SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્રકરણ 56 વળી સમગ્ર સૂત્રની અંદર આ એક જ એવું સૂત્ર છે કે જે ભગવાન જિનેશ્વર મહારાજથી મળેલી કપમેરવા વગેરે ત્રણ નિષદ્યાથી રચાયેલા ખાર્ અગમાં સ્થાન નહિ પામેલું છતાં ૧૧ કે ૧૨ અંગેાના અભ્યાસમાં પ્રથમ સ્થાન આ આવશ્યકસૂત્રને જ આપવામાં આવ્યું છે, અને તેથી જ સૂત્રકારાએ સામાઢ્યમારૂં નારણ બંધાવું એવેશ તથા સામા૫ના વિદુકાવગત એમ નિયુક્તિકાર મહારાજે જણાવી ૧૧ અને ૧૨ અંગામાં અધ્યયનની અપેક્ષાએ પ્રથમ સ્થાન વર્તેર વા વગેરે ત્રિપદીની વખતે નહિ રચાયા છતાં અભ્યાસની અપેક્ષાએ આ આવશ્યકને જ મળેલું છે," ---એજન, પૃ૦૨૦૬ (૭) સાગરસમાધાનની નીચે મુજબની પક્તિએ :~ ¢ ૧૪ આ ત આગમાનું અવલાકન ગણુધર મહારાજા દીક્ષા લીધા પછી ત્રિલેાકનાથને એક પ્રદક્ષિણા કરી ખમાસમણુથી પાદપનિત થઈ ત્રિ તત્ત એમ પ્રશ્ન કરે અને ત્રિલેાકનાથ ઉત્તર આપે કે સÀર્વા, પછી બીજી પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ ખીજી વખત સત્ત એમ પુછે ત્યારે વિમેક્વા એમ કહે, અને ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ સત્સં એમ પૂછે ત્યારે વેદ્ વા એમ કહે. આવી રીતે થયેલા ત્રણ પ્રશ્નોત્તરને નિષદ્યા કહેવાય છે અને તે ત્રણ નિષદ્યાથી તે ગણધર મહારાજાઓને ગણધરનામક્રમના ઉદય થાય અને ઉત્કૃષ્ટ એવાં મતિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય.” -એજન (વ. ૪, અ. ૧૭, પૃ. ૪૦૨) આ પ્રમાણે ‘ નિષદ્યા ' ને લગતા ઉલ્લેખ જોવાય છે. નિષદ્યા ' માટે પ્રાકૃતમાં ‘મિસેના' શબ્દના પ્રયોગ કરાયા છે. એને લગતા ૧એક ઉલ્લેખ આવસયનિન્નુત્તિની થન્નિવાળી ૭૩૫મી ગાથાની શ્રીજિનદાસગણિમહત્તરકૃત ચૂર્ણિમાં ૩૭૦મા પત્રમાં નીચે મુજબ મળે છેઃ " તું કરૂં હિત હોયવસામિના ? તિવિદ્ (સીřિ) નિસેરૢિ ચોદ્ન પુખ્માળિ જીવાષિતાનિધ निसेबा णाम पणषतिऊन जा पुच्छा । कि च वागरेति भगवं ? ' उपपन्ने विगते धुवे', एताओ तिनि 'निसेजाओ, उप्पने त्ति जे उपन्निमा भाषा ते उवागच्छंति, विगते त्ति जे विगतिस्त्रभाषा ते विगच्छति, धुवा जे अविणासधम्मिणो, सेसाणं अणियता णिसेना, ते य तानि पुच्छिऊण एगतमं ते સુત્ત રેતિ જ્ઞાäિ ના મળતા” હવે ‘ત્રિપદી' અને એના પર્યાયને લગતા ઉલ્લેખે। વિષે હું નિર્દેશ કરું છું, એ ઉલ્લેખે! નીચે મુજબ છે——— (૧) કવીશ્વર ધનપાલકૃત તિલકમ'જરીનું નીચે મુજબનું ૧૯મું પદ્યઃ— 65 नमो जगन्मयाय मुनीन्द्रायेन्द्रभूतये । यः प्राप्य त्रिपद वाचा विश्वं विष्णुरिवानशे ॥ १९ ॥ " Jain Education International (૨) ત્રિવ્હિાલાકાપુરુષચરિત્ર (પ. ૧, સ. ૩)નું નિમ્નલિખિત પદ્યઃ— • उत्पादो विगमो प्रोन्यमिति पुण्यां पदत्रयीम् । उद्दिदेश जगन्नाथः सर्ववाङ्मय मातृकाम् ॥ ६५८ ॥" ૧. બીજો ઉલ્લેખ આ ચૂત્રિના ૩૩૭ મા પત્રમાં છે. એની નોંધ ત્રીજા પ્રકરણમાં લેવામાં આવી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy