Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
ToIklac in
*lcoblo ‘3|||3|3
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
JlJJ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
=
*
*
* *
૨૦૪ 10 - || શ્રી શિયળ વિષે સઝાય વિગેરેને
સંગ્રહ. હું 1
".
T
*
- ૧ : ૧, ૧પ :
(અનેક અપ્રસિદ્ધ તેમજ ઉપયોગી વસ્તુઓને
એકત્ર કરીને ) ગુરૂજી શ્રી લાભશ્રીજીના સદુપદેશથી ભાવનગર શ્રાવિકા સમુદાયની
આર્થિક સહાય વડે,
*
૨ * *
' -'
* *
પાવી પ્રસિદ્ધ કરનાર, શા કુંવરજી આણંદજી.
ભાવનગર.
''
*
ss=
*
. A
ક વીર સંવત ૨૪૫૮
વિક્રમ સંવત ૧૯૮૮ . પ્રથમવૃત્તિ. નકલ ૧૦૦૦ કિંમત પઠન પાઠવ.
*
Tી ભાવનગર-ધી “શારદા વિજ્ય” પ્રીન્ટીંગ પ્રેસમાં
શા, મલાલ લકર બાઈએ છાપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
ગુરૂણીજી લાભશ્રીજીનેા ભાવનગરના શ્રાવિકાસમુદાય ઉપર થળેા ઉપકાર છે. તે સાહેબના ઉપદેશથી શ્રાવકવર્ગોની માલિકાઓ અને સ્રીએ અનેક પ્રકારના જુદા જુદા તપ કરે છે. ગત ચાતુર્માસમાં શ્રાવિકાઓએ અંગવિશુદ્ધિ તપ કર્યાં હતા. તેની પ્રાંતે જ્ઞાન પાસે મેદક મૂકવાનુ વિધાન છે, પરંતુ મેાટી સંખ્યાની શ્રાવિકાએ તપ કરનાર હેાવાથી લાડવા માત્ર ૧ મૂકી બાકીના લાડવા બદલ અમુક દ્રવ્ય જ્ઞાન ખાતે લેવામાં આવ્યું. તેના ઉત્પન્નમાંથી આ ષુક છપાવવામાં આવી છે.
આ બુકની અંદર ગુરૂણીજી લાલશ્રીએ પેાતાને પસ પડતા ઉપયેાગી સંગ્રહ કર્યો છે. એ રસમય ચુંટણીના અનુભવ અનુક્રમણિકા વાંચવાથી થઈ શકે તેમ છે. તેમાં સંખ્યા (૫૧) ની છે પરંતુ નવવાડની સજ્ઝાયા ૧૦ છે, ખીજી એક સજ્ઝાયમાં ઢાળ રૂ છે. ઉપરાંત શ્રી સમવસરણના સ્તવનના ભાવાર્થ સારા વિસ્તાર સાથે દાખલ કરેલા છે, તે બહુ ઉપયેાગી થવા સંભવ છે. એક . તે ગહંની છે, એક સ્તુતિ જોડા છે, ઋતુવતીને લગતી ૩ સજ્ઝાયા છે તે ખાસ ધ્યાન આપવા લાયક છે. બીજો પ્રભાતમાં સંભારવા લાયક છઢા વિગેરેના માંગલિક સગ્રહ ડી કર્યો છે.
એકંદર રીતે વિચારતાં આ નાની સરખી બુક પણ ઘણી ઉપયાગી થવા સંભવ છે. શ્રાવક શ્રાવિકાઓ અને ખાલિકાએ આને પૂરતા લાભ લેશે તેા સંપાદક ને પ્રકાશકને પ્રયાસ સફળ થશે.
આટલું લખી આ નિવેદન સમાપ્ત કરવામાં આવે છે.
સંઘસેવક
કુંવરજી આપ્યું છે.
સ. ૧૯૮૮ માર્ગશીર્ષ અે ૧
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા. ૧ શ્રી નવકારને છંદ ૨ મંગળિક ૩ પંચપરમેણી ૪ માંગલિક કાવ્યો ૫ શિયળવંતનું પ્રાતઃસ્મરણ ૬ શ્રી આદિનાથ સ્તવન, સંત ૭ શ્રી ગણધર સ્તવન | ૮ પ્રભુ પ્રાર્થના (હરિગીત : - દશ તીર્થકરેની સ્તુતિ | ૧૦ શ્રી જિન સ્તુતિ. સંસ્કૃત ૧ ઉપદેશની લાવણી ૧૨ શ્રી ઉદયરત્નજી કૃત શિયળની માવળ ૧૦) ૧૦ ૧૩ શિયળની નવવાંડની સજઝાય ૧૪ પરમી ત્યાગ કરવા વિશે સઝાય ૧૫ શિયળ વિષે પુરૂષને શિખામણની સઝાય ૧૦ ૧૬ શિયળ વિષે નારીને શિખામણની સઝાય ૧૭ શિયળ વિષે શિખામણની સગાય ૧૮ ચીને શિખામણની સઝાય ૧શિયળ વિશે સઝાય ૨૯ શિયળ વિષે સઝાય ર૧ શિયળની સઝાય ૨૨ શિયળવંતી સતીને શિખામણ ૨૩ સીના અવગુણની સકાય ૨૮ શિયળની સઝાય
૩૨ ૨૫ શિયળ વિશે શિખામણની સજાવ (કાળ. ૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૬ સોળ સતીઓની સજ્જાય ૨૭ આસઝાય વારક સક્ઝાય (ચોપાઈ) ૨૮ રૂતુવંતી સંબંધી સજઝાય ૨૯ રૂતુવતી સંબંધી સક્ઝાય ૩૦ સ્ત્રીને શિખામણ (મંદાક્રાંતા) ૩૧ સિદ્ધાચળની પંદર તિથિ ૩ર બારમાસનું ગીત ૩૩ મુંબઈ ભાયખાલાનું સ્તવન ૩૪ ગુહલી ૩૫ તપદની પૂજા (પદ્યવિજયજી કૃત) ૩૬ વૈરાગ્ય સંબંધી સ્તવન ૩૭ શ્રી મહાવીર સ્વામીનું ગીત ૩૮ શ્રી સમવસરણનું સ્તવન ૩૦ શ્રી સમવસરણના સ્તવનને ભાવાર્થ ૪૦ શ્રી ઋષભદેવનું સ્તવન ૪૧ શ્રી નેમિનાથ સ્તવન ૪૨ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિન સ્તવન " ૪૩ શ્રી પાશ્વજિન સ્તુતિ (ચાર). જથી ૪૮. શ્રી મણિચંદ્રક આત્મસ્વરૂપ સઝાય(પાંચ) ૪૦ ચાર મંગળ અને જીરાયતના વિષે સઝાય પર શ્રી શંખેશ્વર પાશ્વજિન સ્તવન, ૫ શ્રી વિનયવિજ્યજી કૃત પદ -~ -
~- ~
રથ જિન સ્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી શિયલ સંબંધી સક્ઝાસ્ત્ર વિગેરેનો
* સંગ્રહ 1
૧ શ્રી નવકારને છંદ. સુખ કારણ ભવિયણ, સમરો નિત્ય નવકાર, જિન શાસન આગમ ચૌદ પૂરવનું સાર; ઈણ રાત્રને મહિમા, કહેતાં નાવે પાર, સુરતરૂ મન ચિતિત, વંછિત ફળ દાતાર. સુર દાનવ માનવ, સેવા કરે કર જોડ, ભૂમંડળ વિચરે, તારે ભવિ જન કેડ; સુર ઈદે વિલસે, અતિશય જાસ અનંત, પદ પહેલે પ્રણમું, અરિગંજન અરિહંત. ૨ જે પનરે ભેદ, સિદ્ધ થયા ભગવંત, પંચમી ગતિ પહોતા, અષ્ટ કરમ કરી અંત; કળ અકળ સરૂપી, પંચાતંતક દેહ, બીજે પદ પ્રણમું, સિદ્ધ તણા ગુણ એહ. ૩ ગછ ભાર ધુરંધર, સુંદર શશધર શેભ, કરે સારણ વારણ ગુણ છશે થોભ; સત્ર પણ શિરેમણિ, સાગર જિમ ગંભીર, ત્રીજે પદ પ્રણમું, આચારજ ગુણ ધીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૨ )
શ્રુતધર ગુણુ આગમ, સૂત્ર ભણાવે સાર, તપ વિધિ સ ંજોગે, ભાખે અથ વિચાર; મુનિવર ગુણુ નુત્તા, કહીએ તે ઉવઝાય, પદ ચેાથે પ્રણમું, અહુ નિશિ તેહના પાય. પચાશ્રવ ને ટાળે, પાળે પંચાચાર, તપસી ગુણુ ધારી, વારી વિષય વિકાર; ત્રસ થાવર પીયર, લેાક માંહિ જે સાધ, ત્રિવિધ કરી પ્રણમું, પરમારથ જિજ્ઞે લાધે. . રિ હિર કર સાયણ, દાયણ ભૂત વેતાળ, સનિ પાપ પણાસે, વાસિત મંગળ માળ; ઈમ સમર્યા સંકટ, દૂર ટળે તતકાળ, જપે જિન ગુણ પ્રભુ, સુંદરશિષ્ય રસાળ. ( પઢા સદા સત અક્ષર, પંચ પઢા ચિત્ત લાય; સત સત નવ અક્ષર, પદ્મત પોપ સખ જાય.)
૫
(છેલા એ પદ ક્ષેપક જણાય છે. તેની ઉપરના પદમાં ર્જાનુ' નામ આવી ગયેલ છે. )
૭ અક્ષર નમા અરિહંતાણુંના, ૫ અક્ષર નમા સિદ્ધાણુંના, નમા આયરિયાણંના, ૭ નમે ઉવજ્ઝાયાણુના, ૯ અક્ષર નમા એ ભાણુના સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
(૩)
૨ મંગલિક, ચક્ર પૂર્વમાં સાર, મંત્ર ભણે નવકાર; જપતાં જય જય કાર, હે સદીય મંત્ર ભણે નવકાર. ૧ નવ પદ નવસરે હાર, નવ પદ જગમાં સાર; નવ પદ હિલે આધાર, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૨ અડસઠ અક્ષર ઘી, ચઉદ રતનશું જયે; શ્રાવકને ચિત્ત ચડીયે, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૩ અક્ષર પંચ રતન, જીવ દયા શું જતન; જે પાળે તેને ધન્ય, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૪
જે નર નારી ભણશે, તે સુખ સંપદા લેશે, • સેવકને સુખ થાશે, હે સહીયર મંત્ર ભણે નવકાર. ૫
રંગવિજયની વાણી, સુણતાં અમિય સમાણી; - મોક્ષ તણી નિસાણી, હે સહીયરે મંત્ર ભણે નવકાર. ૬
૩ પંચ પરમેષ્ઠી. અરિહંત સિદ્ધ એક ગાંઠ, અલગી ન મેલું એકજ ઘી, બાર ડે ને મૂલયજ ઘણું, અમુલખ મારે હાથે ચડ્યું. ૧ લઈ સંજમ ધારે હૃદય મોઝાર, વાપરતાં નહિ આવે પાર; અરિહંત સિહના ગુણ છે ઘણ, દેવાશે તીર્થકર તણા. ૨ અહિંત સિદ્ધને ધ્યાને જેહ, નવ નિધિ નિત્ય પાવે તે આયાર્ય પાસે અર્થ વંચાય, ચતુવિધ સંઘ સાંભળવા જાય. ૩ ઉપાધ્યાય તે આપે પાઠ, સાધુ સાધ્વી ભણે દિન રાત, રાહકનાં કપાં રત બાર, જે પાળે તેને ધન્ય અવતાર. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
રાગ ગ ને નિર્મળ થયા, કર્મ અપાવી મેક્ષે ગયા; દ્વેષ ગમે ને ઉપશમી થયા, ચારિત્ર લઈને નિર્મળ થયા. ૫ સાત ક્ષેત્રે જે ધન બાવરે, તે ભવ સાયર હેલા તરે; માણેક મુનિ એણપરે ભણે, નહીં કેઈજિન શાસન તેલણે. ૬
– 1 ,. ૪ માંગલિક કાવ્ય મંગલ ભગવાન વીરે, મંગલં ગતમપ્રભુઃ | મંગલ સ્થૂલભદ્રાઘા, જેનો ધર્મોડસ્તુ મંગલમ છે ૧ એક જંબૂ જગ જાણીએ, બીજા નેમિકુમાર ! ત્રીજા વયર વખાણુએ, ચોથા ગૌતમ ધાર છે ૨ | અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર - * તે ગુરૂ ગૌતમ સમરીએ, વંછિત ફલ દાતાર છે ૩ છે. અક્ષણમહાનસિલબ્ધિ, કેવલશ્રીઃ કરાંબુજે ? નામ લક્ષ્મીમુખે વાણી, તમહં ગૌતમં તુવે છે !
પ શિયલવંતેનું પ્રાતઃસ્મરણ. ' - લબ્ધિવંત શૈતમ ગણધાર, બુદ્ધિએ અધિક અભય કુમાર, { પ્રહ ઉઠીને કરી પ્રણામ, શીયલવંતનાં લીજે નામ. ૧
પહેલા નેમિ જિનેશ્વર રાય, બાળ બ્રહ્મચારી લાગું પાય; બીજા જંબૂકુંવર મહા ભાગ, રમણ આઠને કીધો ત્યાગ. ૨ ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કેશા પ્રતિબધી ગુણખાણું ચેથા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધું ભવને અંત, ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
(૫)
પાંચમા વિજય શેઠ નર નાર, શિયલ પાળી ઉતર્યા ભવપાર;
એ પાંચેને વિનતિ કરે, ભવ સાયર તે ડેલા તરે. ૪
,
૬ શ્રી આદિનાથ સ્તવન. આદિજિન વહૈ ગુણસદન, સદન તામલબાધમ ; બેાધકતા ગુણવિસ્તૃતકીર્તિ, કીર્તિતપથમવિરાધમ . આદિ ૧ ધરહિતવિસ્ફુરદુપયોગ, યોગ. દધતમભ ંગમ ;
લગનયત્રજપેશલવાચ,
વાચ’યમસુખસંગમ્ . આદિ॰ ૨
સંગતપદચિવચનતર ંગ, રંગ જગતિ દદાનમ્ ;
દાનસુર૬મમ ઝુલદય, ભાનદિંતસુરવપુન્નાગ, હંસગતિ' પંચમગતિવાસ,
નાગરમાનસહું સમ; વાસવવિહિતાશ સમ. આદિ૦ ૪
શસ ંત' નયવચનમનવમ, નવમંગલદાતારમ્ ; તારસ્વરમંઘઘનાવમાન, માનસુભટજેતારમ્ . આદિ પ સ્થિ’સ્તુતઃ પ્રથમતીર્થપતિઃ પ્રમેાદા
સ્ટ્રીમદ્યોાવિજયવાચકપુંગવેન;
શ્રીપુંડરીકગિરિરાજવિરાજમાના,
માનેાન્મુખાનિ વિતનેાતુ સતાં સુખનિ. ૬
૭ શ્રી ગણધર સ્તવન.
એકાદશ ગણધરના નામ, પ્રહ ઉઠીને કુરૂ પ્રણામ; ઇંદ્રભૂતિ તે પહેલા જાણુ, અગ્નિભૂતિ ત્રીજા ગુણખાણુ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
હૃદય ગમગુણુભાનમ્ . આદિ ૩
Page #11
--------------------------------------------------------------------------
________________
વાયુભૂતિ ત્રીજા જગ સાર, ગણધર ચોથા વ્યક્ત ઉદાર; શાસન પતિ સુધર્મા સાર, મંડિત નામે છઠ્ઠા ધાર. ૨ મૌર્યપુત્ર તે સાતમા જેહ, અકંપિત અષ્ટમ ગુણગેહ; મુનિવર માટે જે પરધાન, અચલબ્રાત નવમા એ નામ. ૩ નામ થકી હાય કેડિકલ્યાણ, દશમા મેતારજ અવિરલ વાણ એકાદશમા પ્રભાસ કહેવાય, સુખ સંપત્તિ જસ નામે થાય. ૪ ગાયા વીર તણું ગણધાર, ગુણમણિ રયણ તણા ભંડાર; ઉત્તમ વિજય ગુરૂના શિષ્ય, રત્નવિજય વંદે નિશદિશ. પ
૮ પ્રભુ પ્રાર્થના.
(હરિગીત છંદ) સર્વે સુરેંદ્રોના નમેલા મુકુટ હેના જે ભણું, હેના પ્રકાશે ઝળહળે પદ પદ્ય તે હેના ધણ; આ વિશ્વનાં દુઃખે બધાંયે છેદનારા હે પ્રભુ, જય જય થજે જગબંધ તુમ હું સર્વદા ઈચ્છું વિભુ. વિતરાગ હે કૃતકૃત્ય : છે હું આપને શું વનવું, હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિ હીન છતાં સ્તવું; શું અથી વર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રત્યે પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ટકે. ૨ હે નાથ નિર્મળ થઈ વશ્યા છે આપ દરે મુક્તિમાં, તેઓ રહ્યા ગુણ આપના મુજ ચિત્તરૂપી શુક્તિમાં; અતિ દૂર એવે સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવી અહીં ઉઘાતને કરતે નથી. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ૯ દશ તીર્થકરોની સ્તુતિ.
વસંતતિલકા દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમેજ થાવું, કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું; એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમને, મેવા પ્રભુ શિવ તણા અર અમેને. ........... ભવ્ય રૂપી કમળને વિકસાવનારા, ભાવે સમસ્ત જગના વળી જાણનાર; કર્મો થકી અજિતને નમીને ઉમંગે, રહેવા ચહું અહનિશે પ્રભુ આપ સંગે ભવ્ય તણી સકલ ભીતિ નિવારનારી, વાણી વિભુ પિયુષના સરખી તમારી; તે દેશના સમયની હજુ જે વિહારી, બુદ્ધિ કરો સરલ સંભવનાથ મારી.
અભેનિધિ વિધુર થકી પ્રસરાય જે, . સ્યાદ્વાદ વિસ્તૃત કર્યો જગમાંહી તેવ;
તે પ્રેમથી પ્રણમીએ અભિનંદ સ્વામી, મુક્તિ મહંત સુખ દાયક આજ પામી... સંધ્યા સમે રવિ જતાં શશિ હાર આવે, બ તણા કિરણ કર્યું નભને દીપાવે; ડે તણા નમનથી થઈ તેવી કાંતિ, તે શ્રી પ્રભુ સુમતિના ચરણેજ શાંતિ ૧ લયબીક ૨ સમુદ્ર ૩ ચંદ્રમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
મહાદિ વરિ હણવા વપુ લાલ કીધું, તેને હણી ક્ષણિકમાં શિવ સૌખ્ય લીધું; તે સ્વામીના ચરણમાં મધુકે બનીને, રહેવું ગમે અહનિશે અમને રમીને. સંઘે રૂપી ગગન મંડલ માંહિ વ્યાપી, ને સૂર્યની જ્યમ રહી સહુ ધ્વાંતર કાપી; જેના પ્રતાપ બળથી મઘવા નમે છે, તે શ્રી સુપાર્શ્વ ચરણે અમને ગમે છે............ ૭ કેિ પડે રવિ થતાં જગ ચંદ્ર તે ક્યાં, જે શુકલ ધ્યાન સરખું પ્રભુ મુખ તે કયાં; જે દેવતા મનુજના મનને હરે છે, તે નાથ ચંદ્ર ચરણે ચિતડું કરે છે.... હસ્તે રહી અમલ નીર જણાય જેવું, જ્ઞાને કરી નિરખતાં જગ સર્વ તેવું , જેને પ્રતાપ મહિમા નવિ ચિંતવાયે, તે શ્રી સુવિધિ ચરણે મન શાંત થાયે.. વર્ષાવીને નવીન મેઘ તણીજ ધારા, પ્રાણ તણે પુરણ હર્ષ વધારનારા; સ્યાદ્વાદ અમૃત જસ અમ ઉર નાંખે, ને ચર્ણમાં શરણુ શીતલનાથ રાખે..........
૧ ભમરાઓ. ર અંધકાર. ૩ ઇકો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
(૯) ૧૦ જિન સ્તુતિ. ( શાર્દૂલવિક્રીડિત છંદ), નિત્યાનંદપદપ્રયાસર એડવનીસારણી, સંસારાર્ણવતારણેતરણી વિશ્વદ્ધિવિસ્તાર, પુણ્યાંકૂરભરપૂરેહધરણી વ્યાહસંહારિણી, પ્રત્યે કસ્ય ન તેડખિલતિહરણ મૂર્તિનેહારિણી. ૧ નેત્રાનંદકરી ભદધિતરી શ્રેયસ્તમજરી, શ્રીમદ્ધર્મમહાનરેંદ્રનગરી વ્યાપલતાધૂમરી; હત્કર્ષશુભપ્રભાવલહરી રાગદ્વિષાં જિત્વરી, મૂર્તિઃ શ્રીજિનપુંગવસ્ય ભવતુ શ્રેયસ્કરી દેહિનાં. ૨
૧૧ ઉપદેશની લાવણી. સુકૃતકી બાત તેર હાથ, રતિ ના રહી રે, રતિના પુદગલમેં માન્ય સુખ કલ્પના કહી રે, સુકૃત જુગમાંહે જૈન નિજ સાર સંઘાતે આવે, સંઘા, ઈનકું તજ કર કયું બેઠો વિષય ગુણ ગાવે, અમરતકું અલગે ઢેલ, વિસન વિષ ખાવે. વિસનો મુગતિકે મારગ મેટ, ઉવટમેં જાવે, થારી તુચ્છ જિંદગાની માંહે, વિકલ બુદ્ધિ ભઈ રે, વિકલા પુદગલ૦ ૧ થારે ધન દોલત ભંડાર, ભર્યા હે મેતી, ભર્યા શત્રુ સજન સબ બને, જગત હેય ગેતી, કેઈ મસલે તેલ કુલેલ, દેવે કઈ ધોતી, ધોવે સન્મુખ ઉઠ આવે અબલા, તેરે મુખ જોતી, એસી સંમત એક છિન માંહે, સરવ ક્ષય ભાઈ રે, સરવ પુદગલ. ૨. તે ખટ રસ ખાયા પૂબ, ખજાના ખેયા, ખજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) નિસિદિન સુખભર સુંદરીકી, સેજમેં સેાયા, સજીયા સેલે શણુગાર, નારસે મેહ્યા, નાર૰ અંતર ઘટકા મેલ, રતિ નહીં ધેયા, યા નરક નિગેાદકી વાટ, પકડ દૂર ભઈ રે પકડ॰ પુદ્ગલ૦૩ મદમાતા આઠ મદમાંહે, ગરવસે મેલે, ગર॰ મેં સુખ સંપતકા નાથ, મેરી કુણ લે, દુલભ કરતા પેાકાર, પલક નહીં ખાલે, પલ॰ ચાકર થઈ રહ્યા હજુર, ચમર શિર ઢાલે, અખ અવસર આયે હાથ, ચેત તું સહી રે, ચેત॰ પુદ્ગલ૦ ૪ કાયાસે કીધા લાડ, ખનાઈ ચંગી, મના॰ પલ ભર પરવાર્યા પુન્ય, તણા તિહાં ભંગી, પકડી પરભવકી વાટ, હાય કુણુ સંગી, હાય॰ તેરા હંસ ગયા આકાશ, કાચા પડી નગી; જિનદાસ કહે કરમેલું, જોર તેશ નહીં હૈ, જોર॰ પુદ્ગલમે માન્યા પ
૧૨ શ્રી ઉદયરત્નજી કૃત શિયલની નવ વાડ,
દાહા—શ્રીગુરૂને ચરણે નમી, સમરી શારદ માય;
નવવિધ શિયલની વાડના, ઉત્તમ કહું ઉપાય. ઢાલ પહેલી-વધાવાની
પહેલાને પાસા હાજી-એ દેશી. પહેન્રીને વાડે હાજી વીર જિનવરે કહ્યો, સેવા સેવા ડા વસતિ વિચારીને જી; આ પશુ પડગ હેાજી વાસેા વસે જીહાં, તિહાં નવ રહેવું હા શીલવ્રત ધારીને જી. ૨. જીમ તાળે હાજી વસતા વાનરા, મનમાં ખીડે હા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
* રખે ભંઈ પડું છે; મંજરી દેખી પિંજર માંહેથી, પિપટ ચિતે હે
રખે દેટે ચડું છે. ૩ જિમ સિંહલકી હજી સુંદરી શિર ધરી, જલનું બેડું છે
જુગતિ શું જાલવે છે; તિમ મુનિ મનમેં હજી રાખે ગેપવી, નારીને નિરખી હે
ચિત્ત નવિ ચાલવે છે. ૪ જિહાં હવે વાસે હજી સેહેજે મંજારને, જોખમ લાગે છે
મુષકની જાતને ; તેમ બ્રહ્મચારી હાજી નારીની સંગતે, હારે હું હારે રે
શયલ સુધાતને છે. ૫ ગુટક-એમ વાડ વિઘટે વિષય પ્રગટે, શંકા કંખા નીપજે,
તીવ્ર કામે ધાતુ બગડે, રગ બહુવિધ ઉપજે; મન માહે વિષય વ્યાપે, વિષયશું મન રહે મલી. ઉદયરત્ન કહે તિણે કારણ, નવ વાડ રાખે નિમણી. ૬
ઢાલ બીજી. વિદર્ભ દેશ કુંડલપુર નયરી-એ દેશી. સુરપતિ સેવિત ત્રિભુવન ધણી, અજ્ઞાન તિમિર હર દિમણિ, શિયલ રત્નનાં જતન તતે, ભાખી વાડ બીજી ભગવતે. ૧ સટક-ભગવંત ભાખે સંઘ સાખે, શિયલ સુરતરૂ રાખવા;
મુક્તિ મહાફલ હેતુ અદ્દભુત, ચારિત્રને રસ ચાખવા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) મીઠે વચને માનનીશું, કથા ન કરે કામની; વાડ વિધથું જેહ પાળે, બલિહારી તસ નામની. ૩ વાત વ્રતને ઘાતકારી, પવન જિમ તરૂપાતને; વાત કરતાં વિષય જાગે, તે માટે તજે વાતને. ૪ લીંબુ દેખી દરથી જિમ, ખટાશે ડાઢા ગલે, ગગન ગરવ સુણીને, હડકવા જિમ ઉછલે. ૫ તિમ બ્રહ્મચારીના ચિત્ત વિણસે, વણ સુંદરીનાં સુણી, કથા તજે તિણે કારણે, ઈમ પ્રકાશે ત્રિભુવન પણ. ૬
:;7'3 ; ઢાલ ત્રીજી. તટ યમુનાને રે, અતિ રલિયામણે રે. એ દેશી. ત્રીજીને વડે રે ત્રિભુવન રાજી રે, એણુ પરે દીયે ઉપદેશ આસન છડે રે સાધુજી નારીને રે, મુહૂર્ત લગે સુવિશેષ. ૧ હું બલિહારી રે જાઉં તેહની રે, ધન્ય ધન્ય તેહની હો માત; શીલ સુરંગી રે રંગાણી રાગશું રે, જેહની સાતે ધાત. હું ૨ શયનાસને રે પાટને પાટલે રે, જિહાં જિહાં બેસે છે નાર; બે ઘી લગે રે તિહાં બેસે નહીં રે, શીલ વ્રત રાખણહાર. હું ૩ કેહલા કેરી રે ગંધસંગથી રે, જેમ જાયે કણકને વાક; તિમ અબલાનુરે આસન સેવતારે, વિણસે શિયલ સુપાક. હું ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૩)
ઢાલ ચોથી હું વારી રંગ ઢેલણએ દેશી ; ચથીને વાડે ચેતજે હે રાજ, ઈમ ભાખે શી જિનભૂપરે; , સવેગી સુધા સાધુજી, નયણ કમલ વિકાસીને હે રાજ; રખે નિરખે રમણનું રૂપ છે. સં. રૂપ જોતાં રઢ લાગશે હે રાજ, હેલા ઉલસશે અનંગ રે ; મન માહે જાગશે મેહની હે રાજ, ત્યારે હશે વ્રતને ભંગ રે. સં દિનકર સામું દેખતાં હે રાજ, નયણ ઘટે જિમ તેજ રે સં; તિમ તરૂણ તન પેખતાં હે રાજ, હીણું થાયે શિયલ સુહેજ રેટ્સ,
– –
ઢાલ પાંચમી. થાં પર વારી મારા સાહિબા, કંબલ મત ચાલે–એ દેશી.
પંચમી વાડ પરમેસરે, વખાણું હે વારૂ; સાંભળજે શ્રોતા તુમે, ધર્મી વ્રત ધારૂ... ૧ કુડ્યાંતર વર કામિની, મે જિહાં ગે; સ્વર કંકણાદિકને સુણી, જિહાં મન્મથ જાગે..... ૨ તિહાં વસવું બ્રહ્મચારીને, ન કહ્યું વીતરાગે; . વાડ ભાગે શીલરત્નની, જિહાં લાંછન લાગે.... ૩ અગ્નિ પાસે જિમ એગલે, ભાજન માંહેધરીયા; લાખને મીણ જાયે ગલી, ન રહે રસ ભરીયા... ૪ તિમ હાવ ભાવ નારી તણાં, વલી હાંસુ ને રૂદન; સાંભળતાં શિયલ વિઘટે, મન વધે તે મદન.... ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૪).
ઢાલ છઠ્ઠી. સહીયાં મારાં નયણું સમારેએ દેશી. છઠ્ઠીને વાડે છયેલ છબીલ, ગુણ રને ગાઢે ભર્યો છે; સિવારથને કુલે નગીને, વિર જિર્ણ ઇમ ઉચ્ચ છે. ૧ અવતપણે જે જે આગે, કામ ક્રીડા બહુ વિધ કરી છે; વ્રત લેઇને વિલસિત પહેલાં, રખે સંભારે દિલ ધરી છે. ૨ અગનિ ભાર્યા ઉપર પૂલે, મેલે જિમ વાલા વગેજી; વરસ દિવસે જિમ વિષધરનું, શંકાએ વિષ સંક્રમે છે. ૩ વિષયસુખ જે વિલસિત પહેલાં, તિમ શિયલવતી સંભારતે છે; વ્યાકુળ થઈને શિયલ વિરાધે, પછે થાયે એરિતે છે. ૪
ઢાલ સાતમી.
ગઢ બુંદીરા વાલા-એ દેશી. સાતમી વાડે વીર પર્યાપે, સુણે સંજમના રાગી હે, શિયલ રથના હે ધરી; સુધા સાધુ વૈરાગી, મુજ આણકારી,ને બ્રહ્મચારી વિષયરસના ત્યાગી છે. શિ. ૧ સરસ આહાર તે તજો સહેજે, વિગય થી વાવરને હેશિ. માદક આહારે મન્મથ જાગે, તે જાણી પરિહર છે. શિ૦ ૨ સન્નિપાતે જિમ વૃત જેગે, અધિક કરે ઉલાલા હે, શિવ પાંચે ઈદ્રિય તિમ રસે પાખ્યા, ચારિત્રમાં કરે ચાળા છે.શિ૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) ઢાલ આઠમી. રાગ માર્—ગાઢણ ખાલી સ્માર્ટ-એ દેશી ત્રિશલા સુત હા ત્રિગટ બેસી એમ, આઠમી વાડ વખાણી શિયલની જી; અતિમાત્રા હૈ। આહાર તો અણગાર, લાલચ રાખા ને સંયમ શિયલની જી.. અતિ આહારે હા આવે ઉંધ અપાર, સ્વપન માંહે હૈ થાયે શિયલ વિરાધનાજી; વળી થાયે હા તેણે મદવંત દેહ, સંયમની ડા ાવ થાયે આરાધના જિમ શેરના હા માપ માંહિ દેઢ શેર, આરીને ઉપર દીજે ઢાંકણુ જી; ભાંગે તાલી હા ખીચડી ખેરૂ થાય, તેમ અતિમાત્રાએ ત્રત બિગડે ઘણું.........
છે.
.........
ઢાલ નવમી.
કાય થકે સવારે, અથવા ગરબાની દેશી. નવમી વાડે નિવારો રે, સાધુજી શણગાર; શરીર ચેાલાએ શેાલે નહીં?, અનિતલે અણુગાર..... ૧ એમ ઉપદેશે વીરજી રે, મુનિવર ધરશે રે મન્ન; શિખામણુ એ માહરી રે, કરને શીલ જતન્ન.... ૨ સ્નાન વિલેપન વાસના રે, ઉત્તમ વજ્ર અપાર; તેલ તબેટલ આદે તને ૨, ઉદ્ભટ વેષ મ ધાર.... ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) ધઈને ધરણી ધ રે. જિમ રત્ન હાર્યો કુંભાર; તિમ શીલ રત્નને હારશે રે, જે કરશે શણગાર.... ૪
ઢાળ દશમી.
ભટીયાણીની દેશી. એકલી નારી સાથે, મારગે નવિ જાવું છે, વળી વાત વિશેષ ન કીજીયે, એક સેજે નર દેય; શીલવંતન વિ સુવે છે, વળી સહેજે ગાળ નવિ દીજીયે... ન સુવારે નિજ પાસ, સાડા છ વરસની હે કાંઈ, પુત્રીને પણ હેજમાં, સાત વરસ ઉપરાંત, સુતને પણ ન સુવારે હે, કાંઈ શિયલવંતી સેજમાં........૨ સ્ત્રી સંગે નવ લાખ, જીવ પચેંદ્રી હણાયે હો, કાંઈ ભગવંતે ભાખ્યું ઈસ્યું, અસંખ્યાત પણ જીવ સંમૂર્ણિમ પંચંદ્રી હણાયે હે, વળી ઘણું કહીએ કહ્યું...........૩ ઈમ જાણું નર નાર, શિયલની સહયું છે, સુધી દિલમાં ધારજે, એહ દુર્ગતિનું મૂલ; અબ્રહ્મ સેવા માંહિ હે, જાતાં દિલને વાર..........૪ તપગચ્છ ગયણ દિણંદ, મનવંછિત ફલ દાતા, શ્રી હીરરત્નસૂરીશ્વરૂ, પામી છે તાસ પસાય; વાડો એમ વખાણું હ, શિયલની મનોહરૂ .૫ ખંભાત રહી માસ, સત્તર સે ત્રેસઠ હે, શ્રાવણ વદિ બીજ બુધે ભણે, ઉદય રત્ન રહે કર જોડ; ; શિયલવંત નર નારી છે, તેહને જાઉં ભામણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
(૧૭) - ૧૩ શીયલની નવવાડની સઝાય. . . નવ વાડ મુનીશ્વર મન પશે, જે સંજમાને છે સાર રે, વ ન જિનેશ્વર એમ ભણે, તે સાંભળે પર્ષદા બાર રે. નવ૦ ૧
નારીની વસતિ નવિ રહે, રહેતાં તે વાડ લેપાય રે, જિમ બિલાલ ઘર પ્રાહુ, હંસ ચતુર કેમ થાય ૨. નવ૦ ૨ જે કુળ બળ નારી તણે, ન વખાણે બ્રહ્મચારી રે, . તેની વાડ બીતાજી રહે, કામન કરે તિહાં અસવારી ૨. નવ૩ તારીને બેસશે નવિ બેસે, જે શીળ રયણના ધોરી રે, જેમ આહીએ પાસ રચ્ચે, મૃગ છડે તે સુખ સારી રે. નવ૦ ૪ એનું મુખ રૂડું કુચ કલશલા, એની આંખ ભલી અણીઆળી રે, એમ નિરખે અંગ જે નારીનું, એની ચોથી વાડ ઉલાળી રે. નવ૦ ૫ લીંતને અંતર નહિ રહે, જિહાં નારી શબ્દ સાંભળીએ રે, જેમ પારદ પૃથ્વી માટે રહે, સ્ત્રી શબ્દ ઉધાન ધાયે રે. નવ. ૬ પૂર્વે લેગ જે ભગવ્યા, વ્રત લીધાં પછે ન સંભારે રે, જેમ વર્ષે અહિ વિષ વિસ્તરે, તે તે શીળની વાડ સંહારે રે. નવ૦૭ સરસ આહારના લુપી, થઈ સસ આહારને ઝારે રે, તેની વાડ નિશે રહે નહીં, શું થૂલભદ્ર ઉપાય તારે રે. નવ૦ ૮ ઉનાદરી વ્રત નવિ આદરે, અણુભાવતું ખાયે અગલચે રે, આહાર લેવા સમે નવિ એાળખે, તેની વાડે શું રહે સંચે છે. નવ૦૯ નખ કેશ વેશ શોભા ધરે, તન મન ખેડે શુભ રૂ૫ રે, તેનું શીળ યણ સમળી પરે, ઝડપી લઈ નાખે તે ફૂપ રે. નવ૦ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
| ( ૧૮ ) નવ વાડ રૂદ્ધ પેરે સાચવે, ધન શીળ તણું જગ જે રે; શી મહિમા પ્રભુ સૂરીશના, ભાવ તે સાધુરું નેહ રે. નવ૦ ૧૧.
૧૪ પરસ્ત્રી ત્યાગ કરવા વિષે સઝાય.
સુણ ચતુર સુજાણ ! પરનારીની પ્રીત કબુ નવિ કીજીએ. જેણે પરનારી શું પ્રીત કરી, તેને હઈડે રૂંધણ થાય ઘણું; તેણે કુલ મર્યાદા કાઈ ન ગણી. સુણ૦ ૧ તારી લાજ જશે નાત જાતમાં, તું તે હળવે પશિ સૌ સાથમાં; એ ધુમાડે ન આવે હાથમાં. સુણ ૨ હરે સાંજ પડે રવિ આથમે, તારે જીવ ભમરાની પેરે ભમે, તને ઘરને ધંધો કાંઈ ન ગમે. સુણ- ૩ તે જઈને મળીશ દૂતિને, તારું ધન લેશે સર્વ ધૂતીને; પછી રહીશ હઈડું ફૂટીને. સુણ- ૪ તું તે બેઠે મૂછ મરીને, તારું કાળજું ખાશે કરીને, તારું માંસ લેશે ઉઝરીને. સુણ ૫ તને પ્રેમના પ્યાલા પાઈને, તારાં વસ્ત્ર લેશે વાઈને, તને કરશે ખાખું ખાઈને, સુણ ૬ તું તે પરમંદિરમાં પેસીને, ત્યાં પારકી સેજમાં બેસીને, તે ભેગા કર્યા ઘન હસીને, સુણ ૭ જેમ ભુજગ થકી ડરતાં રહેવું, તેમ પરવારીને પરિહરવું; ભવસાગર ફેરા નવિ ફરવું. સુણ૦ ૮ વહાલા પરણી નારીથી પ્રીત સારી, એ માથું વહાવે પરનારી, તુમે નિશે જાણજે નિરધારી. સણ ૯ એ સદ્દગુરૂ કહે તે સાચું છે, તારી કાયાનું સર્વે કાચું છે; એક નામ પ્રભુનું જાણું છે, સુણ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૯ )
૧૫ શીલ વિષે પુરૂષને શિખામણની સજ્ઝાય.
ચાલ-સુછુ છુ કતા રે, શીખ સાહામણી, પ્રીત ન કીજે રે,પરનારીતણી; ઉથલા-પરનારી સાથે પ્રીત પિઉડા, કહા ક્રિષ્ણુપર કીજીયે, ઉંઘ વેચી આપણી, ઉજાગરા ક્રિમ વીયે; કાછડીછુટા કહે લ ંપટ, લેાક માહે લાગે, કુલ વિષય ખ પણ રખે લાગે, સગામાં કેમ ગાયે. ૧ ચાલ-પ્રીતિ કરતાં રે, પહેલાં ખ્વીજીયે, રખે કેાઈ જાણે રે, મન શું ધ્રુજીયે; ઉથલા-જીયે મનશુ ઝુરીયે પણુ, શ્વેગ મલવા છે નહીં, રાતદિન વિલપતાં જાયે, અવટાઈ મરવું સહી; નિજનારીથી સતે।ષ ન વળ્યા, પરનારીથી કહે! જી હશે, જો ભરેભાગે તૃપ્તિ ન વળી તેા, એઠું' ચાટે શુ થશે. ૨ ચાલ-મૃગતૃષ્ણાથી રૈ, તૃષ્ણા નિવ ટળે, વેલુ પીલ્યાં રે, તેલ ન નીસરે; ઉથલાન નીસરે પાણી વàાવતાં, લવ લેશ માખણુના વળી, બૂડતાં નાચક ભર્યા કેળું, તે ત વાત ન સાંભળી; તેમ નાર રમતાં પરતણી, સતાષ ન વળ્યે એક ઘડી, ચિત્ત ચટપટી ચાટ લાગે, નયણે નાવે નિદ્રી. ૩ ચાલ-જેવા ખાટા રે, રંગપતંગને, તેવા ચટકા રે, પરસ્ત્રી સંગને; ઉથલા-પરત્રીયા કુશ પ્રેમ પિઉડા, રખે તુ જાણે ખરા, દિન ચાર રંગ સુરંગ રૂએ, પછી નહીં રહે નિ; જે ઘણા સાથે નેહ માંડે, છાંડ તેષ્ણુ પ્રીતડી, એમ જાણી મ મ કર નાહલા, પરનારી સાથે પ્રીતી. ૪ ચાલ-જે પતિ વહાલા રે, વચે પાપિણી, પરશુ પ્રેમે ?, રાચે સાપિણી; ઉથલા-સાપિણી સરખી વેણુ નિરખી, રખે શીયલ થકી ચલે, મને મટકે અ ંગ લટકે, દેવ દાનવને છળે; એ માંડે કાળી અતિ રસાળી, વાણી મીઠી શેલડી, સાંભળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) ભેળા રખે ભૂલો, જાણજે વિષવેલી. ૫ ચાલ-સંગ નિવારે રે, પરરામાતણે, શેક ન કીજે રે, મન મિલવાતણે ઉથલેશેક શાને કરે ફેગટ, દેખવું પણ દેહિલું, ક્ષણ મેડીએ ક્ષણ શેરીએ, ભમતાં ન લાગે સેહિલ, ઉચ્છવાસ ને નિ:શ્વાસ આવે, અંગ ભાંજે મન ભમે, વળી કામિની દેખી દેહ દાઝે, અન્ન દીઠું નવિ ગમે. ૬ ચાલ–જાયે કલામી રે, મનશું કલમલે, ઉન્મત્ત થઈને રે, અલલ પલલ લવે; ઉથલ-લવે અલલ, પલલ જાણે, મેહ ઘેલે મન રડે, મહા મદન વેદન કઠિન જાણું, મરણ વાર ત્રેવડે; એ દશ અવસ્થા કામ કેરી, કત કાયાને દહે, એમ ચિત્ત જાણું તજે પ્રાણી, પારકી તે સુખ લહે. ૭ ચાલ-પરનારીના રે, પરાભવ સાંભળે; કંતા કીજે રે, ભાવ તે નિમળે; ઉથલે-નિર્મળ ભાવે નાહ સમજે, પરવધૂરસ પરિહરે, ચાંપી કીચક ભીમસેને, શિલા હેઠલ સાંભળે; રણ પડ્યાં રાવણ દશ મસ્તક, રડવડ્યાં ગ્રંથ કહ્યા, તિમ મુંજપતિ દુઃખjજ પામ્ય, અપજશ જગમાંહે લહ્યા. ૮ ચાલ -શિયલ સલૂણા રે, માણસ સોહિયે, વિણ આભરણે રે, જગ મન મહિયે; ઉથલ-મેહિયે સુર નર કરે સેવા, વિષ અમી થઈ સંચરે, કેસરીસિંહ શીયાલ થાયે, અનલ અતિ શીતલ કરે; સાપ થાયે કુલમાલા, બરછી ઘર પાણી ભરે, પરનારી પરિહરી, શીયલ મન ધરી, મુક્તિવધૂ હેલા વરે. ૯ ચાલ–તે માટે હું રે, વાલમ વનવું, પાયે લાગીને રે, મધુર વયણે ચવું ઉથલયણ મારું માનને, પાનારીથી રહો વેગળા, અપવાદ માથે ચડે મેટા, નરકે થઈયે દેહિલા, ધન્ય ધન્ય તે નરનારી જે જગ, શિયલ પાલે કુલતિલો, તે પામશે યશ જગતમાંહિ, કુમુદચંદસમઉજળે.૧૦ ઈતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
(૨૧) ૧૬ શીયલ વિષે નારીને શિખામણની સક્ઝાય.
' ચાલ એક અપમ, શિખામણ ખરી, સમજી લેજો રે, સઘળી સુંદરી. ઉથલો-સુંદરી સહેજે હદય હેજે, પર સેજે નવિ બેસીયે, ચિત્ત થકી ચૂકી લાજ મૂકી, પર મંદિર નવિ પેસીયે; બહુ ઘેર હીં નાર નિર્લજ, શાસે પણ તજવી કહી, જેમ પ્રેત દુષ્ટ પડયું ભોજન, જમવું તે જુગતું નહીં. ૧. ચાલ-પરશું પ્રેમે રે, હસીય ન બેલીયે, દાંત દેખાય રે, ગુહ્ય ન લીયે. ઉથલો-ગુહ્ય ઘરનું પરની આગે, કહેને કેમ પ્રકાશીયે, વળી વાત જે વિપરીત ભાસે, તેથી દરે નાસીયે; અસુર સવારા અને અગોચર એકલા નવિ જાઈયે, સહસાતકારે કામ કરતાં, સહેજે શીલ ગમાવીયે. ૨. ચાલ–નટ વિટ નરશું રે, નયણું ન જેડીયે, મારગ જાતાં રે, આવું ઓઢીયે ઉથલઆઘુ તે ઓઢી વાત કરતાં, ઘણું રૂડાં શોભીયે, સાસુ અને માના જણ્યા વિણ, પલક પાસ ન થયે; સુખ દુઃખ સરજ્યું પામી પણ. કુલાચાર ન મૂકીયે, પરવશ વસંતાં પ્રાણ તજતાં, શિયલી નવિ ચૂકીયે. ૩. ચાલ-વ્યસની સાથે રે, વાત ન કીજીયે, હાથોહાથે રે, તાલી ન લીજીયે. ઉથલ-તાલી ન લીજે નજર ન દીજે, ચંચલ ચાલ ન ચાલીયે, એક વિષય બુધે વસ્તુ કેહની, હાથે પણ નવિ ઝાલીયે; કેટિ કંદર્પ રૂ૫ સુંદર, પુરૂષ પેખી ન મહીયે, તણખલાં તેલ ગણી તેહને, ફરી સામું ન જોઈએ. ૪ ચાલ-પુરૂષ પિયારે રે, વળી ન વખાણયે, વૃદ્ધ તે પિતા રે, સરખે જાણીયે. ઉથલો-જાણીયે પિયુ વિણ પુરૂષ સઘળા, સહેદર સમાવડે, પતિવ્રતા ધર્મ જોતાં, નાવે કઈ તરવડે; કુરૂપ મુઠી બડને, દઢ દુર્બલ નિર્ગ, ભરતાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
(૨૨ ) પામી ભમિની તેને ઇદ્રથી અધિકે ગણે. ૫ ચાલ-અમરકુમારે રે, તછ સુરસુંદરી, પવનંજયે રે, અંજના પરિહરી. ઉથલપરિહરી સીતા રામે વનમાં, નલે દમયંતી વળી, મહાસતી માથે કષ્ટ પડ્યાં પણ, શિયલથી તે નવિ ચળી; કસોટીની પરે કસી જોતાં, કંતશું વિહડે નહીં, તન મન વચને શિયલ રાખે, સતી તે જાણે સહી. ૬. ચાલ-રૂપ દેખાડી રે, પુરૂષ ન પાયે, વ્યાકુલ થઈને રે, મન ન બગાડીયે. ઉથલ-મન બગાડીયે પણ પુરૂષ પરનું, જેગ જોતાં નહિ મળે, કલંક માથે ચડે કુડાં, સગાં સહુ દૂરે ટળે; અણસર ઉચાટ થાયે, પ્રાણ તિહાં લાગી રહે, ઈહલેક પામે આપદા, પરલોક પીડા બહુ સહે. ૭. ચાલ-રામને રૂપે રે, શૂર્પનખા મેહી, કાજ ન સીધું રે, અને ઈજત ખેઈ ઉથલો-ઈજત ઈ દેખ અભયા, શેઠ સુદર્શન નવિ ચળે, ભરતાર આગળ પી ભેઠી. અપવાદ સઘળે ઉ
જે કામની બુદ્ધ કામિનીએ, વંકચૂલ વાહ્ય ઘણું, પણ શિયલથી ચૂકે નહીં, કટાંત એમ કેતાં ભલું. ૮ ચાલ-શીયલ પ્રભાવે રે, મુ સોલે સતી, ત્રિભુવન માંહે રે, જે થઈ છતી. ઉથલસતી થઈને શિયલ રાખ્યું, કલ્પના કીધી નહીં. નામ તેહનાં જગત જાણે, વિશ્વમાં ઉગી રહી; વિવિધ રને જડિત ભૂષણ, રૂપ સુંદરી કિન્નરી, એક શિયલ વિણ શોભે નહીં, તે સત્ય ગણજે સુંદરી. ૯. ચાલ-શિયલ પ્રભાવે રે, સહુ સેવા કરે, નવે વાડે રે, જેહ નિર્મલ ધરે. ઉથલો-ધરે નિર્મલ શિયલ ઉજવલ, તાસ કીતિ ઝલહલે, મન કામના સવિ સિદ્ધિ પામે, અષ્ટ ભય દૂરે ટળે, ધન્ય ધન્ય તે જાણે ધરા, જે શિયલ ચેખું આદરે, આનંદના તે એઘ પામે, ઉદય મહા જસ વિસ્તરે. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૩) ૧૭ શિયલ વિષે શિખામણની સઝાય.
હાલ–એ તે નારી રે, બારી છે દુર્ગતિ તણી, ઠંડ સંગત રે, મૂરખ તું પરસ્ત્રીતણી, જવ ભેળા રે, ડોળા તેણું મમ કરે, શીખ માની રે, છાની વાત તું પરિહરે. ૧ ગુટકજે વાત કરીશ પરમારી સાથે, લેક સહુ હેરે છે, રાય રાંક થઈને રૂન્યા રાને, સુખે નહીં બેસે છે; એ મદન મારી વિષય રાતી. જેસી કાતી કામિની. પહેલું તે વળી સુખ દેખાડે, પછી પછાડે ભામિની. ૨ ઢાલ-કર પગના રે, નયણ વયણ ચાળા કરી; બોલાવી રે, નર લેઈ હાઈ સુંદરી ભેળાવી રે, હાવ ભાવ દેખાડશે. પગે લાગી રે, મરકલડે મન પાડશે. ૩ ગુટક-એ પાસ પાડે ધન ગમાડે, માન ખડે લળી, બેલતી રૂડી ચિત્ત ફૂલ, ફૂડ કપટની કેથલી; એ નર અમૂલક વ્યસન પીયે, પછે ન પોસાય પાયકે, દીવાન દોડે માન ખડે, માર સહે પછે રાયકે. ૪ હાલ-છાંડી લેશે રે, વેશ્યાના લંપટ નરા, સહુ સધવા રે, વિધવા દાસી દૂર કર, જા નાશી રે, રૂપ દેખી છવ એહતણું, ઉસે રહી રે, એ સામું મમ જે ઘણું. ૫ ગુટક-ઘણું મ જોઈશ એહ સામું, કુલ સી દીઠ નવિ ગમે, જિમ ની શું છે શ્વાન હીંડે, તિમ પરનારી પેઠે કાં ભમે; જિમ ખિલાડે દૂધ દેખે, ડાળે ડાંગ ન દેખ એ, પરનાર પે પુરૂષ પાપી, કિસ્સે ભય ન લેખ એ. ૬ ઢાલ-પુલ વેણી રે, શિર સિંદુર સે ભર્યો, તે દેખી રે, ફટ મૂરખ મન કાં કર્યો, દેખી ચલાં રે, હલાં ઇન્દ્રિય કરી ગહગો, શિર રાખી રે, આંખે દેઈ તું કાં રહો. ૭ ટક-કાં રહ્યો મૂરખ આંખે દેઈ, શણગાર ભાર એણે પર્યા, એ ઉલ્લી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૪)
જીહા, આંખે પહા, કાન ફૂપા મેળ ભર્યા; નારી અગ્નિ પુરૂષ માખણ, બેલ બોલતાં વીગરે, સ્ત્રી દેહમાં શું સાર દીઠે, મૂઢ મહિઓ કાં કરે. ૮ હાવ-ઇંદ્રિય વાહે રે, જીવ અજ્ઞાની પાપી, માને નરગહ રે, સરગ કરી વિષ વ્યાપી; કાં ભૂલે રે, શણગાર દેખી એહના, જાણે પ્રાણી રે, એ છે દુઃખની અંગના. ૯ ત્રુટક અંગના તું છેડી છે કરે, જશ કીતિ સઘળે લહે, કુશીલનું કે નામ લીયે, પરલેક દુર્ગતિ દુઃખ સહે; વિજયભદ્ર બેલે નવિ ડેલે, શિયલ થકી જે નરવરા તસ પાયે લાગું સેવા માગું, જે જગમાંહે જયકરા. ૧૦
૧૮ સ્ત્રીને શિખામણની સજઝાય. નાથ કહે તું સુણ રે નારી, શીખામણ છે સારી છે; વચન તે સઘળા વણી લેશે, તેહનાં કારજ સરશે. શાણું થઈએ છ.૧ જાતરા જાગરણ ને વિવાહમાં, માતા સાથે રહીયે છે; સાસરીયામાં જલ ભરવાને, સાસુ સાથે જઈએ. શાણ૦ ૨ દિશા અંધારીને એકલડાં, મારગમાં નવિ જઇયે છે; એકલી જાણી આળ ચઢાવે, એવડું શાને સહિયે. શાણ૦ ૩ વહાણમાં વહેલાં ઉઠી, ઘરને ધધ કરીયે છે; નણંદ જેઠાણી પાસે જઈને, સુખ દુઃખ વાત ન કરીયે. શાણું૦ ૪ ચકામાં ચતુરાઇયે રહીયે, રાંધતાં નવિ રમીયે છે; સહકને પ્રસાદ કરાવી, પાછળ પિતે જમીયે. શાણ૦ ૫ ગાંઠે પહેરી ઘરમાં રહીયે, બહાર પગ નવિ ભરીયે છે; સસરા જેઠની લાજ કરીને, મેં આગળથી ટળીયે. શાણાં ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૫ ). છટે કેશે શિર ઉઘાડે, આંગણમાં નવિ જઇયે છે; પુરૂષ તણે પડછાયો દેખી, મેં આગળ નવિ રહીયે. શાણાં ૭ એકાંતે દીયરીયા સાથે હાથે તાલી ન લઈયે છે; પ્રેમ તણી જે વાત કરે તે, મેં આગળથી ખશીયે. શાણ- ૮ આભરણ પહેરી અંગ શેલાવી, હાથે દર્પણ ન લઈયે જી; પીયુડા જે પરદેશ સધાવે, તે કાજલ રેખ ન દઈયે. શાણ. ૯ પીયુડા સાથે ક્રોધ ન કરીયે, રીસાઈ નવિ રહી છે;
યા છેરૂ છોકરડાને, તાડન કદિય ન કરીયે. શાણા. ૧૦ ઉજ્જડ મંદિર માંહિ જ્યારે, એકલડા નવિ જઇયે છે; એકલી જાણું આળ ચઢાવે, એવડું શાને સહીયે. શાણ૦ ૧૧ ફિરિયલનારીને સંગ ન કરીયે, તસ સંગે નવિ ફરીયેજી; મારગ જાતાં વિચાર કરીને, ઊંડા પાવ ન ધરીયે. શાણાં૧૨ ઉદયરતન વાચક ઇમ બોલે, જે નર નારી ભણશે છે; તેના પાતક દરે ટલશે, મુકિતપુરીમાં મળશે. શાણું. ૧૩
૧૯ શિયળ વિષે સજઝાય. રખે કઈ રમણ રાગમાં, પ્રાણી મુંઝાએ; અથિર એ બાળા ઉપરે, થિર શાને થાઓ. એ. ૧ એ અનરથનું આરામ છે, કલેશને છે કે , વૈરષિ પૂર વધારવા, ચાવે પૂનમ ચં. ર૦ ૨ કુલટા નારીને કારણે, કે કુલવંતા; આચરણ હીણ આચર, વહાલાશું વઢતા. ર૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૬ ) દુઃખની દરી એ સુંદરી, દુરગતિની દાતા; આગમથી ઓળખી, ગુણ એહના જ્ઞાતા. રખે ૪ ખાંડ મીઠી કરી લેખવે, મળતાં મૂઢ પ્રાણ; ઉદય વદે કડુઈ પછે, જિન મતિએ જાણી. રખે૫
૨૦ શિયલ વિષે સઝાય. સમવિમલ ગુરૂ પય નમી , નિજ ગુરૂ ચરણ વદેવી; શિયલતણું ગુણ ગાયશું જી, હિયર્ડ હર્ષ ધરેવી રે, છવડા, ધરીયે શિયલવ્રત સાર. શીલ વિણ વ્રત સવિ ખડહડેજ, શીલ વિણ સંયમ સાર રે,
જીવડા, ધરી. શીલ વ્રતસાર. એ આંકણું. તેરણથી રથ વાળીયેજી, જાગ્યા નેમ કુમાર; રાજીમતી વિનવે ઘણું છે, ન ધરે મેહ લગાર રે, જીવડા, ધ૦ ૨ યુલિભદ્ર કેશા ઘર રહે છે, ચતુરપણે ચઉ માસ; ખટરસ નિત ભજન કરે છે, ન પડયા કેશા પાસ રે, છ. ધ૦ ૩ નવાણું કંચન કે ધણુ છે, કહીયે જ કુમાર; આઠે કન્યા પરિહરીજી, લીધો સંયમ ભાર રે, જીવડા, ધ૦ ૪ ધન શ્રેષ્ઠી પુત્રી ભણે છે, પરણું વયકુમાર;
ચરસ્વામી મન નવિ ચળે છે, જાણી અથિર સંસાર રે, જી. ૫ શેઠ સુદર્શનને દીયે , અભયા કપિલા રે આળ; શૂળી સિંહાસન થયું છે, જાણે બાળ નેપાળ રે, જીવડા, ધો ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૭ ) વંકચૂલ ચેરી કરે છે, પેઠે રાય ભંડાર, રાણીએ ઘણું મેળવ્યું છે, નાચ ચિત્ત લગાર રે, જીવડા, ધ૦૭ કલહ કરાવે અતિ ઘણો છે, મનમાં મેલે રે ભાવ; નારદ જે સદ્ગતિ કહે છે, તે તો શીલ પ્રભાવ રે, જીવડા, ૧૦૮ ચંદનબાલા મહાસતી જ, જગમાં હુઈ વિખ્યાત; જસ હાથે વીર પારણું છે, હુઈ અસંભવ વાત રે, જીવડા, ધ૦ ૯ સાઠ સહસ વર્ષ આંબિલ કરી છે. ભરતશું છડે રે પ્રેમ, અષભ પુત્રી તે સુંદરી જી, મુકતે પહેાતી ખેમ રે, જીવડા, ધ. ૧૦ શીલવતી ભરતારને છે, કમલિની આપે સાર; જ્યારે કુર માથે નહીં જ, શીલતણે અનુભાવ રે, જીવડા, ધ૦ ૧૧ ચાલણીયે જલ કાઢીયું જી, સતી સુભદ્રા નાર; ચંપા દ્વાર ઉઘાડયાં છે, લોક કરે જયકાર રે, જીવડા, ધો ૧૨ સતી માટે સીતા ભલી છે, જેહને મન શ્રીરામ, અગ્નિ ટળી પાછું થયું છે, રાખ્યું જગમાં નામ રે, જીવડા,ધ૧૩. શીલે હશે પણ હરણલું છે, શીલે સંકટ જાય; શીલે સાપ ન આભડે છે, પાવક પાણી થાય રે, ઇવડા, ધ૮ ૧૪ જે પ્રાણી સ્વાય થકી , શીલ પાલે ગુણવત, બ્રહ્મલેક તે અવતરે છે, ઈમ ભાખે ભગવત રે, છવડા, ૧૦ ૧૫ શીલ અખંડિત પાળશે જ, ઈણ જુગ જે નર નાર, હંસલેમ ઉવજઝાય ભણે છે, તેહને જય જયકાર રે, ઇ.પ૦ ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
(૨૮)
૨૧ શિયલની સજઝાય. શ્રી જિન વાણી હે ભવિયણ ચિત્ત ધરે, છડે વિષય વિરૂપ,
ચતુર નર ! નારીને દેખી હૈ નયણન જેડએ, નવિ પીએ ભવ ફૂપ. ચ૦ ૧ સન સ્નેહે હે શિયલથી સુખ લહે, આતમ નિર્મળ થાય; ચ૦ વ્રત સકળમાં જેહ શિરોમણિ જસ ગુણ સુર નર ગાય. ચ૦ ૨ ચક્ષુ કુશીલે હો જે સુખ માણતા, વિણસાડે નિજ કાજ; ચ૦ કાચને કટકે હે રત્ન ચિંતામણિ, હારે નિજ કુળ લાજ. ચ૦ ૩ રૂપને જે હે રાગ વધે સહિ, વિષય વધે મન કાય; ચ૦ મનને પાપે હે મછ તંદુલી, જુઓ મરી સાતમીએ જાય. ચ૦ ૪ ધિગ ધિંગ સરસવ સુખને કારણે, દુઃખ લહે મેરૂ સમાન; ચ૦ અણુ ભેગવતાં હે ભવસાયર રૂલે, કરતાં યુવતિનું ધ્યાન. ચત્ર ૫ રાજા રૂપી હો નયણ કુશીલથી. લક્ષમણ મનને રે પાપ; ચ૦ કાયાને જેગે છે સત્યકી પ્રમુખ બહુ, પામ્યા ભવદવ તાપ. ચ૦ ૬ સંજમ પાળ્યું છે સહસ વરસ લગે, રાજત્રાષિ કંડરીક ચ૦ ઉત્તરાધ્યયને હે ભેગને ચાખતા, પામ્યા નરકની લીકચ૦ ૭ સામગ્રી જેગે છે જે નથી જાગતા, લેશે ભવની રે વાટ; ચ૦ ભાગ્યો ઘાટ તે મળ દેહિ, કામનું મુખડું રે ડાટ. ચ૦ ૮ દીપક પકી છે જે ફૂપે પડે, હરખે જે વિષ ખાય; ચ૦ અગ્નિ મૂકે છે નિજ આવાસમાં, તસ કુણ વારવા જાય. ચ૦ ૯ દેહ અશુચિ હો મળ મૂત્રે ભરી, નરકની દીવી રે નાર, ચટ ઈમ જાણીને હે નવવિધ પાળજો, પામશો ભવને પાર. ચ૦ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨૯) શીલ થકી હે જિન ઉત્તમ પદ લહે, રૂપકળા ગુણ જ્ઞાન; ચ૦ કીતિ વધે હે ઈહ ભવ પર ભવે, જીવ લહે બહુ માન. ચ૦ ૧૧
૨૨ શિયલવંતી સતીને શિખામણ. (જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતર જામી. એ દેશી.)
નિસુણે સકળ સહાગણ નારી, શિક્ષા અતિ સુખકારી; મનડું વારી વિષય વિસારી, સજો શિયળ શણગારી. સુણજે સતીયાં. દૂર કરી કુમતિયાં, સુણજે સતીયાં. હવે શુભ ગતિયાં, સુણજે સતીયાં. એ આંકણી. ૧ પાંચ સાખે પર તે પ્રીતમ, આતમને અધિકારી, એહ ટાળી અવર નર ગણીએ, લાલ ફકીર ભીખારી. સુણજો. ૨ પ્રગટ પુરંદર રૂપે સુંદર, . નળ કુબેર અનુહારી; તૃણતણે તેલે ત્રેવડિયે, હેય જે સુર
અવતારી. મુણ૦ ૩ નટ વિટ નર લંપટ લુચ્ચાથી, પગલાં પાછાં ભરીએ; બગલા સરિખા દુષ્ટને દેખી, દૂરથી વેગળાં તરીએ. ગુણજે ૪ તાળી પા દાંત દેખાવ, ખડખડ લોક હસાવ; કામ કુતડળ કડાકારી, વાત ન કરીએ ઉઘા, સુણજે. ૫ શીલવંતીએ નિત્ય નવિ ન્હાવું, ષટરસ સ્વાદે ન ખાવું; નિત્ય શૃંગાર શરીરે ન સજવા, પર ઘર ઘણું નવિ જાવું, સુણજે ૬ તાત જાત સરીખા નરશું, વાટે વાત ન કરીએ; દુષ્ટજ દુર્જન દેષ ચઢાવે, અપજશથી અતિ ડરીએ. સુજે. ૭ આવળ પુલ સરીખા ફેગટ, શીયલ રહિત નર નારી; નકટીને આભૂષણ અંગે, શેભા ન દીસે સારી. સુણજે ૮ ચીર પટેબર અંબર એલ્યાં, સજીયા સેળ શણગારા, શિયલ વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) જાણે તે સઘળા, આગ તણા અંગારા. સુણજે ૯ કુલટા નારી જણાચારી, પ્યારી શીખ ન લાગે, બાળપણે રંડાપા પામે, વ્રત લઈને જે ભાંગે. સુણજે. ૧૦ ઘર ઘર ભટકે વાટે અટકે, વાત કરે કર લટકે, ચંચળ ગતિએ ચાલે ચટકે, સર્જન સહુને ઘણું ખટકે. સુણજો. ૧૧ કેઈક કુળબંપણ કામિની, શ્વશુર બાપનું બળેબેહુ લેકનું કાજ બગાડે. વ્રતને રણમાં રેળે. સુણજે. ૧૨ કુસતીઓ કલંક લગાડે, ગુણ આરામ ઉજાડે; સજ્જનને સંતાપ પમાડે. સૂતા શત્રુ જગાડે. સુણજે. ૧૩ નિર્લજ નિર્ગુણ નાક વહણ, વાટે ઘાટે વિગેવાશે શિયળ થકી સંપૂરણ થાશે, સુર નર તસ ગુણ ગાશે. સુણજો. ૧૪ કાચ તે સાચ કદી નવિ હવે, રત્નતિ નહિં ઝાંખી; સત્યવતીના અવગુણ દાબી, જીવતી ગળે કેણુ માખી. સુણજે. ૧૫ સેને શ્યામ ન લાગે સજની, પરમેશ્વર છે સાખી; મુક્તિ તણું અભિલાષી થઈને, શિયલ રસ લે ચાખી. સુણજે ૧૬ જ્ઞાતાધ્યયને છેડશ વાસે, ફત્તેપુર ઉલાસે, પૂજ્ય પુંજાજી સ્વામી પસાયે, જે ત્રાષિ ખેડીદાસે. સુણજે. ૧૭
૨૩ સ્ત્રીના અવગુણની સઝાય. ધન્ય જે પુરૂષ નારી તજે, જાઉં હું તેને બલિહારી રે; શિયલ ગુણે રંગે રમે, તેહની ગતિ મેક્ષ દુવારી રે. ધન્ય. ૧ નારો કૂડ કપટની કેથળી, નારી વિષયા તે સપની ભારી રે; નારી મેહતણી છે વેલી, નારી નેહતણી કરનારી રે. ધન્યત્ર ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
(૩૧) વારે વારે કણિકને કહે, એક હાર હાથીની વાત છે દશ બાંધવ નરકે ગયા, એ તે નારી તણ અવદાત રે. ધન્ય૦ ૩ એક હાર હાથીને કારણે, માંડવો અન્યાયી યુદ્ધ રે; જીવ ઘણા નરકે ગયા, તે તે નારી તણી એ બુદ્ધ રે. ધન્ય. ૪ એક પદમાવતીના વેણથી, મુવા એક કેડ એંશી લાખ રે; પંચમ અંગે તથા વળી, સૂત્ર નિરયાવલિની સાખ રે. ધન્ય ૫ નારી નવ નવા વેશ બનાવતી, નારી પાડે નરકને બંધ રે, નારી ફળ દેખાડે દુર્ગતિતણાં, નારી પાપ પડલને બંધ રે. ધન્ય ૬ લાખ તણે નર અતિ ભલે, તે છે કે મૂલ્ય વેચાય રે, એક નારીના સંગથી, તે તે મરીને નરકે જાયરે. ધન્ય૭ નારી એકણુને રીઝાવતી, એકણું કરતી સંગ રે; નારી એકણને લલચાવતી, નારી કરતી અતિઘણા રંગરે. ધન્ય- ૮ . નારી રૂપ તણી છે દીવ, કામી નર તેહ પતંગ રે; બ્રહ્મદત્ત ચકી નરકે ગયે, તે તે ગત કરી સંગરે. ધન્ય- ૯ નારી અબળા નામ ધરાવતી. પણ સબળાને સમજાવે રે, નારી હરિહર બ્રહ્મા સારિખા, તેને ધ્યાન થકી ચુકાવે રે. ધન્ય૦૧૦ નારી મોહ તણી છે વેલડી, સુરીલંતા દેખે નામ રે,
આ ઝેર દીધું ભરતારને, નારી પાપ તણું છે ઠામ રે. ધન્ય૧૧ જુઓ શામા રાણીના કેણુથી, ચાર સે નવાણું પરિવાર રે, સિંહરાવને બાળીયે, દુખ વિપાકે અધિકાર રે. ધન્ય. ૧૨ રાણી કેઈએ વર માગીયે, રાજા દશરથની પાસ રે, ભરતને રાજ્ય અપાવ્યું પછી, રામ ગયા વનવાસ રે. ધન્ય ૧૩ સર્ષનખા ચાડી ખાવા ગઈ, રાજા રાવણની પાસ રે, તેણે કરી સીતા અપહરી, રાવણ લંકાતણે વિનાશ . અન્ય ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૨) જરાસંધની દીકરી, રાજા કંસતણું ઘર નાર રે; જીવનસાના કેણથી થયે, કુળ તણે સંહાર રે. ધન્ય. ૧૫ નારી સ્ત્રી રત્ન જાણીએ, ચોસઠ હજારમાં શિરદાર રે, શાંતિ કુંથુ અરનાથે તજી, હું જાઉં તેહની બલિહારીરે, ધન્ય૦૧૬. નેમિનાથ જબૂએ તજ, તે તે ઉત્કૃષ્ટા બ્રહ્મચારી રે; ઈણ ભવમાં મુગતિ ગયા, તેને સૂત્રે છે વિસ્તાર રે. ધન્ય ૧૭ જે રે રંગ પતંગને, તેહવે નારીને સંગ રે; એવું જાણીને છેડજે, મુનિ માણેક કહે ઉછરંગ રે. ધન્ય. ૧૮
૨૪ શિયલની સઝાય. ધન્ય ધન્ય તે દિન માહરે. એ દેશી. શીયલ સમું વ્રત કે નહીં, શ્રી જિનવર ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે છે. શિયલ૦ ૧ વત પચ્ચખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે, એક જ શિયલ તણે બળે, ગયાં મુગતિ તેહ રે. શિયલ૦ ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે; શિયલ વિના વ્રત જાણજે, કુશ કાશ સમ ભાઈ રે. શિયલ૦ ૩ તરૂવર મૂળ વિના જિયે, ગુણ વિણ લાલ કમાન રે; શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શિયલ૦ ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શિયળ જ ધરજે રે, ઉદય રત્ન કહે તે પછી, વ્રતને ખપ કરજે રે. શિયલ ૫
-~~ ~
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
3
(૩૩) ૨૫ શિયલ વિષે શિખામણની સઝાય.
