Book Title: 108 Parshwanath Tirth Samput Part 01 Author(s): Prashantshekharvijay Publisher: Ugamraj Bhanvarlal Shahji View full book textPage 328
________________ - સંઘરાયેલું ધન, ખાબોચીયાંના પાણીની જેમ, ગંધાઈ ન ઉઠે તે માટે સત્કાર્યમાં વાપરતાં રહેજો. - માત્રસલાહ આપનારા “મુરબ્બી ન બનશી, સાથે સાથે “સહાય” આપનાર સાથીદાર પણ બનજો... - વર્તમાન કાળની વિચિત્રતા આંખો બંધ થવાના સમયે જ કેટલાંકની આંખો ખૂલે છે. - જૈની મતિ હોય ઠેકાણે તેની સલામતી બધે ઠેકાણેPage Navigation
1 ... 326 327 328 329 330 331 332