Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 299
________________ solew Deis fie પરિકરથી પરિવૃત્ત પદ્માસનસ્થ પ્રતિમાજી બિરાજમાન છે. જેની ઊંચાઈ ૩૧ ઈંચની છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયનું પ્રવેશદ્વાર કલાત્મક છે. અહીં ધર્મશાળા, ભોજનશાળાની ઉત્તમ સગવડો છે. સાધુ – સાધ્વીજી ભગવંતોના અલગ-અલગ ઉપાશ્રયો આવેલા છે. તેમજ વ્યાખ્યાન હોલ પણ છે. શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવામાં આવે તો મનની પ્રસન્નતા ખીલી ઊઠે છે. (૧) (૨) (3) ૐ હ્રીં * પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં પ્રેમ પાર્શ્વનાથાય નમઃ । 1651 ઉપરોક્ત ત્રણ મંગલમય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવી. જાપ આરાધનાનો સમય એક જ રાખવો તથા સ્થાન પણ નિશ્ચિત રાખવું. ધૂપ-દીપ આરાધના દરમ્યાન અખંડ રાખવા. કોઈપણ એક મંત્રના જાપથી મનની પ્રસન્નતા વધે છે તેમજ સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. આ મહામંગલકારી મંત્રો છે. મંત્ર આરાધના શ્રી પ્રેમ પાર્શ્વનાથ : સંપર્કઃ પ્રેમ પાર્શ્વનાથ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તા. સમી, જિ. પાટણ-૩૮૪૨૪૬. ફોન : (૦૨૭૩૩) ૨૭૩૩૨૫ ૨૭૫ Pan S der geis

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332