( ઢાળ પહેલી). સુણ ગુણ પ્રાણી શીખ, લંપટ શું લેભાણે રે; લલનાણું લાગી રહ્યો, વદન જોઈ વિકળણે રે. નારીને નિરખી રખે, જાણે ચંપકકળી એ ફુલી રે, સમજે વિષની વેલી, મત રહે તિણ પર ઝુલી રે. ના. ૨ લણ રોવે ક્ષણમેં હસે, ક્ષણ વળી વિરહે પ્રજાને રે, પ્રીત ધરે ક્ષણ પાપિણી, ક્ષણ વળી રોષ દેખાડે રે. ના૦૩ જન પૂછે તવ જારને, કહે મુજ બાંધવ એ રે; સુસ કરી અતિ આકરા, કુડ કપટને ગેહે રે. ના૪ સમજાવે કરી સાન શું, કેને નયનની સામે રે , પગની ગતિ સાને કરી, વચન તણે અનુમાને છે. ના. ૫ મુખ મરીને કેઈ શું, વાત કરે વિષયાળી રે, . પાડી પુરૂષને પાસમાં, દઈ મીટ ને ચાલી રે. ના૬ ધન વીર્ય ચિત્ત રૂપની, હરિણાક્ષી હરનારી રે કામિની સરખી કે નહીં, ધરતીમાં ધૂતારી રે. ના. ૭ જેહવી ચંચળ વીજળી, ચંચળ કુંજર કાને રે; ચંચળ વાન સંધ્યા તણે, ચંચળ પીપળ પાન રે ના૮
હવે રંગ પતંગને, જેવી બાદળ છાહ રે, નેહ ઈસ્યો નારી તણે, હવી કાયર વિ. ના ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩૪).
ઢાલ બીજી.
દેશી નારાયણની. અથિર મૂછ ઉંદર તણી રે, અથિર ક્યું કારને રોહ પ્રાણીડા! વજે છબીલી છે. મુગ્ધ કિડ્યું હી રહ્યો છે, અથિર તે નારીને નેહ પ્રા. ૧૦ ૧ કામિની પુલી કેલશી રે, રખે મન સમજે એમ પ્રારા ૧૦ કાંકચના કાંટા જીસી રે, જાણે કૌચી જેમ પ્રાવટ ૨ એકને મૂકી આદરે રે, વળી બીજાને સંગ પ્રા. ૧૦ બીજાથી ત્રીજે જુએ છે, જેહના નવ નવ ઢગ પ્રા ૧૦ ૩ નિજ સ્વારથ અણપૂગતે રે, વદન કરી રે વિકરાલ પ્રા. વ, પ્રીતિ પુરવની મૂકીને રે, દે મુખમાંથી ગાળ પ્રા. વ૦ ૪ જોયા વિણ જિમતિમ લવે રે, નારી નિહુર નિટેલ પ્રા૧૦ લવતી પણ લાજે નહીં રે, બોલે હલકા બેલ પ્રા. ૧૦ ૫ કદિય ન હૈયે કેહની રે, નીચ નારીની જાત પ્રા. વ. વિશ્વાસ કરે છે તેને રે, તેને કરે તે ઘાત પ્રા. વ૦ ૬ વિષય થકી વિષ દઈને રે, સૂરિકંતારે નાર પ્રારા ૧૦ પતિ પરદેશી મારિયે છે, જેને કામ વિકાર પ્રા. વ. ૭ દીધેલું લંપટી કરે રે, પાપલી પ્રભૂત પ્રા. ૧૦ લાખમાંહે પરાલિયારે, સુલૂણુએ વિપત પ્રા૧૦ ૮ હસ વચ્છ નિજ પુત્રને રે; હિંસાવલિએ હજ પ્રા. વ. પ્રાર્થના કરી લેકની રે, દેખી કરૂણા તેજ પ્રારા ૧૦ ૯ કુમરી કહેણ માન્યું નહીં રે. કરિયે પ્રાર્થના ભંગ પ્રા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૩૫ ) . ૧૦ આપી ચુતને આપદા રે, જુઓ રમણીના રંગ પ્રા. વ૦ ૧૦ લીલાવતીએ પ્રાધિ રે. વિક્રમ ચરિત્ર નિજ જાત પ્રા. ૧૦
વલૂરી આપણું રે, દિયું દુઃખ સુતની માત પ્રા૧૦ ૧૧
noen
ઢાલ ત્રીજી. જંબૂઢીપના ભરતમાં-એ દેશી. વિરવી તે વાઘણ જેસી, વીંછણ જેઠવી ; સાપણી શકિરણથી બૂરી, નારી છે એવી રે. નારી ભુંડી. ૧. ઝટકી રે મટકી છેહ દે, એવી જાણ ભૂલે રે; વિકસિત વદન તુમ દેખીને, મત ગણે મુખ ફરે. નારી. ૨. ઈત્યાદિક અવગુણ ઘણ, જાણું પર શી રે; પ્રાણીયડા સુણ શિયલથી, લહિયે અવિચલ લીલે ૨. નારી. ૩ એક મૂરખ માખી પરે, મધુએ જેિમ વિંટાય રે; શમર સારીખા જાણ તે, રસ લેઈ દૂર થાય છે. નારો૪. શેઠ સુદર્શન સારિખા, જંબૂ વયર કુમારે રે; નારીને વશ નવિ પડા તે મોટા જૂગારે છે. નારી૦ ૫ બલિહારી હું તેહની, ચરણ શરણ મુઝ તેહનું રે; પાતક સર્વ પખાલી, ધ્યાન ધરી વલી એહનું રે. નારી. ૬. કામિની ફળ કિપાકશી, જ્ઞાનસાગર એમ કહીએ રે; તન મન ચપલ ત્રિયા તણાં, વણ અલગ, રહિયે રે. નારી. ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
(૩૬) ર૬ શ્રી સેળ સતીઓની સઝાય. : :
- ' (દેશી ચેપાઇની) . . સેળ સતીનાં લીજે નામ, જિમ મન વંછિત હોગે કામ; ભગતિ ભાવ અતિ આણી ઘણે, ભાવ ધરીને ભવિયણ સુણે. ૧ બ્રાહ્મી૧ ચંદનબાળા ૨ નામ, રાજમતી ૩ દ્વિપદી ૪ અભિરામ, કૌશલ્યા ૫ ને મૃગાવતી ૬, સુલસા ૭ સીતા ૮એ મહાસતી. ૨. સતી સુભદ્રા ૯ સહામણી, પિળ ઉઘાડી ચંપા તણી; શિવા ૧૦ નામ જપે ભગવતી, જગીશ આપે કુંતી ૧૧ સૂતી. ૩ શીલવતી ૧૨ શીલે શોભતી, ભજે ભાવે એ નિર્મળ મતિ, દમયંતી ૧૩ પુષ્પચૂલા ૧૪ સતી, પ્રભાવતી ૧૫ ને પદ્માવતી૧૬.૪ સેળ સતીનાં નામ ઉદાર, ભણતાં ગુણતાં શિવ સુખ સાર; શાકિની ડાકિની વ્યંતર જેહ, સતી નામે નવિ પ્રભવે તેહ.. ૫ આધિ વ્યાધિ સવિ જાયે રાગ, મન ગમતા સવિ પામે ભેગ; સંકટ વિકટ સવિ જાયે દૂર, તિમિર સમૂહ જિમ ઊગે સૂર. ૬ રાજ ઋદ્ધિ ઘર હેયે બહુ, રાયપુરાણ તે માને સહુ વાચક ધર્મવિજય ગુરૂરાય, રતનવિજય ભાવે ગુણ ગાય. ૭
૨૭ અસઝાય વારક સક્ઝાય. . . ”
ઢાળ પાઇની. * * * * પવયણ દેવી સમરી માત, કહીશું મધુરી શાસન વાત; ધર્મ આશાતન વજી કશ, પુણ્ય ખજાને તે જોવે.. . આશાતન કહીયે મિથ્યાત, તસ વર્જન સમકિત સાદાત .. આશાતન કરવા મન કરે, દીર્ઘ ભવ દુઃખ પિતે વરે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
( 39 )
અપવિત્રતા આશાતન મૂલ, તેહનું ઘર ઋતુવતી પ્રતિકૂલ; તે ઋતુવતી રાખા દૂર, ને તુમે વાંછે। સુખ ભરપૂર. ૩ દર્શન પૂજન અનુક્રમે ઘટે, ચારે સાતે દિવસે મટે; • પર શાસન પણ ઈમ સહે, ચારે શુદ્ધ હાયે તે કહે, ૪ પહેલે દિન ચંડાલણી કહી, બીજે દિન બ્રહ્મધાતિની સહી; ત્રીજું હિન ધેાખણુ સમ જાણુ, ચાથે શુદ્ધ હૈયે ગુણ ખાણું.
ઋતુવતી કરે ઘરનું કામ, ખાંડણુ પીસણ રાંધણુ ઠામ; તે અન્ને પ્રતિલાા મુનિ, સદ્ગતિ સઘલી પેાતે હણી. ૬ તેહુજ અન્ન ભર્તાદિક જિમે, તેણે અન્ન સ્વાદ ન હોયે લવલેશ, શુભ પાપડ વડી ખેરાક્રિક સ્વાદ, ઋતુવતી સગતિથી લાદ; કુંડણ ભુ ંડણુ ને સાપણી, પરભવે તે થાયે પાપણી. ૮ ઋતુવતી ઘરે પાણી ભરે, તે પાણી દેરાસરે ચડે; આધિથીજ નવિ પામે ક્રિમે, આશાતનથી બહુભવ શકે. ૯ અસાયમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે; પતે સવે અભડાવી જિમે, તેણે પાપે દુર્ગતિ દુ:ખ ખમે. ૧૦ સામાયિક પડિકમણું ધ્યાન, અસઝાઇયે નવિ સૂઝે દાન; સજ્ઝાયે જો પુરૂષ આભડે, તિણે ફરસે રાગાદિક નડે. ૧૧ ઋતુવતી એક જિનવર નમી, તેણે કરમે તે બહુ ભવ ભમી; ચડાવણી થઈ તે વળી, જિન આશાતન તેહને ફળી. ૧૨ એમ જાણી. ચેાખાઇ બન્ને, અવિધિ અાશાતન ક્રૂ તો; જિનÜસન કિરિયા અનુંસરે, જેમ ભવસાયર: હેલાં તા. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પાપે ધન દૂરે ગમે; કરણી જાયે. પરદેશ.
.
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૩૮ ): શ્રદ્ધાળુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર; દ્રગ્રાદિક દૂષણ પરિહરે, પક્ષપાત પણ તેહને કરે. ૧૪ ધન્ય પુરૂષને હોય વિધિ જોગ, વિધિ પક્ષારાધક સવિ ભેગ; વિધિ બહમાની ધન્ય જે નરા,તિમ વિધિપક્ષ અસ્સગ ખરા. ૧૫ આસન્નસિદ્ધિ તે હવે જીવ, વિધિપરિણામી હેયે તસ પીવ; અવિધિ આશાતન જે પરિહરે, ન્યાયે શિવલઠ્ઠી તસ વરે. ૧૬
૨૮ ઋતુવતી સંબંધી સઝાય. .. હે વાંસલડી ! વેરણ થઈ લાગી રે વ્રજની નારને–એ દેશી.
સુણ સોભાગી ! સુખકારી જિનવાણી મનમાં આણી. શિવસાધક જિનવરની વાણી, કેઈ તરીયા તરશે ભવી પ્રાણી, પીસ્તાલીશ આગમ શુભ જાણું. સુણ ૧ તે પવિત્ર થઈને સાંભલીયે, અપવિત્રા દરે કરીયે; સમવસરણમાં જિમ સંચરીયે. સુણ૦ ૨ અપવિત્રાઈ અલગી કરજે, તુવતી સંગતિ પરિહર; અસઝાઈથી દરે સંચરજો. સુણ૦ ૩ દર્શન દેહરે થે દિવસે, પડિકામણું પિસહ પરિહરશે, સામાયિક ભણવું નવિ કરશે. સુગુ૪ એધિબીજ તે કીધે જાશે, જ્ઞાનાવરણીય કર્મ બંધાશે સમકિત તેનું મૂળથી નાસે. સુણ૦ ૫ દિન સાતે જિનવર પૂછજે, નાત જાત વિષે જમવા ન જજે; વળી હાથે દાન નવિ દીજે. સુણ૦ ૬ તુવંતી તમે અલગી રાખે, ઘર કારજ કઈ મત ભાખે; અન્ન પાણુ શય્યા દૂર રાખે. સુપુત્ર ૭ હતુવંતી સાધુને વહેરાવે, તસ પાતકથી નરકે જાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨)
પાંચ મહાવ્રત અલગાં થાવે. સુણ૦ ૮ ઋતુવતી જો વહાણમાં બેસે, તે પ્રહણ સમુદ્રમાં પેસે; તેક઼ાન ઘણેરાં તે વહેશે. સુણ૦ ૯ મજીઠ હીંગલા થાયે કાળા, એકેન્દ્રિય દળને દુઃખ ભાળા; તા પંચેન્દ્રિય વિશેષે ટાળા. સુષુ॰ ૧૦ શૈવાદિક શાસ્ત્ર એમ વાણી, ઋતુવતી રાખા દૂર જાણી; વળી અસુર કુરાણે ઈમ વાણી. સુષુ૦ ૧૧ પહેલે દિન ચંડાલણી સરખી, બીજે દિન બ્રહ્મઘાતિની નિરખી; ત્રીજે દિન ધેાખણુડી પરખી. સુણુ૦ ૧૨ માંડણુ પીસણ રાંધણ પાણી, તસ ફરસે દુઃખ લહે ખાણી; જ્ઞાનીને હાય જ્ઞાનની હાણી. સુષુ૦ ૧૩ સૂત્ર સિદ્ધાંત મંત્રજ નાહિં ક્ળે, અસાથે આશાતના સખળે; પહેાર ચાવીશ પછી એહ વિમળે. સુષુ॰ ૧૪ આશાતના અસઝાયની દાખી, મુનિ રત્નવિજયે ગુરૂ સાખી; એ ધર્માંકરણી સાચી ભાખી. સુષુ૦ ૧૫.
