________________
અંગબાહ્ય શ્રુતની મીમાંસા
પર્યાયવાળા સુધીના તેમ જ ૧૯ અને ૨૦ વર્ષના પર્યાયવાળાના અભ્યાસ માટે ઉપર્યુક્ત કથન સાથે એકતા જોવાય છે. એ સિવાયના પર્યાયવાળા માટે ભિન્નતા જોવાય છે. જેમકે ૧૪ વર્ષના, ૧૫ વર્ષના, ૧૬ વર્ષના, ૧૭ વર્ષના અને ૧૮ વર્ષના પર્યાયવાળા માટે ત્યાં અનુક્રમે આસીવિસભાવણ, કિવિસભાવણ, ચારણુભાવણ, મહાસુવિણભાવણ અને તેયગનિસગનો નિર્દેશ કરાયેલો છે. આ પાંચે પખિયસુત્તમાં કાલિક શ્રુત તરીકે ઉલ્લેખ છે.
११ (स्या. १०; '. ७५५)मा नाये भु१५ स सानां नामे मां :
(1) भविषासI, (२) GARAI, (3) ७६सा, (४) मात्तशपासा, (५) माया२४स, (१) ५४ावा२४सा, (७) ५.५४सा, (८) सिद्धिासा, (e) होस। भने (१०) सवितास.
આ દસે દસાઓનાં દસ દસ અજઝમણ (અધ્યયન) છે. એનાં નામે પણ આ જ સૂત્રમાં અપાયેલાં છે. એની ટીકા (પત્ર ૫૦૬ -૫૧૩ આ)માં શ્રી અભયદેવસૂરિએ આ
વિચારતાં ઉપયુક્ત પદ્યો પૈકી પ્રથમ સિવાયનાં તમામ અવતરણરૂપે રજુ કરવામાં આવ્યાં છે, જે કે એમાં કઈ કેક ઠેકાણે પાઠભેદ જેવાય છે, પરંતુ તે અંગેના નામ સાથે સંબંધ ધરાવતા નથી.
૧-૨ આને પ્રસ્તુત ભાગ નીચે મુજબ છે –
"दस दसाओ पं० तं०-कम्मविवागहसाओ उवासगदसाओ अंतगडदसामो अणुत्तरोववायदसाओ आयारदसाओ पण्हावागरणदसाओ बंधदसाओ दोगिद्धिदसाओं संखेवितदसाओ। कम्मविवागदसाणं दस अज्झयणा पं० त०
मियापुत्ते । त गोत्तासे २ अंडे 3 सगडेति यावरे ४ । माहणे ५ णंदिसेणे ६ त सोरिय त्ति ७ उदुंबरे ८॥
सहसुद्दाहे भामलते ९ कुमारे लेच्छती १० इति। उवासगदसाणं दस अज्झयणा पं० त०
आणंदे १ कामदेवे २ अ गाहावति चूलणीपिता ३ । सुरादेवे ४ चुल्लपतते ५ गाहापति कुंडकोलिते ६॥
सद्दालपुत्ते ७ महासतते ८ णदिणीपिया ९ सालतिया पता १० । अंतगडदसाणं द अज्झयणा पं० त०
णमि । मातंगे २ सोमिले ३ गमगुत्ते सुदंसणे ४ ५ चेव । जमालो ६ त भगालो ७ त किंकमे ८ पल्लतिय ९॥
फाले अंबउपुत्ते .. त एमेते दस आहिता। अणुत्तरोश्वातियदसा दभ्र अज्झयणा पं० २०
ईसिदासे । य धणे २ त सुणक्खत्ते ३ य कातिते ४ [तिय] । स्टाणे ५ सालि भद्दे ६ त आणंदे ७ तेतली ८ तित।
दपत्र भद्दे ९ अतिमुत्ते १० एमेते दम आहिया । ओयारदसाणं दस अज्झयणा पं० तं० वीसं अपमाहिदाणा , एगवीसं सबला २ तेत्तीस
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |