. ૪૭)માં અપાયે છે. ૩ શ્રી મલયગિરિરિ નદી સુત્તની વૃત્તિ (પત્ર ૫૪ આ)માં એમને દુષ્પગણિના શિષ્ય દેવ વાચક તરીકે ઓળખાવે છે, પરંતુ મુનિ શ્રી કલ્યાણવિજય એ વાતને બ્રાન્ત ગણે છે અને તેઓ એમને સાંડિલ્યના શિષ્ય ગણે છે. જુઓ વીર નિર્વાણુ સંવત ઓર જેન કાલગણના (પૃ. ૧૨૬). Page #50 -------------------------------------------------------------------------- ________________ હું સુ ] શ્રીસુધમ સ્વામીએ રચેલી દ્વાદશાંગીના હાસ સંકલિત કરી પુસ્તકારૂઢ કર્યાં અને એ રીતે તે બધા આગમાના કર્તા બન્યા.૧ આ શ્રીદ્રોણ આચાર્ય આહનિશ્રુત્તિની વિવૃત્તિ (પત્ર ૩ અ)માં કર્યું છે અવસર્પિણીમાં ચૌદપૂ`ધર પછી ૧૩, ૧૨ કે ૧૧ પૂર્વીના કોઇ ધારક થયા નથી, પરંતુ દસપૂધર જ થયા છે. સેનપ્રશ્ન (પત્ર ૧૦૪ આ)માં કહ્યુ` છે કે જેમ ચૌદપૂર, દસપૂર્વાધર અને નવપૂ`ધર થયા છે તેમ એકથી માંડીને આઠ સુધીનાં પૂર્વીના ધારક પશુ સંભવે છે,” કેમકે જીતકલ્પસૂત્રની વૃત્તિ વગેરેમાં આચારપ્રકલ્પ (આયારપકપ)થી માંડીને આઠે પૂર્વ સુધીના ધારકને શ્રુતવ્યવહારી તરીકે ઓળખાવ્યા છે. ૧ આતા સમનાથે શ્રીસમયસુન્દર ઉપાધ્યાયે સામાચારીશતકમાં જે નીચે મુજબ ઉલ્લેખ કર્યાં છે તે આપણે વિચારીશું: श्रीदेवर्द्धिगणक्षमाश्रमणेन श्रीवीरादशीत्यधिक नवशत (९८०) वर्षे जातेन द्वादशवर्षीयदुर्भिक्षवशाद् बहुतरसाधुण्यापत्तौ बहुश्रुत विच्छित्तौ च जातायां... भविष्यद्मव्यलोकोपकाराय श्रुतभक्त ये च श्रीसङ्घाप्रहाद् मृतावशिष्टतदाकालीन सर्व साधून वलभ्यामाकार्य तन्मुखाद् विच्छिन्नावशिष्टान न्यूनाधिकान् त्रुटितानुत्रुटितानागमालाप काननुक्रमेण स्वमत्या મ पुस्तकारूढाः कृताः । ततो मूलतो गणधरभाषितानामपि तत्तङ्कलनानन्तरं सर्वेषामपि आगमानां कर्ता श्रीदेवर्द्धिगणिक्षमाश्रमण પુત્ર-ગાત: ।'' kr આ સબ"ધમાં શ્રીસિદ્ધચક્ર (૧. ૬, અ. ૨૧-૨૨, પૃ. ૪૮૮-૪૮૯) જોષા ભામણુ છે. એમાંથી પ્રસ્તુત ભાગ આગળ ઉપર આ પ્રકરણમાં અપાયા છે. २ "अथ भेदेन क्रियते एवं तर्हि त्रयोदश पूर्वधरादीना मे केक पूर्व हान्या तावत् कर्तव्यो यावत् पूर्वेकदेशथराणामिति, एतदप्यसाधु, कथम् ? यतो दशपूर्वधरा अपि शासनस्योपकारका उपाङ्गादीनां सङ्ग्रहण्युपरचनेन हेतुना, अथवाऽस्यामवसर्पिण्यां चतुर्दशपूर्यनन्तरं दशपूर्वरा एव रञ्जाताः, न त्रयोदशपूर्वंधरा द्वादशपूर्वरा एकादश पूर्ववरा वा इत्यस्यार्थस्य प्रतिपादनार्थं चतुर्दश पूर्वसमन्तरं दशपूर्विनमस्कारोऽभिहितः ॥ k ૩ 'यथा चतुर्दश पूर्व्वधरा दशपूर्व्विधरा नवपूर्व्वधरा वा दृश्यन्ते तथा द्विपूर्व्वधराश्चतुष्पूर्ध्वधराः घरा वा भवन्ति न वेति प्रश्नः, अत्रोत्तरम् - जीतकल्पसूत्रवृत्यादौ आचार प्रकल्पायष्टपूर्वातस्य श्रुतव्यवहारस्य उक्तत्वात् एकद्वयादिपूघरा अपि भवन्तीति ज्ञेयम् । ' ,, ૪ એકથી માંડીને આઠ સુધીનાં પૂર્વીના અંતિમ ધારકાનાં નામ ક્રાઇ પ્રાક્શન ગ્રંથમાં નોંધાયેલ જણાતાં નથી, પરંતુ તેઓ વીરસ ́વત્ ૫૮૪ થી વીરસવત્ ૧૦૪૦ના ગાળામાં થયા • હેાય એમ લાગે છે. વિશેષમાં બધી નહિં તે કેટલીક ચૂર્ણિના રચનારા પૂધર હતા એમ આપણે સિદ્ધચક્ર (વ. ૪, અ. ૧૨, પૃ. ૨૮૪)ની નીચે મુજબની પક્તિ ઉપરથી ોઇ શકીએ છીએ:~ “વળી અ'ગ અને ઉગાની પૂધર આચાય મહારાજાઓએ ચૂણિ રચી છે” નિસીહભાસ (નિશીથભાષ્ય)ની ચુણ્ડિના રચનારાના ગુરુ શ્રીપ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ પૂર છે એમ શ્રીઆનંદસાગરસૂરિએ શ્રીસિદ્ધચક્ર (વ. ૬, અ. ર૧-૨૨, પૃ. ૪૭૫)માં નીચે મુજબની પક્તિ દ્વારા સૂચવ્યુ છેઃ~~ “પ્રદ્યુમ્ન મન્નાશ્રમણ જે શ્રીનિશીથચૂર્ણિકારના ગુરુ છે અને ક્ષમાત્રમણ હોવાથી પૂત્ર ધર પણ છે.” Page #51 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ વિઆહપણુત્તિ (શ. ૨૦, ઉ. ૮; સૂ. ૬૭૮)માં કહ્યું છે કે શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી એક હજાર વર્ષે પુણ્વયને ઉચ્છેદ થશે અને પૂરેપૂરા એક પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન કોઇને રહ્યું નહિ. અહીં પુર્વાંગયથી શું સમજવું તે સંબંધમાં શ્રી અભયદેવસૂરિકૃત ટીકામાં કંઇ ઉલ્લેખ નથી. “બૈગયથી સામાન્ય રીતે દિક્િવાયને એક ભાગ કે જે ચૌદ પૂર્વેના સમુદાયરૂપ છે તે સમજાય છે, પરંતુ ઠાણ (સ્થા. ૧૦, સૂ. ૭૪ર)માં દિક્િવાયનાં જે દસ નામો અપાયેલાં છે તેમાંનું એક નામ તે પુરવગય છે. એની ટીકા (પત્ર ૪૯૧ આ)માં શ્રી અભયદેવસૂરિ એ નામની ઉપપત્તિ સુચવતાં કહે છે કે અત્ર અવયવમાં સમુદાયને ઉપચાર સમજી લે. આ ઉપરથી આપણે અહીં પુવૅગયથી દિદ્ધિવાય પણ સમજી લઈએ તે કંઇ ખાસ વાંધા જેવું જણાતું નથી. શ્રી આનંદસાગરસૂરિનું એમ માનવું છે કે શ્રીહરિભદ્રસૂરિના સમયમાં પૂર્વરૂપ સૂર્યને અસ્ત થયેલ હતો, કિન્તુ એનો શેડેક પ્રકાશ રહી ગયા હતા. આમ માનવા માટે તેઓ પંચાસર (પંચાશક)ની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકા (પત્ર ૧ અ)ની નિમ્નલિખિત પંક્તિનો આધાર લે છે –૪ “कतिपयप्रवचनार्थतारतारकविशेषानुपदिदर्शयिषुः" આ ઉપરથી પુત્રયનું જ્ઞાન ધીરે ધીરે કેવી રીતે જતું રહેતું ગયું તે જોઈ શકાય છે, પરંતુ આ પ્રમાણે એને હાસ થયો તે અટકાવવા માટે જે ચાર વિશિષ્ટ પ્રયને સંધસંમેલન દ્વારા થયા છે તેનો વિશેષ વિચાર કરવો બાકી રહે છે એટલે હવે એને વિચાર કરીયે. શ્રી સત્ય પ્રકાશ (વ. ૧, સં. ૧, પૃ. ૧૫)માં મુનિ શ્રીદર્શનવિજય “દિગબર શાસ્ત્ર કેસે બને એ લેખમાં કળે છે श्रीआयरक्षितजो, श्रीनन्दीलक्ष्मण, श्रीनागहस्ति, धीरेवतिनक्षत्र, श्रीसिंहसरिजी साढे नौं और उससे अल्प अल्प पूर्वके ज्ञानवाले थे।...श्रीस्कंदिलाचार्य, श्रीहिमवंतक्षमाश्रमण, શ્રીરાણાના સૂરિ સમી માચીન પૂર્વતિ છે...શીવિન્સવાઘજ, શ્રીસંમતિeg, શ્રીમૂરदिन, श्रीलोहित्यसूरि, श्रीदुध्यमणि और श्रीदेववाचकजी ११ अंग और , पूर्व से अधिक શાન ધાર છે ” 1 " जंबुद्दीवे २ दीवे मारहे वासे इमीसे उसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्त्रं पुष्वगए अणुसजिस्स" २"विडिवायस्स णं दस नामधेजा पं. ते.-दिद्विवातेति वा हे उवातेति वा भूयघातेति वा तचावातेति वा सम्मावातेति वा धम्मावातेति वा भासाविजतेति वा पुन्वगतेति वा अणुजोगगतेति षा सम्बपाणभूतजीवसत्तमुहावहेति वा " 3 "एतौ च पूर्वगता-ऽनुयोगगतौ दृष्टिवादांशावपि दृष्टिवादतयोक्तो अवयवे समुदायोવાસ્તલિતિા” જુએ ગિખ્રિસમુચ્ચયને એમણે લખેલે સંસ્કૃત ઉપઘાત (૫. ૬). Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ “સંધસંમેલન’ કહે, “સંઘસમવાય' કહે કે “સંધને મેળાવડા' કહો તે એક જ છે. એવાં ચાર વિશિષ્ટ સંધસંમેલને શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૯૮૦ કે મતાંતરે પ્રમાણે ૯૯૩ વર્ષ દરમ્યાન થયા છે. પહેલાં ત્રણ સંધસંમેલનમાં જૈન આગમોના વાચન અને અનુસંધાન નિમિત્તરૂપ હતાં, જ્યારે ચેથામાં એ આગમનું પુસ્તકારોહણ-લેખન નિમિત્તરૂપ હતું. પહેલું સંધસંમેલન ચંદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીના જીવન દરમ્યાન વીરસંવત ૧૬ન્ના અરસામાં પાટલિપુત્રમાં થયું હતું. એ સમયે થયેલી જૈન આગમોની વાંચનાને પાટલિપુત્રી વાચના” કહેવામાં આવે છે. બીજા અને ત્રીજા સંધસંમેલન વીરસંવત ૮૨૭ થી ૮૪૦ના ગાળામાં થયાં હતાં. એમાંનું એક આર્ય ઋન્દિલના આધિપત્ય હેઠળ મથુરામાં થયું હતું અને બીજું પ્રાયઃ એ જ સમયે આર્ય નાગાર્જુનના અધિપત્ય હેઠળ વલભીમાં થયું હતું. આ બંને વખતે સમકાને થયેલી આગમની વાચનાને અનુક્રમે માથરી યાને સ્કદિલ અને વલ્લભી યાને નાગાર્જુની તરીકે ઓળખાવાય છે.' વખત જતાં શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણા હેઠળ વીરસંવત ૪૯૮માં અને ૧ આ મતાંતર છે તે વીરનિર્વાણસંવતની ગણનાની ભિન્નતાને આભારી છે એટલે કે પસ્તકાકાહાણના સમયમાં એ સમયમાં થયેલા કેટલાક મનિએ શ્રીવીરનું નિર્વાણ ૯૮૦ વર્ષ પૂર્વે થયાન એ સમયે કહેતા હતા તો કેટલાક એ નિર્વાણ ૯૯૩ વર્ષ પૂર્વે થયાનું કહેતા હતા. ૨ માધુરી વાચનાની ઉત્પત્તિ પરત્વે બે મત નંદીસુતચુણિના આઠમા પત્રમાં નીચે મુજબ નેધાયેલા છેઃ " बारससंबच्छरीए महंते दुभिक्खकाले मिक्खट्ठा अण्णतो ठिताणं गहण-गुणणा-Sणुपेहाऽभावतो मुत्ते (1) विप्पण? पुणो मुभिक्खकाले मधुराए महंते साधुसमुदाए खंडिलायरियप्पमुहसंघेण जो जं संभरइ त्ति एवं संघडितं । जम्हा य एतं मधुराय कतं तम्हा माधुरा वायणा भण्णति। अण्णे भणंति-जहा सुतं णो णटुं तम्मि दुभिक्खकाले, जे अण्णे पहाणा अणुयोगधरा ते विणहा, एगे खंडिलायरिए संधरे, तेण मधुराए अणुयोगो पुन साधूणं पवत्तिओ ति सा माहुग वायणा મતિ ” ૩ આ સંબંધમાં કહાવલીની હસ્તલિખિત પ્રતિમાં નીચે મુજબ ઉલ્લેખ છે – __"अस्थि महुराउरीए सुयसमिद्धो खंडिलो नाम सूरी, तहा बल हिनयरीए नागज्जुणो नाम सरी। तेहि य जाए बारसवरिसिए दुक ले निव्व उभावओ विफुर्हि (१) कारुण पेनिया दिसोदिमि साहयो। गमि च कहवि दुत्थं, ते पुणो मिलिया सुगाले। जाय मज्झायंति ताव खंडुखरुडीहूयं पुष्वाहीयं । ततो मा सुयवोच्छित्ती होउ ते पारद्धो सूहि सिद्धंतुद्वारो। तत्थ विजं न वीसरिय तं तहेव संठवियं । पम्हुद्वाणं उण पुवावरावडतमुत्तत्याणु भारओ कया संघडणा।" ૪ સરખા સુબોધકા (પત્ર ૧૨૬ અ)માં અવતરણરૂપે આપેલું નીચે મુજબનું પદ – "वलहिपुरम्मि जयरे देविष्टिपमुहमयलंस घेहि । पुत्थे आगमलिहिलो नवसयसियाओ वीराओ॥" Page #53 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [પ્રકરણ મતાંતર પ્રમાણે ૧૯૮૩માં વલભીમાં ચોથું સંધસંમેલન થયું અને તે વખતે આગમે પુસ્તકારૂઢ કરાયા, જોકે તે પૂર્વે પણ આગમ લિપિબદ્ધ થયેલા હોવાના પુરાવા મળે છે. પરંતુ એને આ પુસ્તકારેહણ જેટલું મહત્ત્વ નહિ અપાયાનું કારણ એમ જણાય છે કે આ પુસ્તકારહણ જેટલું સર્વમાન્ય અને સંપૂર્ણ તેમ જ માથુરી (સ્કાન્તિલી) અને વલભી (નાગાની ) વાચનાના સમયના પાઠભેદની યેગ્ય વ્યવસ્થા કરનારું બન્યું તેવું પૂર્વે નહિ થયેલું હોવું જોઇએ. આ પુસ્તકારોહણને અંગે હાલ તુરત તે આપણે નીચેની બાબતે નોંધી લઈશું – (૧) આ પુસ્તકારોહણના પ્રસંગે, એની પૂર્વે જે માથુરી અને વલ્લભી વાચનાએ થઈ તે સમયે જે શાસ્ત્રો લખાવી લેવાયાં હતાં તે ઉપરાંત જે જે જૈન ગ્રંથ, પ્રકરણ વગેરે તે વખતે મેજુદ હતાં તે પણ લખાવી લેવાયાં.૨ (૨) માથરી અને વલ્લભી વાચનાઓને બને ત્યાં સુધી સમન્વય કરા-બન્યું ત્યાં સુધી એ બે વચ્ચેનો ભેદભાવ મટાડી તેને એકરૂપ અપાયું અને જ્યાં તેમ થઈ શકયું નહિ ત્યાં મહત્ત્વપૂર્ણ ભેદોને પાયંતરરૂપે સ્થાન અપાયું. આ પ્રમાણેની વ્યવસ્થા કરાય બાદ માથરી વાચના મુજબ સર્વ સિદ્ધાન્ત લખાવાયા અને વલભી વાચનાના મતભેદ કે પાઠભેદને ચૂર્ણિ વગેરેમાં સ્થાન અપાયું, પરંતુ જ્યાં શ્રીનાગાર્જુનના અનુયાયીઓ તેમ થતાં અસંતુષ્ટ રહેવાનું કારણું જણાયું ત્યાં “વાયગંતરે કુળ” એવા ઉલ્લેખપૂર્વક તેને મૂળ ગ્રંથમાં સ્થાન અપાયું ૧ શ્રી મુનિસુંદરસૂરિએ પિતે રચેલા તેત્રરત્નકેશમાં કહ્યું છે કે – " वीरात विनन्दाङ्गशरवचीकरत, त्वचैत्यपूते ध्रुवसेनभूपतिः॥ यस्मिन् महैः संसदि कल्पवाचनामाया तदानन्दपुरं न कः स्तुते ? ॥" | (સુબાધિકાના ૧૨૬ આ પત્રમાંથી ઉદd). પજજુસબુકની મુદ્રિત આવૃત્તિ (પત્ર ૩૭ અ- આમાં ૧૪મા સૂરમાં કહ્યું છે કે "समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइकंताई दसमस्त य वाससयस अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणंतरे पुण अयं तेणउए संवच्छर इइ दीइ" ૨ જુઓ વીર નિર્વાણુ સંવત્ ઓર જેન કાલગણ (પૃ. ૧૧૨). ૩ આવો એક ઉલેખ પજુસણાકપમાં જોવાય છે. જુઓ આ પૃષ ઉપરનું પહેલું ટિપણ ૪ જુઓ વીર નિર્વાણુ સંવત આર જેન કાલગણુના (પૃ. ૧૨-૧૧૭) અને તેમાં ખાસ કરીને કહાવલીને ૧૧૨માં પૃષ્ઠમા અપાયેલ લેખ "पप्परसंपण्णमेलावा य तस्समयाओ खंदिल्लनागज्जुणायरिया कालं का देवलो गया। तेण तुल्याए वि तदुवरियसिद्धताणं जो जाओ कथय (कदम व) वायणाभेओ सोय न चालि पच्छिमेहिं । तो विवरणकारेहिं पि नागज्जुणीया उण एवं पढन्ति त्ति समुल्लिंगमा रहे वायाराइसु ।' અહીં વિવરણકારોએ “નાગજુણુયા” એમ કહે છે એમ જે કહ્યું છે તે હકીકત આયાત શ્રીશીલાંકસૂરિકૃત ટીકાંમાં નીચે મુજબ જોવાય છે.--- Page #54 -------------------------------------------------------------------------- ________________ પ ] શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ ૪૯ () અભ્યાસ કરવામાં સુગમતા રહે એવી રીતે શંખલાબદ્ધ આગ લખાવાયા (૪) સૂત્રમાં ઘણી વાર જે એકના એક આલાપક (આલાવા) આવતા હતા તે વારંવાર લખવામાં ઘણો સમય લાગે તેમ હોવાથી અંગોમાં પણ કેટલીક વાર ઉપાંગો પણ જોવાની ભલામણ કરાઈ. દાખલા તરીકે વિઆપણુત્તિમાં આવવાઇયસુત્ત, જીવાજીવાભિગમસુત્ત, પણવણ અને સિદ્ધગડિયાની ભલામણ જોવાય છે. એવી રીતે સમવાયામાં “બea નો રખે નેવે” એવા ઉલ્લેખ પૂર્વક કપ સુર (બહર્ભ૯૫સત્ર)ના ભાષ્યની ભલામણુ કરાયેલી છે, અને વિમાનનો અધિકાર આવતાં રાયપશેણુયસુત્ત જેવાની ભલામણ કરાયેલી છે. (૫) સત્પક્ષ અને અસત્પક્ષને નિર્ણય પહેલાંની જેમ શાસનધુરંધરોનાં વચનને અધીન ન રખાતાં એ લખેલાં પુરતોને અધીન કરાયે. (૬) શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણના સમય સુધી બનેલા કેટલાક વિશિષ્ટ વૃત્તાન્તોને આગમમાં સ્થાન અપાયું, જોકે એ બનાવે છે તે આગમોની રચના પછી બનેલા હતા. આ સંબંધમાં મતાંતર સંભવી શકે છે. જુઓ પૃ. ૫૧. (૭) આગમોની ભાષા નિયમિત બની-એમાં પરિવર્તન માટે અવકાશ ન રહ્યો. આ સંબંધમાં સિદ્ધચક્ર (વ. ૪, અં. ૧૨, પૃ. ૨૮૭)માંને નીચે મુજબને ઉલ્લેખ વિચાર ઉચિત થઇ પડશે – જોકે સામાન્ય રીતે સર્વ તાંબર સંપ્રદાયવાળાએ આવશ્યકસુત્રની નિયુક્તિને "એકસરખી રીતે માન આપે છે, અને શાસ્ત્રીય વિષયના નિર્ણયને આધાર ભગવાન દેવદ્ધિ શિક્ષમાશમણુજીની પહેલાં શાસનધુરંધર મહાપુરુષોનાં વચન કહેવા ઉપર જ રહેતા હતા, અને તેથી જ ગાઝા માહિલના અધિકારમાં દુર્બલિકાપુષ્પમિત્ર સરખા નવ પર્વને ધારણ કરનાર અને અગાધ બુદ્ધિવાળા આચાર્યો બદ્ધ અને અબદ્ધ કર્મના અધિકારમાં પોતે નિરૂપણ ઇરલ સિદ્ધાંતની પ્રમાણિકતા માટે અન્યગચ્છીય સ્થવિરેને પૂછવાનું ઉચિત ગયું હતું, અર્થાત સાંસનધુરંધરના વચનને આધારેજ સત્પક્ષ કે અસત્પક્ષને નિર્ણય થતો હતો, પણ ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણુજીએ તે વખતના મુખ્ય મુખ્ય આચાર્યોને એકઠા કરી સિદ્ધાંત કરવાનું fhોય એટલે સત્યક્ષ કે અસત્પક્ષપણાના નિર્ણયનું કાર્ય લખેલ પુરતકને આધીન કરી વિદ્યા: નાનીયાતુ પતિ-gવું હતુ.” (પત્ર ૨૪૫), “નાગુવીયા, વરિત-guળા વિક્ષાનો” (પત્ર ૨૫૩) “જાનુંની વાર, ૧૪-જે વસ્તુ” પત્ર ૨૫૬) અને “નાનાગુનીયાસુ વરિ-જુદો થા.” (પત્ર ૩૦૩). એવી રીતે એ જ સૂરિએ રચેલી સૂયગડની ટીકામાં પણ બે ઉલેખ જોવાય છે - “મઝા તરે નાનાનીપાલતુ વારિત–લો કળ તથે કવદિઘં. ” (પત્ર ૬૪) અને “વાલા જુનીયાસુ પતિ-વરિપ૬ વિવાનિવા” (પત્ર ૬૪ ). ૧ જુઓ સ્વ. અનુપચંદ્ર મલકચંદ્ર ચેલ ચૈત્યવંદન જેવીસી અને પ્રશ્નોત્તરરત્નચિંતામણિ (પૃ. ૮૯). Page #55 -------------------------------------------------------------------------- ________________ આત આગમાનું અવલેાકન [ પ્રફરણ પુરુીદત:' અર્થાત જે સિદ્ધાંત પુસ્તકને આધીન ન હતા તે પુતકને આધીન કર્યાં, તેથી આગમેતે પુરતકમાં લખાવ્યાં અને તેથીજ આગમામાં ભગવાન્ ધ્રુવદ્ધિ ગણિક્ષમાશ્રમણુજી પહેલાં થએલા નિહનવા તથા ગચ્છા, કુલા અને ભગવાનની પાછળ રચાએલા નટ્ટી, પદ્મવાજી વિગેરે શાસ્ત્રની સાક્ષીએ અગ સરખા ગણુધરકૃત સૂત્રામાં સક્ષેપ આદિ કારણને અંગે ધરવામાં આવી. જોકે તેમાં પણુ પૂર્વે જાવેલ રીતિએ અભ્યાસક્રમને તે એળગવામાં આવ્યેા નથી, અને તેથી જ આચારાંગ વિગેરેમાં સૂગડાંગ વિગેરેની } સૂગડાંગ વિગેરેમાં ઠાણાંગ વિગેરેની ભલામણેા ત્રા, તં, કે નાવ વિગેરે શબ્દોથી કરવામાં આવેલી જ નથી, પશુ અભ્યા પુક્રમમાં આગળ આગળ આવતા ગ્રંથેામાં પાછળ પાછળના ગ્રંથા મૂળ સૂત્રરૂપ હોય, નદી આપિ ઢાય કે ઉપાંગાદિ રૂપ હાય તેપણુ તેની ભલામણા સક્ષેપ આદિ કારણને અંગે સ્થાને સ્થાને કરવામાં આવી છે અને તેથીજ જ્ઞાતાજી, ઉપાસકદશાંગ, વિગેરે અંગેા જ્ઞાત્ર વિગેરે ભલામણાના શબ્દોથી જ ધણા ભરાએલા છે, એટલે ટુંકાણમાં એમ કહીએ તેા ચાલે કે ભગવાન્ જિનેશ્વર મહારાજનું શ્વાસન કેવલી મહારાજે કહેલા તત્ત્વ તરીકે પ્રમાણુ ગણાયા છતાં સૂત્રનાં પુરતાની અપેક્ષાએ તેા ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણુજીના પ્રયત્નની જે પ્રમાણિકતા ગણી શકાય.” અત્ર સિદ્ધચક્ર (વ. ૪, અં. ૯, પૃ. ૨૦૬)ગત નિમ્નલિખિત ઉલ્લેખ પણ રજી કરવા દુરરત જણાય છેઃ—— 'વળી આ આવશ્યસૂત્ર એટલી બધી અભ્યાસની અપેક્ષાએ સ્વતંત્રતા ધારણ કરનારૂં છે કે એમાં તં, ના, ના વિગેરે અતિદેશાને જણાવનાર એક પણ ૫૬ નથી, અર્થાત્ આવશ્યક અને ઉવવાઇ વિગેરે અંગ અને રૂપાંગ આદિ સૂત્રામાં હં, ગાવ વિગેરે અતિદેશ કરનારાં સુત્રા હવાથી જેમ અભ્યાસમાં અન્ય આગમના અભ્યાસથી આશ્રિતપણું રહે છે, તેમ આ આવશ્યકસૂત્રના અભ્યાસમાં અન્ય સૂત્રેાના અભ્યાસનું આશ્રિતપણું નથી.” સિદ્ધચક્ર (વ. ૬, અ. ૨૧–૨૨, પૃ. ૪૮૮-૪૮૯)માંથી નીચેની પંક્તિઓ પણ અત્ર આપણે નાંધી લખ્યું, જોકે તેમ કરવામાં અમુક અંશે પુનરુક્તિ જેવું જણાવા સંભવ છે:-- ભગવાન દૈવદ્ધિ ગણિક્ષમાશ્રમણ પહેલાં પુરતકાના પ્રચાર ન્હોતા કે પુસ્તકો ન્હાતાં એમ કોઇ માનતુંજ નથી. ભગવાન આવશ્યકચૂષિકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભગવાન મહાવીર મહારાજના કેવળજ્ઞાન પહેલાં તેમની મસ્થ અવસ્થામાં પણ જે બલ અને શબલે ગંગા નદીમાં ડુબવાના ઉપસગથી ભગવાન્ો બચાવ કર્યાં હતા તે દેવતા પૂ. ભવમાં જિનદાસ નામે શ્રવક હતા, અને તે દરેક આઠમે અને ચદશે પૌષધ ગ્રહણ કરી પુસ્તકને વાંચરેા હતેા...૪ ૫૦ ૧ કસત્તભાસ (બહુત્કલ્પસૂત્ર)ના ભાષ્યમાં શ્રીદેવદુિ ગણિ ક્ષમાત્રમણે આગમા પુરતકારૂઢ કરાવ્યા’ એવા ઉલ્લેખ છે એમ મને સ્ફુરે છે. ૨ આ અભ્યાસક્રમ તે કયે। તે નથુલુ' બાકી રહે છે, જોકે સૌથી પ્રથમ આવશ્યક્રસૂત્રને અભ્યાસ કરાય છે એમ આ લેખક મહાશયનું માનવું હાય એમ જણાય છે. ૩ આ સ્ખલના ઢાય એમ જણાય છે. આવશ્યક નહિ પણ આયાર હેવુ જોઈએ. ૪ આના પછી શાસ્રીની વિદ્યમાનતા ઘણા સમયથી છે' એવું શાષક છે તે અત્ર છેડી વાયું છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ .. શ્રીસુધર્મસ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ પર વળી ભગવાન સુધમ્મસ્વામિ મહારાજે શ્રીભગવતીસત્રની શરૂઆતમાં બ્રાહ્મી વિપીને નમસ્કાર કર્યો છે. તે જ જણાવે છે કે પુસ્તકોનો પ્રચાર ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશમણ કરતાં પહેલાં પણ ઘણો હતો. સહેજે સવાલ થશે કે જ્યારે પહેલેથી શસ્ત્ર પુસ્તકોમાં રખાયેલાં હતાં તે પછી ભગવાન દેવરિત્ર ગણિક્ષમાશમણુજીએ શું કર્યું? આ સવાલનો "ત્તર રહેલો છે કે શૃંખલાબદ્ધ આગામોનું લખાણ અને પરસ્પર અતિદેશ (ભલામણુંવાળું આગમનું લખાણ, ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણ વિગેરે શ્રીસંઘેજ કર્યું છે. આજ કારણથી આચારાંગાદિ અંગે કે જેની રચના સુધર્મ સ્વામિ અ દિ ગણધરોએ કરેલી છે અને ઉવવાઈ આદિ ઉપાંગે કે જેની રચના શ્રતવિરોએ કરેલી છે, છતાં તે ઉપાંગના અતિશે (ભલામણ) આચારાંગાદિ અંગમાં કરવામાં આવ્યા છે... ૧ વળી ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણ સુધી શાસનને અંગે બનેલા બનાવની કેટલીક નોંધ પણ તે અંગ ઉપાંગમાં દાખલ કરવામાં આવી છે, અને તેને જ લીધે શાસ્ત્રોમાં શીવજ સ્વામિ, શ્રી આર્યરક્ષિતસૂરિજી વિગેરેના વૃત્તાને પણ મૂળામાં દાખલ થયા છે. આ બધું શૃંખલાબદ્ધ ગોઠવતાં તે કાલ સુધીમાં થયેલા નિહુન અને કેટલાક આચાર્યોના ઉલ્લેખ જે અંગે પાંગમાં દાખલ થયા છે તે ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજીએ દાખલ કર્યા છે, અથવા શ્રીનમીત્ર અને શ્રી યોગશાસ્ત્રના કથનને અનુસાર શ્રી ઔદિલાચાર્યું અનુયોગની વ્યવસ્થા કરી હતી લેખાઈ છે. અને તેથી ગાઠામાહિલને અધિકાર મૂલમાં લેવાય અને શિવભૂતિને ન લેવાયો. વળી શાસનની રિથતિને ભગવાન્ દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજી પોતે લખે કે શ્રોસ્કદિલાવાર્ય ગોઠવે તે સૂત્રોમાં ન જણાવે તે પહેલાંના બનાવે પ્રમાણિક ગણવામાં ન આવે એ પણ સ્વાભાવિક છે. આ વિગેરે કારણોથી ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજીએ જે શંખલાગહ સૂત્ર લખ્યાં અને યથાયોગ્ય સ્થાને અંગ ઉપાંગમાં ભલામણો લખી અને તેની સાથે તે રાખવાના કાળ સુધીના શાસનમાં બનેલા ઉપાગી બનો દાખલ કરવામાં આવ્યા.” બારમા અંગને સર્વ તીર્થમાં હાસ–વિઆહપત્તિ (શ. ૨૦, ઉ. ૮; સુ. ક૭૭)માં સૂચવાયું છે કે શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના આઠ તીર્થકરો વચ્ચેના સાત આંતરા દરમ્યાન જ કાલિક શ્રતને નાશ થયો, નહિ કે બાકીના તીર્થકરોના માંતર દરમ્યાન; પરંતુ લિક્િવાયને તમામ તીર્થકરોના આંતરા દરમ્યાન નાશ થયેલ છે. આ પ્રમાણે શ્રી મહાવીર સ્વામીની પૂર્વેના તીર્થકરોનાં તીર્થોમાં બારમા અંગને ઉછેદ જ છે, પરંતુ એ પ્રત્યેક તીર્થમાં તેને હાસ ક્રમે ક્રમે કેવી રીતે થયું તે જાણવાનું કોઈ સાધન હેય એમ જણાતું નથી. શ્રીસુધર્મ સ્વામીએ રચેલા દિક્િવાયને હાસ તો જરા હા ઉતરીને વિચારી શકાય એમ લાગે છે. ૧ આના પછી “શ્રી દેવદ્ધિ ક્ષમાશ્રમણજીનું વચન તીર્થકરતુલ્ય સમજવું જોઈએ એવું શીર્ષક મત અત્ર જતું કરાયું છે. २ “एएनु णं तेवीसाए जिणंतरेसु पुरिमपच्छिमएसु असु २ जिणंतरेसु एत्य गं विमुयस अवोच्छेदे ५० मज्झिमएसु सत्तमु जिणंतरेसु एस्थ पं. कालियमुपस्स वोरछेदे प०; विगं पोच्छिन्ने विहिवाए।" Page #57 -------------------------------------------------------------------------- ________________ આહંત આગામોનું અવલોકન [પ્રકરણ બારમા અંગના વિભાગોને હાસ—આપણે ૪૧મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ છેલ્લાં ચાર પૂર્વને સમકાલે નાશ થયો, જ્યારે બાકીનાને એવી રીતે એટલે કે સમકાલે નાશ થયો હોય એમ જણાતું નથી. અમુક પૂર્વમાંથી અમુક પંક્તિ વગેરે ઉદ્ધત કરાયેલી છે એવા ઉલ્લેખો મળે છે, તેમ જ પૂર્વેમાં જે જે બીનાઓનું પ્રતિપાદન કરાયેલું છે, તે પૈકી કેટલીક ૧૧ અંગોમાં ગૂંથાયેલી છે એવા પણ ઉલ્લેખ મળે છે. એ જોતાં તમામ પૂર્વેને સર્વશ–અર્થદષ્ટિએ પણ નાશ થયેલો માને તે એક પ્રકારનું નિરર્થક સાહસ ખેડવા જેવું છે. . બારમા અંગના પરિકમ્મ વગેરે પાંચ વિભાગે છે એથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે અમુક અમુક પૂર્વને શબ્દદષ્ટિએ મોટે ભાગે નાશ થયે ત્યારે એની સાથે સંબંધ ધરાવનારા બાકીના ચાર વિભાગોની શી પરિસ્થિતિ થઇ? સ્પષ્ટ શબ્દોમાં કહું તો છેલ્લાં ચાર પૂર્વોને ઉઠેદ થયો તે સમયે એને લગતાં પરિકમ્મ, સત્ત, અણુઓ અને ચૂલિયા એ ચાર વિભાગે જળવાઈ રહ્યા કે એને પશુ સાથે સાથે ઉચછેદ થયો ? આ પ્રશ્નના ઉત્તરરૂપે કોઈ ઉલ્લેખ જોવા જાણવામાં નથી એટલે એ સંબંધમાં હું હાલ તુરત કામચલાઉ ઉત્તર આપું છું, પરંતુ તેમ કરવા પૂર્વ સૈાથી પ્રથમ તો પરિકમ્મ વગેરેના અભ્યાસક્રમને અંગે જે પ્રશ્નો સંભવે છે તેને હું નિર્દેશ કરું છું – (૧) સૌથી પ્રથમ પરિકમ્મનો અભ્યાસ કરવાનો નિયમ હશે કે કેમ? (૨) પરિકમ્મને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ સુત્ત વગેરે ચાર વિભાગોને અભ્યાસ કરવાનો નિયમ હશે કે કેમ ? (૩) સુત્તને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ પુત્રગય વગેરે ત્રણને અભ્યાસ કરવાને નિયમ હશે કે કેમ ? (૪) પુશ્વગાયને અભ્યાસ કરાય તે પૂર્વે પરિકમ્મ અને સુત્ત એ બને વિભાગને સંપૂર્ણ અભ્યાસ કરાયેલો છે જેઇએ કે ખપપૂરતો? (૫) ચદે પૂર્વેને સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અણુઓને અભ્યાસ કરાય કે ખપપૂરતો સાથે સાથે એ બંનેને અભ્યાસ કરાય ? (૬) અણુઓને અભ્યાસ દરેક પૂર્વ આશ્રીને બે કટકે કરાય કે કેમ? (૭) ચૂસિયાન સંબંધ તે ચાર જ પૂર્વે સાથે છે તે ચાર અને અભ્યાસ કરી આગળ અભ્યાસ કરનાર એ ચૂલિયાને પૂર્ણ અભ્યાસ કરે છે કે ચાદે પૂર્વે અને મતાંતર પ્રમાણે એની પછીના વિભાગરૂપ અણુગને પણ પૂર્ણ અભ્યાસ કર્યા પછી જ ચૂલિયાને અભ્યાસ કરે છે ? આ પ્રમાણે મેં જે અત્ર સાત પ્રશ્નો રજુ કર્યા છે તેના ઉત્તરરૂપે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કોઈ આગમમાં હોય કે આધુનિક સમયમાં રચાયેલા કોઈ ગ્રંથમાં હોય એમ જણાતું નથી, એથી જ્ઞાનાવરણ કર્મના મારા ક્ષપશમ અનુસાર હું એના ઉત્તર અન્ન સૂચવું છું. (૧) પરિકમ્મના પૂર્ણ કે અપૂર્ણ અભ્યાસ બાદ જ સત્તનો તસ્પર્શિક અભ્યાસ કરો હશે એમ માનવું ઉચિત જણાય છે. એનું કારણ એ છે કે બારમા અંગના વિભાગોના જે કમો શાસ્ત્રમાં જોવાય છે તે પૈકી કોઈ પણ ક્રમમાં સુરતે પ્રથમ સ્થાન અપાયેલું જણાતું Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫] શ્રીસુધસ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાર પડે નથી. આથી એમ માનવાનું કારણ મળે છે કે સૌથી પ્રથમ પરિકમ્મને સંપૂર્ણ કે આંશિક અભ્યાસ કરતો હશે. (૨) આધુનિક અભ્યાસશૈલીથી પરિચિત જનને એ વાત તે સુવિદિત છે કે “સંકલના પરિકમને વિધિને અભ્યાસ કરાતાં એને લગતા દાખલા કરાય છે, પરંતુ તેમ કરવા માટે કંઇ બુકલિતાદિ પરિકર્મો થાય ત્યાં સુધી રાહ જોવાની હોતી નથી. વળી અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાનું જ્ઞાન, તે તે ભાષાનું વ્યાકરણ શીખ્યા પહેલાં પણ કરાવાય છે. આ ઉપરથી કદાચ કોઈ એમ માને કે પરિકમ્મને પૂર્ણ અભ્યાસ કર્યા વિના અન્ય વિભાગને અંશતઃ અભ્યાસ કરાવતો હશે, પરંતુ વસ્તુસ્થિતિ તેમ હોય એમ જણાતું નથી, કેમકે આજે પણ વ્યાકરણને સંપૂર્ણ અભ્યાસ કરાય ત્યાર પછી જ સાહિત્યમાં પ્રવેશ કરાય એવી માન્યતા ધરાવનારા અને તે રીતે અભ્યાસ કરનારા અને કરાવનારા કેટલાક સજજને જોવાય છે, અને એ અભ્યાસની પ્રાચીન પ્રથાનું પ્રતીક હોય એમ લાગે છે. આથી બારમાં અંગના પાંચ વિભાગોના હાસના પ્રસ્તુત પ્રશ્નના નિર્ણય માટે તો આપણે એમ માની લઇશું કે પરિકમ્મને પૂર્ણ અભ્યાસ થાય ત્યાર પછી જ અન્ય વિભાગને અસલ અભ્યાસ કરાતો હશે. (૩) ઉપર પ્રમાણેની વિચારસરણીને અનુસરી, હાલ તુરત તે એમ જ માનીશું કે સત્તને પૂર્ણ અભ્યાસ થયા બાદ જ બાકીના વિભાગને અભ્યાસ કરાતો હશે. (૪) ચોથો પ્રશ્ન એની પહેલાના પ્રશ્ન ઉપરથી ફલિત થયેલે પ્રશ્ન છે એટલે એનો ઉત્તર એ જ ઉત્તરમાં આવી જાય છે. એ ઉત્તર બીજે કઈ નહિ પણ એ છે કે પરિકમ્મ અને સુરના સંપૂર્ણ અભ્યાસ બાદ બાકીના વિભાગોને અભ્યાસ કરતો હશે. (૫) અણુઓગદ્દાર (સૂ. ૨-૫)માં તેમ જ બહાનંદીમાં સૂચવાયા મુજબ દરેક સુત્રન-આગમના ઉદ્દેશ, ‘સમુશ, “અનુજ્ઞા અને અનુગ પ્રવર્તે છે. વળી અણુઓગદ્દાર १ "मुयनाणस्स उद्देसो समुदसो अणुण्णा अणुभोगो य पवत्तइ...अंगपविहस्स वि उदयो વાવ વવ૬.” ૨ નંદીસરની શ્રી મલયગિરિસૂરિકૃત ટીકા સહિત છપાયેલી અને આગમેદય સમિતિ દ્વારા પ્રકાશિત આવૃત્તિના અંતમાં આ આપેલ છે -૬ આ અધ્યયન વગેરે તારે ભણવું એમ જે ગુરુ શિષ્યને કહે તે ઉદેશ” કહેવાય છે. તે પ્રમાણે શિષ્ય કરે અને ગુરુને જણાવે ત્યાર બાદ ગુરુ તેને એ પાઠ સ્થિર કર–પરિચિત કર એમ કહે તે “સમુદેશ” કહેવાય છે. શિષ્ય તેમ કર અને ગુરુને જણાવે ત્યારે તુ એ બરાબર ધારી રાખજે અને અન્યને ભણાવજે એમ જે ગુરુ તેને કહે તે “અનુજ્ઞા” કહેવાય છે. શ્રીહરિભદ્રસૂરિકૃત દસમુસુવિ યાને અમ્યવસતતિના શ્રી સંઘતિલકસૂરિકત વિવરણ (પત્ર ૧૧૩ આ)માંની નીચે મુજબની પંક્તિ અત્ર ઉદ્દત કરવી ઉચિત જણાય છે. 'तेनापि विनयविनीतेन गुर्वन्तिकेऽधीतानि दशापि पूर्वाणि, तदध्ययने चैषा युतिःपूर्वाणां यत्रोदेशस्तत्रैवानुज्ञा विधीयते, यतः" " जत्थु सोऽणुना वि तत्व कज्जद कमो इमो अस्थि । “વિદિવાખાનામાં તો પુઝા ” Page #59 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ (સૂ. ૧૫૫)ની માલધારી શ્રોહેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૪ અ)માં ઉદ્દેશવિધિ દર્શાવતાં એમ કહેવાયું છે કે "इदं पुन: प्रस्थापनं प्रतीत्य अस्य साधोरिदमझममुं श्रुतस्कन्धं इदमध्ययनं वा उद्दिदशामि क्षमाश्रमणानां हस्तेन सूत्रमर्थ तदुभयं च उद्दिष्टम्' વળી આ જ વૃત્તિ (પત્ર ર૬૪ અ)માં નીચે મુજબ ઉ૯લેખ છેઃ अनेन च विधिना सत्रे व्यख्याय माने सत्रं सूत्रानुगमादयश्च युगपत् समाप्यन्ते, यत आह માઘસુધામોનિધિ – 'सुत्तं सुत्तानुगमो मसालावयको य निक्खेषो। . सुनाफासियनिज्जुती नया य समगं तु वच्चंति' ॥" આ ઉપરથી એમ ફલિત થાય છે કે પૂર્વના અભ્યાસની સાથે સાથે ખપપૂરતો અણુઓને અભ્યાસ કરતો હશે. (૬) ૨૧મા પૃષ્ટમાં આપણે અણુઓમાં ઉપક્રમાદિ ચાર ધારે હેવાની સંભાવના કરી છે ખરી, પરંતુ ૨૪ મા પૃષ્ટમાં જે અણુઓનું સ્વરૂપ દર્શાવાયું છે તેનો વિચાર કરતાં તે સંભાવના વિષે શંકા ઉપસ્થિત થાય છે. એટલે જો એમાં ઉપક્રમાદિ દ્વારે ન જ હોય તો બે કટકે અભ્યાસ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અત્રે એ વાત પણ નોંધી લઇએ કે અણુઓગમાં જે તીર્થંકરાદિ મહાપુરુષોનાં જીવનચરિત્રને લગતો ઉલ્લેખ છે એમ જે નંદીસુર વગેરે ઉપરથી જણાય છે તે ઉલેખ પાછળથી ઉમેરાયેલું છે એમ કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને માને છે. એટલે કદાચ તેમ માનવા જતાં બે કટકે અભ્યાસ માટે સંભાવના રહે છે ખરી. : (૭) આપણે ચૂલિયાનું જે સ્વરૂ૫ ૨૪મા તેમ જ ૨૫મા પૃષ્ઠમાં વિચારી ગયા છીએ તે ઉપરથી નીચેની હકીકત ફલિત થાય છે – (અ) ચૂલિયાને કેવળ પ્રાથમિક ચાર પ જ સાથે સંબંધ નથી, કિન્ત પરિકમ્મ, સુત્ત અને અણુગ સાથે પણ સંબંધ છે. (આ) એને છેલ્લાં દસ પૂર્વે સાથે સીધે કશે જ સંબંધ નથી. સીધો' એમ કહેવાનું કારણ એ છે કે એ ચૂલિયાને અણુઓ સાથે સંબંધ છે અને જે તે પહેલાં ચાર પૂર્વના અણુઓને પૂરતો જ ન હોઇ એથી વધારે પૂર્વ સાથેના અણુગ પૂરત પણ કદાચ હોય તો ચૂલિયાને ચાર પૂર્વે સુધી જ સીધો સંબંધ છે અને ત્યાર બાદ આડકતરે સંબંધ છે એમ માનવું પડે. (ઈ) જે ચૂલિયાને કેવળ પહેલાં ચાર જ પર્વે સાથે સંબંધ હોત તો આપણે એમ માની શકત કે એ ચાર પૂર્વેના પૂરેપૂરા અભ્યાસ પછી ચારે ચૂલિયાને અભ્યાસ કરાતો હશે અથવા તો એ પ્રત્યેક પૂર્વની પૂરેપૂરા અભ્યાસ પછી તે તે પૂર્વની ચૂલિકાને અભ્યાસ કરતા ૧ આવન્સયસર કયા પુરુષે કેને ઉદેશીને કથારે કહ્યું તે દર્શાવવા માટે તે તે પાનાં , ચરિત્રે પ્રથમ અપાયેલાં છે તો એવી રીતે અણુગમાં પણ એના પ્રણેતાનાં તેમ જ તેમની સાથે સંબંધ ધરાવનારાં પુરુષોનાં ચરિત્રે હોય એ શું બનવાજોગ નથી એવી દલીલ આ માન્યતાની વિરહમાં આપી શકાય ? Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫ મું] શ્રીધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીનો હાસ ૫૫ હશે. વિશેષમાં જે એને પરિકમ્મ, સત્તા અને ચાર પૂર્વે જ સાથે સંબંધ હોત તે પણ માપણે આ પ્રમાણે બે વિકલ્પ માની શકત, પરંતુ જ્યારે ચૂલિયાને અનુગ સાથે પણ સંબંધ છે ત્યારે એ ચૂસિયામાં છેલ્લાં દસ પૂર્વે સાથે સંબંધ ધરાવનાર અનુગને ઉદ્દેશીને પણું કંઇક કથન હોવા સંભવ છે. અને જો તેમ હોય તો એમ માનવું યુક્તિયુક્ત જણાય છે કે પરિકમ્માદિ ચારે વિભાગોને પૂર્ણ અભ્યાસ કરાયા બાદ ચૂલિયાને અભ્યાસ કરતો હશે કે જે હકીકતને નંદીસુની સુણિત “ઘુવર વિનો વાઢકન્નતિ થ” ઉલ્લેખનો શબ્દાર્થ અને એની શ્રી મલયગિરિસૂરિકૃત વૃત્તિગત “વર્યાન દિવાક્યો િરિ (ાપિતા જ ” ઉલ્લેખને શબ્દાર્થ પણ સમર્ષિત કરે છે. આ ઉપરથી બારમા અમના પાંચ વિભાગાદિના હાસના પરામર્શ પૂરતો પ્રશ્ન વિચારની વેળા આપણે એમ માની લઇશું કે ચૂલિયાને અભ્યાસ ચારે વિભાગોના પૂર્ણ અભ્યાસ પછી જ કરાય છે. સૂત્ર તેમ જ અર્થથી ચિદે પર્વોના જાણકાર તરીકે શ્રીભદ્રબાહુ સ્વામી સુપ્રસિદ્ધ છે. એના પછી શ્રીસ્થલભદ્ર છેલ્લાં ચાર પૂર્વેના અર્થથી વંચિત બન્યા એ સામાન્ય ઉલ્લેખ છે. એને વિશેષ વિચાર કરતાં એમ ભાસે છે કે એ ઉપરાંત તેઓ એછામાં ઓછા એ ચાર પૂર્વ સાથે સંબંધ ધરાવનારા અણુઓથી અને સમસ્ત કે તષિયક ચૂલિયાથી પણ વંચિત રહ્યા હશે. અત્રે એ વાત નોંધી લઈએ કે જેમ નય અને અનુગમ સાથે સંબંધ ધરાવનારા અણુઆગના ભાગને નાશ પૂર્વના નાશની પર્વે સંભવે છે એટલે કે પર્વ હૈયાત હોવા છતાં એને ઉચ્છેદ ગયેલ હોય તેમ ઉપક્રમ અને નિક્ષેપ સાથે સંબંધ ધરાવનારા અણુઓળના ભાગને નાશ પૂર્વની હયાતી દરમ્યાન સંભવતો નથી પણ એને નાશ તો પર્વનો નાશ થતાં થાય છે. છેલ્લા દસપુર્વધર શ્રી વજસ્વામી માટે પણ આપણે એમ કહી શકીએ કે તેઓ સૂત્ર અને અર્થ ઉમય દૃષ્ટિ એ છેલ્લા ચાર પૂર્વથી, અને તેની સાથે સંબંધ ધરાવનાર અણુગ અને ચૂલિયાથી વંચિત રહ્યા હશે. આ પ્રમાણે આપણે નવ પૂર્વના ધારકથી માંડીને તે એક પૂર્વકના ધારક માટે કહી શકીએ. વિઆહપણુત્તિમાં સૂચવ્યા મુજબ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી એક હજાર વર્ષે પુશ્વગાયને ઉચછેદ ગયો. અહીં પુથ્વગય અર્થ દષ્ટિવાદ ન કરાય અને એ એને એક ભાગ ગણાય તો એમ કહી શકાય કે પરિકમ્મ અને સત્તનું તાન તે તે સમયે હતું. વખત જતાં સુતો અને ત્યાર બાદ કે સમકાલે પરિકમ્મને હાસ પ અને તે મોડામાં મેડે નંદીસુરની ગુણિની રચના સમયે થયે એમ આપણે કહી શકીએ. વીરસંવત ૯૮૦ કે મતાંતર પ્રમાણે ૯૯૩માં શ્રીદેવદ્ધિમણિ ક્ષમ શ્રમણે આગામે પુસ્તકારૂઢ કર્યા તે વેળા પરિકમ્મ, સુત્ત અને પુત્રગય કેટલોક ભાગ પણ પુસ્તકારૂઢ કરાયે હશે. પરિકમ્મ અને સત્તને અભ્યાસ પુવૅગયના અભ્યાસના પ્રાથમિક પગથિયારૂપ જણાય છે એથી એમ સંભાવના થઇ શકે કે પુર્ધ્વગાયને ઉચ્છેદ થતા પરિકમ્મ અને સુત્ત હૈયાત હોય તે પણ તેનો અભ્યાસ કરાવાતો નહિ હશે. ૧ શ્રી જિનસેનસૂરિકૃત હરિવંશપુરાણુ (સ. ૧, લે. ૩૩)માં જે શ્રીવાજસૂરિની સ્તુતિ વાય છે તે આ જ વજ સ્વામીની સ્તુતિ હોવા સંભવ છે અને એમને જ કેટલાક લધુભદ્રબાહુ કે દ્વિતીય ભદ્રબાહુ કહેતા હોય એમ જણાય છે, જુઓ જૈન સત્ય પ્રકાશ (વ. ૧, અં. ૭, પૃ. ૨૧૪). Page #61 -------------------------------------------------------------------------- ________________ હેતું આગમનું અવલોકન [ પ્રકરણ શ્રીપ્રભાચન્દ્રસૂરિના સમયમાં આયા૨ આદિ ૧૧ અંગે–એકાદશાંગી હતી એમ આપણે એમની કૃતિ નામે પ્રભાવચરિત્ર ઉપરથી જાણી શકીએ છીએ. કેટલાંક અંગેને હાસ-બારમાં અંગનો કેવી રીતે ઉછેદ ગયે તે આપણે જોયું. હવે જે કેટલાંક અંગેનો પાસ થયેલું જણાય છે તે જોઈ લઈએ. આયાર નામના પ્રથમ અંગના પ્રથમ સુફબંધ (સં. શ્રુતસ્કંધ)નું મહાપરિણા (મહાપરિજ્ઞા) નામનું સાતમું અજઝયણ (સં. અધ્યયન) શ્રી શીલાંકસૂરિના સમય પૂર્વે નાશ પામ્યું છે. એવી રીતે નાયાધમકહામાંથી કેટલી યે ઉપાખ્યાયિકાઓ વગેરે નાશ પામી છે. ઉપલબ્ધ થતું જહાવાગરણ નામનું દસમું અંગ તે અસલી દસમાં અંગરૂપ નથી એમ કેટલાક કહે છે. છે એ વાત યથાર્થ હોય તો એને સશે નહિ તે અંશતઃ પણ નાશ થયો છે એમ માનવું જોઇએ. તિસ્થાગાલી પછગમાં સૂચવાયા મુજબ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણસમયથી ૨૧૦૦૦ વર્ષ પર્યત એટલે આ પાંચમા આરાના અંત સુધી દસયાલિયસત્તને અર્થ, "વસ્મયસુત્ત, અણુઓગદ્દાર અને નંદીસુત્ત અવિચ્છિન્ન રહેશે. વિશેષમાં આ આરાના અંતમાં શ્રીદુપ્રભસૂરિ થશે. તેઓ છેલ્લા મુનિ થશે અને એવી રીતે ફરશ્રી છેટલાં સાધ્વી, નાગિલ છેડલો શ્રાવક અને સત્યશ્રી છેલાં શ્રાવિકા થશે. શ્રીદુપ્રભસૂરિ કાળ કરતાં દસયાલિયસત્તને અર્થ નાશ પામશે. આ ઉપરથી એમ ફલિત થાય છે કે દ્વાદશાંગીને શબ્દદષ્ટિએ નાશ મેડામાં મોડે શ્રી દુપ્રભસૂરિના જીવન દરમ્યાન થશે, કેમકે એમના સમયમાં જે આગમ હોવાને ઉલલેખ છે તેમાં બાર અંગમાંથી એકેને ઉલ્લેખ નથી. १ "चतुर्दशापि पूर्वाणि संस्कृतानि पुराऽभवन् ॥११४॥ प्रज्ञातिशयमाध्यानि तान्युच्छिन्नानि वालत: । अधुनेकादशाङ्ग्य स्त सुधर्मस्वामिभाषिता ॥१५॥" ૨ સમવાય, નકસુત્ત, આવલ્સયસુરની નિજજુત્તિ અને વિધિપ્રપ પ્રમાણે એ નવ મધ્યયન છે એમ છે. લેબરે Indische Studien XVI, p. 251 seg માં કહ્યું છે. ૩ એમ કહેવાય છે કે આ અજઝયણમાંથી આયારને બીજો સુયફખંધ રચાયો છે. જે એ વાત કાયી હોય તે આ અજઝયણ સર્વીશે બુચ્છિન્ન થયેલું ન ગણાય એ ખીતી વાત છે. * શ્રી વિજયદાનસૂરિ દ્વારા વિરચિત વિવિધ પ્રશ્નોત્તર (પૃ ૧૮૮)માં સિન્થગ્ગાલ (તીર્થોદુગાલી) પગમાંથી નીચે મુજબ પદ્ય રજુ કરાયાં છે તે અને વિચારી લઈએ – " वासाण सहस्सेण य, एकवीसाए इहं भरहवासे । રયાવિમો, સુcuસમિ નાીિતિ છે” "इगवीमसहस्साहं, वाताणं वीरमोक्खगमणाओ। કોરિડ્યું હોણી, સાવરણને ગાય વિત્યે તુ પર इगवीपसहस्साई, वासाणं वीरमोक्खगमणाओ। अणुओगदार-नंदी, अव्वोच्छिन्नाउ जा तित्यं ॥५३॥" Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૭ શ્રીસુધસ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ શ્રી મહાવીર સ્વામીના પરિવારમાં જે ૧૩૦૦ વૃતકેવલીઓ હતા તેઓ કોની ધાદમીનું પઠન-પાઠન કરતા હશે એ પ્રશ્ન હવે વિચારીશું. આ પ્રશ્નને ઉત્તર કેઈએ આપે એમ જણાતું નથી એટલે મને જે સૂઝે છે તે હું અત્ર સૂચવું છું. આ તમામ મૃતવીઓ ૧૧ ગણધરો પૈકી કોઈ નહિ ને કોઈક ગણધરના શિષ્ય હોવા જોઈએ. આ પૈકી ગો થી સુધર્મસ્વામી સિવાયના ગણધરેમાંથી જેમના શિષ્ય હશે તેઓ તે ગણધર પાસેથી લગી પૂર્ણ કે અપૂર્ણ શીખ્યા હશે. જે તે પૂર્ણ શીખ્યા હશે તે તે તેઓ તેનું ધન-પાન કરતા હશે અને અપૂર્ણ શીખ્યા હશે તો તેઓ તેટલા ભાગ પૂરતી દ્વાદશાંગીનું તે ગણધરની દ્વાદશાંગી અનુસાર અને બાકીનાનું શ્રીસુધર્મ સ્વામીએ પ્રરૂપેલી દ્વાદશાંગી અનુસાર પઠન-પાઠન કરતા હશે. શ્રી સુધર્મ સ્વામીના જે શિષ્ય શ્રુતકેવલી હશે તેઓ તે Cમની જ રચેલી દ્વાદશાંગીનું પઠન-પાઠન કરતા હશે એ દેખીતી વાત છે. અર્થદષ્ટિએ હાસ—આપણે અત્યાર સુધી દ્વાદશાંગીને જે હાસ વિચારે તે તેની પાબ્દિક રચનાને ઉદ્દેશીને હતો. શબ્દરચના નાશ પામે એટલે એક રીતે વિચારતાં અમુક મને તેના અર્થને પણ ઉચ્છેદ થાય એ બનવાજોગ છે. પ્રસ્તુતમાં આવી હકીક્તને રાતુલક્ષ્મીને નહિ, કિન્તુ નાના સમવતારને ઉદ્દેશીને વિચાર કરવામાં આવે છે. શ્રી આર્યવેર મને શીવજસસ્વામી પર્યત કાલિક તેમ જ ઉત્કાલિક શ્રુતના પણ દરેક સૂત્રને ચરણરિણાનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ ચારે અનુયોગપૂર્વક ગઈ કરાતું હતું અને એ સમય સુધી અથગ્યા હતા એટલે દરેક વસ્તુના સંબંધમાં પર્વ નીને સમાવતાર કરતા હતા, કેમકે એ સમય પર્યત શ્રોતા અને વક્તા બને તીવ્ર Bદ્ધિશાળી હતા. શ્રી આર્યરક્ષિતસૂરિએ ભતિ, મેધા, ધારણું વગેરેમાં સમર્થ અને બુદ્ધિશાળી થવા પિતાના શિષ્ય નામે દુર્બલિકાપુષ્પમિત્રને મહામુસીબતે શ્રત ધારણ કરતા જોઇને તેમ જ હવે પછીના જનની બુદ્ધિ મંદ હશે એમ જ્ઞાનોપયોગ વડે જાણીને તેમના ઉપર પકાર કરવાના નિર્મળ હેતુથી કાલિકાદિ શ્રતના વિભાગ પાડી તે તે માટે અમુક અમુક મગ નકકી કર્યો એટલું જ નહિ, પણ ક્ષેત્ર અને કાળનું સ્વરૂપ ધ્યાનમાં રાખી નેમમાદિ ૧ “ામreણ મળવો મારા તિરિ તથા રાવપુરથી” એ સ્પષ્ટ પાઠ ઉજજીસણાકપ (સૂ. ૧૩૮)માં છે અને સ્વ. ડૅ. યાકોબીએ એના અંગ્રેજી અનુવાદમાં પણ એમ જ કહ્યું છે, છતાં તેઓ જુદું જ કહેતા હોય એમ એમના વાક્યને જે નીચે મુજબ અનુવાદ ઉત્તર દુસ્તાનમાં જન ધામ (પૃ. ૨૬)માં અપાય છે તે ઉપરથી જણાય છે ૩, ૧૮, ૮૦૦ શ્રાવિકાઓ તેમ જ ૫,૪૦૦ જેટલા બીજા શિષ્યો હતા, જે ચૌદપૂર્વના જ્ઞાતા થવા શ્રુતકેવલી હતા.” * ૨ આના સ્વરૂપ માટે જુઓ આયારની શ્રી શીલાંકસૂરિકૃત ટીકા (પત્ર ૧ આ) અને શ્રી શાન્તિપદ્ધતિ પ્રમેયરનમંજુષા (પત્ર ૨ અ-૨ ). રે ૩ એમને શ્રી આર્ય રક્ષિતસૂરિએ આચાર્યપદે સ્થાપ્યા બાદ એટલે કે વીરસંવત પ૮૪માં ઠાસાહિલ નામના સાતમાં નિદ્ભવ થયા. જુઓ વિસે સાવ સભાસ (ગા. ૨૨૯૬ અને ૨૦૦૫). છે. * કાલિક ભૂતમાં પહેલો, સિભાસિય (ત્રષિભાવિત)માં બી, સુરપત્તિ (સૂર્યપ્રગતિમાં જ અને સમગ્ર દિgિવાયમાં ચોથે અનુયોગ રખાય. વળી મહાક૫સુઅ (મહાકાશ્મત) અને Page #63 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ સાત ને પણ જુદા કર્યા. તેમણે કાલિક શ્રુતમાં નવિભાગ રાખે નહિ-નાના સમવતાર વિનાનું કાલિક શ્રુત બનાવ્યું.' આ પ્રમાણે આપણે તાંબર મંતવ્ય મુજબ દ્વાદશાંગીનો શબ્દથી અને અર્થથી પણ હાસ વિચાર્યો, પરંતુ પજજેસણાક૫ (સૂ. ૧૪૭) માં સૂચવ્યા મુજબ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ એમના નિર્વાણ સમયે નિર્જલ ષષ્ઠ (છ) કરી, ચાર ઘડી રાત્રિ બાકી હતી ત્યારે પદ્માસને બેસી જે પુણ્યરૂ૫ ફલવિપાકવાળાં પપ અધ્યયને ને પાપરૂપ ફલવિપાકવાળાં ૫૫ અધ્યયન અને જેના ઉત્તરો ન પૂછાયા હતાં એવાં ૩૬ અધ્યયન કહ્યાં અને પ્રધાન નામનું અધ્યનન કહેતાં નિર્વાણ પામ્યા, એ કુલે ૧૪૭ અધ્યયનને અંગપ્રવિષ્ટ મુતમાં અંતભવ કરવાને છે કે કેમ અને એ આજે જળવાઈ રહ્યાં છે કે નહિ એ પ્રશ્ન નોંધી લઇએ. આ પ્રશ્નનો ઉત્તર કોઈ સ્થળે અપાયેલ જેવા નથી; પણ કદાચ એમ કહી શકાય કે એ અધ્યયને ગણધરોએ ગૂઠાં હેય તે એનો અંગપ્રવિષ્ટ શ્રતમાં અંતભવ કરાય અને જે અન્ય શ્રુતસ્થવિરાએ ગૂંચ્યાં હોય તો એનો અંગબાહ્ય કૃતમાં અંતભવ કરાય અને કોઈએ પણ એ ગૂંધ્યાં જ ન હોય તે તો પ્રાયઃ તે જ સમયે એને શબ્દદષ્ટિએ તો નાશ થયો એમ કહી શકાય. . એક વેળા સંધ્યા સમયે શ્રીઆ ર્યસુહરતી આચાર્ય નલિગુમ (નલિનગુહમ નામના અજઝયણ (અધ્યયનનું પરાવર્તન કરતા હતા એવો ઉલ્લેખ જોવાય છે. એમાં જે નલિની ગુલ્મ અધ્યયનને નિર્દેશ છે તે કયું ? શું એ અધ્યયન આજે વિદ્યમાન છે ? આને ઉત્તર આગળ ઉપર વિચારાશે એટલે હવે આપણે દ્વાદશાંગીના હાસ પર દિગંબર માન્યતા શી છે તે જોઈ લઈએ. એ માટે વિશિષ્ટ પ્રયાસની અપેક્ષા રહે છે, કેમકે આ વિષય ઉપર પ્રકાશ પાડનાર શ્રી શુભચન્દ્રની અંગપન્નત્તિ બ્રહ્મહેમચન્દ્રને સુખ, શ્રીઈન્દ્રનદિકૃત એ સિવાયનાં છેદસૂત્રો માટે પણ ચરણકણનુગરૂપ પહેલે અનુયાગ રખાયો, કેમ એ શાસ્ત્રોને કાલિક શ્રુતમાં સમાવેશ થાય છે. જુઓ આવલ્સયસુરની નિજજુત્તિ (ગા. ૭૭૮), આવસયસત્તનું મૂલભાસ (ગા. ૧૨૪ અને ૨૨૮) તેમ જ વિસે સાવરયાસ (ગા. ૨૨૯૪- ૨૫). ૧ આથી તે આ કૃત મૂઢયિક કહેવાય છે. ૨ પજજેસણુાકપ (સૂ. ૧૪૭)માંની નીચેની પંક્તિઓ આ વાતની સાક્ષી પૂરે છે - "छठेणं भत्तेणं अपाणएणं साइणा नक्खत्तेणं जोगमुवागएणं पच्चूस हालसमयंसि संपक्ति. अंनिसन्ने पण पन्नं अज्झयणाई कल्लाणफलविवागाई पणपनं अज्नयणाई पावफलविवागाई छत्तोस अपुवागरणाई वागरिता पहाणं नाम अज्झयण विभावेभ.णे कालगए" ૩ આ નામનું વિમાન ક્યાં આવ્યું તે વિશે મતભેદ જોવાય છે. ઉત્તરાયણ કુત્ત (અ )ની શ્રીદેવેન્દ્રસૂરિકૃત ટીકા (૩)માં એને પ્રથમ દેવલોકમાં આવેલું સૂચવાયું છે, જ્યારે સમવાય (૫ ૩૫ આ)માં નવમા દેવલોકમાં આવ્યાનો ઉલ્લેખ છે અને વસુદેવહિંડી (પૃ ૨૬૧)માં તે બારમાં દેવલોકમાં આવ્યાનો નિર્દેશ છે. આ ત્રણે ઉલલેખે માટે જુઓ જૈન સત્ય પ્રકાશ (વ. ૪, અં. , પૃ. ૨૭૧). ૪ અભિધાન રાજેન્દ્રમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે – "अन्नया पदोक्षकाले आयरिया णलिणगुम्नं अज्झयणं परियति-आव० ४ अ" Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુંધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ શિવતાર તેમ જ આદિપુરાણ, ઉત્તરપુરાણ, હરિવંશપુરાણ, દિગંબરીય પ્રાકૃત વાળા વગેરે સાધનોમાં મતભેદ હોય એમ લાગે છે. એના નિરાકરણ કે સમય માટે અત્ર કાશ નથી એટલે હાલ તુરત તે આ સંબંધમાં જૈન સત્ય પ્રકાશ (વ. ૧, અં ૭, ૨૧૩૨૧૫)માં જે હકીક્ત મુનિ શ્રીદર્શનવિજયે આપી છે તે રજુ કરી સંતોષ માનવો છે. એ હકીકત નીચે મુજબ છે – " केवली-1 गणधर सुधर्मास्वामी, २ जम्बूस्वामी। सं. ६२ पर्यन्त । १४ पूर्वधारी-३ विष्णुकुमार, ४ नंदिमित्र, ५ अपराजित, ६ गोवर्धन, ७ प्रथम भद्रवाहुનિી ઉં. ૧૬૨ વરતા ૧૦ જૂથ-૮ વિરાણ, 5 પ્રોટિસ, ૧૦ ક્ષત્રિા, ૧૧ ના, ૧૨ નાલેન, ૧૨ કિઢાવે | ધૃતિસેન, ૧૫ વિઝા, ૧૬ (કુતિમાન), ૧૭ ફેક (ક્વેર), ૧૮ ધર્મના ઉં. કપ તા. ૧૧ અંહી–૧૪ નક્ષત્ર, ૨૦ નવવાર, ૨૧ f૬, ૨૨ ધ્રુવેર, ૨? શંકા છે, પણ વર્થરતા __ आचारांग वित्-२४ समुद्र, २५ यशोभद्र, २६ द्वितीय भद्रबाहु, २७ लोहार्य। सं. ६८३ न्त । इसी प्रकार सं. ६८३ वीरनिर्वाणमें ११ अंगोंका, १४ पूर्वोका, ६३ शलाकापुरुषचरित्रका र समूल जिनागम साहित्यका विनाश हो गया। भगवान महावीरदेवने कहा हुवा एके हरफ मी बचा, ऐसी दिगम्बर मान्यता है।" આ પ્રમાણે જોકે આ પ્રકરણ પૂર્ણ થાય છે તે પણ એમાંની વિશિષ્ટ હકીકતોના હાલકન તરીકે નીચે મુજબ નેધ કરવી ઉચિત જણાય છે (૧) કેવલજ્ઞાનનો ઉચ્છેદ વીરસંવત ૬૪માં (શ્રીજબૂસ્વામીના નિર્વાણના સમયે). (૨) છેલ્લાં ચાર પૂર્વના અર્થને ઉચ્છેદ વી. સં. ૧૭૦માં (શોભદ્રબાહુને અગમનના સમયે). (૩) છેલ્લાં ચાર પૂર્વને શબ્દથી ઉચ્છેદ વી. સં. ૨૧૫ કે ૨૨૫માં (શ્રીસ્થૂલભદ્રના ગમનના સમયે). (૪) છેલ્લાં લગભગ સાડા ચાર પૂર્વને ઉચ્છેદ શ્રી આર્ય રક્ષિતના સ્વર્ગગમન પછી. (૫) સમસ્ત પુખ્યમયને ઉચ્છેદ વી. સંવત ૧૦૦૦માં. (૬) મહાપરિષણ અધ્યયન ઉચ્છેદ શ્રીવજસ્વામી પછી અને શ્રીશીલાંકરિની પૂર્વે. આ પ્રમાણે આ પ્રકરણ પૂર્ણ કરતાં પૂર્વે નંદીસુત્તમાંથી બે ઉલ્લેખ નોંધી લઈશું – " इच्छणं दुवालहंगं गणिपिडगं वुच्छित्तिनययाए साइ सपज्जवसि, अवुच्छित्तिनाट्टयाए જામં મવશવલિ” (સ. ૪૩) - "इच्चेइयं दुवालसंगं गणिपिडगं न कयाइ नासी न कयाइ न भवइ न कयाइ न જિca ” (સ. ૫૮). ૧. આના પહેલા અંક (૫. ૧૫)માં કહ્યું છે કે યુવાવતારમાં સૂચવાયું છે કે શ્રીનાથતસૂરિના સમયમાં પાંચ પૂર્વોથી અધિક જ્ઞાન હતું અને (અ. ૧૦, પૃ. ૩૪૮ )માં કહ્યું છે તે fબર ગ્રંથમાં ઉલ્લેખ છે કે આ ય ધરસેન બે પૂર્વના જ્ઞાતા હતા, Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છે અંગબાહ્ય શ્રુતની મીમાંસા આપણે ત્રીજા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અગબાહ્ય અવા બે પ્રકાર છે. એ બેમાંથી દ્વાદશાંગીરૂપ પ્રથમ પ્રકારના ઉદ્દભવ અને ઉચછેદ વિષે આપણે અત્યાર સુધી વિચાર કર્યો. એ દ્વાદશાંગીને પરિચય આપવાનું કાર્ય બીજા ભાગ માટે મુલતવી રાખી આપણે આ પ્રકરણમાં ખાસ કરીને અંગબાહ્ય શ્રુત વિષે વિચાર કરીશું. તેમ કરવા માટે સૌથી પ્રથમ આપણે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારા કેટલાક વિશિષ્ટ ઉલેખો નોંધી લઈએ – (૧) નંદીસુત્ત (સે. ૪૪)ની સુણિના ૪૭મા પત્રગત નીચે મુજબને ઉલ્લેખ – "पादयुगं जंघोरू गाठदुधगं च दो य बाहू ता। गीवा सिरं च पुरियो बारसअंगो सुविसिहो ॥ इच्चे तस्स सुतपुरिसस्य जं सुतं अंगभागठि। तं अंगपविटं भगइ, जं पुण एतस्सेव सुन. पुरेमस्स परेगे टितं तं अंगवा हिरं ति भण्गति, अहवा । गणहरकयमंगगतंज कत थेरेहिं बाहिरं तं च । णियतं अंगपबिटू अणिययसुत बाहिरं भणितं ॥"२ આ ઉપરથી નીચે મુજબની ચાર હકીકતો ફલિત થાય છે – (અ) અત્ર શ્રુતને પુરુષની ઉપમા આપવામાં આવી છે. જેમ પુરુષને બે પગ, બે અંધા, બે કે , બે ગાત્રા એટલે કે પીઠ (? છાતી) અને પેટ, બે બાહુ, એક ડોક અને એક ભરતક એમ બાર અંગે-અવયવો હોય છે, તેમ મુતરૂપ પુરુષને આયાર વગેરે બાર અંગે છે. (આ) મૃતરૂ૫ પુરુષના અંગમાં પ્રવેશેલું-અંગરૂપ બનેલું શ્રુત તે “અંગપ્રવિષ્ટ છે, જ્યારે એ મૃતરૂ૫ પુરુષથી વ્યતિરક્તપણે રહેલું કૃત “અંગબાહ્ય છે. . (ઈ) ગણુધરેએ રચેલું શ્રુત તે “અંગપ્રવિષ્ટ' (મૂળરૂ૫) છે, જ્યારે સ્થવિરેએ રચેલું શ્રત તે “અંગબાહ્ય” છે. (ઈ) જે શ્રત સર્વદા નિયત છે તે અંગપ્રવિષ્ટ' છે, જયારે જે અનિયત છે તે અંગબાહ્ય' છે. ૧-૨ આ બંને પદ્યો કંઈક પાઠભેદ સાથે નકસુત્તની શ્રીહરિભદ્રસુરિત વૃત્તિના ૯૦ મા પત્રમાં તેમ જ એની શ્રી મલયગિરિસૂરિકૃત વૃત્તિ (પત્ર ૨૦૩ -૨૦૪ અ)માં લેવાય છે. તેમાં ૨૦૪ અપત્રગત પદ્યમાં “વાફિર તુ નિવય થs રવિ ” એ પાઠભેદ છે. ૩-૪ અંધાને અર્થ “ઘૂંટીથી ઘૂંટણ સુધી જ ગ’ એમ કરાય છે, અને ઊને અર્થ “ધ” યાને “સાથળ કરાય છે. ૫ બે પગ ગણાવ્યા ઉપરાંત જે બે જઘા અને બે ઊરૂ ગણાવાય છે તે કેવી રીતે ધટે છે? Page #66 -------------------------------------------------------------------------- ________________ અગબાહમૃતની મીમાંસા આ પ્રમાણેની ચાર હકીકતમાંની છેલી ત્રણમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યનું એકેક લક્ષણ આપેલું છે એટલે કે એનાં એકંદર ત્રણ લક્ષણે છે. (૨) તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સે. ૨૦)ના ભાષ્ય (પૃ. ૯૧-૯૨)ગત નીચે મુજબને ઉલ્લેખ – , “अथ श्रुवज्ञानस्य द्विविधमने द्वादशविधमिति किंकृतः प्रतिविशेष इति ? भत्रोच्यतेवक्तृविशेष द् द्वविधम् । यद् भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभि(हद्भिस्तत्स्वाभाव्यात परमशुमस्य च प्रवचन प्रतिष्ठापनफलत्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिध्यरतिशयवद्भिः उत्तमातिशयवाग्बुद्धिसम्पन्नगणधरैब्धं तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्या देभिस्रवत्यन्तविशुद्धागमः परमप्रकृष्टवाङमतिबुद्धिशक्तिभिराचार्यैः कालवहनमायुर्दोवादपशक्तीनां शिष्याणामनुपहाय पत प्रोक्तं तदङ्गबाह्यमिति।" આને સારાંશ એ છે કે શ્રુતજ્ઞાનના બે પ્રકારરૂપ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય તફાવત વક્તાના ભેદની અપેક્ષાએ છે. તીર્થંકરે દ્વારા પ્રકાશિત જ્ઞાનને એમના અતિશયધારી અને ઉત્તમ બુદ્ધિશાળી એવા શિષ્યોએ–ગણધરોએ ગ્રહણ કરી એ જ્ઞાનને દ્વાદશાંગીરૂપે સૂત્રબદ્ધ કર્યું તે “અંગપ્રવિષ્ટ' કહેવાય છે, જ્યારે સમય, સંહનન અને આયુષ્યના દોષથી અ૫ બુદ્ધિવાળા એવા શિષ્ય ઉપર ઉપકાર કરવા માટે–તેમનાં બુદ્ધિ, બળ અને આયુષ્યને ઘટતાં જોઇ સર્વ સાધારના હિત માટે, ગણધરોના સમકાલીન અને ઉત્તરકાલીન અને આગના અત્યંત વિશુદ્ધ જ્ઞાનવાળા આચાર્યોએ જે કહ્યું–જે શાસ્ત્ર રચ્યાં તે “અંગબાહ્ય' કહેવાય. આ ઉપરથી સામાન્યતઃ એમ ફલિત થાય છે કે ગણુધરેએ રચેલાં શાસ્ત્રો અંગપ્રવિષ્ટ છે અને એમના અનંતરવર્તી તેમ જ ઉત્તરકાલીન આચાર્યોએ રચેલાં શા “અંગબાહ્ય છે. (૩) આ હકીકતને માન્ય રાખવા સાથે શ્રી મલયગિરિસૂરિએ આવલ્સયસુત્તના વિવરણ (પત્ર ૪૮ અઆ)માં અંગબાથનાં અન્ય લક્ષણે પણ બતાવનારે રજુ કરેલો ઉલ્લેખ "अथ अङ्गप्रविष्टानङ्गप्रविष्टयोः कः प्रतिविशेषः ! उच्यते-यद् गणधरैः साक्षात् दुग्ध तदङ्गप्रविष्टं तच्च द्वादशाङ्ग, यत् पुनः स्थविरभद्रबाहुस्वामिभृतिमिराचार्यरुपनिबदं तदन:प्रविष्टं, तश्च आवश्यकनियुक्त यादि, अथवा पारत्रयं गणधरपृष्टेन सता भगवता तीर्थकरेण यत् प्रोच्यते 'उप्पनेइ वा विगमेइ वा धुवेइ वा' इति पदत्रयं तदनुसत्य यनिष्पन्नं तदङ्गप्रविष्टं, यत्पुनर्गणधरप्रश्नव्यतिरेकेण शेषकृतप्रश्नपूर्वकं वा भगवतो मुत्कलं व्याकरणं तदधिकृत्य यन्निध्पन्नं जम्यूप्रज्ञप्त्यादि, यच वा गणबरवास्येवोपजीव्य दृधमावश्यकनियुकयादि पूर्वस्थविरेस्तइनङ्गप्रविष्टं, यदि वा यत्सर्वतीर्थकरतीर्थेष्यनियतं तदनाप्रविष्टं, पर्वपक्षषु તારચાWાબવિ, વાનકૂવવિ” આ ઉપરથી આપણે અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટનાં નીચે મુજબનાં લક્ષણો જોઈ શકીએ છીએ – : (અ) જે મૃત ગણુધરાએ સાક્ષાત ગુંથું–રચ્યું તે “અંગપ્રવિષ્ટ છે, જ્યારે જે વિરેએ શ્રીભદ્રબાહુસ્વામી વગેરે આચાર્યોએ રચ્યું તે અનંગપ્રવિષ્ટ છે. : (આ) ગણુધરે ત્રણ વાર પૂછેલા પ્રશ્ન (નિષવા)ના ઉત્તરરૂપે તીર્થકરે જે ત્રિપદી કહી તેને Page #67 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [પ્રકરણ અનુસરીને રચાયેલું મૃત તે “અંગપ્રવિષ્ટ' છે, જ્યારે ગણુધરે ન પૂછળ્યા છતાં તીર્થકરે કરેલા સ્પષ્ટીકરણને આધારે રચાયેલું શ્રુત “અનંગપ્રવિષ્ટ' છે, અથવા અન્ય કોઈએ પ્રશ્ન પૂછવાથી તીર્થકરે કરેલા સ્પષ્ટીકરણને અનુસરીને રચાયેલું મૃત “અનંગપ્રવિષ્ટ' છે, અથવા તો ગણધરનાં વચનને આધાર લઈને પહેલાંના સ્થવિરાએ જે રચ્યું તે “અનંગપ્રવિષ્ટ છે. | (ઈ) જે સર્વ તીર્થકરના તીર્થમાં નિયત હોય તે “અંગપ્રવિષ્ટ' છે, જયારે જે સમસ્ત તીર્થોમાં અનિયત હોય એટલે કે કોઈકના તીર્થમાં રચાય અને કોઈકના તીર્થમાં ના રચાય એવું જે શ્રુત હેય તે “અનંગપ્રવિષ્ટ છે. (૪) વિસે સાવસ્મયભાસની નિમ્નલિખિત ગાથારૂપ ઉલ્લેખ "गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणो वा। ધુવ-વિશેષણો વા ઘં-ળg નાઇત પો” આને અર્થ સમજાય તે માટે આપણે સાથે સાથે એની માલધારી શ્રી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિ નામે શિષ્યહિતાના ૨૯૮માં પત્રગત નિમ્નલિખિત ઉલેખ નોંધી લઈએ – "अङ्गाऽनविष्टश्रुतयोरिदं नानात्वम्-एतद् भेदकारणम्। किमित्याह-गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं श्रुतं द्वादशाङ्क रूपमा प्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वास्या यस्तस्कृतं श्रुतमावश्यकनियुकयादिकमनङ्गप्रविष्टम्-अङ्ग ह्यमुच्यते। अथवा, पारनय गणधरपृष्टस्य तीर्थकरस्य सम्बन्धी य: आदेश:-प्रतिवचनमुत्पाद-व्यय-ध्रौव्यवाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यद् निष्पन्नं तदङ्गप्रविष्टं द्वादशा मेव, मुक्तं-मुत्कलम्-अप्रश्नपूर्वकं च यद् व्याकरणम्-अर्थप्रतिपादन तस्माद् निष्पन्नमङ्गबाह्यमभिधीयते, तच्चावश्यकादिकम् । वाशब्दोऽडा-उनङ्गप्रविष्टत्वे पर्वोक्तभेदकारणादयत्वसूचकः। तृतीय भेदकारणमाह-'धुवचळविसेसओ ' ति ध्रुवं-सर्वतीर्थकरतीर्थेषु नियंत-निश्चयभांवि श्रुतमङगप्रविष्टमुच्यते द्वादशाङ्गमिति । यत् पुनश्चलम्-अनियतम्-अनिश्चलमावि तत् तन्दुलकालिकप्रकीर्णादि श्रुतमङ्ाबाह्यम् । वाशब्दोऽत्रापि भेदकारणान्तरसूचकः। इदमुक्तं भवति-गणधरकृतं, पदत्रयलक्षणतीर्थकरादेशनिष्पन्नं ध्रुवं च यच्छ्रतं तदङ्गप्रविष्टमुच्यते, तच द्वादशाङ्गीरूपमेव । यत् पुनः स्थविरकृतं मुत्कलार्थाभिधानं चलं च तदावश्यकाकीर्णादि श्रुतમા વાઘમિતિ”— કહેવાનું તાત્પર્ય એ છે કે અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિણ શ્રુતમાં ત્રણ રીતે તફાવત છે – (અ) ગણધરકૃત શ્રત “અંગપ્રવિષ્ટ છે, જ્યારે સ્થવિરકૃત શ્રુત “અંગબાહ્ય છે. (આ) ત્રણ વાર ગણધરે પૂછવાથી તીર્થંકરે આપેલા આદેશરૂપ—ઉત્તરરૂપ ત્રિપદી ઉપરથી બનાવાયેલું કૃત “અંગપ્રવિષ્ટ છે, જ્યારે પ્રશ્ન ન પૂછાયા હોવા છતાં તીર્થકરે કરેલા અર્થના પ્રતિપાદન ઉપરથી રચાયેલું મૃત “અંગબાહ્ય' છે. ) સર્વ તીર્થકરના તીર્થમાં નિયત એવું શ્રત અંગપ્રવિષ્ટ' છે, જ્યારે અનિયત શ્રુત “અંગબાહ્ય” છે. - આને સારાંશ એ છે કે ગણધરકૃત, ત્રિપદીજન્ય અને ધ્રુવ એવું શ્રુત તે અંગપ્રવિષ્ટ Page #68 -------------------------------------------------------------------------- ________________ અગબાહ્ય શ્રુતની મીમાંસા કહેવાય છે, જ્યારે સ્થવિરકૃત, અપ્રશ્નપૂર્વકના અર્થપ્રતિપાદનથી ઉદ્દભવેલું અને અનિયત એવું કૃત તે “અંગબાહ્ય' કહેવાય છે. - વિસે સાવસ્મયભાસની ૧૫૦મી ગાથાને અનુલક્ષીને શ્રી આનંદસાગરસૂરિએ સિદ્ધચક (વ. ૪, અં. ૮, પૃ. ૧૭૫)માં જે નીચે મુજબનું પ્રતિપાદન કર્યું છે તે હવે અત્ર નોંધી લઇશું, કેમકે એમાં કેટલીક વિશેષતા જોવાય છે – ગણધર મહારાજે કરેલું હોય તે અંગપ્રવિષ્ટ શ્રત કહેવાય, એવા હાથે માં વા ના પાકને અનુસરી જે અધિકાર લેવાય છે તેમાં અંગપ્રવિષ્ટ સૂત્રો ગણધર મહારાજનાં જ કરેલાં હોય, અથત અંગપ્રવિષ્ટ એવાં અંગેની રચના ગણધર મહારાજ સિવાય અન્યની ન હેય એવી રીતે અન્યયોગવ્યવચ્છેદ કરી અર્થ કર વ્યાજબી છે, અને તેવી જ રીતે સ્થવિરોએ કરેલાં જે જે સૂત્ર હોય તે અનંગપ્રવિષ્ટ એટલે અંગબાહ્ય જ હોય એમ નિશ્ચય કરો અને તે નિશ્ચય કરવાથી આવશ્યક સૂત્ર ભગવાન ગણધરોનું કરેલું છતાં અનંગપ્રવિષ્ટ હોય એમ માનવામાં કંઈ પણ અડચણ આવે નહિ. ગણધર મહારાજાઓએ જે કરેલું હોય તે બધું અંગપ્રવિષ્ટ હોય એ માન્યતા ભૂલભરેલી છે, પણ અંગપ્રવિષ્ટ શાસ્ત્ર ગણધરનાં જ કરેલાં હોય એ માન્યતા વ્યાજબી છે, અર્થાત અંગબાહ્ય શ્રુત ગણધર કે અન્ય સ્થવિરકૃત હોય તેમાં અડચણ નથી. મgar મુક્વવાળી વાર એવું જે વિશેષઆવશ્યક ભાષ્યનું વાક્ય અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય સૂત્રોના લક્ષણને અંગે છે, તેને પણ શ્રી મલયગિરિજી મહારાજ એવો ૧ અત્ર એ પ્રશ્ન ઊઠે છે કે જેમ અંગપ્રવિષ્ટ સૂ ગણધર મહારાજનાં જ હોય એ અર્થ નારાજ ઘા એ પાઠમાંથી કરાય છે તો પછી એ જ વિચારસરણી મુજબ અંગબાહ્ય સૂત્રો વિરકૃત જ હોય એવો અર્થ શું ફલિત થતું નથી ? અને જે થતું હોય છતાં તેને જપ્ત કરાય તે તે શું અધરતી” ન્યાયપૂર્વકનું વર્તન ન ગણાય? આને ઉત્તર એમ આપી શકાય ખરો કે જેમ અમુક સિદ્ધાત (theorem)ને વ્યક્રમ (converse) સત્ય ગણાય છે અને અમુકનો નહિ તેમ અત્ર કેમ ન માનવું ? વળી શું અન્ન એ પણ ઉત્તર સંભવે છે કે ગણુધરશે તે અંગપ્રવિષ્ટ તેમ જ ગયા અને પ્રકારના શ્રતની રચના માટે સમર્થ છે, જ્યારે સ્થવિરો તે કેવળ અંગબાહ્ય શ્રતની રચના માટે જ સમર્થ છે એટલે આ પ્રમાણે કેમ કથન ન થઈ શકે? ૨ અહીં ગણધરનુ” એમ જે બહુવચનમાં પ્રયોગ છે તે ઉપરથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે શું - વર્તમાન શાસનનું આવશ્યકસૂર એક કરતાં વધારે ગણધરે રચ્યું છે એ દશાવવા બહુવચનને પ્રાગ કરાય છે કે અન્યાન્ય શાસનમાં જે જે આવશ્યક સૂત્ર રચાય તેના તેના કર્તા ગણધર હોવાથી બહુવચનને કાગ કરાય છે ? ૩ આની સકારણુતા જણાવવી જોઈએ. શું આવસયસુત્ત ગણધકૃત ન સિદ્ધ થઈ શકે એ જ કારણ છે કે બીજુ કાઈ ? ૪ વિસાવકસભાસ ઉપર શ્રી મલયગિરિની કઈ ટીકા હોય એમ જણાતું નથી તે શ: મલધારી શ્રીમથકને બદલે ભૂલમાં આ નામ લખાયુ છે કે આવન્સયસત્તની શ્રી મલયગિરિસૂરિત ટી! અત્રે પ્રસ્તુત છે કે અન્ય કોઈ સ્થળે શ્રી અલયગિરિસૂરિએ આ ઉલ્લેખ કર્યો છે એમ જે પ્રશ્ન સંભવે છે તેના ઉત્તર માટે ૧૧મું પૃષ્ઠ જેવું. Page #69 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [પ્રકરણ અર્થ જણાવે છે કે કુકર વા વિગેરે ત્રણ નિષવાથી થએલ જે સૂત્ર તે અનંગપ્રવિષ્ટ કહેવાય, બાકી તે ત્રણ નિષદ્યા સિવાય ભગવાન ગણધર મહારાજના પ્રશ્નપૂર્વક કે પ્રશ્ન સિવાય પોતે ભગવાને સ્વતઃ કહેલું કે અન્ય સ્થવિરેના પ્રશ્નોપૂર્વક કહેલું તે બધું મુત્કલકથન કહેવાય અને તેની જે રચના થાય તે બધું અનંગપ્રવિષ્ટ સૂત્ર કહેવાય. આ શ્રીમલયગિરિજીનું વચન વિચારતાં આવશ્યક સૂત્ર અનંગપ્રવિષ્ટ પણ હોય, અને ગણધર મહારાજનું ૫ણ કરેલું હોય એમ માનવામાં કોઈ જાતની હરકત નથી.” ( આ પ્રમાણેના વિવિધ ઉલ્લેખ ઉપરથી અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની વ્યાખ્યાઓ, એની ઉત્પત્તિની સકારણતા, કર્તતા ઇત્યાદિ આપણે જાણી શકીએ છીએ. તેમાં અંગપ્રવિષ્ટ કૃતની વ્યાખ્યાઓ નીચે મુજબ છે – (૧) મુતરૂપ પુર્ષના અંગમાં પ્રવેશી અંગરૂ૫ બનેલું શ્રત તે અંગપ્રવિષ્ટ છે. (૨) ગણધરોએ સાક્ષાત રચેલું કૃત તે અંગપ્રવિષ્ટ છે. (૩) પ્રશ્નત્રય અને ત્રિપદીરૂપ આદેશ દ્વારા ઉત્પન્ન થયેલું શ્રત તે અંગપ્રવિષ્ટ છે. (૪) સર્વ તીર્થંકરના તીર્થમાં નિયત એવું શ્રત તે અંગપ્રવિષ્ટ છે. અંગબાહ્ય કૃતની વ્યાખ્યાઓ નીચે મુજબ છે – (૧) શ્રતરૂપ પુરુષથી વ્યતિરિકતપણે રહેલું કૃત તે અંગબાહ્ય છે. (૨) ગણધરના અનતંરવત અને ઉત્તરકાલીન પરમ બુદ્ધિશાળી આચાર્યોએ મંદમતિ શિષ્યોના અનુગ્રહાથે રચેલું શ્રત તે અંગબાહ્ય છે. (૩) સ્થવિરેએ–શ્રીભદ્રબાહુ સ્વામી વગેરે આચાર્યોએ ચેલું શ્રુત તે અંગબાહ્ય છે. | () ગણધરના પ્રશ્ન સિવાય, તીર્થંકર પ્રતિપાદન કરેલા અર્થને અનુસરીને રચાયેલું થત તે અંગબાહ્ય છે. (૫) ગણધર સિવાયના કોઈ સ્થવિરે–મુનિએ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે તીર્થકરે જે પ્રતિપાદન કર્યું હતું તેને અનુસરીને રચાયેલું મૃત તે અંગબાહ્ય છે. (૬) ગણધરનાં વચનને અવલંબીને પહેલાના સ્થવિરોએ રચેલું શ્રત અંગબાહ્ય છે. (૭) સર્વ તીર્થકરોના તીર્થમાં નિયત નહિ એવું શ્રત તે અંગબાહ્ય છે. ઉત્પત્તિની સકારણતા-જેમ અંગપ્રવિષ્ટ શ્રતની ઉત્પત્તિમાં નિષઘા અને ત્રિપદી કારણભૂત છે, તેમ અંગબાહ્ય શ્રતની ઉત્પત્તિમાં એમાંથી એકે કારણભૂત નથી. એની ઉત્પત્તિ ત્રણ પ્રકારે સંભવે છેઃ (૧) ગણધર સિવાયના અન્ય કોઇએ પ્રશ્ન પૂછ્યો હોય અને તેને ઉત્તર તીર્થકરે આપે છે અને તેને અનુસરીને એની રચના થઈ હેય. (૨) કોઈએ પણ કશે પ્રશ્ન તીર્થ કરને પૂછળ્યો ન હોય અને તેમ છતાં તીર્થંકરે જે અર્થપ્રરૂપણ કરી હોય તેને અનુસરીને એની રચના થઈ હેય. (૩) ગણધરનાં વચનને અનુસરીને એની રચના થઈ હોય. કતા–જેમ અંગપ્રવિષ્ટ કૃતના કર્તા ગણધર જ છે તેમ અંગ હ્ય શ્રતના કર્તા સ્થવિરો જ છે એમ સામાન્ય રીતે વિચાર કરતાં જણાય છે, પરંતુ કેટલાક અમુક અમુક કારણે દર્શાવી, આવલ્સયમુત્તને અંગબાહ્ય માનવા સાથે તે ગણધરકૃત માનવા પ્રેરાય છે. - ૧ ૧૧માં પણ ૧૪માં નેધાયેલા ત્રીજા ઉલ્લેખમાં “જનધાન્નતિન” એ પાઠ છે તેનું શું? Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬ હું] અંગબાહા મૃતની મીમાંસા તેમના મત મુજબ અંગબાહ્ય કૃતના કર્તા ગણધર કે સ્થવિર પણ હોય. આવલ્સયસુરના વને લગતી ચર્ચા આપણે આગળ ઉપર કરીશું. હાલ તુરત તો એ વાત નોંધી લઇએ કે અંગપ્રવિષ્ટ થતમાં દ્વાદશાંગીને જ સમાવેશ થાય છે, નહિ કે અન્ય કોઇ શાસ્ત્રો, પછી ભલેને તે આવલ્સયસુત્ત હેય. આ વાત સર્વ પક્ષકારોને માન્ય છે એટલે હવે આપણે અંગબાહ્ય શ્રત તરીકે જે જે ગ્રંથ ગણાવાય છે તેનાં નામો વિચારીશું, પરંતુ તેમ કરવા પૂર્વે દિગંબરનું અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતને સંબંધમાં શું કહેવું છે તે નોંધી aઈએ. તરવાર્થરાજવાર્તિકના ૫૧મા પૃષ્ઠમાં કહ્યું છે કે “મંngવટમાવાણદ્રિારા લપતિશર્જિકુળગુરબચનન” અને એના ૫૪મા પૃષ્ઠમાં કહ્યું છે કે “માતાपार्यकृतांगार्थप्रत्यासनामंगबाह्यं तदने कविध कालिकोत्कालिकादिविकल्ात्." નામકરણની ઉત્પત્તિ-સાહિત્યના અભ્યાસથી એ વાત અજાણી હેવા સંભવ નથી કે ખાસ કરીને પ્રાચીન કૃતિઓમાં તે તે કૃતિનાં નામનો ઉલ્લેખ તેના પ્રણેતાએ ભાગ્યે જ કરેલો જોવાય છે. એ નામોલ્લેખનું કાર્ય તે બહુ વિવરણકારને હાથે થયેલું hય એમ જણાય છે. જે કૃતિનું વિવરણ કરવું હોય તેને નામનિર્દેશ કર્યા વિના વિવરણકારને તે ચાલે તેમ નથી. વળી કોઈ કારણસર અમુક અમુક કૃતિઓનાં નામ ગણાવવાં Inય કે તેનાં પ્રકરણદિની સંખ્યાને કે તેના નામનો ઉલ્લેખ કરે છે ત્યારે તેમ કરનારને પિયે તે તે કૃતિઓનો નામોલ્લેખ થાય. એવી રીતે જે કૃતિમાંથી અવતરણ રજુ કરવું હોય મિ નામોલ્લેખ કર્યા વિના અવતરણકાર માટે અમુક અંશે તે બીજો ભાગ નથી. હા, જે િક ર કે એવા અર્થસૂચક પદ દ્વારા અવતરણ રજુ કરે તો તેઓ નામોલ્લેખ વિના તેમ કરી શકે. આ પ્રમાણે કૃતિનાં નામકરણ માટે અનેક કારણો જોવાય છે. એ તમામ કારણે કી એક યા બીજાને લઇને આગમોનાં નામો આપણને ઉપલબ્ધ થાય છે. આગમન યાને શ્રતના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા જે બે વિભાગો પડયા - તેમાંથી અંગપ્રવિષ્ટ કૃતના બાર પેટાવિભાગનાં નામો આપણે પહેલા પ્રકરણ (પૃ. ૬)માં વિચારી ગયા. આથી અહીં તે હવે અંગબાહ્ય કૃતના અવાંતર ભેદ પૈકી ૨કાલિક અને માલિકને સૌથી પ્રથમ આપણે વિચાર કરીશું અને ત્યાર બાદ બીજા પણ આગમોની Rધ લઈશું. [ કાલિક શ્રત અને ઉત્કાલિક શ્રત તરીકે જે ગ્રંથે ગણાવાયા છે તેની નામાવલી રજુ નવા પૂર્વે શાસ્ત્રોમાં એનાં જે લક્ષણે આપેલાં છે તે જોઈ લઈએ. શ્વેતાંબરીય સાહિત્ય પકી સત્તની શ્રી મલયગિરિસૂરિની વૃત્તિ (પત્ર ૨૦૪ અ) આ સંબંધમાં નીચે મુજબ પ્રકાશ ( ૧ આ “આરાય’ શબ્દ નજીક તેમ જ દૂર એમ બંને અર્થ સૂચવે છે તે અત્ર એ બને કરવા કે કેમ તે જાણવું બાકી રહે છે. | ૨-૩ નદીસુર (સ. ૪)માં શ્રુતના ભેદે ગણાવતાં કાલિ અને પ્રથમ ગણાવી ‘ઉwાલિઅને શી ગણાવેલ છે, છતાં એ પ્રત્યેકના પ્રકાર ગણાવતી વેળા પ્રથમ ‘ઉકાલિના અને પછી કાલિના લલા છે. એનું શું કારણ હશે એનો ઉત્તર એની ટીકા (પત્ર ૨૦૪ અ )માં શ્રીલયગિરિએ “આ૫વક્તવ્યત્વ' એમ આપેલો છે, Page #71 -------------------------------------------------------------------------- ________________ આહત આગમોનું અવલોકન [પ્રકરણ “ વિનિયનશિૌથીય પુત્ર દત્તે તત્ર જાતિ, જાહેર નિવૃત્ત જાણિમિતિ ध्युत्पत्तः, यत् पुनः कालवेलार्ज पटयते तदुत्कालिक, भाह च चूणिकृत-"तत्य कालियं ज दिणग(T) ઘ૪નામોતિષીણ દિન ૬ પુખ જાવેજા જ કં =શાસ્ત્રિ” ત ” પખિયસુરના શ્રીયશોભદ્રપ્રણીત વિવરણમાં એ જ હકીકત છે. પ્રસ્તુત ઉલ્લેખ નીચે પ્રમાણે છે “પિ વિશિપ્રથમહિનાથ gવારવારિયામા પઢતે તા જાહેર निवृत्तं कालिकं, यत् पुन: कालवेलापञ्चविधास्वाध्यायिकवज्यं पठयते तदुत्कालिकम् ।" દિગંબર પણ શ્રુતના કાલિક અને ઉકાલિક એવા બે ભેદો માને છે, તવાઈરાજવાર્તિક (પૃ. ૨૪)માં એ સંબંધમાં કહ્યું છે કે "स्वाध्यायकाले नियतकालं कालिकं अनियतकालमुस्कालिकम् ।" કાલિક શ્રત–નંદીસુત્તમાં કાલિક શ્રુત તરીકે નીચે મુજબના ૩૧ ગ્રંથો ઉલ્લેખ જેવાય છે – (૧) ઉત્તરજૂઆયણ, (૨) દસા, (૩) ક૫, (૪) વવહાર, (૫) નિસીહ, (૬) મહાનિસીહ, (૭) ઇસિભાસિય, (૮) જ ભૂલીવપણુત્તિ, (૯) દીવસાગરપણુત્તિ, (૧૦) ચંદપણુત્તિ, (૧૧) બુદ્ધિઆવિમાણપવિભત્તિ, (૧૨) મહલિઆવિયાણપવિભત્તિ, (૧૩) અંગચૂલિઆ, (૧૪) વગચૂલિઆ, (૧૫) વિવાહ ચૂલિઆ, (૧૬) અરુણેવવા, (૧૭) વરુણેવવાઅ, (૧૮) ગલેવવાઅ, (૧૯) ધરણેવવાઅ, (ર) વેસમર્ણવવાઅ, (ર૧) વેલવવા, (રર) દેવિંદવવાઅ, (૨૩) ઉiણસુઅ, (૨૪) સમુઠ્ઠાણુસુઅ, (૨૫) નાગપરિવણિ, (૨૬) નિરયાવલિયા, (૨૭) કપિઆ, (૨૮) કપવડિસિઆઈ (ર૯) પુફિઆ, (૩૦) પુલિઆ અને (૧) વહીદાસા. ઉત્કાલિક શ્રત–નંદસુત્તમાં ઉકાલિક શ્રત તરીકે નીચે મુજબના ૨૯ ગ્રથને નિર્દેશ જેવાય છે (૧) દસઆલિ, (૨) કપિઆકપિઅ, (૩) ચુલક૫સુઅ, (૪) મહાકપસુઅ, (૫) ઉવવાઈઅ, (૬) રાયપાસેણિ અ, (૭) જીવાભિગમ, (૮) પણવણા, (૯) મહાપણવણ, (૧૦) પમાય પમાય, (૧૧) નદી, (૧૨) અણુઓગદાર, (૧૨) વિદOઅ, (૧૪) તદુલઆલિઅ, (૧૫) ચંદાવિઝય, (૧૬) સૂરપણુત્તિ, (૧૭) પરિસિમંડલ, (૧૮) મંડલપસ, (૧૯) વિજાચરણવિણિછા, (૨) ગણિવિજજા, (૨૧) છાણવિભત્તિ, (૨૨) મરણવિભત્તિ, (૨૩) આયવિસેહિ, (ર૪) વીરાગસુઅ, (૨૫) સંલેહણાસુઅ, (૨૬) વિહારક૫, (૨૭) ચરણવિહિ, (૨૮) આઉરપચ્ચખાણ અને (૨૯) મહાપચ્ચખાણ, પખિયસુત્તની મુદ્રિત આવૃત્તિના ૬૯ મા પત્રમાં કાલિક શ્રુત તરીકે ૩૭ ગ્રંથને નિર્દેશ છે. તેમાં ધરણાવવા અને ઉલ્લેખ નથી. વિશેષમાં સૂરપણત્તિ, વહિઅ, આસી. ૧- આ બંને ગથે મૂલસૂત્ર ગણાય છે. એવી રીતે આવાસયસર પણ મૂલસૂત્ર ગણાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય શ્રુતની મીમાંસા વિસભાવણ, દિવિસભાવણ, ચારણભાવણ, મહાસુમિણભાવણ અને તેયગનિસગ્ન એટલા અધિક ગ્રંથોને નિર્દેશ છે. એવી રીતે આ પકિખયસુરના ૬૧મા પત્રમાં ઉકાલિક શ્રત તરીકે નંદસુત્તમાં એ શ્રતના ગ્રંથ તરીકે ગણવેલા તમામ ગ્રંથે નથી. કિન્તુ સૂરપણુત્તિ સિવાયના બાકીનાને એટલે કે ૨૮ને નિર્દેશ છે. આથી એ ફલિત થાય છે કે સૂરપત્તિને કેટલાક કાલિક શ્રુત ગણે છે તો કેટલાક એને ઉકાલિક શ્રત ગણે છે. વિશેષમાં પકિખયસુત્તમાં આપેલા કાલિક અને ઉત્કાલિક શ્રુતના ગ્રંથોના ક્રમમાં અને નંદીસુત્તમાં આપેલા એ ગ્રંથોના ક્રમમાં કંઇક ફેરફાર જોવાય છે. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” (પૃ. ૪૨)માં ઉકાલિક શ્રત આશ્રીને એવો ઉલ્લેખ છે કે “અન્યત્ર કે અન્ય પ્રતમાં નિયવિહિ , મરણવિસેહિ અને આયવિભત્તિ નરકવિશુદ્ધિ, મરણુવિશુદ્ધિ અને આત્મવિભક્તિ) એ ત્રણ વધુ છે એટલે ૩૨ થાય છે.” આ ઉપરથી એ જોઇ શકાય છે કે કાલિક શ્રુત તરીકે ૩૧ તેમ જ ૩૭ ગ્રંથને નિર્દેશ જેવાય છે, જ્યારે ઉકાલિક શ્રુત તરીકે ૨૮, ૨૯, તેમ જ કર ગ્રંથેનો પણ નિર્દેશ જેવાય છે. અત્ર “ગ્રંથ શબ્દ સામાન્ય અર્થમાં હું વાપરું છું. એથી સંપૂર્ણ જ કૃતિ સમજવાની છે એમ નહિ, કેમકે કેટલીક વાર અધ્યયનને–પ્રકરણને અંગે પણ એ શબ્દ સંભવે છે. અવશિષ્ટ અગબાહા શ્રતને નિર્દેશ-કાલિક અને ઉત્કાલિક શ્રુતમાં ઉપર ગણાવાયેલા ગ્રંથો ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ સંબંધમાં વર્તમાન ચોવીસીને આશ્રીને નંદીસુત (સૂ. ૪૪)માં નીચે મુજબનો ઉલ્લેખ આપણે અત્ર વિચારીશું – एमाइयाई चउरासीई पइन्न गसहस्साई भगवओ अरहओ उसहसामिस्स आइतित्थयरस, पहा संखिज्जाई पन्नगसहस्साई मज्झिमगाणं जिणवगणं, चोइसपइन्नगसहस्साणि भगो वद्धमाणसामिस्म, अहवा जस्स जत्तिआ सीसा उत्पत्तिआए वेणइयाए कम्मियाए पारिणामियाए घउनहाए बुद्धोए उववेआ तस्स तत्तिभाई पदण्णगसहस्साई. पत्तेप्रबुद्धा वितत्तिा चेव" : આ સૂત્રની યુણિ (પત્ર પ૦)માંની નીચે મુજબની પંક્તિ ધી લઈ આપણે આને વિચાર કરીશું:__ भगवतो उसभस्म चउरासीइसमण साहस्तीतो होत्था, पदण्णगज्झयणा वि सब्वे कालियअकालिया चउरासीइसहस्सा, कथम् ? जतो ते चउरासीइसमणहस्सा अरिहंतमग्गउवदिहेज सुतमणु. सरता किंचि णिज्जूहंति ते सम्वे पदण्णगा, महया सुतमणुस्सरतो अपणो वयणकोसलेगा जं धम्मदेरणादिसु भासतो ते सव्वं पइण्णगं, जम्हा अणंतगमप नगं सुत्तं दिवें, तं च वयण जियमा मण्णयरगमाणुपाती भवति, तम्हा तं पइयगं, एवं च उरासीइपइगसहस्सा भवतीत्यर्थः...अहवा 'जत्तिया सिस्वा' इत्यादि सत्रं, इह सुत्ते अपरिमाणा पइगगा, पइगगसामिअपरिमाणत्तगतो, किंच ह मुत्त पत्तेयबुद्धप्पणीयपदण्णो भणियब्ध, कम्हा? जम्हा पतिण्णयारिमाणेग चेव पत्तेयबुद्धपरि. पाणं करेइ त्ति भणिये, पत्तेयबुद्धा वेत्तिया चेव त्ति, चे.दक आह-गणु पत्तेयबुद्धा विसभावो य रुज्झए. आचाहि-तिस्थगरपणीयसासणपढिवण्णतणतो तस्सीसो भवतीत्यर्थः।" Page #73 -------------------------------------------------------------------------- ________________ ૦૮ આહંત આગમનું અવલોકન [પ્રકરણ આ ઉપરથી જણાય છે કે કાસિમ અને ઉક્કાલિએ એ બે ભેદવાળાં પશુગ (પ્રકીર્ણક)રૂ૫ અઝયણને અંગબાહ્ય શ્રુતમાં અંતર્ભાવ કરાય છે. શ્રી ઋષભદેવને આશ્રીને ૫ઇરમની સંખ્યા ૧૮૪૦૦૦ની, એમના પછીના ૨૨ તીર્થકરોને આશ્રોને સંખ્યા અને શ્રી મહાવીર પામીને અશ્રીને ૧૪૦૦૦ની છે. આ સંબંધમાં એ મતાંતર છે કે જે તીર્થકરના જેટલા શિષ્યો એ તીર્થમાં આપત્તિજી, વૈનેયિકી, કાર્મિક અને પારિણુમિકી એમ આ ચાર પ્રકારની બુદ્ધિથી અલંકૃત હોય તેટલા હજાર પ ગ હોય છે અને પ્રત્યેકબુદ્ધ પણ તેટલા હોય છે. વિશેષમાં ૫ઈફણગની વિવિધ વ્યાખ્યાએ નીચે મુજબ જોવાય છે – ' (૧) અરિહતે ઉપદેશેલા એવા શ્રતને અનુસરીને એમના શ્રમણે જે જે રચે તે બધું “પણ” કહેવાય છે. (૨) શ્રુતને અનુસરીને પિતાના વચનની કુશળતાથી ધર્મદેશના વગેરે પ્રસંગે પ્રન્યરૂપે શ્રમણે જે બેલે તે બધું “પણ' કહેવાય છે. (૩ ચાર પ્રકારની બુદ્ધિના ધારક શિષ્યો (પછી તેઓ અરિહંતના સમકાલીન હે કે ઉત્તરકાલીન હો) જે રચે તે “પણ” કહેવાય છે. (૪) ઉત્તમ સૂત્ર રચી શકનારા મુનિવરો (સમકાલીન હે અથવા ઉત્તરકાલીન હો) જે રચે તે પઇયુગ કહેવાય છે. ૫) પ્રત્યેકબુદ્ધે જે રચ્યું હોય તે “પઇગ' કહેવાય છે. આ પ્રમાણેના કાલિક અને ઉકાલિક શ્રુત તરીકે જે પ્રજો અત્ર ગણાવાયા છે તેમાં આયાર વગેરે ૧૧ અંગેનો નામનિશ નથી એ જોઈને કોઈને પ્રશ્ન ઉદભવે કે આપણે જમા પૃષ્ઠમાં વિઆહપત્તિના ૬૭૭મા સૂત્રગત કાલિયસુત્ત ની ટીકામાં એને ખર્ષ ૧૧ અંગ કરાયો છે તે બેંધી ગયા તેનું શું? વળી વિસે સાવસ્મયભાસની રર૮૪મી ગાથાની વૃત્તિમાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ નીચે મુજબ કહ્યું છે તેનું કેમ ? ___" इहैकादशाङ्गरूा सर्वमपि श्रुतं कालग्रहणादिविधिनाऽधीयत इत कालिकमुच्यते। तत्र प्रायश्च ण-फरणे एव प्रतिपाद्यते । अत आर्यरक्षितसूरिभिस्तत्र चरणकरणानुयोग एव कर्तव्यतया5. नुशातः, न तु सन्तोऽजी शेषा धर्मकथाद्यनुयोगाम्य इति, अतोऽनुयोग-तद्वतीरभेदोपचारात कालिकश्रुतं प्रथमश्चरणरणानुयोगो व्यपदिश्यते ।" વિશેષમાં નંદીસુત્ત (સૂ. ૪૪)ની “ચુણિમાં તેમ જ એની શ્રીમાલયગિરિરિકૃત ૧ કેટલાકનું કહેવું એ છે કે આ સંખ્યા શ્રી ષભદેવના પ્રધાન સૂત્ર રચવામાં સમર્થ એવા શ્રમણોની સંખ્યા પૂરી પાડે છે; બાકી સામાન્ય શ્રમણે તે એથી પણ વિશેષ હતા, કેટલાક એમ કહે છે કે શ્રી ઋષભદેવના જીવનકાળ દરમ્યાનના શ્રમણની આ સંખ્યા નથી, કિન્તુ એમના સમસ્ત તીર્થમાં જે ઉપયુંક્ત વિશિષ્ટ શક્તિશાળી શ્રમણ થયા તેની આ સંખ્યા છે. ૨ ચાર પ્રકારની બુદ્ધિના વિસ્તૃત વર્ણન માટે જુઓ આહંતદર્શનદીપિકા (પૃ. ૨૧૭-૨૨૫). ૩ આ તીર્થંકરના સાક્ષાત્ શિખ્ય ન હોય એ બનવાજોગ છે, પરંતુ એમણે ઉપદેશેલા શાસનને તેમણે સ્વીકારેલ હોવાથી એ રીતે તેઓ એમના શિષ્ય ગણાય. ૪ આ ચુહિણના ૪૬મા અને જડમા પત્રમાંની એને લગતી પંક્તિ નીચે મુજબ છે – " गमबहुलत्तणतो गमितं तस्स लक्खणं-आदिमज्झावसाणे वा किंचि विसेसजुत्तं तं Page #74 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય શ્રતની મીમાંસા વૃત્તિમાં ગમિક અને અગમિક શ્રત સમજાવતાં ગમિક શ્રત તરીકે દિવિાયને અને અગમિક શ્રત તરીકે આયાર આદિનો ઉલ્લેખ કરતાં આયાર વગેરેને કાસિયસુત કહ્યું છે તેનું કેમ? આનો ઉત્તર એમ સંભવે છે કે કાલિયસુય (કાલિક કૃત) શબ્દના બે અર્થો થાય છે. પહેલે અર્થ ઉકાલિક શ્રુત સાથે સંબંધ ધરાવે છે, જ્યારે બીજો અર્થ એનાથી નિરપેક્ષ છે. પહેલા અર્થમાં અત્ર એ પ્રશ્ન પણ સેંધી લઇએ કે દિવાયનું અધ્યયન પણ કાલગણપૂર્વકનું હેય એમ જણાય છે તો પછી એના બીજા અર્થસૂચક કાલિયસુત્તમાં એનો અંતર્ભાવ કરાય કે નહિ અને જે કરતે હોય તે વિઆહપણુત્તિના ૬૭૭મા સૂત્રમાં તેમ કેમ કરાયું નથી? ૪૫ આગમો-મીપ્રદ્યુમનરિકૃત વિયારલેસ કે જેને વિચારસારપ્રકરણ તરીકે ઓળખાવાય છે તેની ૩૪૪મીથી ૩૫૧મી ગાથામાં સાંપ્રતિક ૪૫ આગમોનો ઉલલેખ છે. તેમાં પહેલી બે ગાયામાં ૧૧ અંગેનો નામોલ્લેખ છે અને એની પછીની ગાથામાં પ્રત્યેક અંગનું પ્રમાણ (પરિમાણુ) છે. ત્યાર પછીની ગાથામાં નીચે મુજબના ૩૪ ગ્રંથેનો નામનિર્દેશ છે – (૧) એવઈ, (૨) રાયપએણય, () વાભિગમ, (૪) પન્નવણા, (૫) ચંપન્નત્તિ (૬) સૂરપનત્તિ, (૭) જબુદ્દીવ૫ત્નત્તિ, (૮) નિશ્યાવલિયા, (૯) કપિલ, (૧૦) પુફિય, (૧૧) પુફિચૂલિઆ, (૧૨) વહિદસા, (૧૩) દીવસાગરપનત્તિ, (૧૪) કપ, (૧૫) નિસીહ, (૧૬) દસાસુય, (૧૭) વવહાર (૧૮) ઉત્તર ઝથણસુર, (૧૯) રિસિભાસિય, (૨૦) દસયાલિય, (૨૧) આવસ્મય, (૨૨) તંદુલયાલિયયા, (૨૩) ચંદાવિજય, (૨૪) ગણિવિજજા, (૨૫) નિરયવિભત્તિ, (૨૬) આઉરપચ્ચકખાણ, (૨૭) ગણહરવલય, (૨૮) દેવિંદનરિદા, (૨૯) મરણભત્તિ, (૩૦) ઝાણુભત્તિ, (૩૧) પખિય, (૩૨) નદી, (૩૩) અણુઓગદાર અને (૪) રવિંદસથવણ, આ પ્રમાણેનાં નામો રજુ કરતી વેળા પુફચલિઆ સાથે “ઉવંગ શબ્દ વપરાયેલો છે. વળી દીવસાગર૫ન્નત્તિ નામની પછી “મયવિસેરેણું એ ઉલ્લેખ છે. એ ઉપરથી ફલિત થાય છે કે એવઈથી માંડીને તે પુચૂલિઆ સુધીનાં ૧૧ ઉપાંગે ઉપરાંત બારમા તરીકે વહિદસા કે દીવસાગર૫ણત્તિનો ઉલ્લેખ કરાય છે, એટલે કે બાર ઉપાંગેની ગણના પરત્વે મતભેદ છે. આવસ્મય પછી “અંગજ્જાઈ' અને આઉ૫ર ચકખાણા પછી “પન્ના' શબ્દ વપરાયેલા છે. વિશેષમાં ૩૫રમી ગાથામાં “ઉદ્ધારા' શબ્દ પછી પંચક૫, જિયક૫, પિંડનિ જશુત્તિ અને હનિજજુત્તિનો નિર્દેશ છે. વવહારસુતના દસમા ઉદ્દેશકને અતંમાં કયું શાસ્ત્ર ક્યારે ભણય તેનો ઉલ્લેખ કરતી વેળા નીચે મુજબના ર૭ આગમોનો-અધ્યયનનો ત્યાં નિર્દેશ કરાયેલો છે – યુગાણિતકણો વડિઝાળે નધિત મળતિ, જે ૨ giri ago શિહિલા, મળો ગજમિ. घाणठितं पदिऊनह तं अगमित, तं च प्रायसो आयारादिकालियनुतं." ૧-૨ આ બંનેમાંથી ગમે તે એકને ચોથા મલસૂત્ર તરીકે ઓળખાવાય છે. 