૨૯ ઋતુવંતી સ``ધી સજ્ઝાય
સરસતી માતા આદિ નમીને, સરસ વચન દેનારી; અસજ્ઝાયનુ સ્થાનક બાલે, ઋતુવતી જે નારી, અળગી રહેજે. ઠાણાંગસૂત્રની વાણી, કાને સુણજે.......એ આંકણી. ૧ મેટી આશાતના પુલવતીની, જિનજીએ પરકાશી; મશિનપણું જે મન નવ ધારે, તે મિય્યામતિ વાસી. અળગી૦ ૨ પહેલે દિન ચડાવણી સરખી, બ્રહ્મઘાતી વળી ખીજે; પર શાસન કહે ધામણ ત્રીજે, સાથે શુદ્ધ દ્વીએ. અળગી ૩ ખાંડો પીસી રાંધી પિૐને, પરતે લેાજન પીરશે; સ્વાદ ન વે ષટરસ પાખે, ઘરની લક્ષ્મી જાશે. અળગી ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
(૪૦) ચોથે દિવસે દર્શન સૂઝ, સાતે પૂજા ભણીએ; ઋતુવંતી મુનિને પડિલાભે, સદ્ગતિ સઘળી હણીએ. અળગી ૫
તુવંતી પાણી ભરી લાવે, જિનમંદિર જળ આવે, બેધિબીજ નવિ પામે ચેતન, બહલ સંસારી થાવે. અળગી. ૬ અસઝાયમાં જમવા બેસે, પાંતી વિશે મન હર્ષે જ્ઞાતિ સવે અભડાવી જીમતી. દુર્ગતિમાં ઘણું ભમશે. અળગી. ૭ સામાયિક પડિકમણું ધ્યાને, સૂત્ર અક્ષર નવિ જેગી; કઈ પુરૂષને નવિ આભડીએ, તસ ફરસે તનુ રેગી. અળગી ૮ જિન મુખ જોતાં ભવમાં ભમીએ, ચંડલિણ અવતાર મુંઢણ લંડણ સાપણ હવે, પર ભવમાં ઘણી વાર. અળગી. ૯ પાપડ વઠી ખેરાદિક ફરસી, તેહને સ્વાદ વિણસી; આતમને આતમ છે સાખી, હિયડે જે ને તપાસી. અળગી૧૦ ઈમ જાણી પાઈ ભજીએ, સમકિત કિરિયા શુદ્ધિ રાષભવિજય કહે જિનઆણથી, વહેલી વરશે સિદ્ધિ. અળગી. ૧૧
૩૦ સ્ત્રીને શિખામણ
મંદાક્રાંતા છંદ. હાલી બેની ! પતિ રિઝવતી, સુંદરી તેહ સાચી, -વાતે વાતે પતિ પજવતી, પાપિણ એ પિશાચી;
જેને અપ્યું તન જીવન તે, સ્વામીના સુખ દુઃખે, , રાચી રેવું મન વચન ને, કાય એકત્ર યેગે. ૧ સ્વામી સાચું ભૂષણ ગણવું, સર્વ છે. તાસ પ્રમે, સેને દાંકી પ્રીત ન પતિની, ધિક એ હેમ ખેમે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
( ) પ્રેમે પૂજે સુભગ અમદા, સ્વામીને વગ આપે, આ સંસારે વિષમ પથના, તાપ સંતાપ કાપે. ૨ દેવી સીતા જનક તનયા, કાં ગયા રામ સાથે. તારા દેવી પતિ વચનથી, થાય વેચાણ હાથે; ત્યાગી તે ભીમક તનયા. સ્વામીને મેળવે છે, એ દષ્ટાંતે ભગિની તમને, શું કહે કેળવે છે. ૩
૩૧ શ્રી સિદ્ધાચળનો પંદર તિથિ. (વિમલગિરિ ૨ગરસે સે, ત્રિભુવન તીરથ નહીં એ, વિમલ૦)
પ્રથમ જિનેશ્વર પદ ભજીએ, કે મેહ માન મનશું તજીએ, કે ધર્મધ્યાન પથે સજીએ, સિદ્ધાચળ સમરણ નિત્ય કીજે; કે અનુભવ અમૃત રસ પીજે. સિદ્ધારા : પડવાએ પર ગુણ લીજે, કે દાન સુપાત્રે નિત્ય દીજે; કે તે જગમાં બહુ જસ લીજે, સિદ્ધારા ૨ બીજે બીજું સહુ જાણે, કે અંતર ધ્યાન પ્રભુ આણે; કે તે સહેજે શિવસુખ માણે, સિદ્ધા. ૩ ત્રીજે ત્રિભુવન જિન રાયા, કે નાભિ રાયા કુળ દીપાયા; કે માતા મરૂદેવી જાયા. સિદ્ધા૪ ચેાથે ચાર ગતિ વારી, કે સકલ જીવના હિતકારી, કે આપ તર્યા પ્રભુ પર તારી, સિદ્ધા. ૫ પાંચમે પાંચ પ્રમાદ તજીએ, કે પંચ પરમેષ્ઠીને ભજીએ; કે શિવમાળા વરવા સજીએ, સિદ્ધાર ૬ છક્કે છ કાયને પાળે, કે છએ દ્રવ્ય ગુણ અજવાળે કે ચેતનના ગુણ સંભાળે, સિદ્ધા. ૭ સાતમે સાતે ભય વારી, કે અખંડ રૂપ પ્રભુ પદ ધારી; કે લવિજન ભજતાં સુખકારી, સિદ્ધારા ૮ આઠમે આઠ કમ તમે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
કે મદ આઠે તજી પ્રભુ ભજીએ; કે તે શિવમ'દિર જઈ ગજીએ, સિદ્ધા૦ ૯ નામે નવવિધ વ્રત લહીએ, કે નવપદ ધ્યાને લીન રહીએઃ કે સત્ય વચન મુખથી કહીએ, સિદ્ધા॰ ૧૦ દશમે દવિધ યુતિ ધર્મે, કે દશ ક્રિશિ વારી રહેા ઘરમેં, કે નિજ ધારી ન રહેા પરમે, સિદ્ધા॰૧૧ એકાદશ પડિમા વહીએ, કે મોન કરી મુખ વ્રત લહીએ; એકાદશી મહિમા બહુ કહીએ, સિદ્ધા॰ ૧૨ બારશે ખાર વ્રતધારી, કે દેશ વિરતિ ગુણ અધિ કારી; કે અરિહત ગુણ જાઉં વારી, સિદ્ધા॰૧૩ મેરૂતેરશ મનમાં ધરીએ, કે કાઠીથા તેર દૂર કરીએ; કે તે અષ્ટ સિદ્ધિ નવ નિધિ વરીએ, સિદ્ધા૦ ૧૪ ચૌદશ સહુ તિથિમાં વીએ, કે મેહરાય સન્મુખ લડીએ; કે ચૌદમે ગુણઠાણે ચડીએ, સિદ્ધા॰ ૧૫ પુનમે પૂરણ તિથિ કહીએ, કે સિદ્ધગિરિ મહિમા બહુ લહીએ; કે ઋષભ જિન સનમુખ રહીએ, સિદ્ધા॰ ૧૯ સંવત એગણી વીશમાંહે, મહા શુદી પંચમી ગુણ ગાયે; કે પાલીતાણા પુરમાં ઠાયે, સિદ્ધા॰ ૧૭ શા. દીપચંદ સુત સવાઈ, વીરચ ંદસિંહ એહુ ભાઈ; કે તસ આગ્રહથી તિથિ ગાઈ, સિદ્ધા॰ ૧૮ હેાનિશ સમમાં ગિરિરાયા, કે મયા કરી દરશન પાયા;, કે ભાઈચંદ્ર ગિરિ ગુણ ગાયા, સિદ્ધ૦ ૧૯
૩૨ બાર માસ ગીત.
કાર્તિકે કુંજરને કાને, કે ડાભ અણી કપટી ધ્યાને, કે તન શ્વન જોમન એમ જાણે, રસીલા ધમ સદા કરીએ, કે જિનજીના વચન હૃદય ધરીએ, કે પ્રભુજીના વચન હૃદય ધરીએ, રસીલે
"
ધમ સદા કરીએ. ૧. માગશરે મનુષ્યપણું પામી, કે આરાધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૩) અંતર જામી, કે શિવ રમણીના સુખકામી, રસીલો ધર્મ રસદા કરીએ, કે જિનજીના વચન હૃદય ધરીએ, કે પ્રભુના વાત હૃદય ધરીએ, રસીલે ૨. પશે શેષ કરે મનમાં, કે ધ્યાન ધરે વસીને વનમાં, કે નથી જાણતે જાવું ક્ષણમાં, રસીલ- ૩ માહે રે તું તે મેહ્યો પરનારી, કે બાંધ્યાં કર્મ ઘણા ભારી, કે બાજી સર્વ ગયા હારી; રસીલે ૪ ફાગણ ફેરા નવિ ફરીએ, કે જીવદયા દિલમાં ધરીએ, કે અજરામર પદવી વરીએ, રસીલ૦૫ ચેતરે તમે ચિત્તમાં ધારે, સ્વાર્થને સવે પરિવાર, અંતે કઈ નથી તારે; રસીલ૦ ૬ વૈશાખ વય થઈ છે પાકી, હાથ પગ ને કાયા થાકી, જેના કાકા ને વળી કાકી. રસીલે ૭ જેકે રે વેઠ તજે ઘરની, કે ચાડી ચુગલી તો પરની, આગળ વાત છે રણની, રસીલે ૮ આષાઢે આશા મન મોટી, કે કાયાની માયા સર્વ ખોટી, કે કાળ એચિંતે ધરશે ચેટી; રસીલર ૯ શ્રાવણે સદગુરૂને સેવા. કે ભજીએ દેવાધિદેવે, કે જેમ પામે મુક્તિ મે; રસીલે ૧૦ ભાદરવે મનમાં આણી, આપ સમાન સર્વે જણી, કે શિવરમણીના સુખ માણી; રસીલ૦ ૧૧ આ એ આત્માને દમીએ, શ્રાવકના વ્રતમાં રમીએ, કે નરક નિગેમાં નવિ ભમીએફ સીલે. ૧૨ સકલ પડિતમાં સવાયા, શેઠ મલકના ગુરૂ રાયા, સાધુ આવકના ગુણ ગાયા, રસીલે ૧૩
૩૩ શ્રી મુંબઈ ભાયખાલાનું સ્તવન.
( શ્રાવણ વરસે રે સ્વામીએ દેશી ) સુખકર સાહેબ રે પામી, પ્રથમ રાય વિનિતાને હવામી, કંચન વર્લ્ડ રે કાયાં, લાગી મનમોહન સાથ માયા. કં૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૪ ) ક્ષીરાદકના રે પાણી, સુર તરૂ ળ સુર આપે આણી; ત્રાશી લાખ પૂર્વ રંગ રસીયા, લાખ પૂર્વ સમતામાં વસીયા. કે૦ ૨ શિવ નીસરણી રે થાપી, તેણે સિદ્ધાચળ યાત્રા વ્યાપી; આાકી કરસન રે જાણુ, નાથજી આવ્યા પૂર્વ નવાણુ. ૪૦ ૩ નામ યુગાદિ રે જપતાં, દશ હજાર મુનિ મલપતાં; સજમ સ્થાનક રે વરીયા, અષ્ટાપદ અનશન ઉચ્ચરીયા. કં૦ ૪ ચેાગ નિરાધે રે ત્રાસી, પરિશાટન પંચાશી નાશી; પૂર્ણાનદી દુગ ઉપયાગે, સુખીયા શિવ રમણી સ જોગે, ક૦ ૫ દિલ ભર કરતા ૨ દેવા, સુંદર તસ ડિમાની સેવા; અહોનિશ દ્વેષ રહે અનુચરમાં, ઋષભદેવ શ્રીરાજનગરમા. ક૦ ૬ ચિંતે દેવા રે મનમાં, વસીચે કીડા કારણ વનમાં; ભૂતલ ભમતાં રે દીઠા,મુંબઈ ખદર માગ ગરડ્ડો, કંચન॰ લાગી છ
હાં નિત્ય ક્રીડા રે કરીએ, મનમેહન માટે મદિરીએ; પ્રભુને પ્રીતધરી પધરાવું, બાગના કર્તા શેઠ જગાવું.કચન॰લાગી૦૮ શેઠ અમીચંદ સાકરચંદ, તસ કુળદીપક મેતીચંદ, શ્રીશુભ વીર સુખે નિત્ય સુતા,સ્વપ્ન સુર સ ંદેશ દેતા.કચન લાગી૦૯
૩૪ અથ ગુંડલી.
ચતુરા ચતુરી ચાલશું રે, ચાલી ચાખે ચીરે, હાં હાં રે ચાલી ચેાખે ચીરે, સાથ સાહેલી સંચરે રે; સરોવરને તીરે, હાં હાં રે સાવરને તીરે, જળ ભરતાં જિન સાંભર્યાં રે, વિકસ્યું મન વીરે, હાં હાં રે વિકસ્યું મન વીરે, ભાજ઼ન સિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
(
૫ )
ભૂલી ગઈ રે, તળ ભરીયાં નીરે, હાં હાં રે તછ ભરમાં નરે. ૧. ચંપા વનમાં સમેસર્યા રે, પ્રભુ નયણે દીઠા, હાં હાં રે પ્રભુ નયણે દીઠા, સરસ સુધારસ કુંડથી રે, મને લાગ્યા મીઠા, હાં હાં રે મને લાગ્યા મીઠા, કણિક સામૈયું સજી રે, તેણી વેળા આવે, હાં હાં રે તેણે વેળા આવે, પ્રભુ ચરણે પ્રેમે કરી રે, નિજ શીષ નમાવે, હાં હાં રે નિજ શીષ નમાવે. ૨. સિંહસન બેઠા પ્રભુ રે, પગ બાજોઠ થાપી, હાં હાં રે પગ બાજોઠ થાપી; બેઠા ખુરશી આસને રે, આસન સુખદાયી, હાં હાં રે આસન સુખદાયી, સંઘાચારની ભાષ્યમાં રે, એ પાઠ વદતાં, હાં હાં રે એ પાઠ વદંતાં, જેગ મુદ્રા કર ધરી રે, પ્રભુ દેશના દેતાં, હાં હાં રે પ્રભુ દેશના દેતાં. ૩. માલવકેશી રાગશું રે, સુણે પર્ષદા બાર, હાં હાં રે સુણે પર્ષદા બાર, આઠેક અક્ષત ઉજળા રે, બળિ રાય ઉછાળે, હાં હાં રે બળિ રાય ઉછાળે, અધર પડતાં તે લહીરે. માદળીએ ઘાલે, હાં હાં રે માદળીએ ઘાલે, અશિવાદિક તસ ઘર થકી રે, ઉપદ્રવ ટાળે, હાં હાં રે ઉપદ્રવ ટાળે. ૪. આગંતુક ષટ માસને રે, વળી રેગ હરીજે, હાં હાં રે વળી રોગ હરીજે, બળિકેરા ગુણ આવશ્યક છે, નિરજુગતે સુણજે, હાં હાં રે નિરજુગતે સુણજે, એણે અવસર પદમાવતી રે, વળી પારણું રાણી, હાં હાં રે વળી ધારણું રાણી, ભક્તિ ભરી વિનયે કરે રે, વળી ઘુંઘટ તાણે, હાં હાં રે વળી ઘુંઘટ તાણી. ૫. ગુહલી કરી ચિત્ત ચેકમાં રે, ગતિ ચારે હઠાવે, હાં હાં રે ગતિ ચારે હઠાવે, સખી ઉભી ટેલે મળી રે, તિહાં ગુહલી ગાવે, હાં હાં રે તિહાં સંડલી ગાવે, જિનમુખચંદ્ર કિરણ થ રે, નિજ નયણુ ઠરાવે, હાં હાં રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
નિજ
નયણું ઠરાવે, મુક્તાફળ હાથે ધરે રે, શુભ વીર વધાવે, હાં હાં રે શુભ વીર વધાવે. ૬.
૩૫ શ્રી તપ પદ પૂજા.
(દુહા )–દ્રઢપ્રહારી હત્યા કરી, કીધાં કમ અઘાર;
પણ તપના પરભાવથી, કાચાં કમ કઠાર. ૧ ઢાળ. ( પુરૂષાત્તમ સમતા કે તાહરા ઘટમાં, એ દેશી. ) તપ કરીએ સમતા રાખી ઘટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં; તપ કરવાલ કરાલ લે માં, લીએ ક અભિટમાં, ત૫૦ ૧ ખાવત પીવત મેક્ષ જે માને, તે સિરદાર બહુ જટમાં, ત૫૦ ૨
એક અચરિજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં, ત૫૦ ૩ કાળ અનાદિકા કમ સંગતિથે', જીઉ પડીયેા યું ખટપટમાં,તપ૦ ૪ તાસ વિયાગ કરણ એ કરણ, જેણે નવિ ભમીએ ભવતટમાં,ત૫૦૫ હાયે પુરાણા તે કમ નિ રે, એ સમ નહીં સાધન ઘટમાં, તપ૦૬ ધ્યાન તપે સવિ કમ જલાઇ, શિવવધૂ વરીએ ઝટપટમાં, તપ૦૭ ( દુહા )–વિા ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશસ્યા તષ ગુણ થકી, વીરે ધન્નો અણુગાર. ૧ (ઢાળ )–( સચ્ચા સાંઈ હા, ડંકા જોર અજાયા હા. એ દેશી. ) તપસ્યા કરતાં હા, ડંકા જાર ખજાયા હા. એ આંકણી, ઉજમણાં તષ કેરાં કરતાં, કેરાં કરતાં, શાસન સેહ · ચઢાયા હા; વીય ઉલાસ વધે તેણે કારણ, કમ નિા પાયાં, તપ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૭ )
ગઢ સિદ્ધિ અણિમા ઉન્નિમાદિક, તિમ લબ્ધિ અડવીસા હા; વિષ્ણુકુમારાદિક પરે જગમાં, પામત જયંત જગીશા, ત૫૦ ૨ ગોતમ અષ્ટાપદ ગિરિ ચઢીયા, તાપસ આહાર કરાયા ઢા; જે તપ કર્મ નિકાચીત તપવે, ક્ષમા સહિત મુનિ રાયા, ત૫૦ ૩ સાડા ખાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હા; શ્વાર તપે કેવળ બ્રહ્યા તેહના, પદ્મવિજય નમે પાયા, તપ૦ ૪
==
૩૬ વૈરાગ્ય સબંધી સ્તવન,
પરલેાકે સુખ પામવા જિણ ંદજી, કર સારા સ ંકેત રે, માયા તારી લાગી રે જિ ંદજી; હજી માજી છે હાથમાં જિષ્ણુ દુજી, ચેત ચેત નર ચેત રે, માયા તારી લાગી ? જિષ્ણુદજી; ભાશા કરીને અમે આવીયા જિણંદજી, લીધા વિના નહીં જઉં ?, માયા તારી લાગી રે જિષ્ણુદજી; આ ભવાષિ પાર ઉતારે રે, માયા તારી લાગી ૨ જિષ્ણુદજી; દયા લાવી સેવકને સ’ભારારે, માયા તેરી લાગી રે જિષ્ણુ ધ્રુજી. ૧. જેર કરીને જીતવું જિષ્ણુ ધ્રુજી, ખરેખરૂં' રણુ ખેતરે, માયા તેની લાગી રે જિષ્ણુ દજી; દુશ્મન છે તુજ દેહમાં જિદજી, ચેત ચેત નર ચેતરે, માયા તારી લાગી રે જિષ્ણુ જી; આશા કરીને, લીધા, માયા, આ ભવેદષિ॰, માયા, દયા, માયા॰. ૨. ગાફલ રહી ગમાર તું જિષ્ણુદજી, ફ્રગટ થઈશ ફજેત રે, માયા તેરી વાગી ૨જિષ્ણુદજી; હવે જરૂર હુશિયાર થઈ જિણ ંદજી; ચૈત ચેત નર ચેતરે, માયા તારી લાગી રે જિષ્ણુદજી; આશા કરીને, દીધા॰, માયા, આ ભવેદધિ, માયા॰, દયા”, માયા, ૩; તન ધન તે તારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪૮ ) નથી જિણંદજી, નથી પ્રિયા પરણેતરે, માયા તેરી લાગી રે જિર્ણદજી; પાછળ સહુ રહેશે પડ્યા નિણંદજી, ચેત ચેત નર ચેત રે, માયા તોરી લાગી, રે જિર્ણોદજી; આશા કરીને, લીધા, માયા. આ ભદધિ, માયા, દયા, માયા. ૪. પ્રાણ જશે જ્યાં પિંડથી નિણંદજી, પિંડ ગણાશે પ્રેત રે. માયા તેરી લાગી રે જિર્ણ દજી, માટીમાં માટી મળી જશે જિર્ણદજી : ચેત ચેત નર ચેત રે, માયા તેરી લાગી રે જિણંદજી; આશા, લીધા, માયા, આ ભ૦, માયા. દયા, માયા) ૫. રહ્યા ન રાણા રાજીયા જિણંદજી, સુર નર મુનિ સમેત રે, માયા તારી લાગી રે નિણંદજી, આશા, લીધા, માયા, આ ભ૦, માયા, દયા, માયા, ૬. રજકણ તારા રખડશે જિણંદજી, જેમ રખડતી રેત રે, માયા તેરી લાગી રે જિjદજી; પછી નર- તનુ પામીશ ક્યાં નિણંદજી, ચેત ચેત નર ચેત રે, માયા, આશા, લીધા, માયા, આગ, માયા, દયા, માયા, ૭. માટે મનમાં સમજીને જિર્ણદજી, વિચારીને કર વેંત રે, માયા તારી લાગી રે નિણંદજી; કયાંથી આવે કયાં જવું નિણંદજી, ચેત ચેત નર ચેતરે, માયા, આશા, લીધા, માયા, આ૦, માયા,
ધ્યા, માયાવ. ૮. શુભ શિખામણ સમજ તે નિણંદજી, પ્રભુ સાથે કર હેત રે, માયા તોરી લાગી રે, જિણંદજી; અંતે, અવિચળ એજ છે જિગુંદ, ચેત ચેત નર ચેત રે, માયા, આ૦, માયા, દયા, માયા, ૯કાળા કેશ મટી ગયા જિણંદજી. સર્વે બનીયા શ્વેત રે, માયા તેરી લાગી રે જિણંદજી; જોબન જેર જતું રહ્યું નિણંદજી, ચેત ચેત નર ચેતરે, માયા, આશા, લયા, માયાવ, આવ, માયા, આ૦, માયા, દયા, માયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
4
( ૪ )
૧૦. બે નહીં તે પ્રથમતા જિષ્ણુજી, પશુ પક્ષીથી હીરા ૨, માયા તારી લાગી રે જિષ્ણુદજી; મેલુ પહેલાં માળા સે જિનું દછ;.ચેત શ્વેત નર ચેતરે, માયા તારી લાગી રે જિષ્ણુ દજી; આશા કરીને, લીધા, માયા, આ ભાદધિ, માયા૦,૧૩,૪૩
૩૭ શ્રી મહાવીર સ્વામીનું ગીત આખી-પહેલું મગળ વીરનું, બીજું ગૌતમ સ્વામી, ત્રીજું મંગળ થૂલિભદ્રનું, ચક્ષુ, મગળ ધમ,
✓
106
વીરજીએ વાણીસુણાવી, એસી સુણી મહારાજ અનુભવ પ્રીત જગાવી, • ત્રિગડે બેસી મહારાજ વીરજીએ વાણીયુણાવી,ત્રિશા રાણીના ન ંદ,૧ સાખી-સાધુ રહે. જે દુબળા, લેાક કહે સીદ્રાય; . . . જેણે દુઃખ દીઠાં પાછલાં, હવે તે કેમ માતા થાય. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલા૦ રુ સાખી-ખુછુ તે ધરતી ખમે, વાયુ ખમે વનવાસ;
|
કઠણુ વચન સાધુ. ખમે, એ તે ઘરે ઘરે ગેાચરી જાય. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલા૩ સાખી-સાધુ તા સુખીયા ઘણા, રમતા ચારિત્ર માંહી; તપ તપે બહુ રા, તન્યા મમતા માહ નાર. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલા૪ સાખી-પે તે ચરખ્યા નહીં, દો કીધા દૂર; લલા યું. વી રહ્યો, નન્નો : કીધે। . .હજુર. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશuy
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
....
