Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 330
________________ ( RB જ B) જીવનનૈ નિર્મલ બનાવે તે છે આરાધના, જીવનને સફળ બનાવે તે છે સાધના, જીવનનૈ ઉજવલ બનાવે તે છે ઉપાસના.. હંમેશા યાદ રાખોઃ જીવનની જે ક્ષણ ગફલતની હોય છે તે અવશ્ય પતનની હોય છે. આંખમાં વિકાર નહીં, મનમાં ધિક્કાર નહીં અંતરમાં અનાદર નહીં, જીભમાં તિરસ્કાર નહીં આ છે વ્યવહાર શુદ્ધિ દ્વારા જીવન સફલતાનો માર્ગ

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332