________________
૫૭
શ્રીસુધસ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ શ્રી મહાવીર સ્વામીના પરિવારમાં જે ૧૩૦૦ વૃતકેવલીઓ હતા તેઓ કોની ધાદમીનું પઠન-પાઠન કરતા હશે એ પ્રશ્ન હવે વિચારીશું. આ પ્રશ્નને ઉત્તર કેઈએ આપે
એમ જણાતું નથી એટલે મને જે સૂઝે છે તે હું અત્ર સૂચવું છું. આ તમામ મૃતવીઓ ૧૧ ગણધરો પૈકી કોઈ નહિ ને કોઈક ગણધરના શિષ્ય હોવા જોઈએ. આ પૈકી ગો થી સુધર્મસ્વામી સિવાયના ગણધરેમાંથી જેમના શિષ્ય હશે તેઓ તે ગણધર પાસેથી લગી પૂર્ણ કે અપૂર્ણ શીખ્યા હશે. જે તે પૂર્ણ શીખ્યા હશે તે તે તેઓ તેનું ધન-પાન કરતા હશે અને અપૂર્ણ શીખ્યા હશે તો તેઓ તેટલા ભાગ પૂરતી દ્વાદશાંગીનું તે ગણધરની દ્વાદશાંગી અનુસાર અને બાકીનાનું શ્રીસુધર્મ સ્વામીએ પ્રરૂપેલી દ્વાદશાંગી અનુસાર પઠન-પાઠન કરતા હશે. શ્રી સુધર્મ સ્વામીના જે શિષ્ય શ્રુતકેવલી હશે તેઓ તે Cમની જ રચેલી દ્વાદશાંગીનું પઠન-પાઠન કરતા હશે એ દેખીતી વાત છે.
અર્થદષ્ટિએ હાસ—આપણે અત્યાર સુધી દ્વાદશાંગીને જે હાસ વિચારે તે તેની પાબ્દિક રચનાને ઉદ્દેશીને હતો. શબ્દરચના નાશ પામે એટલે એક રીતે વિચારતાં અમુક મને તેના અર્થને પણ ઉચ્છેદ થાય એ બનવાજોગ છે. પ્રસ્તુતમાં આવી હકીક્તને રાતુલક્ષ્મીને નહિ, કિન્તુ નાના સમવતારને ઉદ્દેશીને વિચાર કરવામાં આવે છે. શ્રી આર્યવેર મને શીવજસસ્વામી પર્યત કાલિક તેમ જ ઉત્કાલિક શ્રુતના પણ દરેક સૂત્રને ચરણરિણાનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ ચારે અનુયોગપૂર્વક ગઈ કરાતું હતું અને એ સમય સુધી અથગ્યા હતા એટલે દરેક વસ્તુના સંબંધમાં પર્વ નીને સમાવતાર કરતા હતા, કેમકે એ સમય પર્યત શ્રોતા અને વક્તા બને તીવ્ર Bદ્ધિશાળી હતા. શ્રી આર્યરક્ષિતસૂરિએ ભતિ, મેધા, ધારણું વગેરેમાં સમર્થ અને બુદ્ધિશાળી થવા પિતાના શિષ્ય નામે દુર્બલિકાપુષ્પમિત્રને મહામુસીબતે શ્રત ધારણ કરતા જોઇને તેમ જ હવે પછીના જનની બુદ્ધિ મંદ હશે એમ જ્ઞાનોપયોગ વડે જાણીને તેમના ઉપર
પકાર કરવાના નિર્મળ હેતુથી કાલિકાદિ શ્રતના વિભાગ પાડી તે તે માટે અમુક અમુક મગ નકકી કર્યો એટલું જ નહિ, પણ ક્ષેત્ર અને કાળનું સ્વરૂપ ધ્યાનમાં રાખી નેમમાદિ
૧ “ામreણ મળવો મારા તિરિ તથા રાવપુરથી” એ સ્પષ્ટ પાઠ ઉજજીસણાકપ (સૂ. ૧૩૮)માં છે અને સ્વ. ડૅ. યાકોબીએ એના અંગ્રેજી અનુવાદમાં પણ એમ જ કહ્યું છે, છતાં તેઓ જુદું જ કહેતા હોય એમ એમના વાક્યને જે નીચે મુજબ અનુવાદ ઉત્તર દુસ્તાનમાં જન ધામ (પૃ. ૨૬)માં અપાય છે તે ઉપરથી જણાય છે
૩, ૧૮, ૮૦૦ શ્રાવિકાઓ તેમ જ ૫,૪૦૦ જેટલા બીજા શિષ્યો હતા, જે ચૌદપૂર્વના જ્ઞાતા થવા શ્રુતકેવલી હતા.” * ૨ આના સ્વરૂપ માટે જુઓ આયારની શ્રી શીલાંકસૂરિકૃત ટીકા (પત્ર ૧ આ) અને શ્રી શાન્તિપદ્ધતિ પ્રમેયરનમંજુષા (પત્ર ૨ અ-૨ ). રે ૩ એમને શ્રી આર્ય રક્ષિતસૂરિએ આચાર્યપદે સ્થાપ્યા બાદ એટલે કે વીરસંવત પ૮૪માં
ઠાસાહિલ નામના સાતમાં નિદ્ભવ થયા. જુઓ વિસે સાવ સભાસ (ગા. ૨૨૯૬ અને ૨૦૦૫). છે. * કાલિક ભૂતમાં પહેલો, સિભાસિય (ત્રષિભાવિત)માં બી, સુરપત્તિ (સૂર્યપ્રગતિમાં જ અને સમગ્ર દિgિવાયમાં ચોથે અનુયોગ રખાય. વળી મહાક૫સુઅ (મહાકાશ્મત) અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org