________________
૩ જુ] પ્રવર્તમાન શાસનની દ્વાદશાંગીની રચના અને સ્થાપના गतानुयोगसूत्रार्थप्रहणयोग्यतासम्पादनसमर्थानि, तथाहि-यथा गणितशास्त्रे गणितशास्वगताधषोडशपरिकर्मगृहीतसूत्रार्थ: सन् शेषगणितशास्त्र प्रहणयोग्यो भवति, नान्यथा, तथा गृहीतविवक्षितपरिकर्मसूत्रार्थः सन् शेषसूत्रादिरूपदृष्टिवादश्रुतग्रहणयोग्यो भवति, नेतरथा"१
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેમ ગણિતશાસ્ત્રના અભ્યાસ માટે સંકલનાદિ પરિકનું જ્ઞાન અને વ્યાકરણશાસ્ત્ર માટે સંજ્ઞાનુિં જ્ઞાન આવશ્યક છે તેમ સુત્ત, પવનય ઇત્યાદિના અભ્યાસ માટે પરિકમ્મનું જ્ઞાન આવશ્યક છે. આ દષ્ટિએ, પરિકમ્મને અભ્યાસકમમાં જે પ્રથમ સ્થાન અપાયેલું મનાય તો તે ઉચિત છે. વિશેષમાં એમ પણ સમજાય છે કે ઉપર્યુક્ત યુણિના રચનારના સમયમાં એટલે કે લગભગ બારસે વર્ષ ઉપર તે પરિકમ્મને સૂત્ર અને અર્થ એમ ઉભય દૃષ્ટિએ નાશ થઇ જ ગયો હતો.
સુર-પરિકમ્મની પેઠે આ સુત્તના સ્વરૂપ માટે પણ નદીસુની યુણિને પદમા પત્રગત ઉલ્લેખ જોઇ લઇએ
" बावीस मुत्ताई, सम्पदव्याण सम्बपजवाण सधणयाण सधभंगविकप्पणोपदंसगाणि, सम्बस्स णयगतस्त्र यऽस्थस्त्र सूयग ति सूयणतो सुत्ता भणिता जधाभिधाणस्थातो, ते य इदाणि मुत्तत्थतो પોઝિળા જાતક(૧) રાયતો વોઝવા”. | નદીસુક્તની શ્રી મલયગિરિરિકૃત નત્તિ (પત્ર ૨૩૮ આમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલેખ છે:--
__" तागि य सुत्ताई सव्वदन्वाण सम्बपजवाण सम्पनयाण सव्वभंगविकप्पाण य पदसगाणि। सम्बस्त्र पुवगयस्थ सुयस्त भत्थस्स य यग त्ति सूयणत्ताउ (पा) सुया भणिया जहाभिहाणत्या"
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે સુત્ત અને પુશ્વગાયને પરસ્પર ગાઢ સંબંધ છે, કેમકે એ સુત્તરૂપ વિભાગ સમસ્ત પુત્રયનાં સૂત્રોને તેમ જ અર્થોને ઘાતક છે. વિશેષમાં જેમ વિઆહપણુત્તિના શતકોની આદિમાં સંગ્રહાત્મક ગાથા જેવાય છે તેમ આ સત્ત વિભાગમાં પણ એવી ગાથાઓ હશે. અલબત્ત આ તે મારી એક કલ્પના છે.
પુવાગય-નંદીસુક્તની ગુણિને પદ્દમા તથા ૫૭મા પત્રમાં આનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવાયું છે –
"से कि तं पुरगयं ! कम्म पुव्वगतं ति? उच्यते-जम्हा तित्थकरो. तित्थपवत्तणकाले गणारा सध्वमुत्ताधारत्तगतो पुव्वं पुधगतसुत्तत्थं भासइ तम्हा पुव्वं ति मणिता, गणहरा मुत्तरयणं करेन्ता आयाराहरयणं करेंति ठति में, अण्णारियमतेणे पुण पुषगतात्तत्यो पुवं भाहता भासिया गणहरेहे वि पुषगतं चेव पुर्व रइयं पच्छा आयाराइ, एवमुत्तो चोदक आह-णणु पुव्वावरविरुद, જણ? મળતં–વે માવાને નાટ્ટા, માવાહ-વાપુજી, જિતુ હાવળા, इमं पुण अक्खररयण पडुच्च भणितं, पुध पुष्वा कता इत्यर्थः"
આ ઉપરથી જોઈ શકાય છે કે આ ચૂર્ણિકારનું માનવું એક તો એ છે કે તીર્થકરે પ્રથમ ૧ આ પછી ઉપર્યુક્ત ચૂર્ણિને પાઠ કંઈક ફેરફાર સાથે નજરે પડે છે. ૨ આ સંબંધમાં જુઓ સાવૃત્તિક ગણિતતિલકની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૧). ૩ જુએ દસમા પૃષ્ઠગત સાતમું ટિપ્પણુ. વિચાર આયરનિતિની આઠમી ગાથા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org