________________
મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ટાંકલા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રો માંથી કોઈપણ એક મંત્રની માળા નિયમિત કરવી. જાપનો સમય વહેલી સવારનો રાખવો તેમજ નિશ્ચિત સ્થાન રાખવું. ધૂપ-દીવો જાપ દરમ્યાન અખંડ રહે તે રીતે રાખવા. શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું નિત્ય સ્મરણ જીવનને મંગલમય બનાવનારું છે.
: સંપર્કઃ શ્રી ટાંકણા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ડંખ મહેતાનો પાડો, મુ.પો. - પાટણ તા. જી. પાટણ(ઉ.ગુ.) - ૩૮૪૨૬૫ ફોન : (૦૨૭૬૬) ૨૩૦૯૮૧
શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ
૨૮૧