Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 305
________________ મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી કોઈપણ એક મંત્રની માળા નિયમિત કરવી. જાપનો સમય વહેલી સવારનો રાખવો તેમજ નિશ્ચિત સ્થાન રાખવું. ધૂપ-દીવો જાપ દરમ્યાન અખંડ રહે તે રીતે રાખવા. શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું નિત્ય સ્મરણ જીવનને મંગલમય બનાવનારું છે. : સંપર્કઃ શ્રી ટાંકણા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ડંખ મહેતાનો પાડો, મુ.પો. - પાટણ તા. જી. પાટણ(ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોન : (૦૨૭૬૬) ૨૩૦૯૮૧ શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ ૨૮૧

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332