________________
૭ મુ] આગામોના પઠનપાઠન માટેની વ્યવસ્થા
૮૧ (૧) ઉત્તર જૂઠયણસુરની નિજજુત્તિમાં શ્રીભદ્રબાહુ સ્વામી કહે છે –
" कमउत्तरेण पगयं आयारस्सेव उवरिमाइं तु।
तम्हा उ उत्तरा खलु अज्झयणा हुंति णायचा ॥३॥" (૨) આની વૃત્તિ (પત્ર ૫ અ)માં વાદિવેતાલ શ્રીશાનિતરિ કહે છે –
“ નાખેલકુત્ત, શીવાર્થિવાવિયાન્નgaહોવી સમા, તેન પ્રક્રતમ-દિગ્દરમ, ૨૪ ૨ क्रमोत्तरेणेति भावतः क्रमोत्तरेण, एतानि हि श्रुतात्मकत्वेन क्षायोपशमिकभावरूपाणि पश्येत्र आचाराङ्गस्योपरि पठयमानत्वेनोत्तराणीत्युच्यन्ते, अत एव आह-'आयारस्सेव उवरिमाई' ति एवो भिवक्रमः, ततश्च आवारस्योपर्येष-उत्तरकालमेव 'इमानि' इति हृदि विपरिवर्तमानत या प्रत्यक्षाणि, તિથન નિ જયતે, “કુર' વિશેષ, વિપશ્ચાદ્ય વગા-શરથમ વાપરેડ ગ્રામ, તાતા दशकालिकोत्तरकालं पठ्यन्त इति, 'तम्हा ' त्ति 'तुः' पूरणे, यत्तदोश्च नित्यमभिसम्बन्धः तठो યજમાવવા માનિ પવિતતwાત્ “રાળિ' શકવાન "
આ ઉપરથી એટલું જાણી શકાય છે કે અસલના વખતમાં, ઉત્તરસૂઝયણુસુત્તનું પઠન આયાર પછી થતું હતું, પરંતુ દસયાલિયસુત્ત રચાતાં એના પછી એનું પઠન થવા લાગ્યું, પરંતુ આયાર અને દસવેચાલિયસત્તના પાનને કેઈ નિયત સમય હોય તે તે કહે છે આ ઉપરથી જણાતું નથી.
તમામ પ્રકીર્ણ કેનાં પઠન માટે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રમાં હોય તો તે મારા જાણવામાં નથી. બાકી કેટલાંક વિષે તે વવહા૨સુત્ત વગેરેમાં નિર્દેશ જવાય છે.
દીક્ષા પર્યાયના ક્રમ પ્રમાણે આગમોને અભ્યાસ કરાવવાનું વિધાન ચૈત્યવાસીઓને પાછા પાડવા માટે રચાયેલું છે અને એને આદિ સમયે પણ ત્યારથી જ છે એમ જે પં. બેચરદાસનું કહેવું છે તે હવે વિચારીશું.
આપણે જોઇ ગયા તેમ વવહારસુત્તમાં પર્યાયના ક્રમ પ્રમાણે સૂત્રના દાનના વિધાનનો ઉલલેખ છે, જયારે ચિત્યવાસીઓને ઉદ્દભવ તે શ્રીહરિભદ્રસૂરિના સમયની મનાય છે એટલે પંડિતજીનું કથન વિચારણીય બને છે. વળી અત્રે એ વાત પણ સેંધી લઇએ કે શું એવો પ્રશ્ન ન ઉઠાવી શકાય કે ઉપર્યુક્ત વિધાન એ રાજમાર્ગ છે અને એથી એ સિવાય બીજો ભાગ વિશિષ્ટ જ્ઞાનીઓ માટે જરુર હોઈ શકે અને એથી તો શ્રી મહાબલ વગેરે કેટલાક અનગારોનો સંપૂર્ણ આગમાને અભ્યાસ ઉપયુક્ત દીક્ષા પર્યાય કરતાં અલ્પ સમયમાં થયેલો જોઈ શકાય છે?
હવે આપણે ગોહનના સંબંધમાં પં. બેચરદાસનું જે કહેવું છે તેનો ઉત્તર વિચારીશું. તેઓ ગોહનને ઉદ્દભવ શ્રીહરિભદ્રસૂરિના સમયમાં અને તે પણ ઉતરતી કેટિના મુનિઓ માટે યોજાયેલ માને છે. વળી તેઓ કહે છે કે આગામોમાં કોઈ પણ સ્થળે
આને મળતા હવે આ ઉત્તરજકણસત્તની શ્રીભાવવિજયકૃત વ્યાખ્યા (પત્ર ૧ અ)માં તેમ જ એની શ્રીકમલસંયમફત વૃત્તિ (પત્ર ૧ આમ જોવાય છે, પરંતુ એ સંબંધમાં એ બેમાંથી એક કંઇ વિશેષ પ્રકાશ પાડતી નથી.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org