________________
આહત આગમનું અવલોકન
[પ્રકરણ ' (૧) આયા૨૫૫, (૨) સૂયગડ, (૩) દસા, (૪) ક૫, (૫) વવહાર, (૬) ઠાણ (૭) સમવાઅ, () વિયાહ, (૯) ખુફિયાવિ માણવિભક્તિ, (૧૦) મહલિયાવિમાણ૫વિભત્તિ (૧૧) અંગચૂલિયા, (૧૨) વગચૂલિયા, (૧૩) વિવાહલિયા, (૧૪) અરુણાવવાઅ, (૧૫) ગલ્લવવા, (૧૬) ધરવવા, (૧૭) સમણે વવા, (૧૮) વેલંધરોવવા, (૧૯) ઉત્ક્રાણપરિયાવણિ, (૨૦) સમુણસુઅ, (૨૧) દેવિ દેવવાઅ, (૨૨) નાગપરિયાવણિઅ, (૨૩) દ્વિમિણભાવણા, (૨૪) ચારણભાવણા, (૨૫) આસીવિસભા વણા, (ર૬) દિક્ટ્રિવિસભાવણા અને (૨૭) દિકૂિવાઅ.
ઠાણ (સૂ. ૩૯૯)ની શ્રી અભયદેવસૂરિકૃત ટીકામાં કયું આગમ-કયું અધ્યયન ક્યારે ભણુય તે પરત્વે આઠ પદ્ય અવતરણરૂપે અપાયેલાં છે. તેમાં ત્રણથી માંડીને તેર વર્ષના
૧ આનું બીજું નામ મિસીહ છે. ૨ આનું બીજું નામ આયાદસા છે.
કલિક શ્રત તરીકે જે ઉઠાણુ સુઅને નિર્દેશ ૬૨મા પૃષ્ટમાં કરાવે છે તેથી આ ભિન્ન છે કે અભિન્ન તે જાણવું બાકી રહે છે.
૪ આને ઉલ્લેખ ૬૯મા પૃષ્ટમાં ગણાવેલ કાલિક શ્રત અને ઉકાલિક શ્રતના પ્રથામાં વાત નથી. તો એને એ બેમાંથી એકમાં અંતર્ભાવ થાય છે કે નહિ ? એ પછીના ત્રણ ગ્રંથને તો પાકિખયસુરમાં કાલિક શ્રુત તરીકે ગણાવાયેલા છે.
૫ “દાઢમેન વસં યંવરનાળા ૩ = મિ.
तं तंमि चेव धीरो वाएज्जा सो य कालोऽयं ॥१॥ तिवरिसपरियागस्स उ आयारपकप्पनाममज्झयणं । चउवारिसस्स य सम्म सूयगड नाम अंगति ॥२॥ दसकप्पयवहारा संघच्छरपणगदिक्खियस्सेव । ठाणं समवाओऽधिय अंगे ते अहवासस्स ॥३॥ दसवासह विवाहो एक्कारसधाश्यस्स य इमे उ। खुड़ियविमाणमाई अज्झयणा पंच नायव्वा ॥४॥ बारसवासस्स वहा अरुणुववायाह पंच अज्झयणा । तेरसवासस्स तहा उट्ठाणसुयाइया चउरो ॥५॥ चोइसका मस्स तहा आसोविसमावणं जिणा बिति । पन्नरसवासगस्स दिट्ठोशिसभावणं तहय ॥६॥ सोलसवा पाईसु य एक्कोत्तरवुडिएसु जहसंखं । चारणभावण-महासुविणभावणा-तेयगनिसग्गा ॥७॥ एगणबीसवासगस्स उ दिट्टिवामी दुवालसममंगं ।
સંgoળવીકારો મyવા લવમુલ ટા” ૬ આ પૈકી બીજું પદ્ય તેમ જ ત્રીજુ પદ્ય ઠાણની ટીકાના દ્વિતીય પત્રના પ્રારંભમાં પણ શ્રી અભયદેવસૂરિએ બવતરણરૂપે આપ્યાં છે. વિશેષમાં જ બુદ્દીવ પણુત્તિની શ્રીશાતિચન્દ્ર વાચક રચી વત્તિ નામે પ્રમેયરતમંજૂષા (૫ત્ર ૩ આ)માં જબુદ્વીપણુભુત્તિના ગિને અવસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org