Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧/મૃગાપુત્ર
| १३ भूमिघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता चउप्पुडेणं वत्थेणं मुहं बंधेइ, मुहं बंधमाणी भगवं गोयम एवं वयासी- तुब्भे वि य णं भंते ! मुहपोत्तियाए मुहं बंधह । तए णं से भगवं गोयमे मियादेवीए एवं वुत्ते समाणे मुहपोत्तियाए मुहं बंधेइ । ભાવાર્થ :- ત્યાર બાદ તે મૃગાદેવી લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી ભૂમિગૃહ(ભોંયરું) સમીપે આવી અને ચાર પડવાળા વસ્ત્રથી પોતાના મુખને અર્થાત્ નાકને બાંધ્યું અને ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- ભગવન્! આપ પણ મુખ-વસ્ત્રિકાથી આપના મુખને અર્થાત્ નાકને ઢાંકી લો. મૃગાદેવીએ આ પ્રમાણે કહ્યું, ત્યારે ભગવાન ગૌતમે મુખ પર બાંધેલી તે મુખવસ્ત્રિકાથી પોતાના મુખને અર્થાત્ નાકને ઢાંકી દીધું. [અહીં દુર્ગધના કારણે મુખને બાંધવાનું તાત્પર્ય નાકને ઢાંકવાનું છે.] | १८ तए णं सा मियादेवी परंमुही भूमिघरस्स दुवारं विहाडेइ । तए णं गंधे णिग्गच्छइ, से जहाणामए अहिमडे इवा, गोमडे इ वा, सुणहमडे इ वा, मज्जारमडे इ वा, मणुस्समडे इ वा, महिसमडे इ वा, मूसगमडे इ वा, आसमडे इ वा, हत्थिमडे इ वा, सीहमडे इ वा, वग्घमडे इ वा, विगमडे इ वा, दीविगमडे इ वा, मयकुहिय-विट्ठ-दुरभिवावण्ण- दुब्भिगंधे किमिजालाउलसंसत्ते असुइ-विलीण विगय-बीभच्छ दरिसणिज्जे भवेयारूवे सिया? णो इणढे समढे, एत्तो अणि?तराए चेव अकंततराए चेव अप्पियतराए चेव अमणुण्णतराए चेव अमणामतराए चेव गंधे पण्णत्ते ।
तए णं से मियापुत्ते दारए तस्स विउलस्स असण-पाण-खाइम साइमस्स गंधेण अभिभूए समाणे तंसि विउलंसि असण-पाण- खाइम-साइमंमि मुच्छिए तं विउलं असण-पाण खाइम-साइमं आसएणं आहारेइ, आहारित्ता खिप्पामेव विद्धंसेइ, तओ पच्छा पूयत्ताए य सोणियत्ताए य परिणामेइ; तं पि य णं से पूर्व च सोणियं च आहारेइ । ભાવાર્થ :- ત્યાર બાદ પાછળ મોટું કરીને મૃગાદેવીએ જ્યારે તે ભૂમિગૃહનું દ્વાર ખોલ્યું ત્યારે તેમાંથી अत्यंत गंध सापासा. ते हुधि भरेमा सर्प, दूत।, लिखाडी, गाय, मनुष्य, पाडो, २, घोऽ1, हाथी, सिंह, वाघ, घेटi, si वगेरेन सेव२ सी गया डोय, गणी गया डोय, ओवाई गया डोय, જેમાં ખૂબ કીડાઓ ખદબદતાં હોય, જે અશુચિમય, વિકૃત અને જોવામાં પણ બીભત્સ હોય, તેવી હતી? ના, તે દુર્ગધ તેનાથી પણ ઘણી જ અતિશય ખરાબ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનામ હતી.
ત્યાર પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમની ગંધથી આકર્ષાયેલા તથા તેમાં મૂચ્છિત થયેલા તે મૃગાપુત્રે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થોનો આહાર કર્યો. તે