Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
"Shot through the void and shining into her, “Entered her womb upon the right.”
The Light of Asia.
૨૪-૧૦. શ્રુતસામ્રાજ્યનો લાભ. સકળ શાસ્ત્રજ્ઞાન (રૂપીરાજ્ય)ની
પ્રાપ્તિ.
પુત્ર.
૨૪-૧૧. અદ્વૈત. અદ્વિતીય.
૨૪-૧૪. પ્રદ્યુમ્ન. ઋકિમણીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ કૃષ્ણનો
૨૬-૨૨. બન્ને લોક. આ લોક અને પરલોક. બન્ને કુળ. પિતાનું કુળ અને શ્વશૂરનું કુળ.
૨૭-૭. સંસારી જીવ...પ્રયાણ કરતો. કારણ કે જ્યાંસુધી ‘મુક્ત' થઈ ઠરી ઠામ ન બેસે ત્યાંસુધી એને ‘ચોર્યાશીના ફેરા'માં ફર્યા જ કરવાનું છે. અખંડ=બીલકુલ વિસામો લીધા વિના,
૨૭-૯. લાજ. જવ વગેરેની ધાણી અથવા પલાળેલા ચોખા. એ વડે વધાવવાનો પૂર્વે ચાલ હતો જૂઓ રઘુવંશ સર્ગ ૨-૧૦, (i) ઞવાન્િ बाललताः प्रसुनैराचारलाजैरिव पौरकन्याः ॥
૨૭–૨૪. અપ્રમત્ત ગુણસ્થાન. જૈનશાસ્ત્રમાં ગુણના ઉત્તરોત્તર ચૌદ સ્થાન કે (મોક્ષ મહેલે ચઢવાના) પગથીઆં કલ્યાં છે, તેમાં અપ્રમત્ત સાતમું છે. અપ્રમત્ત=પ્રમાદદોષરહિત, નિર્મળ.
૨૮-૨૧. ગુરૂજનનો પ્રબળ પક્ષપાત. આપ સમાન વડીલનો અત્યંત પ્રેમ.
૨૯-૧૯. ગજદંત. (પર્વતો) મેરૂ પર્વતની ચાર દિશાએ માલ્યવાન, વિધુત્ત્રભ, સૌમનસ અને ગંધમાદન એમ ચાર પર્વતો આવેલા છે તે ગજદંત પર્વતો કહેવાય છે. કેમકે એઓ ગજ-હસ્તીના દાંતના આકારના
છે.
૩૨-૧. પાપની નિંદા...ઈત્યાદિ. મૃત્યુસમયની આ કરણી 'સંલેખના' કહેવાય છે.
૩૪-૨. રિક્ત હસ્તે. ખાલી હાથે (પુષ્પ, ફળ, દ્રવ્ય આદિની કંઈપણ ભેટ લાવ્યા વિના).
૨૫૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)