________________
૨૪
દ્વાદશાંગીઓને ઉચ્છેદ મણ રહિત બન્યા અર્થાત નિરપત્ય બન્યા.
(૬) આવર્સીયસુત્તની નિજજુતિની ૨૬૫૮મી ગાથામાં સૂચવ્યા મુજબ તેમજ આવસ્મયસુત્તની ગુણિણ અનુસાર શ્રી મહાવીર સ્વામીના જીવન દરમ્યાન શ્રેઇન્દુભૂતિ અને શ્રીસુધર્મસ્વામી સિવાયના ગણધરે કાળ કરી ગયા-નિર્વાણપદને પામ્યા.
(e) શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી શ્રીઇન્દ્રભૂતિ અને શ્રીસુધર્મસ્વામી એ બંને કાળ કરી ગયા, પરંતુ તેમાં શ્રી સુધર્મ સ્વામી શ્રીઇન્દ્રભૂતિ પછી આઠ વર્ષે કાળ કરી ગયા. આ ઉપરથી એ ફલિત થાય છે કે ૧૧ ગણધરે પિકી શ્રીસુધર્મસ્વામી સાથી પેહલા કાળ કરી ગયા.
આ સાત હકીકતોને લક્ષ્યમાં રાખી કયા ગણધરની દ્વાદશાંગીના પ્રવાહને ક્યારે ઉચ્છેદ થયો તેને વિચાર બે રીતે થઈ શકે ક્યાં તો શ્રીસુધર્મ સ્વામી સિવાયના પ્રત્યેક ગણધારે પોતે પિતાને ગણુ એમને મેં ત્યાં સુધી એટલે એ પ્રત્યેક ગણુધરે કેવલી બન્યા પછી પણ તેમણે પિતાના ગણને દ્વાદશાંગી ભણાવી હશે અથવા તો એ ભણાવવાનું કાર્ય તો તેમણે છ મ–અવસ્થા સુધી જ કર્યું હશે અને ત્યાર બાદ એ કાર્ય તેમના કે શિષ્ય, ગણું સંપાયે નહિ ત્યાં સુધી કર્યું હશે. આ પૈકી ગમે તે રીતે વિચારતાં પ્રત્યેક ગણધરની દ્વાદશાંગીના
અત્ર ગણ” શબ્દ છે અર્થ કરવા તેને અવલંબીને બે વિકલ્પ થઈ શકે છે: (૧) પોતાના તીક્ષિત શિષ્યસમુદાય અને (૨) એક જ વાચના લેનાર વર્ગ. જે “ગણુને અર્થ “પાતપિતાને શિષ્યસમુદાય” એમ કરવામાં આવે તો કોઇ જાતને બાધ જણાતો નથી. બાકી સમાન વાચના લેનારે શિષ્યવર્ગ એવો અર્થ કરતાં તે આઠમા અને નવમામાંથી તેમ જ દસમા અને અગ્યારમાં ગણધરમાંથી જે એની દ્વાદશાંગી પ્રથમ યુછિન્ન ગઈ તેમના ગણુના અડધા વિભાગે શ્રીસુધમસ્વામી પાસે વાચના લેવા માંa હશે અને બીન અડધા વિભાગે પોતાના ગણુની વાચના આપનાર અવશિષ્ટ ગણધર પાસે વાચના લીધી હશે કે કેમ એમ પ્રશ્ન ઊઠે છે.
! "जे इमे अजत्ताए समणा निग्गंथा विहाति एए गं सन्चे अनसुहम्मस्स आवञ्चिजा, ભણેલા ગણરૂપા નિયણા કુરિઝમા” -૫જજીસણાકપની થેરાવલી
२ " परिणिन्वुया गणहरा जीवंते णायए णवजगणाउ।
इंदभूई सुइम्मो य 'रायगिहे' निव्वुए वीरे ॥६५॥" ૩ જુઓ ૧૨મા પૃષ્ઠગત આઠમું ટિપ્પણું.
વિચારે ૩રમા પૃષ્ઠનું ત્રીજું પૂિણ.
પ કેવલજ્ઞાની દેશના આપે છે, પરંતુ ભણાવવાના કાર્યમાં સારણ, વારણા, ચાયણ અને પડિહાયણને અને કદાચિત તન અને તાડનને પણ અવકાશ છે એટલે એવું કાર્ય તો વીતરાગ સર્વજ્ઞ કરે નહિ અને તેથી તેઓ ભણવે નહિ એમ કેટલાક કહે છે. એમ કહેનારાના મતે પ્રત્યેક ગણુધરે છમસ્થ-અવસ્થા સુધી જ દ્વાદશાંગી ભણાવી હશે અને ત્યાર બાદ એ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરી હશે,
૬ શ્રીઈન્દ્રથતિ પ્રમુખ ગણુધરે કેવલી બનતાં દ્વાદશાંગી ભણવવી છડી લીધી હોય તો જ્યાં સુધી તેમણે શ્રી સુધર્મ સ્વામીને ગણ સો નહિ ત્યાં સુધી એની વાયના માટે તેમણે કોઈ જાતને બંધ કર્યો જ હશે. એ માટે તેમણે પિતાના જે કે શિષ્ય ચંદપૂર્વધર હશે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org