________________
૭ મું]
આગના પઠન પાઠન માટેની વ્યવસ્થા
. અનગાર અભ્યાસ
અંગ મેહ (મેઘ)
સામાયિકથી ૧૧ અંગ નાયા. (શ્ર ૧, અ. ૧; સૂ. ૩૦ થાવસ્થાપુર (સ્થાપત્યાપુત્ર) ૧૪ પૂર્વે , (બ્રુ. ૧, એ ૫; સ ૫૪ સુઅ (શુક)
છે છે
(શ્રુ. ૧, અ ૫; સૂ. ૫૫ ધણ ( ધન્ય)
૧૧ અંગ , (બ્રુ ૧, અ ૧૮; સૂ. ૧૭૯)
છે , અણુવવાડયદસ (પૃ. ૪ અને ગાયમ (ગોતમ)
, , અંતગડદસ (પૃ. ૨ આ) સુબાહુ (સુબાહુ)
, , વિવાગસુય (શ્રુ. ૨, અ. ૧ પૃ. ૮૪ આ ઉલ્લેખમાં સામાયિકથી માંડીને ૧૧ અંગ કે ૧૪ પૂર્વેના અભ્યાસની વાત જોવાય છે. વિશેષમાં દેવાણંદાને લગતા ઉલ્લેખ ઉપરથી એ જાણી શકાય છે કે એ આર્યાએ ચંદના (ચંદનબાળા) આર્યો પાસે સામાયિકથી માંડીને ૧૧ અંગેનો અભ્યાસ કર્યો હતો. અત્ર
શાલકના સંબંધમાં વિઆપણુત્તિ (શ ૧૫; સૂ ૫૫૩ માં જે નીચે મુજબને ઉલ્લેખ છે તે પણ જોઈ લઈએ –
તુમ સારામાથા ઉઠવાવિર...મ, થયા એ વરુણતી જણ”
હવે આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે જૈન જગતમાં અમુક અંશે ચર્ચાયેલો એક પ્રશ્ન વિચારી લઈએ. એ પ્રશ્ન એ છે કે શ્રાવકોને અને શ્રાવિકાઓને આગમો વાંચવાને ભણવા-ભણવવાનો અધિકાર ખરો કે નહિ ? અન્ય શબ્દમાં કહું તે જેમ વેદના સંબંધમાં એમ કહેવાય છે કે સ્ત્રીઓને અને શૂદ્રોને વેદ ભણવાને અધિકાર નથી તે શ્રાવકવર્ગને આગામે વાંચવાની છૂટ ખરી કે નહિ? આ પ્રશ્નની તરફેણમાં ઉત્તર આપનારા પિકી એક તે પં. બેચરદાસ છે. તેમણે પિતાના મંતવ્યના સમર્થનાથે જે ઊહાપોહ કર્યો છે તે ઉપરથી નીચે મુજબ સાત દલીલે તારવી શકાય છે – (૧) તત્ત્વનિર્ણયપ્રાસાદ (પૃ. ૪૧૩)માં નીચે પ્રમાણેનું પદ્ય છે તેનું શું ?'
बालखीवृवमूर्खाणां नृणां चारित्रकाडिणाम् ।।
૩યાણા તરવેશઃ તિરાતઃ પ્રાકૃત કૃતઃ "" (૨) તત્ત્વનિર્ણયપ્રસાદ (પૃ. ૪૧૨)માં નીચે મુજબને ઉલેખ છે તેનું કેમ? “પત કરામામે–
'मुत्ता विहिवायं कालिय-उक्काकियंगसिवंतं ।
थी-बाल-वायणस्थं पाइयमुइयं जिणवरेहिं '॥" (૩) વિસાવયભાસની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ (પત્ર ૨૯૯)માં નીચે મુજબની પંક્તિમાં શ્રાવકને સ્પષ્ટ નિર્દેશ છે તેનું કેમ ?
૧ આ સંબંધમાં કુમારપાલરિય યાને પ્રાકૃત કથાશ્રયની વૃત્તિમાં જે નીચે મુજબનું ધિ નિર્દેશાયું છે તે જોઈ લઈએ:
" बाला यादिजडप्रायमध्यजन्तुहितेच्छया। प्राकृतागमकर्तृभ्यो गणभृद्भ्यो नमो नमः॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org