________________
આહંત આગમનું અવલોકન
પ્રકરણ “તત્ર સ્વામિના નિષશાત્રા રસુરા દૂનિ છઠ્ઠી તાનિ નાહ્ય પૃછા વિષaોદવે भगवाश्चाचष्टे-'उण्णेइ वा विगमेह वा धुवेह वा एता एव तिस्रो निषद्याः, आपामेव सकाशाद् गणभृताम् 'उत्पाद-व्यय-धौव्ययुक्तं सत्'3 इति प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात, सतन ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरचयन्ति ।"
(૨) વિસે સાવસ્મયભાસની ૨૦૮૪ મી ગાથાની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૮૬૦ આ-૮૬૧ અગત નિમ્નલિખિત પંક્તિઃ૧. સખાવો તવાધિગમશાસ્ત્રી શ્રી સિદ્ધસેન ગણિત ટીકાની નિરનલિખિત પંક્તિઓ –
(૧) “વસુ-પ્રતિવ િતી િતવ તીર્થાતિવાહિતનામ-૪ન્નતિ થા. વિનામિતિ વા ધ્રુમિતિ વા તદ્ પ્રણીલા જળથી”પ્રથમ વિભાગ, પૃ. ૯૨
આ ભાવાર્થ સિદ્ધસેન દિવાકરકત વીસમી દ્વાચિંશિકાના નિમ્નલિખિત પદ્યમાં સળહળ રહ્યો છે:
" उत्पादविगमध्रौव्यद्रव्यपर्यायसङ्ग्रहम् ।
શાસ્ત્ર શ્રીવર્ધમાનય વર્ષiાના શાસનમ ૧ ” (२) " भगवानपि व्याजदार प्रश्नत्रितयमात्रेण द्वादशाङ्गप्रवचनार्थ सकलवस्तुसमाहित्वात પ્રાતઃ ક્રિઝ પાળ રેમ્ય - ધ્વતિ વા વિનતિ વા ધુતિ વા”–પ્રથમ વિભાગ, પૃ. ૩૨૭ (3) " तद् यदि तावदागमपूर्वकस्ततो भगवताऽऽख्यातं जगत्स्वरूपं प्रश्नत्रितयेनोत्पादादिना"
પ્રથમ વિભાગ, પૃ. ૩૮૫ ૨. ઇસયાલિયર (દશવૈકાલિકસૂર)ની શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિજુત્તિની આઠમી ગાથાની શ્રીહરિભદ્રસૂરિકૃત વ્યાખ્યા (પત્ર ૭ અ)માં આઠમી ગાથાગત માસવાય ને વિચાર કરાતાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છે:
Kg માતૃશાપર્વ, તથથા-૩ઘ ' હત્યાતિ, રુહ પ્રવરને દિવસે મનાવાયबीजभतानि मानकापदानि भवन्ति, तद्यथा-"उप्पन्नेइ वा, विगमेह वा, धुवेइ वा", अमनि च (વા) માત્રાવા િ“ હમ મા છું' વારાહીનિ, સવાઘવહાધ્યાયામારાવાનિ ”
આ ઉલેખ ઉપરથી એમ સમજાય છે કે વેર વા, વિમા ઘા અને યુવેદ્ વા એ ત્રણેને પૃથક્ પૃથક્ “માતૃકાપદ અને ત્રણેના સમૂહને “માતૃકાપ” ગણવામાં આવે છે,
ઠાણુની શ્રીઅભયદેવસૂરિકૃત ટીકા (પત્ર ૨૩ અ)માં પણ આ જ હકીક્ત જેવાય છે.
૩. તરવાથધિગમશાસ્ત્ર (અ. ૫)માં આ ર૯ મા સૂત્રપે નજરે પડે છે. આ સૂત્રનાં ભાષ્ય અને એની બે ભાષ્યાનુસારણું ટીકાઓ ખાસ પઠનીય છે, કેમકે એમાં અનેકાંતવાદનું ગૂઢ રહસ્ય સમાયેલું છે. વિશેષમાં બૌદ્ધ વિદ્વાન્ શ્રી નાગાર્જુને મધ્યમકારિકાગત સંસ્કૃત પરીક્ષાનામક પ્રકરણ (પૃ. ૪૫-૫)માં ઉત્પાદ-સ્થિતિ-સંગને નિરાસ કર્યો છે તે તો જૈન દર્શનના અભ્યાસીઓને જરૂર જેવો ઘટે.
અત્ર મેં જે અનેકાંતવાદનો ઉલ્લેખ કર્યો છે તેને અને સ્યાદ્વાને હું તો એક જ ગયું , અનેકાંતવાદમાંથી સ્યાદ્વાદ ઉભો એમ , આનંદશંકર બાપુભાઈ છે અને શ્રીયુત જગદીશચંદ્ર જેનીએ પ્રરૂપી એ બેની મિત્રતા સૂચવી છે ખરી, પરંતુ તે બાબતમાં રાઈ પ્રમાણ છે શાસ્ત્રીય પાઠ તેમણે રજુ કરેલ જણાતા નથી, તે તેમ કરવા તેમને મારી સાકર વિજ્ઞપ્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org