8 આ માટે જુઓ સાતમું પ્રકરણ Page #75 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [પ્રકરણ ' (૧) આયા૨૫૫, (૨) સૂયગડ, (૩) દસા, (૪) ક૫, (૫) વવહાર, (૬) ઠાણ (૭) સમવાઅ, () વિયાહ, (૯) ખુફિયાવિ માણવિભક્તિ, (૧૦) મહલિયાવિમાણ૫વિભત્તિ (૧૧) અંગચૂલિયા, (૧૨) વગચૂલિયા, (૧૩) વિવાહલિયા, (૧૪) અરુણાવવાઅ, (૧૫) ગલ્લવવા, (૧૬) ધરવવા, (૧૭) સમણે વવા, (૧૮) વેલંધરોવવા, (૧૯) ઉત્ક્રાણપરિયાવણિ, (૨૦) સમુણસુઅ, (૨૧) દેવિ દેવવાઅ, (૨૨) નાગપરિયાવણિઅ, (૨૩) દ્વિમિણભાવણા, (૨૪) ચારણભાવણા, (૨૫) આસીવિસભા વણા, (ર૬) દિક્ટ્રિવિસભાવણા અને (૨૭) દિકૂિવાઅ. ઠાણ (સૂ. ૩૯૯)ની શ્રી અભયદેવસૂરિકૃત ટીકામાં કયું આગમ-કયું અધ્યયન ક્યારે ભણુય તે પરત્વે આઠ પદ્ય અવતરણરૂપે અપાયેલાં છે. તેમાં ત્રણથી માંડીને તેર વર્ષના ૧ આનું બીજું નામ મિસીહ છે. ૨ આનું બીજું નામ આયાદસા છે. કલિક શ્રત તરીકે જે ઉઠાણુ સુઅને નિર્દેશ ૬૨મા પૃષ્ટમાં કરાવે છે તેથી આ ભિન્ન છે કે અભિન્ન તે જાણવું બાકી રહે છે. ૪ આને ઉલ્લેખ ૬૯મા પૃષ્ટમાં ગણાવેલ કાલિક શ્રત અને ઉકાલિક શ્રતના પ્રથામાં વાત નથી. તો એને એ બેમાંથી એકમાં અંતર્ભાવ થાય છે કે નહિ ? એ પછીના ત્રણ ગ્રંથને તો પાકિખયસુરમાં કાલિક શ્રુત તરીકે ગણાવાયેલા છે. ૫ “દાઢમેન વસં યંવરનાળા ૩ = મિ. तं तंमि चेव धीरो वाएज्जा सो य कालोऽयं ॥१॥ तिवरिसपरियागस्स उ आयारपकप्पनाममज्झयणं । चउवारिसस्स य सम्म सूयगड नाम अंगति ॥२॥ दसकप्पयवहारा संघच्छरपणगदिक्खियस्सेव । ठाणं समवाओऽधिय अंगे ते अहवासस्स ॥३॥ दसवासह विवाहो एक्कारसधाश्यस्स य इमे उ। खुड़ियविमाणमाई अज्झयणा पंच नायव्वा ॥४॥ बारसवासस्स वहा अरुणुववायाह पंच अज्झयणा । तेरसवासस्स तहा उट्ठाणसुयाइया चउरो ॥५॥ चोइसका मस्स तहा आसोविसमावणं जिणा बिति । पन्नरसवासगस्स दिट्ठोशिसभावणं तहय ॥६॥ सोलसवा पाईसु य एक्कोत्तरवुडिएसु जहसंखं । चारणभावण-महासुविणभावणा-तेयगनिसग्गा ॥७॥ एगणबीसवासगस्स उ दिट्टिवामी दुवालसममंगं । સંgoળવીકારો મyવા લવમુલ ટા” ૬ આ પૈકી બીજું પદ્ય તેમ જ ત્રીજુ પદ્ય ઠાણની ટીકાના દ્વિતીય પત્રના પ્રારંભમાં પણ શ્રી અભયદેવસૂરિએ બવતરણરૂપે આપ્યાં છે. વિશેષમાં જ બુદ્દીવ પણુત્તિની શ્રીશાતિચન્દ્ર વાચક રચી વત્તિ નામે પ્રમેયરતમંજૂષા (૫ત્ર ૩ આ)માં જબુદ્વીપણુભુત્તિના ગિને અવસર Page #76 -------------------------------------------------------------------------- ________________ અંગબાહ્ય શ્રુતની મીમાંસા પર્યાયવાળા સુધીના તેમ જ ૧૯ અને ૨૦ વર્ષના પર્યાયવાળાના અભ્યાસ માટે ઉપર્યુક્ત કથન સાથે એકતા જોવાય છે. એ સિવાયના પર્યાયવાળા માટે ભિન્નતા જોવાય છે. જેમકે ૧૪ વર્ષના, ૧૫ વર્ષના, ૧૬ વર્ષના, ૧૭ વર્ષના અને ૧૮ વર્ષના પર્યાયવાળા માટે ત્યાં અનુક્રમે આસીવિસભાવણ, કિવિસભાવણ, ચારણુભાવણ, મહાસુવિણભાવણ અને તેયગનિસગનો નિર્દેશ કરાયેલો છે. આ પાંચે પખિયસુત્તમાં કાલિક શ્રુત તરીકે ઉલ્લેખ છે. ११ (स्या. १०; '. ७५५)मा नाये भु१५ स सानां नामे मां : (1) भविषासI, (२) GARAI, (3) ७६सा, (४) मात्तशपासा, (५) माया२४स, (१) ५४ावा२४सा, (७) ५.५४सा, (८) सिद्धिासा, (e) होस। भने (१०) सवितास. આ દસે દસાઓનાં દસ દસ અજઝમણ (અધ્યયન) છે. એનાં નામે પણ આ જ સૂત્રમાં અપાયેલાં છે. એની ટીકા (પત્ર ૫૦૬ -૫૧૩ આ)માં શ્રી અભયદેવસૂરિએ આ વિચારતાં ઉપયુક્ત પદ્યો પૈકી પ્રથમ સિવાયનાં તમામ અવતરણરૂપે રજુ કરવામાં આવ્યાં છે, જે કે એમાં કઈ કેક ઠેકાણે પાઠભેદ જેવાય છે, પરંતુ તે અંગેના નામ સાથે સંબંધ ધરાવતા નથી. ૧-૨ આને પ્રસ્તુત ભાગ નીચે મુજબ છે – "दस दसाओ पं० तं०-कम्मविवागहसाओ उवासगदसाओ अंतगडदसामो अणुत्तरोववायदसाओ आयारदसाओ पण्हावागरणदसाओ बंधदसाओ दोगिद्धिदसाओं संखेवितदसाओ। कम्मविवागदसाणं दस अज्झयणा पं० त० मियापुत्ते । त गोत्तासे २ अंडे 3 सगडेति यावरे ४ । माहणे ५ णंदिसेणे ६ त सोरिय त्ति ७ उदुंबरे ८॥ सहसुद्दाहे भामलते ९ कुमारे लेच्छती १० इति। उवासगदसाणं दस अज्झयणा पं० त० आणंदे १ कामदेवे २ अ गाहावति चूलणीपिता ३ । सुरादेवे ४ चुल्लपतते ५ गाहापति कुंडकोलिते ६॥ सद्दालपुत्ते ७ महासतते ८ णदिणीपिया ९ सालतिया पता १० । अंतगडदसाणं द अज्झयणा पं० त० णमि । मातंगे २ सोमिले ३ गमगुत्ते सुदंसणे ४ ५ चेव । जमालो ६ त भगालो ७ त किंकमे ८ पल्लतिय ९॥ फाले अंबउपुत्ते .. त एमेते दस आहिता। अणुत्तरोश्वातियदसा दभ्र अज्झयणा पं० २० ईसिदासे । य धणे २ त सुणक्खत्ते ३ य कातिते ४ [तिय] । स्टाणे ५ सालि भद्दे ६ त आणंदे ७ तेतली ८ तित। दपत्र भद्दे ९ अतिमुत्ते १० एमेते दम आहिया । ओयारदसाणं दस अज्झयणा पं० तं० वीसं अपमाहिदाणा , एगवीसं सबला २ तेत्तीस | Page #77 -------------------------------------------------------------------------- ________________ 灣 દસા અને એનાં અઝમણેાના પરિચય આપ્યા છે: [ પ્રકરણ ત્રિવાગઢસા એ વિપાકકુલ નોર્મના ૧૧મા અંગના પ્રથમ વ્રતસ્કંધ છે. વાસગઢસા એ છમું અગ છે. ૮મા બેંગના પ્રથમ વમાં દસ અધ્યયના છે એટલે એ સંખ્યા વડે ઉપલક્ષિત ગ્રંથને પશુ અતગડદસા કહેવામાં આવે છે એટલે અહી દર્શાવેલ અતગાદસા તે ૮મું અંગ છે. અણુત્તરાવવાયદસા એ ૯મું અંગ છે. આયારસા એ દશાશ્રુતસ્કન્ધ તરીકે રૂઢ થયેલાએાળખાવાતા ન્ય છે. પણ્ડાવાગરણદસા એ ૧૦મું અંગ છે. બાકીની દસાએ અમને માલમ નથી એમ તે કહે છે છતાં એનાં અલ્ઝયણેના તે કછક પરિચય આપે છે. તેઓ કમ્મવિવાગઢસાના અલ્ઝમનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે ગાત્તાસ (ગાત્રાસ) એટલે ઉજ્જિતઃ અધ્યયન, અંઢ એટલે લગ્નસેન અ॰, સહસુદ્દાર એટલે દેવદત્તા અ॰, અને લેચ્છઇ એટલે આજ્જુ અ॰ છે. સેારિય અ॰ તે વિપાકશ્રુતમાં આદૅમા અ॰ તરીકે અપાયેલું છે એમ તેએ સૂચવે છે એટલે કે અત્ર મભેદ છે. આત આગમાનું અવલાકન અતગડાસાનાં અધ્યયનાના પરિચય આપતાં તે કહે છે કે મિથી માંડીને અડ પુત્ત સુધીનાં નામેા 'તકૃદ્દેશાંગના પ્રથમ વર્ષોંમાંના અધ્યયનસ’ગ્રહમાં ઉપલબ્ધ નથી. ત્યાં તે બીજા જ નામે છે એટલે એ નામે વાચનાંતરને આભારી ઢાય એમ સંભાવના કરીએ છીએ, અછુત્તરાવવાયદસાનાં અહીં આપેલાં અધ્યયનામાંથી કેટલાંકની જ, નહિ કે બધાંની સમાનતા અનુત્તરાપપાતિકશાના ત્રણ વર્ગો પૈકી ખીન્ન વનાં અધ્યયના भाषायण तो ३ अद्वविदा गणिपया ४ दम चित्तमाहिाना ५ एगारस उदास रडिमातो ६ बारस મિલ્લુ' નાતો છ વોક્ષયળો ૮ kä મોહનિદાન ૧ આગ્રાઢાળ ૧૦ | पहा वागरण दसाणं दस अझयणा પ્॰ ã-સવમા ૧ સંલા ૨ રૂચિમાનિયારૂં રૂ आयारिय मासिताई ४ महावीरमा सिभई ५ खोमगपक्षिणा ६ कोमलपविणाई ७ अहागपखिणाई ૮ ગુદણનારૂં ૬ વાઢુનેગાર્ં ૧૦। बंघदसाणं दस अायणा पं० तं० - बंधे १ मोक्खे २ य देवद्धि ३ दसारमंडले वित ४ आयरियविपडिवत्ती ५ उवज्झावविपविती ६ भावणा છ विमुक्ती ८ सातो ९ कम्मे १० । दोगेहिदसाणं दस अज्झायणा पं० त० - वाते १ विधाते २ उबवते ૨. સુચિત્તે ४ कक्षिणे ५ बायालीसं सुमेणे ४ तीसं महासुमिणा ६ बावतारं समासुमिणा ७ हरे ૮ રામે गुते १० एमेते दत्र आहितः । 11 दोहदसाणं दस अज्झणा पं० तं० चंदे १ ते २ सुक्के ३ त सिरिदेव ४ पभावती ५ दीवसमुद्दोव ६ बहूपुत्ती ७ मंदरेति त थेरे संभूतवित्रते ८ थेरे पम्ह ९ ऊसासनीसासे १० । तदसाणं दस अश्यणा पं० सं०--- खुड्डिया विमाणपविभत्ती पमित्ती २ अंगचूलिया ३ वग्गचूलिया ४ विवाहचूलिया ५ अरुणोववाते ६ गरुलोववाते ८ वेळधरोवा ते ९ वेसमणोवव ते १० ।" सं १ महल्लिए। विमाणवरुणोववाए ७ ૧ બીને શ્રુતર ધ પણ દસ અધ્યયન રૂપ છે તે પછી એના અત્ર કેમ ઉલ્લેખ નથી એવા પ્રશ્ન ઉઠાવી તેના ઉત્તર શ્રીઅભયદેવસૂરિ એમ આપે છે કે એનું આગળ ઉપર વિવર નાર હોવાથી તે અત્ર આપવામાં આળ્યા નથી. જીએ પત્ર ૫૦૬ આ૫૦૭ અ Page #78 -------------------------------------------------------------------------- ________________ '] અગબાહ્ય શ્રુતની મીમાંસા સાથે જોવાય છે એટલે આ પણ વાચનાંતરને આભારી હશે, નહિ કે લભ્યમાન વાચનાને, એમ તેઓ કહે છે. પ્રશ્નવ્યાકરણદેશાનું જે સ્વરૂપ અહી' આપેલું છે તેવું હાલમાં એ જોવાતું નથી, ક્રિન્તુ પાંચ આસત્ર અને પાંચ સંવરનું પ્રતિપાદન કરનાર પ્રશ્નવ્યાકરણ જોવાય છે. અન્યશા, શૃિદ્ધિદશા અને દીશાનું સ્વરૂપ જાણવામાં નથી. દી દશાનાં કેટલ’કે અધ્યયના નરકાવલિકાશ્રુતસ્કંધમાં જોવાય છે. જેમકે ચન્દ્ર સબંધી વક્તવ્યને રજી કરનારું ‘ચન્દ્ર’ અધ્યયન. એવી રીતે ‘સૂર' અધ્યયન, શુક્ર' અધ્યયન, શ્રીદેવી’ અધ્યયન અને ‘બડ્ડપુત્રી’ અધ્યયન માટે સમજી લેવું. વિશેષમાં અહીં આપેલુ' પાંચમું અધ્યયન નામે ‘પ્રભાવતી' અધ્યયન નિરયાવલિકાશ્રુતસ્કંધમાં જણાતુ નથી અને ત્રણ અધ્યયને વિષે મને કંઇ ખાર નથી એમ શ્રીઅભયદેવસૂરિ કહે છે. €3 સવિતસા આશ્રીને તેમનું કહેવું એ છે કે આચાર આદિતી ચૂલિકા તે અગલિકા, અ’તકૃદ્દશાના જે આઠ વર્ગી છે તેની ચૂલિકા તે વગ ચલિકા અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ યાને ભગવતીની ચૂલિકા તે વ્યાખ્યાચૂલિકા છે. વળી અરુણ નામના દેવના ઉપપાતને લગતા ગ્રન્થ તે અરુણાપપાત છે અને વરુણેાપપાત માટે એ પ્રમાણે સમજી લેવું. વળી મા ત્રીજા અંગ (સ્થા. ૭, ૩. ૧; સૂ. ૧પર)માં ચંપન્નતિ, સૂપત્તિ અને દીવસાગરપન્નત્તિ એમ ત્રણ્ પશૃત્તિનાં નામ છે. પ્રસ્તુત સૂત્ર નીચે મુજબ છેઃ— હ તો પદ્મણો માટેનું મિંતિ સં॰-સંવૃત્તો, સૂત્રી, ટ્રોયલાળવાસો' આવસ્સયસુત્તની શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિવ્રુત્તિની ૮૨મીને ૮૩મી ગાથામાં નીચે મુજબ દસ આગમાનાં નામ ઉપલબ્ધ થાય છે: (૧) આવસ્મય, (ર) દસકાલિય, (૩) ઉત્તરર્જીણ, (૪) આયાર, (૫) સૂયગડ, (૬) દસા, (૭) ૩૫, (૮) વવહાર, (૯) રિયપણત્તિ અને (૧૦) ઇસિભાસિય શ્રીસિદ્ધસેનસૂરિષ્કૃત જીયપક્રુણિ (પૃ. ૧)માં નીચે મુજખનાં છેદત્રાના ઉલ્લેખ છેઃ(૧) ક્રૃ૫, (ર) વવહાર, (૩) કમ્પિયાકયિ, (૪) શુલ્લકલ્પ, (૫) મહાપસુય અને (૬) નિસીહુ, " આ પ્રમાણે પ્રાકૃત સાહિત્યમાં આગમાનાં પ્રાકૃત નામેાા ઉલ્લેખ જોવાય છે. એવી રીતે ગી†ણુ ગિરામાં ગુંથાયેલા સ!હિત્યમાં પણુ એનાં નામેા સંસ્કૃતમાં નજરે પડે છે. એ પૈકી તાર્થાધિગમશાસ્ર (અ. ૧, સૂ. ૨૦)ના ભાષ્ય (પૃ. ૯૦)માં બાર અંગપ્રષ્ટિ શ્રુતના ખાર બેદરૂપ તેમ જ અંગખાદ્ય એવા શ્રુતના કેટલાક પ્રકારેાનાં નામ છે, શ્રજિનપ્રભસુકૃિત સિદ્ધાન્તા અમસ્તવમાં લગભગ ૫૦ આગમેાનાં નામેા નજરે પડે છે. જ જીદ્દીપત્તિની શ્રીશાંતિ ચન્દ્રગણિકૃત પ્રમેયરત્નમ જાષા નામની ટીકા (પત્ર ૧ આ–૨ અ)માં બાર ઉપાંગના ઉલ્લેખ છે. આ પ્રમાણે જે વિવિધ આગમેાનાં નામેા જોવાય છે તે પૈકી ૧૨ અંગેા સિવાયનાં તમામ અગમાહ્ય શ્રુત ગણ્ય છે, એને પરિચય આગળ ઉપર અપાશે. એ અંગબાહ્ય શ્રુતમાં ૧૨ ઉપાંગે, ૨૪ મૂલા ને ૬ છેદત્રા પણ આવી જાય છે. ૧ જુએ પૃ. ૬૯. ૨ જુએ પૃ. ૬૬ ને ૬૯. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. આગમોના પઠનપાઠન માટેની વ્યવસ્થા આપણે પાંચમા પ્રકરણ (પૃ. ૧ર-૫૫)માં બારમા અંગના પાંચ વિભાગોને ક્રમ અભ્યાસદષ્ટિએ જે રખાયો હશે તેનો વિચાર કરી ગયાં. વળી થાપનાદષ્ટિએ બારે અંગોને કમ પણ આપણે ત્રીજા પ્રકરણ (પૃ. ૨૫-ર૭)માં જોઈ ગયા. વિશેષમાં ૨૫મા પૃષ્ઠમાં એ પણ જોઈ ગયા કે ગણધર પદવી પછીનાં ઉદાહરણો પૈકી કેટલાંકને અંગોમાં ખુદ ગણધરોએ સ્થાન આપેલું છે એમ શ્રી આનંદસાગરસૂરિનું કહેવું છે. આ ઉપરાંત શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય હેઠળ આગમો પુસ્તકારૂઢ કરાયા ત્યારે તે અમુક ક્રમે અને ઢબે લખાયા એવો આપણે સામાન્ય ઉલેખ પાંચમા પ્રકરણ (પૃ. ૪૮-૪૯)માં વિચારી ગયા છીએ. અહીં આપણે આગમોના પઠનપાઠનની વ્યવસ્થાને વિચાર કરીશું. એ માટે હવે આપણે સૌથી પ્રથમ વવહારસુત્તના જે ઉલ્લેખને ૬૯ પૃષ્ઠમાં નિર્દેશ કરી ગયા છીએ તે રજુ કરીશું" तिवापपरियायस्म समणस्स निग्गन्धस्स कप्पइ आयरपकप्पे नाम अज्झयणे उद्दसित्तए। चउवासपरियाए कप्पइ सूयगडे नाम अगे उदिसित्तए । पश्चवासपरियाए कइ दस-कप्प-ववहारे उद्दिसित्तए। अट्ठवासपरियाए पप्पइ ठाण-समवाए उरिसित्तए। दसवास परियाए कप्पइ वियाहे नाम अङ्गे उदिसित्तए। एकारसवास परियाए पर खुडियाविमाणपविभत्ती महल्लियाविमाणपविभत्तो अङ्गच लिया वग्गचलिया विवाहालिया नाम अज्झयणे उिद्दप्सित्तए। बारसवासपरियाए कप्पइ अरुणोववाए गरुलोववाए धरणोववाए वेसमणोवार घेलंघरोववाए नामं अज्झयणे उद्दिसित्तए। तेरसवामपरियाए कप्पड उहाणपरियावणिए समुट्ठाणसुए देविन्दोवाए नागपरियावणिए नाम अज्झयणे उद्दिसित्तए। चोद्दमवासपरियाए व.पइ द्विमिणमावणा नाम अज्झयणे उदसित्तए । पन्नरसवासपरियाए कप्पइ चारणभावणा नामं अज्झयणे उद्दिसित्तए। सत्तरसवासपरियाए कप्पद विट्ठोविसभावणा नाम जायणे उद्दसत्तए : एगगवीसवापपरिया ए .पइ दिट्ठिवाए नाम अङ्गे उद्दिसित्तए। वीवासपरिय ए समणे निरन्थे सुशणुवाई भवइ।" આ ઉખ ઉપરથી કેટલાં વર્ષને દીક્ષા પર્યાયવાળા શ્રમણ શેને અભ્યાસ કરી શકે તે જોઇ શકાય છે, પરંતુ આ ઉલ્લેખ ઠાણની ટીકા ગત અવતરણથી તેમ જ પ્રમેયરત્નમજાષાગત અવતરણથી અમુક અમુક બાબતોમાં જુદો પડે છે એ હકીકત આપણે ૭૧મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ, છતાં એ ઝટ ખ્યાલમાં આવે તે માટે નીચે મુજબને છે કે હું આવું છું - ૧ આ અવતરણરૂપ આડે પડ્યો શ્રીય કિનીમહારાધર્મસૂનું શ્રીહરિભદ્રસૂરિકૃત પંચવત્યુગમાં ૫૮૧ થી ૫૮૮ સુધીની ગાથા રૂપે નજરે પડે છે. એટલે આ પદ્યો શ્રીહરિભદ્રસૂરિના સમય જેટલાં તે પ્રાચીન છે જ. આ પદ્ધ એ સૂરિએ જાતે ન રચતાં પૂર્વકાલીન કઇ કૃતિમાંથી ઉદ્ધત કર્યા હોય તે તેમ ૨ ક્કસપણે કહેવા માટે કાઈ પ્રમાણુ જણાતું નથી, Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭] આગમાના પઠનપાઠન માટેની વ્યવસ્થા પે દક્ષા પર્યાય | સૂત્રનું નામ (વવહાર પ્રમાણે) |ઠાણની ટીકા પ્રમાણે પ્રમેયરનમંજૂષાગત અવતરણ પ્રેમાણે આયાપકપ અજઝયણ સૂયગડ અંગ દસા, કપ અને વવહાર ઠાણ અને સમવાય વિયાહ અંગ ખુડિયાવિમાણપવિભક્તિ, ખુફિયરિમાણ મહલિયાવિમાણપવિભક્તિ, વગેરે પાંચ અજૂ કર્યો અંગચૂલિયા,વગ્નલિયા અને વિયાહલિયા અઝયણું વિવાહ ૧૨ ) અસવવાઓ,ગરુલવવાઅ અરુણુવવાય વગેરે અરુણે વવાય વગેરે ધરાવવામાં સમાવવાપાંચ અજઝયણ | પાંચ અજઝયણ અને વેલંધરાવવાઅ અસ્કયણું ૧૩ , - ઉણપરિયાવણિ, સમ્રા| ઉણસુય વગેરે ચાર સુઅ, વિરાવવાઅ અને નાગપરિયાવણિએ અઝયણ મિણભાવણા અઝયણું આસીવિસભાવણ ચારણભાવણી અઝયણ | ડિવિસભાવણ આસીવિસભાવણા અઝયણ ચારણભાવણ દિવિસભાવણી અઝયણ મહાસુવિણભાવણ તેયગનિસગ દિવાઅ અંગે ક્રિટૂિવાય અશ્વસુય સવ્વસુર આ ઉપરથી નીચે મુજબ પ્રશ્નો તારવી શકાય છે – Page #81 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [પ્રકરણ ૧) ઠાણની ટીકાગત અવતરણ અને પ્રમેયરત્નમંજૂષાગત અવતરણમાં એકવાક્યતા છે, જ્યારે એ બંનેથી વવહા૨સુત્તગત ઉલેખ કેટલીક બાબતમાં જુદો પડે છે તો એને સમન્વય કાઇએ કર્યો છે અને હેય તે શો? અને ન કર્યો હોય તો તે કેવી રીતે થઈ શકે તેમ છે ? (૨) એક વર્ષના અને બે વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ શેને અભ્યાસ કરે ? | (૩) પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ દસા, કપ અને વવહારને અભ્યાસ કરી શકે તે છ અને સાત વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ શેને અભ્યાસ કરી શકે એવો પ્રશ્ન ઊઠે છે. એવી રીતે આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિ ઠાણ અને સમવાયનો અભ્યાસ કરે તો નવ વર્ષવાળા મુનિ શેનો અભ્યાસ કરે ઇત્યાદિ પ્રશ્ન ઊઠે છે. (૪) વવહારસુત્તમાં ૧૮ વર્ષના દીક્ષા પર્યાયવાળાએ શું ભણવું એ વિષે કાંઈ ઉલલેખ નથી તેનું શું ? (૫) આવયસુત્ત વિષે કશે ઉલ્લેખ નથી તેનું શું કારણ? (૬) આયાર તેમ જ નાયાધમ્મકહા વગેરે અંગેના અભ્યાસ માટે અત્ર કેમ કંઈ લેખ નથી ? (૭) ઉપાંગાદિના અભ્યાસ માટે કેમ ઉલ્લેખ નથી? આ પ્રશ્નોના ઉત્તર વિચારીએ તે પૂર્વે પંચવઘુગ (ભા. ૫૮૫ની સપા ટીકામાં જે નીચે મુજબ ઉલ્લેખ છે તે નોંધી લઇએ – “અહોવાહ વળવાઇ હોવવાઘ વેરંધાવાઇ રેસમાવવાપુ” આ પ્રમાણે આ ઉલ્લેખ અંશતઃ વવહારસુત્તથી જુદો પડે છે, કેમકે અહીં વણે થવાઅને નિર્દેશ છે, જ્યારે ત્યાં ધરણાવવા અને નિર્દેશ છે. જન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાની"માં એના લેખક અને પ્રકાશક પં. બેચરદાસ જીવરાજે પૃ. ૧૯૪–૧૯૫માં જે નીચે મુજબ કહ્યું છે તે પણ ધી લઈએ. “પાંચ (છ અને સાત ) વર્ષના પર્યાયવાળાને અનુક્રમે દશા (ઉપાસકદશા અન્નકૂદશા અને અનુત્તરો ૫પાતિકદશા ?), કલ્પ અને વ્યવહાર શીખવવાં.” અત્ર બે શંકાગ્રસ્ત ઉલ્લેખ છે. તેમાં પહેલાથી તેઓ એમ સૂચવતા જણાય છે કે પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિને દશા, છ વર્ષન ને ક૫ અને સાતને વ્યવહાર એમ માનવું કે કેમ? બીજા ઉલ્લેખથી તેઓ દશાથી શું સમજવું તે પૂછે છે. પહેલા વિષે હું કંઇ સપ્રમાણુ કહી શકું તેમ નથી, પરંતુ બીજાથી તે દશાશ્રુતસ્કંધ' સમજવું જોઈએ એમ મને ભાસે છે. “આઠ અને નવા વર્ષના પર્યાયવાળાને અનુક્રમે સ્થાનાંગ અને સમવાયાંગ શીખવવાં” એ ઉપર્યુક્ત પુતક (પૃ ૧૯૫)માં ઉલ્લેખ છે. અમુક પર્યાયવાળા મુનિએ અમુક ભણવું એ ક્રમ-“આ પર્યાયવાદનું વિધાન પણ ચિત્યવાસીઓના સમયનું છે' એમ જે પં. બેચરદાસે પ્રતિપાદન કર્યું છે તે હવે નોંધી ઘઇએ. તેમણે પોતાના એ કથનના સમર્થનાથે નીચે મુજબને કઠો આપેલો છે – Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] આગનેના પઠન પાઠન માટેની વ્યવસ્થા મુનિ દીક્ષા પર્યાય શ્રુતજ્ઞાન કયા સૂત્રમાં ? મહાબલ ૧૨ વર્ષ સામાયિકાદિ ૧૪ પૂર્વ ભગવતીસૂત્ર પૃ. ૯૬૭-૯૬૮ બા સુદર્શન પૃ. ૯૬૯ બા. કાર્તિક પૃ. ૧૩૮૧ બા. સુદર્શન ૫ , એકાદશાંગ અંતકૃદ્દશા સ. પૃ. ૨૩ પૂણભદ્ર * * કાલી આર્યા ૮ બ છે ૨૫-૩૦ સુકલી , મહાકાલી કૃણા સુકૃણા મહાકણ વીરકૃષ્ણા રામકૃષ્ણ ધન્ય ૯ માસ અનુત્તરપપાતિકદશા સ. પૃ. ૪ હલ્લક ૬ , , ૮ આ પ્રમાણે કઠો રજુ કર્યા પછી પં. બેચરદાસ પૃ. ૧૯૬-ર૦૦માં કહે છે – પર્યાયના ક્રમ પ્રમાણે જ સૂત્રના દાનનું વિધાન પણ અર્વાચીન છે અને તે પદ્ધતિ તથા કઠીન તપરૂપ ઉપધાનની પદ્ધતિ પણ એ ચૈત્યવાસિઓને પાછા પાડવા માટે જ રચાએલી છે–એને આદિસમય પણ ત્યારથી જ છે–જે એ બન્ને રીતે પ્રાચીન હોત અને વિધિ-વિહિત હેત તો સૂત્ર ગ્રંથોમાં તેનો ઉલલેખ શા માટે ન મળતા અને સૂત્રમાં વર્ણવાએલા આદર્શ શ્રમણે એ રીતને શા માટે ન અનુસરત? ઉપર જણાવેલો સૂત્રદાન માટે પર્યાયક્રમ સૂત્રોમાં આવેલા સાધુઓએ સાચવેલ નથી તેથી તે અર્વાચીન છે અને અવિહિત છે. તે રીતે સૂત્રમાં આવેલા સાધુઓ ઉપધાન (ગોહન) કરીને જ સૂત્રો ભણ્યાં હોય એવો પણ ઉલ્લેખ મળતો નથી, તેથી તે પ્રકાર પણ અર્વાચીન અને અવિહિત છે. જ્યાં જ્યાં સાધુઓના સુત્રાભ્યાસના ઉલલેખો મળે છે, ત્યાં કોઇ પણ ઠેકાણે તેઓએ સૂત્રો ભણવા પહેલાં યોગેહન કર્યું હોય, એવી છાંટ પણ આવતી નથી. હું તો માનું છું કે, જે શ્રમણે નિરંતર યોગનિષ્ઠ, તપસ્વી, અકષાયી અને સુવિનીત હોય તેઓ માટે તે યોગદહનનો વિધિ તદ્દન નિરર્થક છે, પરંતુ જે શ્રમણે હરિભદ્રે દર્શાવ્યા તેવા હેય તેઓ માટે–તેવા ગયુત ઉદરંભરિઓ માટે–એ યોગોઠહનની પદ્ધતિ ઉચિત હોઈ શકે છે અને તેમ હોવાથી જ તે પદ્ધતિનો સમય ચિત્યવાસીને સમવર્તી છે એમ મારે જણાવવું પડ્યું છે..ઉપધાન કરીને સૂત્રો વાંચવા એવું વિધાન પણ સૂત્રગત આચારવિધાનમાં ક્યાંય મળતું નથી–જણાતું નથી. માત્ર “મહાનિશીથ સૂત્ર જે અંગ બહારનું સૂત્ર છે, અને ચૈત્યવાસીઓની હલકી સ્થિતિને સમયે સંકળાએલું છે, તેમાં જ આ ઉપધાનાદિને ઉલ્લેખ મળી આવે છે. આ સત્ર કાંઈ સર્વ માન્ય નથી. પ્રાચીન આચાર્યોમાં પણ સૂત્રની પ્રમાણિકતા માટે મોટો મતભેદ થએલે છે-જૂઓ શતપથી અને મહાનિશીથી.” Page #83 -------------------------------------------------------------------------- ________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ ૫. બેચરદાસના આ કથનનું યથાતથ વિચારાય તેમ જ વવહારસુત્તમાં સૂચવેલ અભ્યાસક્રમને ઉદ્દેશીને જે પ્રશ્ન રજુ કરાયા છે તેનો ઉત્તર સૂચવાય તે પૂર્વે કેટલીક હકીકતો નોંધી લેવી દુરસ્ત જણાય છે. તેમાં સૌથી પ્રથમ યોગોઠહનની આધુનિક પદ્ધતિ વિષે અત્ર ઇસાર કરવામાં આવે છે. આધુનિક સમયમાં ૪૫ આગમોને અંગે યોગોહનની ક્રિયા હજી કેટલાક સંધાડામાં-મુનિસમુદાયોમાં કરાય છે. એ ક્રિયા વખતે સૂત્રવાચના અપાય છે અને પહોંચી શકાય તો ટીકા સહિત એ સૂત્રને અર્થ સમજાવાય છે, નહિ તે કેવળ મૂળ માત્રનેસૂત્રનો અર્થ સમજાવાય છે. આ પ્રણાલિકા મુજબ નીચે પ્રમાણેના ક્રમે ગોઠહન કઈ કઈ ઠેકાણે થતું જોવાય છે – - (૧) આવસ્મયસુર (૨) દસયાલિસુર, (૩) ઉત્તરસૂઝયણસુર, (૪) આયા, (૫) નિસીહસુત્ત, દસાસુયખંધ અને વવહાર, (૬) ૨૦ ૫ઇeણગ, (૭) મહાનિસીહ, (૮) નદીસુત્ત અને અણુઓ ગદ્દાર, (૯) સૂયગડ, (૧૦) ઠાણ (૧૧) સમવાય, (૧૨) વવાય, રાયપાસેણુય, જીવાજીવાભિગમ અને પરણવણ, (૧૩) નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અણુત્તરવવાઈયસા, પહાવાગરણ અને વિવાગસુત્ત, (૧૪) વિઆહપણુત્તિ, (૧૫) સુરિયન પણતિ, જંબુદ્દીવાણુત્તિ, ચંદપણુત્તિ, કપિયા કપાવતસિયા, પુફિયા, પુફલિયા અને વહિદાસા, કેટલાક મુનિઓ પરણુગના યોગદહનની ક્રિયા કરવા પૂર્વે મહાનિસીહના યોગદહનની ક્રિયા કરે છે. એવી રીતે કેટલાક સૂરિશ્યપણુત્તિ વગેરે આઠ ઉપાંગોના યોગોહનની ક્રિયા કર્યા બાદ વિઆહપણુત્તિને અંગે એવી ક્રિયા કરે છે. એમ કહેવાય છે કે જે સમયે દસયાલિયસુત્ત રચાયેલું ન હતું તે સમયે તેના સ્થાનમાં આયર ભણાવીને વડી દીક્ષા અપાતી અને ત્યાર બાદ ઉત્તરજૂછયણસુર, નિસીહ વગેરેના વેગે થતા. એ સમયને ઉદ્દેશીને વવહારસુત્તનો ઉલ્લેખ સમજવાને છે એમ કેટલાક માનતા હોય એમ લાગે છે. વળી એમ પણ કહેવાય છે ઉત્તરાયણસુરના યોગવહનનો કાળ નિયત નથી–અમુક દીક્ષા પર્યાય પછી જ એનું અધ્યયન થાય એમ નથી કે જે હકીકત બીજા પણ કેટલાક આગમોને લાગુ પડે છે. પ્રમેયરત્નમંજૂષા (પત્ર ૩ આ અને ૪ અ)માંને નીચે મુજબને ઉલ્લેખ હવે આપણે ધીણું "अत्र पञ्चवस्तुकसूत्रे दशवर्षपर्यायस्य साधोः भगवत्यङ्गप्रदानेऽवसास्य प्रतपादनात षष्ठाङ्गतया ज्ञाताधर्मकथाङ्गस्य प्रदाने तदनन्तरमसः, कारणविशेषे गुर्वाज्ञावशादगिपि, ततस्तदुपाअत्वादस्य तदनन्तरमवार इति संभाव्यते, योगविधानसामाचार्यामपि अङ्गयोगोद्वहनानन्तरमेवोपाङ्गयोगोंद्वहनस्य विधिप्राप्तत्वादिति।" ૧ આ સ્પિચ્ચક્ખાણ, (૨) મહાપચ્ચક્ખાણ, (૩) વિદWવ, (૪) તંદુવેયાલિય, (૫) સંથારગ, ૭) ભરપરિણ, (૭) આહારગુપડાગા, (૮) ગણિવિજા, (૯) અંગવિના, (૧૦) ચઉસરણ, (૧૧) દીવસાગપત્તિ , (ર) સગહણ, (૧૩) ઇસકરંડગ, (૧૪) મરણુસમાહિ, (૧૫) તિલ્યાગાલી, (૧૬) સિપાહુડ, (૧૭) નયવિસત્તિ (૧૮) ચંદવિઝય, (૧૯) પચા૫ અને (૨૦) જયકM. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭ મુ] આગમોના પઠનપાઠન માટેની વ્યવસ્થા હવે આપણે ૭૬ મા પૃષ્ઠમાં જે સાત પ્રશ્નો રજુ કર્યા છે તેના ઉત્તર ક્રમશઃ વિચારી શું – (૧) કેટલા દીક્ષાપર્યાયવાળા મુનિ શેનો અભ્યાસ કરે એને લગતા વિહારસુત્તને ઉલ્લેખ અન્ય ઉલ્લેખથી સર્વથા જુદે પડતું નથી, કેમકે ત્રણથી તે તેર વર્ષ સુધીના દીક્ષાપર્યાયવાળા તેમ જ ઓગણીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિના અભ્યાસ પર તો 'પ્રાયઃ એક વાક્યતા છે જ. આથી જોઈ શકાશે કે કેવળ ચાદથી અઢાર વર્ષના દીક્ષા પર્યાયવાળ મુનિના અભ્યાસ માટે ભિન્નતા છે. વિશેષમાં એ ભિન્નતા, એક તો અભ્યાસ માટેના દીક્ષા પર્યાય પરત્વેની અને બીજી પાડ્ય-પુસ્તક પરની એમ બે પ્રકારની જોવાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે વવહારસુત્ત પ્રમાણે પંદર વર્ષના, સેળ વર્ષના અને સત્તર વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ જેનો જેને અભ્યાસ કરે તેનો તેને અભ્યાસ અન્ય ઉલેખ પ્રમાણે સોળ વર્ષને, ચદ વર્ષના અને પંદર વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિ કરે. વળી વવહારસુત્ત પ્રમાણે િિમણુભાવણા એ પણ એક પાઠ્ય-પુસ્તક છે કે જેનો નિર્દેશ અન્ય ઉલ્લેખમાં નથી. એવી રીતે અન્ય ઉલ્લેખમાં નિર્દેશાયેલા મહાસુવિણભાવણુ અને તેયગનિસગ્નને વ્યવહારસુત્તમાં ઉલ્લેખ નથી. વિશેષમાં અઢાર વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિ અન્ય ઉલ્લેખ પ્રમાણે તેયગનિસગ્નને અભ્યાસ કરે તો વવહારસુત્ત પ્રમાણે તે દિવિસભાવણને અભ્યાસ કરે એમ સમજાય છે. આ પ્રમાણે જે બે પ્રકારની ભિન્નતા જોવાય છે તેનું શું કારણ હશે એને ઉત્તર કોઈએ અત્યાર સુધીમાં આ હેય એમ જણ તું નથી. આથી મને જે સૂઝે છે તે હું કહું છું અને તે ઉપર યથાર્થ વિચાર કરવા વિશેષને વિનવું છું. વવહા૨ફત્ત શ્રી ભદ્રબાહુસ્વામીના સમય પછી રચાયું નથી, કેમકે એના ઉપર એમણે નિજજુત્તિ રચી છે એટલે એ વીર સંવત ૧૭૦ની પૂર્વેની કૃતિ છે. ઠાણગત અવતરણરૂપ પદ્યો શ્રીહરિભદ્રસૂરિએ રજુ કર્યા છે એટલે એ પદ્યો એમના સમયથી અર્વાચીન નથી એટલું આપણે જાણી શકીએ છીએ. એ કેટલાં પ્રાચીન છે-વહા૨સુરની રચના કરતાં પ્રાચીન છે કે કેમ તે જાણવું બાકી રહે છે. આવી પરિસ્થિતિમાં નિશ્ચયાત્મક ઉત્તર આપો મુશ્કેલ છે, તેમ છતાં એમ હું સૂચવું છું કે વવહા૨સુત્ત પ્રમાણેને અભ્યાસક્રમ વિશેષ પ્રાચીન જણાય છે. એ અભ્યાસક્રમ આગળ ઉપરના વિદ્યાર્થીઓને સુગમ નહિ જણવાથી એમાં પરિવર્તન કરાયું હશે. કદાચ એમ પણ હેય કે બે જાતના અભ્યાસક્રમો બે જાતની વાચનાને આભારી હેય. (૨) જેમ અત્યારે પણ પ્રાથમિક શાળામાં અમુક વયનાં જ બાળકોને નહિ કે એથી નાનાં બાળકોને દાખલ કરાય છે તેમ આ ગામના અભ્યાસ માટે ત્રણ વર્ષનો દીક્ષા પર્યાય ઓછામાં ઓછો હોવો જોઈએ એ દષ્ટિએ આ બીજા પ્રશ્નનો ઉત્તર વિચારી શકાય. વળી એમ પણ હોય કે એની પહેલાં ત્રણ વર્ષોમાં આગળ ઉપરના અભ્યાસની ભૂમિકા તૈયાર કરાતી હશે. વળી એમ પણું સંભવે છે કે એ ત્રણ વર્ષો દરમ્યાન આવસ્મય સુત્ત, આયર ને ઉત્તરઝયણસુત્તનો અભ્યાસ કરતા હશે, અને દસયાલિયસુત્ત રચાયા બાદ તેને પણું અભ્યાસમાં સ્થાન મળ્યું હશે. (૩) પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિના અભ્યાસ માટે દસા, કપ ને વવહાર એમ ત્રણ પાઠયપુસ્તક બતાવાયાં છે તે તેમણે ત્રણ વર્ષમાં પૂરાં કરવાનાં હશે એમ લાગે છે, ૧ જુઓ ૭૬માં પુષ્ઠ ઉપર આપેલ પંચવઘુગની પક્ષ ટીકાગત ઉલ્લેખ. Page #85 -------------------------------------------------------------------------- ________________ આત આગમનું અવલોકન [પ્રકર એકે એ ત્રણેને સાથે અભ્યાસ કરવાનું હશે કે એક પછી એક તે કહેવું મુશ્કેલ છે. અત્યારે B. A. ની પરીક્ષા માટે બે વર્ષમાં જેટલાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ થવો જોઈએ તે પ્રથમથી નક્કી કરાય છે અને પછી એ બધાંને સાથે જ અભ્યાસ ન કરાતાં સગવડ અનુસાર એને. અભ્યાસ કરાય છે તેમ દસા, કપ અને વવહાર માટે સંભવે છે. આ પ્રમાણેને ઉત્તર આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિના અભ્યાસ માટે આપી શકાય. વળી સત્તર વર્ષના દીક્ષાપર્યાયવાળા મુનિ માટે પણ આમ જ હકીકત હશે, જોકે એમને માટે વવહારસુત્ત મુજબ તો બે વર્ષ પર્યત એક જ પાક્ય-પુસ્તક જેવાય છે, જ્યારે પાંચ અને આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિ માટે તે જેટલાં વર્ષને અભ્યાસ છે તેટલાં પાઠયપુસ્તકો જેવાય છે. (૪) ચોથા પ્રશ્નનો ઉત્તર બીજા પ્રશ્ન ઉત્તરમાં આવી જાય છે. . (૫) દીક્ષા લેતાં કે તે પૂર્વે પણ આવાસયસુત્તને અભ્યાસ થઇ જતો હોવાથી એને ઉલ્લેખ નહિ કરાય હશે એમ લાગે છે. . (૬) આયાર માટે તે બીજા પ્રશ્નનો ઉત્તર વિચારો. નાયાધમ્મકહા વગેરે અંગે ના અભ્યાસ માટે એમ સમજાય છે કે ઓછામાં ઓછા ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા મુનિને પિતાના અભ્યાસ દરમ્યાન જ્યારે સાનુકૂળતા જણાય ત્યારે તેઓ નાયાધમકહા વગેરે અંગેનો અભ્યાસ કરે. એ માટે કે અમુક સમય નિયત નથી. વળી એ નિયત કરવાનું કંઇ ખાસ કારણ પણ નહિ હશે. (૭) ઉપાંગોના અભ્યાસ માટે પંચવઘુગમાં સૂચવ્યા મુજબ અમુક અંગનું યોગોદહન થતાં તેને ઉપાંગનું પણ તદનંતર ગોહન કરવું જોઇએ એટલે અમુક અંગને અભ્યાસ થઈ રહ્યા બાદ તેના ઉપાંગનો પણ અભ્યાસ થતો હશે એમ લાગે છે. હવે આપણે છેદસૂત્રાદિના અભ્યાસની વ્યવસ્થા વિચારીશું. છેદસૂત્રોની સંખ્યા પ્રથમથી જ છની હશે કે ઓછીવત્તી તેને નિર્ણય કરવા માટે અત્ર અવકાશ નથી એટલે અહીં તો આયાપકપ, દસા, કપ અને વવહાર એ ચાર છેદસૂત્રોના પઠન પાઠન માટે વવહારસુત્ત વગેરેમાં ઉલ્લેખ છે એટલી કામચલાઉ ધ લઈશું. . મૂલસૂત્રોની સંખ્યા અમુક વખત સુધી તો ત્રણની જ હશે અને એ ત્રણમાં આવરસયસત્ત, ઉત્તરઝયણસુત્ત અને દસયાલિયા સુત્તનો ઉલ્લેખ થતો હશે એમ લાગે છે. આવસ્મયસર તે શ્રાવક પણ ભણી શકે છે એટલે એને દીક્ષા પર્યાય સાથે ખાસ સંબંધ ન પણ હોય. દરયાલિયસુત્ત રચાયું તે પૂર્વે ઉત્તરજુઝયણ સુત્ત રચાયું હોય એમ લાગે છે. એના પઠન માટે નીચે મુજબ ઉલેખે જોવાય છે: ૧ પં. બેચરદાસના મત મુજબ તો એક પછી એક એમ કહી શ ાય. જુઓ પૃ. ૭૬, પૃ. ૩૧-૩૨ ૨ ૭૮મા પૃષ્ઠના અંતમાં આપેલા પંચવભુગ (પંચવસ્તુક)ત ઉલ્લેખ અનુસાર દસ વર્ષથી અધિક દીક્ષાપર્યાયવાળા મુનિ નાયાધમકહાને અભ્યાસ કરે અને કારણવશાત એ પૂર્વે પણ કરે, - ૩ પંચવભુગ (ગા. ૯૭૭)ની પણ ટીકા (પત્ર ૧૪૮ અ)માં નીચે મુજબ પંક્તિ છે – પ્રાપ્તશ્વ હિ દોડ મઘતે, પુનાવણ્યકૃિત્રય વાત મૂત્રતં-દિલીપ વાવ થર્ જેનાથી મિત-fહતfમા: તલા" આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે સૂત્રકૃતના પઠન પૂવે આવયસત્તનું પઠન હોય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭ મુ] આગામોના પઠનપાઠન માટેની વ્યવસ્થા ૮૧ (૧) ઉત્તર જૂઠયણસુરની નિજજુત્તિમાં શ્રીભદ્રબાહુ સ્વામી કહે છે – " कमउत्तरेण पगयं आयारस्सेव उवरिमाइं तु। तम्हा उ उत्तरा खलु अज्झयणा हुंति णायचा ॥३॥" (૨) આની વૃત્તિ (પત્ર ૫ અ)માં વાદિવેતાલ શ્રીશાનિતરિ કહે છે – “ નાખેલકુત્ત, શીવાર્થિવાવિયાન્નgaહોવી સમા, તેન પ્રક્રતમ-દિગ્દરમ, ૨૪ ૨ क्रमोत्तरेणेति भावतः क्रमोत्तरेण, एतानि हि श्रुतात्मकत्वेन क्षायोपशमिकभावरूपाणि पश्येत्र आचाराङ्गस्योपरि पठयमानत्वेनोत्तराणीत्युच्यन्ते, अत एव आह-'आयारस्सेव उवरिमाई' ति एवो भिवक्रमः, ततश्च आवारस्योपर्येष-उत्तरकालमेव 'इमानि' इति हृदि विपरिवर्तमानत या प्रत्यक्षाणि, તિથન નિ જયતે, “કુર' વિશેષ, વિપશ્ચાદ્ય વગા-શરથમ વાપરેડ ગ્રામ, તાતા दशकालिकोत्तरकालं पठ्यन्त इति, 'तम्हा ' त्ति 'तुः' पूरणे, यत्तदोश्च नित्यमभिसम्बन्धः तठो યજમાવવા માનિ પવિતતwાત્ “રાળિ' શકવાન " આ ઉપરથી એટલું જાણી શકાય છે કે અસલના વખતમાં, ઉત્તરસૂઝયણુસુત્તનું પઠન આયાર પછી થતું હતું, પરંતુ દસયાલિયસુત્ત રચાતાં એના પછી એનું પઠન થવા લાગ્યું, પરંતુ આયાર અને દસવેચાલિયસત્તના પાનને કેઈ નિયત સમય હોય તે તે કહે છે આ ઉપરથી જણાતું નથી. તમામ પ્રકીર્ણ કેનાં પઠન માટે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રમાં હોય તો તે મારા જાણવામાં નથી. બાકી કેટલાંક વિષે તે વવહા૨સુત્ત વગેરેમાં નિર્દેશ જવાય છે. દીક્ષા પર્યાયના ક્રમ પ્રમાણે આગમોને અભ્યાસ કરાવવાનું વિધાન ચૈત્યવાસીઓને પાછા પાડવા માટે રચાયેલું છે અને એને આદિ સમયે પણ ત્યારથી જ છે એમ જે પં. બેચરદાસનું કહેવું છે તે હવે વિચારીશું. આપણે જોઇ ગયા તેમ વવહારસુત્તમાં પર્યાયના ક્રમ પ્રમાણે સૂત્રના દાનના વિધાનનો ઉલલેખ છે, જયારે ચિત્યવાસીઓને ઉદ્દભવ તે શ્રીહરિભદ્રસૂરિના સમયની મનાય છે એટલે પંડિતજીનું કથન વિચારણીય બને છે. વળી અત્રે એ વાત પણ સેંધી લઇએ કે શું એવો પ્રશ્ન ન ઉઠાવી શકાય કે ઉપર્યુક્ત વિધાન એ રાજમાર્ગ છે અને એથી એ સિવાય બીજો ભાગ વિશિષ્ટ જ્ઞાનીઓ માટે જરુર હોઈ શકે અને એથી તો શ્રી મહાબલ વગેરે કેટલાક અનગારોનો સંપૂર્ણ આગમાને અભ્યાસ ઉપયુક્ત દીક્ષા પર્યાય કરતાં અલ્પ સમયમાં થયેલો જોઈ શકાય છે? હવે આપણે ગોહનના સંબંધમાં પં. બેચરદાસનું જે કહેવું છે તેનો ઉત્તર વિચારીશું. તેઓ ગોહનને ઉદ્દભવ શ્રીહરિભદ્રસૂરિના સમયમાં અને તે પણ ઉતરતી કેટિના મુનિઓ માટે યોજાયેલ માને છે. વળી તેઓ કહે છે કે આગામોમાં કોઈ પણ સ્થળે આને મળતા હવે આ ઉત્તરજકણસત્તની શ્રીભાવવિજયકૃત વ્યાખ્યા (પત્ર ૧ અ)માં તેમ જ એની શ્રીકમલસંયમફત વૃત્તિ (પત્ર ૧ આમ જોવાય છે, પરંતુ એ સંબંધમાં એ બેમાંથી એક કંઇ વિશેષ પ્રકાશ પાડતી નથી. ૧૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ આહત આખાનું અવલોકન [પ્રકરણ યોગદહન કરી આગ ભણવાનું વિધાન નથી તેમ જ તેવી રીતે કોઇ આગમ ભણ્યા હોય તેવો ઉલ્લેખ નથી. આ સંબંધમાં હું એમનું તેમ જ એમના જેવી માન્યતા ધરાવનારાઓનું નીચે મુજબની હકીકત તરફ સવિય ધ્યાન ખેંચું છું જેથી આ બાબતનો અંતિમ નિર્ણય થઈ શકે. (૧) પંચવઘુગની નીચે મુજબની ૫૮૯મી ગાથામાં તેમ જ એની પજ્ઞ ટીકામાં આગમમાં ઉપધાન વિષે ઉલ્લેખ છે એમ જે કહ્યું છે તેનું શું?– " उवहाण पुण आयविलाइ जं जस्स वनिमं मुत्ते। તે તેને ય શા માળામાં પોણા ૧૮” (૨) પંચવભુગ (ગા. ૫૯૮)માં જે જગવિહાણ જોવાની ભલામણ છે તે ગ્રંથ કેટલે પ્રાચીન છે? (૩) ઠાણ (સ્થા. ૩; સૂ. ૧૩૬ તેમ જ સ્થા. ૧૦; સૂ. ૭૫૮)માં, સમવાય (સ. ૩૨)માં, ઉત્તરઝયણસુર (અ. ૩૪, ગા. ૨૭ ને ર૯)માં અને અંગચૂલિયામાં એમ અનેક સ્થળે જગવિહિ યાને યોગોઠહન વિષે ઉલ્લેખ જોવાય છે તેનું શું? (૪) યોગદહન જેવી વિધિ વૈદિક કે બૌદ્ધ શાસ્ત્રના અભ્યાસ માટે તે તે શાસ્ત્રમાં (૫) વિસે સાવરૂભાસ (ગા. ૨૫૭)માં “જાગ' વિષે ઉલ્લેખ છે અને એની ટીકામાં, મલવારી શ્રી હેમચંદ્રસૂરિએ શ્રીઆષાઢસૂરિએ પિતાના અનેક શિષ્યોને યોગ શરૂ કરાવ્યા, પરંતુ તે જ દિવસે હદયશલથી પીડાઈ તેઓ કાલ કરી નલિની ગુમ વિમાનમાં દેવ થયા અને ત્યાંથી શિષ્યોને યોગ પૂર્ણ કરાવવા માટે પોતાના માનવી શરીરમાં પ્રવેશ કર્યો ઇત્યાદિ હકીકત આપી છે તેનું શું? વિશેષમાં આ હકીકત ચિત્યવાસીઓના સમયની છે એમ કહેવા માટે કંઈ આધાર છે ખરો ? આપણે આ પ્રકરણ આગળ ચલાવીએ તે પૂર્વે કેટલાંક અંગામાં અનગારાના-જૈન મુનિઓના સૂત્રભ્યાસ વિષેના ઉલ્લેખ મળી આવે છે તે સંક્ષેપમાં નેધી લઈએ – અનગાર અભ્યાસ ખુદા (સ્કધક) સામાયિકથી માંડીને ૧૧ અંગ વિઆહપત્તિ (શ. ૨,૬ ૧; સે ૯૩) કાલેદાચી (કાલેદાયી) , , , , , (શ. ૭, ૩. ૧૦; સ ૩૦૫) ઉસભદત્ત (ઋષભદત્ત) , , , , (શ ૯, ઉ. ૩૩; સૂ ૩૮૨) દેવાણુદા (દેવાનંદ). (શ, ૯, ઉ. ૩૩; સૂ ૩૮૨) १ "तं पुण बिचित्त मत्थं भणियं जं जम्मि जम्मि अंगाओ। ___ तं जोगविहाणाओ विसे ओ एत्थ गायव्यं ॥५९८॥" २ "सेयविपोलासाढे जोगे तहिवसहिययसूले य। सोहम्मनलिणिगुम्मे रायगिहे मूरियबलभहे ॥२३५७॥" Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭ મું] આગના પઠન પાઠન માટેની વ્યવસ્થા . અનગાર અભ્યાસ અંગ મેહ (મેઘ) સામાયિકથી ૧૧ અંગ નાયા. (શ્ર ૧, અ. ૧; સૂ. ૩૦ થાવસ્થાપુર (સ્થાપત્યાપુત્ર) ૧૪ પૂર્વે , (બ્રુ. ૧, એ ૫; સ ૫૪ સુઅ (શુક) છે છે (શ્રુ. ૧, અ ૫; સૂ. ૫૫ ધણ ( ધન્ય) ૧૧ અંગ , (બ્રુ ૧, અ ૧૮; સૂ. ૧૭૯) છે , અણુવવાડયદસ (પૃ. ૪ અને ગાયમ (ગોતમ) , , અંતગડદસ (પૃ. ૨ આ) સુબાહુ (સુબાહુ) , , વિવાગસુય (શ્રુ. ૨, અ. ૧ પૃ. ૮૪ આ ઉલ્લેખમાં સામાયિકથી માંડીને ૧૧ અંગ કે ૧૪ પૂર્વેના અભ્યાસની વાત જોવાય છે. વિશેષમાં દેવાણંદાને લગતા ઉલ્લેખ ઉપરથી એ જાણી શકાય છે કે એ આર્યાએ ચંદના (ચંદનબાળા) આર્યો પાસે સામાયિકથી માંડીને ૧૧ અંગેનો અભ્યાસ કર્યો હતો. અત્ર શાલકના સંબંધમાં વિઆપણુત્તિ (શ ૧૫; સૂ ૫૫૩ માં જે નીચે મુજબને ઉલ્લેખ છે તે પણ જોઈ લઈએ – તુમ સારામાથા ઉઠવાવિર...મ, થયા એ વરુણતી જણ” હવે આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે જૈન જગતમાં અમુક અંશે ચર્ચાયેલો એક પ્રશ્ન વિચારી લઈએ. એ પ્રશ્ન એ છે કે શ્રાવકોને અને શ્રાવિકાઓને આગમો વાંચવાને ભણવા-ભણવવાનો અધિકાર ખરો કે નહિ ? અન્ય શબ્દમાં કહું તે જેમ વેદના સંબંધમાં એમ કહેવાય છે કે સ્ત્રીઓને અને શૂદ્રોને વેદ ભણવાને અધિકાર નથી તે શ્રાવકવર્ગને આગામે વાંચવાની છૂટ ખરી કે નહિ? આ પ્રશ્નની તરફેણમાં ઉત્તર આપનારા પિકી એક તે પં. બેચરદાસ છે. તેમણે પિતાના મંતવ્યના સમર્થનાથે જે ઊહાપોહ કર્યો છે તે ઉપરથી નીચે મુજબ સાત દલીલે તારવી શકાય છે – (૧) તત્ત્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૪૧૩)માં નીચે પ્રમાણેનું પદ્ય છે તેનું શું ?' बालखीवृवमूर्खाणां नृणां चारित्रकाडिणाम् ।। ૩યાણા તરવેશઃ તિરાતઃ પ્રાકૃત કૃતઃ "" (૨) તત્ત્વનિર્ણયપ્રસાદ (પૃ. ૪૧૨)માં નીચે મુજબને ઉલેખ છે તેનું કેમ? “પત કરામામે– 'मुत्ता विहिवायं कालिय-उक्काकियंगसिवंतं । थी-बाल-वायणस्थं पाइयमुइयं जिणवरेहिं '॥" (૩) વિસાવયભાસની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૨૯૯)માં નીચે મુજબની પંક્તિમાં શ્રાવકને સ્પષ્ટ નિર્દેશ છે તેનું કેમ ? ૧ આ સંબંધમાં કુમારપાલરિય યાને પ્રાકૃત કથાશ્રયની વૃત્તિમાં જે નીચે મુજબનું ધિ નિર્દેશાયું છે તે જોઈ લઈએ: " बाला यादिजडप्रायमध्यजन्तुहितेच्छया। प्राकृतागमकर्तृभ्यो गणभृद्भ्यो नमो नमः॥" Page #89 -------------------------------------------------------------------------- ________________ આત આગમનુ અવલાકન [પ્રકરણ " तत्र यद्य दृष्टिवादे सर्वस्यापि वाङ्मयस्यावतारोऽस्ति तथापि दुर्मेधां तदवधारणाद्ययोग्य नां मन्दमतीनं, तथा श्रावहादीनां खीणां चानुप्रहाय निर्यूरणा विरचना शेषस्येति " (૪) શ્રાવકને આગમેા વાંચવાને અધિકાર ન હેાત તે તે વિષેના નિષેધાત્મક ઉલ્લેખ કોઇ સૂત્ર-અ’ગ–પ્રથામાં કેમ મળતા નથી ? ૮૪ (૫) ભિક્ષુએ કે ભિક્ષુણીએ શ્રાવકાને આગમે! ન વંચાવવા એવા કાઇ ઉલ્લેખ કેમ જણાતા નથી ? (૬) સંમેાધપ્રકરણ (પૃ. ૧૩)માં કહ્યુ છે કેઃ— “તું. ન નમો શ્રૃંગારપુ સુય્યર બન્નાŻ૨૬॥ રવદ્યા ગઢિયા પુટ્ઠિઠ્ઠાવિળિછિઠ્ઠા ય अहिग्यजीयाजीया अचाल णिज्जा दवयणाओ ॥२७॥ ' 39 આથી શ્રાવકે સૂક્ષ્મ વિચારને જાણવાના અધિકારી હરે છે એ સબંધમાં બે મત નથી, કિન્તુ લખ્યા, ગૃહીતા', પૃષ્ટા, વિનિશ્ચિતા, જીવાજીવના જાણુકાર અને પ્રવચનથી અયાસનીય રૂપે જે શ્રાવાને વધુ વેલા છે તેવી તાકાત તેમણે આગમા ભણીને મેળવી હાવી જોઇએ, કેમકે સૂત્રમાં જ્યાં સ્વમ્રપાનું વર્ણન આવે છે ત્યાં તેમને માટે ટ્ઠિાનઢા પુષ્ટિશ્રદ્ઘા વગેરે સોધા (વિશેષણે!) વપરાયેલા છે તે શું આ સ્વપ્નપાઠકો પણ શ્રાવકોની પેઠે માત્ર સ્વપ્નશાસ્ત્ર સાંભળી સાંભળીને શીખ્યા હૈાવા જોઇએ અને હિ કે વાંચી વાંચીને કે ભણી ભણીને ? (૭) ઉપર્યુક્ત “સએધતા (વિશેષણા) શ્રાવકને અપાયાં હતાં ત્યારે સૂત્રગ્રંથે લિપિબદ્ધ થયા ન હતા, એથી શ્રાવકો એ અરણ્યવસી શ્રમણા પાસે જને વીરનું પ્રવચન સાંભળતા હતા અને તે સાંભળેલા પ્રવચનને પેાતાના નામની પેઠે સ્થ રાખતા હતા—સાધુએ પણ એમ જ કરતા હતા. સમવાયાંગસૂત્રમાં ઉપાસકદશાંગસૂત્રના વિષયના ઉલ્લેખ કરતાં ઉપાસકેાના શ્રુતપરિગ્રહે-શ્રુતાભ્યાસે પણ વર્ણવાયા છે—ઉપાસકોના તે શ્રુતપરિગ્રહ। આ વાતને સ્પષ્ટ કર્યું છે કે શ્રાવકા વમાનના પ્રવચનને કંઠસ્થ રાખતા હતા. જો તેઓને તેમ કરવાને અધિકારી ન ગણવામાં આવતા હેત તેા તે સમયે એવું બીજી' કયું શ્રુત હતુ` કે જેના તેઓ સ્વીકાર કરે તેમ હતા ? અત્ર આપેલી સાત દલીલે। પૈકી પહેલી ત્રણના નિર્દેશ કર્યાં બાદ પં. બેચરદાસે કહ્યુ છે કે ‘ઉપર જગાવેલાં એક કરતાં અધિક પ્રમાણાથી એ વાત સ્પષ્ટ થાય છે કે આગમાની ભાષા પ્રાકૃત એટલા માટે જ રાખવામાં આવી છે કે, તે દ્વારા આખાળગોપાળ વિના પ્રયાસે તેને વાંચી શકે, ઉચ્ચારી શકે અને સમજી શકે. આ રીતે આપણે ભાષાદૃષ્ટિએ; તે પણ આગમપ્રમાણપૂર્વક આપણે આગમ વાંચવાનેા અધિકાર સાબીત કરી શકીએ છીએ.” આ પ્રમાણેના પક્ષને વિશેષતઃ સમર્થિત કરનારી અન્ય કાષ્ટ દલીલ કોઇ તરફથી રજુ થયેલો હાય તા તે મારા જાણવા વાજોવામાં નથી એટલે આ પ્રમાણેના પક્ષની તરફેણુમાં બીજી કેટલીક હકીકતા કે જેણે કેટલાક દલીલ તરીકે ગણવા પ્રેરાય તેવેાસ'ભત્ર છે તેને હું અત્ર ઉલ્લેખ કરું છું. (૧) પ્રત્યેક તીથંકર વિશ્રુતિસ્થાનકત્તપમાંથી ઓછામાં ઓછા એક પદની અને વધારેમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭ સું] આગમાના પઢનપાહન માટેની વ્યવસ્થા ૨૫ વધારે વીસ પદ્મની આરાધના કરે છે. આ પદે પૈકી જ્ઞાન' પદની આરાધનાની વ્યાખ્યા ઉપરથી ગૃહસ્થા ૧૨ અંગેના અભ્યાસ કરી શકે એવા અર્થ ઉપજાવી કઢાય છે. (૨) રાયપસેણીયસુત્ત (સૂ. ૬૧)ની શ્રીમલયગિકૃિત ટીકા (પત્ર ૧૨૮ )માં નીચે મુજબ ઉલ્લેખ છેઃ— " यत्रापि श्रमणः साधुः माहनः परम े तार्थः श्रावकोऽगच्छति तत्रापि इस्तेन અહીં ‘માહન'ના અર્થ પરમ ગીતા શ્રાવક' કરેલા છે અને ગીતા ’થી સૂત્ર અને અર્થ ઉભયના જ્ઞાતા સમજવામાં આવે છે તેનું કેમ ? (૩) પ્રકરણાદિ પ્રથામાં આગમાનાં અવતરણા આપેલાં છે અને એ ગ્રંથા તે શ્રાવકો વાંચે છે તા પછી તેમને આગમા ભણવાના અધિકાર કેમ નહિ ? હવે આ પક્ષની વિરુદ્ધમાં જે કઇ કહેવાયું અને કહી શકાય તેમ જણાય છે તેને હુ ઉલ્લેખ કરું છું. (૧) આવસયસુત્તની સુષ્ણુિના નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી શું એ કુલિત થતું નથી કે શ્રાવકોને અમુક જ સૂત્ર કંઠસ્થ કરવાની છૂટ છે ? "जओ साहू जहन्त्रेणं अडवषयणमायाओ, उक्कोसेणं तु बारस अंगाई सावगस्स बि जहत्रेणं तं चेव, उक्कोसेण छज्जीवणिया सुत्तओ अत्थओ वि, पिंडेसणज्झयणं न मुत्तभ, अस्वभो पुण સહ્રવેગ મુળર્' (ર) હીરપ્રશ્ન (પત્ર )માં જે નીચે મુજબના અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત હાવાનું સૂચવે છે તેવું કેમ ? "1 tr परम्परया भक्तपरिज्ञा-चतुः शरणा ssतुरप्रत्याख्यान-संस्तारकप्रकीर्णकानामध्ययने આવાનામધિાવમવરીયતે । " ' (૩) સેનપ્રશ્ન (ઉ, ૪, ૫, ૩૦, પુત્ર ૧૦૪ આ)માં નીચે પ્રમાણેનું કથન છે. તે ઉપરથી સિદ્ધાન્તાનુ શ્રાવણુ પણ જ્યારે કારણિક છે તા પછી તેના અભ્યાસ માટે શ્રાવાને અધિકારી તે કેમ જ ગણાય? 'कश्चिद् वक्ति - श्राद्धस्य ग्रहणशिक्षा कथिताऽस्ति तत्रोत्कृष्टतः षड्जीवनिकाय सूत्रार्थ पिण्डैषणालापकं च शृगोति, अधुना तु अङ्गोपाङ्गादिसूत्रार्थी श्राव्येते तत् कुत्रास्तीति પ્રશ્ન अत्रोत्तरम् - व्याख्यानादौ मुख्यवृत्त्या यत्युद्देशेन श्राव्यमाणमङ्गोपाङ्गादि तत्पृष्ठलग्नाः श्राद्धादयोऽपि शृण्वन्ति न काऽप्याशङ्का । यत् तु केवलभाणां सिद्धान्त भाषणं तत् कारणिकमिति बोध्यम् । " ઉલ્લેખ છે તે પણ શ્રાવકોના (૪) સાધ્વીઓને પશુ દિįિવાય ભણુવાનો અધિકાર નથી તો પછી શ્રાવકાને કે શ્રાવિકાઓને એ ખારમું અંગ અને ખીજા પણ આગમા ભણુવાના અધિકાર ન હોય તા તેમાં નવાઇ જેવું શું છે ? પ્રકરણ અને આ પ્રમાણે આ પ્રશ્ન પરત્વે થયાસાધન ઊહાપદ્ધ કરી હું હવે આ સાથે સાથે આ તત્ત્વરસિચન્દ્રિકાના પ્રથમ વિભાગ પૂર્ણ કરું છું. Page #91 -------------------------------------------------------------------------- ________________ આ લેખકની અન્ય કૃતિઓ (૧) વાયકુસુમાંજલિ ગુજરાતી અને અંગ્રેજી અનુવાદાદિ સહિત, (૨) શૃંગારવૈરાગ્યતરંગિણું અનુવાદાદિ (૩) સ્તુતિચતુર્વિશતિકા સટીક (૪) ચતુર્વિશતિકા સટીક (૫) શ્રી ચતુર્વિશતિજિનાનંદસ્તુતિ સટીક (૬-૭) શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (ભાગ ૧-૨) (૮) શ્રીશે નિસ્તુતિ વિવિધ ટીકાઓ તેમ જ સંસ્કૃત ભૂમિકા (૯-૧૦) તત્ત્વાથધિગમસૂત્ર (ભાગ ૧-૨) પજ્ઞ ભાષ્ય, ભાષ્યાનુસારિણી ટીકા તેમ જ - સંસ્કૃત અને અંગ્રેજી પ્રસ્તાવના સહિત (૧૧) તત્વાર્થસૂત્ર ગુજરાતી અનુવાદ સહિત. (૧૨) વૈરાગ્યરસમંજરી ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત. (૧૭) પદ્યાનંદ મહાકાવ્ય સંસ્કૃત અને અંગ્રેજી પ્રસ્તાવનાદિ સહિત (Gaekwad's Oriental Series) (૧૪) નવતાસંગ્રહ (૧૫) પ્રિયંકરતૃપકથા અને ઉપસર્ગહરસ્તોત્ર પરિશિષ્ટાદિ સહિત. (૧૬) ચતુર્વિશતિપ્રખધ વિવિધ પરિશિષ્ટો સહિત (Forbes Gujarati Sabha) (૧૭) ભક્તામર, કલ્યાણમંદિર અને નમિ9ણ તે અંગ્રેજી અનુવાદાદિ સહિત. (૧૮) ઋષ પંચાશિકા, વીરસ્તુતિ વગેરે ગુજરાતી અનુવાદાદિ સહિત. (૧૯) અને કાર્યરત્નમંજૂષા–અષ્ટલક્ષાર્થી વગેરે સંસ્કૃત પ્રસ્તાવના સાથે. (૨૦) જૈનધર્મવરસ્તોત્ર (૨૧) ગણિતતિલક ટીકા તેમ જ સંસ્કૃત અને અંગ્રેજી ઉપદઘાત સાથે (G. 0. S.) (૨૨) ચતુર્વિશતિપ્રબન્ધનું ગુજરાતી ભાષાંતર (Forbes Gujarati Sabha). (૨૩) આર્દતદનદીપિકા. (28-24) Descriptive Catalogue of Jaina Mss. Vol. XVII, pts. I-II (૨૬-૩૦) આર્વત જીવન જ્યોતિ (કિરણુવલી ૧–૫). (૩૧) ગુજરાત અને લિપિકદમ્બક, લેખનસાહિત્ય તથા અક્ષરશિક્ષણ (૨) પતંગપુરાણુ યાને કનકવાની કથની.' (૩૩) કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ એટલે ? (૪) પતંગથી. છપાય છે. (૫) અનેકાન્તજયપતાકા સ્વપજ્ઞ ટીકા અને વિવરણ સહિત (Gaekwad's Oriental Series). (31-36) Descriptive Catalogue of Jaina Mss. (Vol. XVII, pt. III & Vol. XVIII, pt. I) Bhandarkar Oriental Research Institute. ૧ આ સંબંધમાં અનેક સરસ અભિપાયો દર્શાવાયા છે. મૂલ્ય દસ આના. ટપાલ ખર્ચ દેઢ માને (જી). લેખક પાસેથી મળી શકશે. Page #92 -------------------------------------------------------------------------- ________________