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૫ )
માખી-પાંચે ભૂલ્યે ચારે ચૂકયે, ત્રણનું· ન જાણ્યું નામ; જગ ઢંઢેરા ફ્રેન્ચે, એ તેા ખાટુ' શ્રાવક નામ.
Q
વીરજીએ વાણી સુણાવી, એસી ત્રિગડે, ત્રિશલા ૬ સાખી-ખારે ભૂલ્યે ચારે ચૂકા, છ કાર્યનું ન જાણ્યુ નામ; જગ ઢંઢેરા ફ્રબ્યા, એ તે ખાટું શ્રાવક નામ, વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલાજી સાખી-પાપ કીધાં જીવ તેં બહુ, ધ ન કીધે। લગાર;
નરકે પડ્યો યમ કર ચડ્યો, કહાં જઇ કરે પાકાર. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલા૦૯ સાખી-પાપ ઘડે પૂરણ ભરી, તે લીધા શિર પર ભાર;
તે ક્રિમ છુટીશ જીવડા, તેં ન કર્યાં ધર્માં લગાર. વીર૦૯ સાખી-ઘડપણે ધમ થાયે નહીં, જોબન એળે જાય;
તરૂણપણે ધસમસ કરી, તે તેા ફરી ફરી પસ્તાય, વી૨૦ ૧૦ સાખી-સર્વ સિદ્ધાંત માંહે કહ્યું, સફળ કરેા અવતાર; હીરવિજય ગુરૂજી કહે, સાંભળેા નર ને નાર. વીરજીએ વાણી સુણાવી, એસી, ત્રિગડે, ત્રિશલા ૧૧
•
૩૮ શ્રી સમસરણનું સ્તવન. જીમખડ'ની દેશી.
ત્રિશલા નંદન વંદીએ રે, લડ્ડીએ આનંદ કંદ, મનેહર જીમખડું, ઝુમખડાં જી ંખી રહ્યાં રે, શ્રી વીરતણે ` દરખાર, મનહર સમવસરણુ બિરાજતા કે, પિત સુરનર ઇંદ્ન, મનેહર૦૧ ખાવી એન વૃષ્ટિ કરે રે, કુલ ભરે જાનુ માન, મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
મણિરયણે ભૂતલ રચે રે, યંતરના રાજાન, મને. ૨ કનક કોશીશા રૂપા ગઢે રે, રચે ભુવનપતિ ઈશ, મને રતન કનક ગટે એતિષી રે, મણિ રતને મુર ઇશ, મને ૩ બિત્તિ પૃથુલ તેત્રીશ ધનુ રે, એક કર અંગુલ આઠ, મને; વચ્ચે તેરશે ધનુ આંતરે રે, ઉંચી પણસે ધનુ ઠાઠ, મને ૪ પાવીયારા સહસ દશ રે, પંચ પંચ પરિમાણ, મને એક કર પિહુ ઉચપણે રે, પ્રતર પચાસ ધનુ માન, મને ૫ ચઉ બાર ત્રણ તેરાં રે, નીલ રતનમય રંગ, મને મધ્યે મણિમય પીઠિકા રે, ભૂમિથી અઢી ગાઉ તુંગ, મને ૬ દીઘ પૃથુલ બશે ધન ૨, જિન તનુ માને ઉંચ, મને ચેત્ય સહિત અશોક તરૂ રે, જિનથી બાર ગુણ ઉચ, મને. ૭ ચહું દિશે ચઉ સિંહાસને રે, આઠ ચામર છત્ર બાર, મને ધર્મચા સ્ફટિક રનનું રે, સહસ જોયણ ધ્વજ ચાર, મનો૮ દેવ૨છદો
શાન ખૂણે રે, પ્રભુ વીસામા ઠામ, મને ચઉ રૂપે એ દેશના રે, ભામંડલ અભિરામ, મને ૯ મુનિ વૈમાનિક સાચવી રે, રહે અગ્નિ ખૂણુ મજાર, મને જ્યોતિષી ભુવનપતિ વ્યંતર રે, નૈઋત ખૂણે તસ નારી, મને ૧૦ વાયુ ખૂણે એ દેવતા રે, સુણે જિનવરની વાણી, મને વૈમાનિક શ્રાવક અવિકા રે, રહે ઈશાન પૂણે સુજાણ, મને ૧૧ ચઉ દેવી અને ચાલવી રે, ઉભી સુણે ઉપદેશ, મને તિર્યંચ સહ બીજે ગઢ રે, ત્રીજે વાહન વિશેષ, મને ૧૨ વૃત્તાકારે ચલ વાવી રે, ચીરસે આઠ વાવ, મને પ્રથમ પદરસેં ધનુ આંતરું રે, ની સહસ નુ ભાવ, મને.. ૧૩ રયણ ભીત ગઢ આત ૨, તે ધનુશત છવીશ, મને હસે રણુ સહસવું રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
'(પર) છમ શાખ દીએ જગદીશ મને. ૧૪ તુંબરૂપમુંહ તિહાં પિળીયા રે, ધૂપ ઘટી ઠામ ઠામ, મને દ્વારે મંગલદેવજ પુતળી રે, દુંદુભિ વાજે તામ, મને.. ૧૫ દિવ્ય દૃનિ સમજે સહુ રે. મીઠી જન વિસ્તાર, મને સુણતાં સમતા સહુજીવને રે, નહીં વિરોધ લગાર, મને. ૧૬ ચેઉવીસ અતિશય વિરાજતા રે, દોષ રહિત ભગવંત, મને. શ્રી અંશવિજય ગુરૂ શિષ્યને રે, જિન પદ સેવા ખંત, મનો. ૧૭ * *
૩૯ શ્રી સમવસરણના સ્તવનને ભાવાર્થ
શ્રી જિનેશ્વરને જે સ્થળે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સ્થાને પ્રથમ ચેતરફથી એક જન સુધી પૃથ્વીને. વાયુકુમારના દેવ શુદ્ધ કરે છે. પછી મેઘકુમારના દેવે સુગધી જળની વૃષ્ટિ કરીને ભૂમિની રજદૂર કરે છે–સમાવે છે. પછી વ્યંતરના દેવે છએ ઋતુના નીચા ડીંટવાળા પંચવર્ણના પુષેિની જાનું પ્રમાણ વૃષ્ટિ કરે છે. પછી વણચંતન દેવે મણિ સુવર્ણ અને રોવડે પૃથ્વીનું તળીયું બાંધે છે, એટલે એક જન પ્રમાણ પૃથ્વી ઉપર પીઠ બંધ કરે છે. .
બહારનો પહેલે રૂપાને ગઢ સેનાના કાંગરોળ ભુવનપતિના દે રચે છે. બીજે (વચલો) સોનાને ગઢ રત્નના કાંગરાવાળે તિષીના દેવે રચે છે. ત્રીજે (અંદરને રનને ગઢ મણિના કાંગરાવાળ વૈમાનિક દેવ રચે છે. "
તે બે પ્રકારનાં સમવસરણ રચે છે. ગેળ અને ચતુરસ્ત્ર (ચેખંડું). તેમાં ગોળ સમવસરણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
( 43 ).
છે—ત્ર ગઢની દરેક ભીંતા તેત્રીશ ધનુષ અને મત્રીશ અંગુલ પહેાળી હાય છે. તેથી તેત્રી તેરી નવાણું ધનુષ અને બન્ની તેરી છત્રુ અગુલ થયા. તે છન્નુ અગુલના એક ધનુષ થવાથી નવાણું ધનુષમાં એક ધનુષ ભેળવવાથી સેા ધનુષ થાય.
સૌથી મહાર પ્રથમ દશ હજાર પગથીયાં ચડીએ ત્યારે પહેલે ગઢ આવે છે, તે પગથીયાં ગઢની ખહાર હાવાથી સમવસરણનું પ્રમાણ જે એક જોજનનું છે તેમાં ગણાતાં નથી.
હવે પહેલા ગઢથી પચાસ ધનુષ સીધી સપાટ ભૂમિપર જઈએ ત્યારે એક એક હાથ પ્રમાણ પહેાળા અને ઉંચા પાંચ હજાર પગથીયાં આવે છે, તેના પાંચ હજાર હાથ થયા. ચાર હાથના એક ધનુષ હાવાથી પાંચ હજાર હાથના સાડા બાર સે ધનુષ થયા. તેમાં પચાસ ધનુષ પ્રતરના ( સીધી સપાટ ભૂમિના ) નાંખવાથી તેરસે ધનુષ થયા. આટલું પહેલા અને બીજા ગઢની વચ્ચેનું આંતરં જાણવું. એવીજ રીતે બીજા અને ત્રીજા ગઢની વચ્ચેનું આંતરૂં સ્તર અને પગથીયાનું મળીને તેરસે ધનુષનું જાણવું.
પછી ત્રીજા ગઢની અંદર તેરસે ધનુષ જઇએ ત્યારે પીઠને મધ્ય ભાગ આવે છે, એટલે સમવસરણનું મધ્ય બિંદુ આવે છે. તેથી ત્રણ વાર તેરસા મળવાથી ઓગણચાળીશ સા ધનુષ થયા. તેમાં ત્રણે ગઢની ભીંતાના સા ધનુષ મેળવવાથી ચાળીશઞા એટલે ચાર હજાર ધનુષ પૂણૅ થયા. એજ રીતે સામેની બાજુએ પણ ચાર હજાર ધનુષ હાવાથી કુલ આઠ હજાર ધનુષ થયા અને બે હજાર ધનુષના એક
હાર ધનુષના ચાર ગાઉ થયા, તથા ચાર હાવાથી એક જાજન પ્રમાણ સમવસરણ આ
ગાઉ હાવાથી આઠ ગાઉનું એક એજન પ્રમાણે ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૫ )
'
પ્રથમ પૃથ્વીપરથી એક એક હાથ ઉંચા અને પહેાળા દશ હજાર પગથીયાં ચડીએ ત્યારે પહેલા ગઢ આવે છે, પછી પચાસ ધનુષના પ્રતર આવે છે, પછી એક એક હાથ ઉંચા પાંચ હજાર પગથીયાં આવે છે, ત્યાર પછી બીજો ગઢ આવે છે, ત્યાર પછી પચાસ ધનુષના પ્રતર આવે છે, ત્યાર પછી એક એક હાથ ઊંચા પાંચ હજાર પગથીયાં આવે છે, ત્યાર પછી. ત્રીજો ગઢ આવે છે, તે ત્રીજા ગઢને મધ્ય ભાગ એક ગાઉ અને છસા ધનુષ પ્રમાણ છે.
દરેક ગઢેચાર ચાર દ્વાર ( બારણાં-દરવાજા ) છે. તે દ્વારને ત્રણ ત્રણ પગથીયાં છે, તથા દરેક દ્વારે નીલ રત્નમય ત્રણ ત્રણ તારણ છે. મધ્યે મણિમય પીઠિકા છે.
પહેલા ગઢના દશ હજાર પગથીયાં, ખીજાના પાંચ હજાર અને ત્રીજાના પાંચ હજાર એ સ મળી વીશ હજાર પગથીયાં એક એક હાથ ચાહાવાથી વીશ હજાર હાથ થયા, ચાર હાથના એક ધનુષ હાવાથી પાંચ હજાર ધનુષ થયા, તેના અઢી . ગાઉ થયા. તેથી પૃથ્વીતળથી અઢી ગાઉંચા જઇએ ત્યારે પીઠિકા આવે છે એટલે ભૂમિથી અઢી ગાઉ ઉચી પીઠિકા છે. તેની નીચે રહેલા નગર, આરામ, આવાસ વિગેરે યથાસ્થિત રહે છે.
તે સમવસરણની મધ્ય પીઠિકા જિનેશ્વરના શરીર જેટલી ઉંચી અને ખસેા ધનુષ લાંખી પહેાળી હોય છે. ચત્યવૃક્ષ સહિત અશાક વૃક્ષ જિનેશ્વરના શરીરથી ખાર ગુણા ઉંચા હેાય છે.
તેની નીચે દેવછંદી હોય છે. તેમાં પાદ્યપીઠ સહિત ચારે દિશાએ ચાર સિહાસન હોય છે. દરેક દિશાએ મળે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
(44)
.
ચામરધારક હાવાથી કુલ આઠ ચામધારક હાય છે. દરેક સિંહાસન ઉપર ઉપરાઉપરી ત્રણ છત્રા રહેલા હાય છે, તેથી અરે · દિશાના ખાર છત્રે હાય છે. તે સિંહાસનેાની આગળ સ્ફટિક રત્નના ચાર ધચક્ર હોય છે. હજાર જોજનના..દોડવાળા, નાની ઘંટડીએવાળા અને નાની ધ્વજાઓવાળા ધમ ધ્વજ, માનજ, ગુજધ્વજ અને સિહધ્વજ નામના ચાર ધ્વજ ચાર દિશાએ હાય છે, તે સમવસરણની ખહાર હાય છે.
-
દેવતાએ પ્રભુને વિશ્રાંતિ લેવા માટે ખીજા ગઢમાં ઈશાન ખૂણામાં દેવઋ ઢો રચે છે. પ્રભુ પૂર્વદિશાના દ્વાર વડે પ્રવેશ કરી ત્રણ પ્રદક્ષિણા દઇ ‘ નમેા તિત્થસ ’ એમ ખેલી તીને નમસ્કાર કરી પૂર્વદિશાના સિ ંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસી પાદપીઠ ઉપર પગ મૂકી દેશના આપે છે. તે વખતે વ્યંતરેદ્ર દેવે પ્રભુનાજ પ્રભાવથી પ્રભુની જેવા ત્રશુ પ્રતિબિંબે ત્રણ દિશાએ રચે છે. પ્રભુની પાછળ મહાતેજસ્વી ભામડળ શાલે છે. તે પ્રભુના શરીરનીજ કાંતિને સક્ષેપીને દેવે એજ બનાવેલ હેાય છે.નહીં તે અત્યંત કાંતિને લીધે મનુષ્યાદિક પ્રભુના શરીરને ખરાખર જોઇ શકે નહીં.
