Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरंगभंगचपला विद्युज्वलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना ॥ ૧૩૭-૨. ઉદ્ગમશુદ્ધ...ઈત્યાદિ. આ અને બીજા પ્રકારો મળીને ૪૭ પ્રકારે શુદ્ધ-એવો આહાર જ સાધુને ઉપયોગમાં આવી શકે છે. ૧૩૭-૫. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ. જુઓ પૃષ્ટ ૭ ની ફૂટનોટ ૨-૩.
૧૩૭-૫. માસ-આદિ પડિમા. એક માસ આદિ પર્યન્ત કરાતી એક જાતિની તપશ્ચર્યા. શ્રાવક આવી અગ્યાર ‘પડિમા' વહન કરે, જ્યારે સાધુને એવી બાર વહેવાની કહી છે. જુઓઃ ફારસહિં વાસાલિમાર્દિ बारसहिं भिख्खुपडिमाहिं ।
૧૩૭-૯. પરીષહ. ક્ષુધા, તૃષા આદિ સહન કરવા રૂપ બાવીશ પરીષહો.
૧૩૬-૨૦. જીવિતને વિષે ક્યાં પ્રતિબંધ છે ? જીવિતની સાથે કયાં આત્યન્તિક સંયોગ છે ?
૧૩૭-૫. દ્રવ્યક્ષેત્ર આદિ અભિગ્રહ. અમુક જ દ્રવ્ય-પદાર્થ વાપરવાનો, તથા અમુક જ ક્ષેત્ર-અન્તર પર્યન્ત જવા આવવાનો નિયમ. ૧૩૭–૮. ગુરૂકુળ. ગુરૂનો આશ્રમ-ઉપાશ્રય.
૧૩૭-૨૦. દુ:ખેથી ઉખેડી શકાય... છેદવા એ સહેલું છે. અહિં “વાંસને છેદવા-કાપી લેવા એ સહેલું છે પરન્તુ જમીનની અંદરથી ઉખેડી કાઢવા દુષ્કર છે” એમ જોઈએ.
૧૩૮-૨૬. અષ્ટાન્શિક. આઠ દિવસ પર્યન્ત.
૧૩૯–૧૨. લૂણ ઉતારતી હતી. અવતરણ-ઉતારણ માથે ઉતારવાનો પ્રસિદ્ધ દેશાચાર છે.
૧૩૯-૨૭. સચિત્ત ભિક્ષા. કારણ કે ભિક્ષામાં ‘જીવન્ત જીવવાળી' વસ્તુ અર્થાત્ મેઘકુમારને આપવાનો છે.
૨૮૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)