Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 13
________________ આહત આગમાનું અવલોકન [ પ્રકરણ સુધીના અંગનાં નામોમાં થોડોક જ ફેર છે. એ નામો અનુક્રમે જ્ઞાતૃધર્મકથા, ઉપાસકાયયન, અંતકૃદશ અને અનુત્તરૌપપાદિકાશ છે. દુવાલસંગ ગણિપિડગ–ઉપર્યુક્ત બારે અંગોના સમૂહને સંસ્કૃતમાં દ્વાદશાંગી’ અને પ્રાકૃતમાં “દુવાલસંગી' કહેવામાં આવે છે. સમવાય (સં. ૧ અને ૧૩૬)માં તેમજ અન્યત્ર દુવાસંગ ગણિપિડગ’ એવો જે ઉલ્લેખ જોવાય છે તેને અર્થ હવે વિચારીશું. વાલસંગ' અને ગણિપિડગ” ને સંસ્કૃતમાં અનુક્રમે દ્વાદશાંગ અને ગણિપિટક કહેવામાં આવે છે. તેમાં ગણિપિટકને જે અર્થ શ્રી અભયદેવસૂરિએ સમવાયની વૃત્તિમાં ત્રણ સ્થળે સમજાવ્યો છે તેની આપણે અત્ર નેધ લઇશું– (૧) “gશાનિ મિત્ત દ્વારા બિન –શાવાહ્ય વિરવિ પિટ નિરિ, વઘાર વાળુવાળા અર્થદવાધારભૂતં મવતિ gવમાચાર દ્વારા જ્ઞાનાગિનસર્વરવાલા માતાતિ માપ: ”—પત્ર ૫ આ (૨) “રાજનિ-પારાવાર નિ મિસ્તસ્ દ્વારાશા, ગુનાના જળswાતીતિ જાળીભાવાર્થતથ પિટરવિ -રવિમાનને પરિપિટ૬, મઘવા નિરાકર: રૂરિજીતવાન, સાત વોરા- . "आवारंमि अहीए जं नामो होइ समणधम्मो उ। તા માયાદો મા વઢ ળિકાળે ” परिच्छेदस्थानमित्यर्थः, ततश्च परिच्छेदसमूहो गणिपिटकं “भत्र चैवं पदघटना-यदेतद् गणिपिटकं તત દ્વારા પ્રાલં, તથથ-વાર; મૂત્રત ફાવિ ” –પત્ર ૧૦૭ અ (૩) “જળ –આચાર્ય વિટાની રિયાનિ સરવમાનનાનીતિ જાતે શનિદાન” –પત્ર ૭૩ આ હવે આપણે આ સંબંધમાં અણુઓગદાર (સૂ. ૪ર)ની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકત વૃત્તિ (પત્ર ૩૮ અ)માં ગણિપિટક પરત્વે જે નીચે મુજબ ઉલ્લેખ છે તે જોઈ લઈએ – “દિ તત! દ્વારાહ્મ છુ vમપુષસ્થાનીવાનિ દ્રારા અનિ–સવારરીને ઘ= ત ણશા, જિમમ? “ગિરિ ગુનાળો @ારતીતિ જળ-બાવાવહ્ય પિટसर्वस्वं गणिपिटकम्" સાથે સાથે આપણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ અભિધાનચિત્તામણિના બીજા કાંડના ૧૫૯ મા પદ્યની વિકૃતિમાં જે ઉલ્લેખ કર્યો છે તેની નીચે મુજબને પ્રસ્તુત ભાગ અત્રે નોંધી લઈએ – ૧. આ પ્રમાણે આચાર વગેરે અગ્યાર અંગોના સમૂહને “એકાદશાંગી” કહેવામાં આવે છે. ૨. તન્નાથાધિગમશાસ્ત્ર (અ ૧, સૂ. ૨૦)ની શ્રીસિદ્ધસેનીય ટીકા (પૃ. ૮૯)માં આમવચન” સમજાવતાં જે કહ્યું છે તે પણ જોઈ લઈએ: " कथं इदमुच्यते-आप्तस्य-तीर्थकृतो वचनं द्वादशाङ्गं गणिपिट कमिति...एवमेभिरनन्तरअतिभिः एकोऽर्थः प्रतिपाद्यते द्वादशाड्गं गणिपिटकमिति यावत, स चावश्यकादिराचारादिश्च ॥" ૩. આ આયાનિ જુત્તિની દસમી ગાથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92