હવે બાર પદાનું સ્વરૂપ આ પ્રમાણે છે–સાધુ, વૈમાનિકની દેવી અને સાધ્વી એ ત્રણે પૂર્વના દ્વારે પ્રવેશ કરી અગ્નિ ખુણામાં રહે છે. ભુવનપતિની દેવીઓ, જ્યાતિષીની દૈવીએ અને વાણવ્યંતરની દેવીએ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરી નૈઋત ખૂણામાં રહે છે. જીવનપતિ, જ્યાતિષી અને વાણવ્યંતર એ ત્રણ જાતિના દેવા પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણ્ડમાં રહે છે. તથા વૈમાનિક દેવા, નર અને નારીઆ એ નવું ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઈશાન ખૂણામાં રહે છે. અર વર્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫૬) દામાંથી ચારે નિકાયની દેવીઓ અને સાધ્વીઓ ઉભી રહીને દેશના સાંભળે છે અને નર, નારી, ચારે નિકાયના દેવે તથા સાધુઓ બેઠા બેઠા દેશના સાંભળે છે. આ રીતે પહેલા અંદરના ગઢની મધ્યે રહીને બાર પર્ષદા દેશના સાંભળે છે.
બીજા ગઢની અંદર તિર્યંચો રહે છે અને ત્રીજા ગઢની અંદર વાહને રહે છે.
હવે ચતુરસ્ત્ર સમવસરણ આ પ્રમાણે રચે છે બહારના પહેલા ગઢની સો ધનુષ્ય જાત ભીંત જે જનની ગણતરીમાં આવતી નથી. પહેલા અને બીજા ગઢની વચ્ચે પંદર સે ધનુષનું આંતરૂં છે, એટલે પોણે ગાઉ થયે. પછી બીજા ગઢની ભીંત સે ધનુષ જાડી છે. બીજા અને ત્રીજા ગઢની વચ્ચે એક હજાર ધનુષનું આંતરું છે, એટલે અર્ધ ગાઉ થયે. પછી ત્રીજા ગઢની ભીંત સો ધનુષ જાઈ છે. હવે પહેલા અને બીજા ગઢનું આંતરું પણ ગાઉ અને બીજા ત્રીજા ગઢનું આંતરૂં અર્ધ ગાઉ મળી સવા ગાઉ થયે. તે જ પ્રમાણે સામી બાજુને સવા ગાઉ મળી અઢી ગાઉ થયા. ત્રીજા ગઢની વચ્ચેનું અંતરું એક ગાઉ અને છસો ધનુષ છે અને બીજા તથા ત્રીજા ગઢની ભીંતે સે સે ધનુષ જાહ છે તેજ પ્રમાણે સામી બાજુની બન્ને ગઢની ભીંતે પણ સે સે ધનુષ જાઈ છે. તેથી બન્ને પાસાની મળીને ૪ ભીંતના. ચારસો ધનુષ થયા, તે ત્રીજા ગઢની વચ્ચેના એક ગાઉને. છસો ધનુષમાં ભેળવતાં એક ગાઉને હજાર ધનુષ એટલે દેઢ ગાઉ થયે તેને પહેલાના અઢી ગાઉ સાથે મેળવતાં ચાર ગાઉ એટલે એક જોજન થયું. પહેલા અને બીજા ગઢના આંતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
( પિક ) રામાં છ હજાર પગથીયાં છે, તેમાં પ્રતર નથી. તેમજ બીજા ત્રીજા ગઢના આંતરામાં ચાર હજાર પગથીયાં છે, તેમાં પણ પ્રતર નથી.
ગળ સમવસરણમાં ચાર વિદિશાએ ચાર વાવે છે અને ચતુરણ સમવસરણુમાં ચાર વિદિશાએ બે બે વાવ હોવાથી આઠ વાવો છે.
રત્નની ભીતના ગઢનું આંતરું ગેળ સમવસરણમાં છવીશ સે ધનુષનું છે અને ચતુરસ્ત્ર સમવસરણમાં ત્રણ હજાર ધનુષનું છે. (એ પ્રમાણે બધા ગઢનું પ્રમાણ યોજનમાં ન ગણીએ તે થાય છે.)
પહેલા ગઢના ચાર દરવાજે સેમ, યમ, વરૂણ ને ધનદ નામના ચારે નીકાયના દેવે ઉભા રહે છે. બીજા ગઢના ચાર દરવાજે જયા, વિયા, અજિતા અને અપરાજિતા નામની બેબે દેવીઓ પૂર્વદિશાના દ્વારને અનુક્રમે ઉભી રહે છે. ત્રીજા બહારના ગઢના પૂર્વાદિ ચાર દરવાજે તુંબરૂ. ખર્વાંગી, કપાલી અને જટામુકુટધારી નામના દ્વારપાળ (પાળીયા) હોય છે.
ત્રણે ગઢના દરેક દ્વારે વજ, છત્ર, મકર, મંગળ, પુતળી, પુષ્પમાળા, વેદિકા, પૂર્ણકલશ, મણિમય ત્રણ તારણ, ધૂપઘટીઓઆ સર્વ વસ્તુ વાનગૅતર દે રચે છે. દુંદુભિ નામનું દેવવાત્રિ વાગે છે. પ્રભુ ૩૪ અતિશય વડે બિરાજમાન હેાય છે.
ઇતિ સમવસરણ વૃત્તાંત.
૪૦ શ્રી ઋષભદેવનું સ્તવન. આજને ઉજમ છે રે અધિકે, જેવા દરિસણ આદીસરકે તે મુને લાગે રે મીઠું, પ્રભુજીનું ત્યારે દરિસણ દીધું. આજ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
(( ૧૮ ) કેશર ચંદન રે લીજે, ઘસી કરી જિનજીની પૂજા કીજે; પુલડાં લેશું રે છાએ, ગુલડા કરશું મારા પ્રભુજીની સાથે. આજ ૨ પૂજાના ફૂલ છે રે રૂડાં, તેહથી આઠ ક્રમ ખપે ફૂડાં; ભાવે ભાવના રે ભાવેા, વળી પ્રભુના ગુણ રંગે ગાવા. આજ૦ ૩ આજની આંગીને રે લટકા, એવા માહરા પ્રભુજીના મુખના મટકા; મટકે મેાહ્યા રે ઇંદ્યા, વદન કમલ જાણે પુનમ ચંદા. આજ॰ ૪ મીઠડી મૂરતિ રે તારી, તે ઘણી મુજને લાગે પ્યારી; નાભિરાય ન દનરે નીરખા, માહરા પ્રભુજીને સખલા ટીકા. આજ૦ ૫ વિવેકવિજયના ૨ શિષ્ય, હરખે હું પ્રણમુ નિશ દિશ. પૂરવ પુણ્યે રે પામી, ભેટ્યા મે મારા અંતરજામી. આજ૦ ૬
૪૧ શ્રી નેમિનાથનુ સ્તવન,
,
મારા સમ જાએમાં રે વહાલા, લાલચ લાગી તુમશુ' લાલા; લાલચ લાગી નેમ લટકાલા, લાલચ લાગી કેશરીયા વાલા. મા૦૧ માથે મેહુલા રે વરસે, એણી ઋતુ પ્રીતમ કિમ પરવરશે; ભાદવડા રે ભડાભડ ગાજે, નદીએ નીર ખડાખડ વાજે.મા૦૨ ધરતી સેાહિયે રે નીલા વરણી, સાહિમ સજમ લેજો પરણી; આસાએ આશ ઘણેરી અમને, જીવન જાવું ન ઘટે તુમને.મા૩ આભૂષણુ પેરીને પરવરો, સલુણા સાહિબા રંગભર રમ; કાર્તિકે કતજી કાં મૂકે છે, ચતુર થઇને શું ચૂકી છે.મા૪ જેઠજીને સાલસહસ છે રાણી, તુમથી એકે નહીં નીર્વાણી; રૂપચંદ ગાય છે ચામાસું, નેમજીશું મલવાનુ દિલ છે સાચુ માન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૫૯). ૪૨ શ્રી ભીડભંજન પાર્શ્વજિન સ્તવન. જિનરાજ જેવાની તક જાય છે, જાય છે જાય છે જાય છે રે,
ખરાં દુઃખડાં ખાવાની તક જાય છે; ભગવંત ભજવાની તક જાય છે રે, બહલા તે લાભ લુંટાય છે રે ૧. દુનિયા રંગ દોરંગી દીસે, પલક પલક પલટાય છે રે; જિન પેટે ભરોસે ખેટી થાવું, ગાંઠને ગરથ હું ટાય છે રે. જિન ૨ સ્વજન સગાં સહ સ્વારથ સુધી, ગરજે ઘેલા થાય છે રે, જિન પુણ્ય વિના એક પરભવ જાતાં, સંસારી સીદાય છે રે; જિન ૩ રામારામા ધનધન કરતાં, ધવધવ જિહાં તિહાં થાય છે કે, જિન નક અને બીજી કામિની લુબ્ધા, કેઈઈ પ્રાણી કુટાય છે રેજિ૦૪ પંચ વિષયના પ્રવાહ માહે, તૃષ્ણા પૂરે તણાય છે રે; જિન નાવ સરીખા નાથને મૂકી, પાપને ભારે ભરાય છે રે. જિન૫ મેહરાજાના રાજ્યમાં વસતાં, પરમાધામી પાસે જાય છે રે, જિન. જિનમારગવિણ જમને જે રે, કહેને કેણે છતાય છે રે. જિન- ૬ શ્રી સદ્દગુરૂના ઉપદેશે શુદ્ધ, સાચે ઝવેરી જણાય છે રે; જિન પાખંડ માંહે પડ્યા જે પ્રાણી, ભવસાયરમાં તણાય છે રે જિ૦ ૭ ભીડભંજન પ્રભુ પાસ જિનેશ્વર, પૂજતાં પાપ પલાય છે રે; બિનઉદયરતનને અંતરજામી, બુડતાં બાહે સહાય છે રે. નિ. ૮
૪૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ. જગ જન ભજન માટે જે ભલીયે, ગીજર ધાને જે કલીયે, શિવવધૂ સંગે હતી; અખિલ બ્રહાંડે જે જલહીયો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૬૦ ) ખટ દરિસણ મતે નવિ ખલી, બલવંત મહે બલીયે; જ્ઞાન મહાદય ગુણ ઉછલી, મોહ મહાભટ જેણે છલીયે, કામ સુભટને દલી; અજર અમર પદ ભારે લલીયે, શ્રી પ્રભુ પાર્શ્વજિનેશ્વર મલી, આજ મને રથ ફલીયે. ૧.
મુક્તિ મહામંદિરના વાસી, અધ્યાતમ પદના ઉપાસી, આનંદરૂપ વિલાસી, અલખ અગોચર જે અવિનાશી, સાધુ શિરોમણિ મહાસ ન્યાસી, કલેક પ્રકાશી; જગ સઘલે જેહની સાબાશી, જીવાનિ લાખ ચોરાશી, તેહના વેગ નિકાશી; જલહલ કેવલ ત કીયાશી, અથિર સુખના જે નહીં આશી, વંદું તેહને ઉલ્લાસી ૨.
શ્રી જિનભાષિત પ્રવચન માળા, ભાવી જન કંઠે ઠવી સુકમાળા, મેલી આલપંપાલા; મુક્તિવધુ વરવા વરમાળા, વારૂ વરણ છે કુસુમ રસાળા, ગણધરે ગુંથી વિશાલા; મુનિવર મધુકર રૂપ મયાબા, ભેગી તેહના વળી ભૂપાળા, સુર નર કેડિ રઢીયાળા; જે નર ચતુર અને વાચાળા, પરિમલ યામે તે વિગતાળા, ભાંગે ભવ જ જાળા. ૩.
નાગ નાગણે અધ બળતા જાણી, કરૂણાસાગર કરૂણા આણી, તતક્ષણ કાઢયા તાગી; નવકાર મંત્ર દીય ગુણ ખાણી, ધરણીધર પદમાવતી રાણું, થયા ધણી ધણીયાણી; પાર્થ પસાથે પદ પરમાણુ, સાપદમાં જિનદેવ લપટાણી, વિઘન હરે સારાણી; ખેડ હરીયાળા મહાશુભ ઠાણી, પૂજે પાર્શ્વ જિર્ણોદ ભવી પ્રાણી, ઉદય વદે ઈમ વાણી. ૪. ઈતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ૪૪-૪૮ શ્રી મણિચંદ્ર કૃત આત્મસ્વરૂપ સઝાય.(૨)
(૧) રાગ કેદારે. જેહને અનુભવ આતમ કે રે, હવે તે ધન્ય ધન્ય રે, સારપણું ચિત્તમહીં તે ભાવે, ભેદ અભેદ ભિન્ન ભિન્ન રે. જેહને ૧ દ્રવ્ય ગુણ પyવ ખેલે, પર પરિણતિથી ત્યારે રે, આપ સ્વભાવમેં આપહી ખેલે, કેવલ નાણ જ પ્યારો રે. જેહને ૨ પુદગલ વસ્તુ દેખીને ન રીઝે, અનાગત કાળ ન નિરખે રે; વરતમાનમાં રહેવે લૂખે, અતીત કાળ નવિ પરખે રે. જેહને ૩ બાહ્ય આતમા તણ જે કારણ, તેહને જાણી ઉવેખે રે, સારપણું જગમાંહી ન દેખે, અનંત ચતુષ્ટય લેખે રે. જેને ૪
અંતર આતમ માંહિ રહેતો, પરમાતમને ધ્યાને રે, ' ભણે મણિચદ તેહને નમીએ, આપ સ્વભાવ મેં રાત રે. જેહને ૫
soccore
(૨) રાગ કેદારે. આતમ અનુભવ જેહને હવે, વ્યારિ ચિત્ત નિજ જાણે રે, વિક્ષિત જાતાયત સુવિષ્ટ યે, સુલીનતાએ લય આણે રે. આ૦ ૧ વિક્ષિત તે વિસર ચિત્ત જાણે જાયાયત ખાંચી આણે રે, પ્રથમ અભ્યાસ એણપરે હોવે, કિચિત આણંદ જાણે રે. આ૦ ૨. સુમિge તે વળગાડ્યું રહેવે, સઝાય ધ્યાનને વેગે રે સુલીન તે નિશ્ચલ ચિત્ત રહેવે, પરમાનંદ ઉપગે રે. આ૦ ૩ બાહ્ય આતમા શરીરાદિક જાણે, અંતર આતમે કરી છાંડો રે, પરમાતમ તે સાક્ષાત દેખે, કેવી સિદ્ધ પીછાણે રે. આ૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પરમાત્તમનું ધ્યાન કરતાં, રસ લેાહે હાવે સુવન્ન રે; ભણે મણિચંદ તેહને ધ્યાવેા, જેહનુ' પરમાતમમે મન્ન રે. આ૦૫
( ૩) રાગ કેદારા,
અનુભવ સિદ્ધ આતમ હાવે, યમ ચતુષ્ટય જોવે રે; ઇચ્છા પ્રવૃત્તિ થિર સિદ્ધ યમમાં, નિજસકતે ચિત્ત હાવે રે, અનુ૦ ૧ પ્રથમ યમે અહિંસાદિક વારતાં, કરતાં સુણતાં મીઠી રે; જાણે જિનની આણુ આરાધું, ત્રીજી વાત અનિઠી રે. અનુ॰ ર્ આજે યમે તે પ્રવર્તે, જિણ આણામાંહિ માંજી રે; ચક્ર પાળવાને તતપર ચેાગી, પ્રમાદ દશા તસ ત્યાજી રે. અનુ૦ ૩ ત્રીજે યમે એ યમી નિરતિચારી, અપ્રમત્ત શુભ રૂપે રે; રિસહ પરના વૈરી તેહ પાસે, હવે તે શાંત રસ કૂપે રે. અનુજ સિદ્ધ યમ તે ચેાથા કહીએ, પરાક સાધક શુદ્ધ રે; ભણે મણિચંદ યોગ દૃષ્ટિ તત્રે, વચન શ્રી હરિ બુદ્ધ રે. અનુ પ
(૪) રાગ કેદારા.
કાઈયે કીનહીજું કાજ ન આવે, મૂઢ મેહે વેળા ગમાવે રે, શબ્દ રૂપ૨સ ગંધ ફરસાવે, શુભાશુભે સુખદુઃખ પાવે રે. કઈયે૦ ૧ જય સભાવમે ચેતન મુંઝાયા, યથાસ્થિત ભાવ ન મુઝયો રે; તેરી મેરી કરત અણુ જ્ગ્યા, શાંત રસ ભાવ ન યુજ્યેા રે. કોઇયે॰ ૨ ડી સંગત જડતા વ્યાપે, જ્ઞાન મારગ રહ્યો ઢાંકી રે; ગ્રેગ કરે તે આપે જાણે, હું કરતા કહે થાપી ૨. 'કાઈચે ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૩ ) મિથ્યાત અવિરતિ કારણ વેગે, કૃતિ દેશ લાધે રે, કપાયે રસ થિતિ બંધ કરતા, સંસાર સ્થિતિ બહુ વાધે રે. કોઇ સર્વ પદારથથી હું અલગ, એ બાજીગરકી ધુલી બાજી રે; ઉદયાગત ભાવે એ નીપજે, સંસાર વતનકે સાજી રે. કેઈયે. ૫ અંતર આતમ તે નર કહીએ, ત્યાગભગ નવિ ઈચ્છે રે, ભણે મણિચંદયથાસ્થિતિ ભાવે, સુખદુઃખાદિકને પ્રીછે રે. કોઈયે
(૫) રાગ આશાઉરી ચેતન ચેતનકું સમજાવે, અનાદિ સ્વરૂપ જણાવે રે, સુમતિ કુમતિ દેય નારી તાહરે, કુમતિ કહે તેમ ચાલે રે. ૨૦ ૧ કુમતિ તણે પરિકર છે બહલે, રાતિ દિવસ કરે ડાહ રે . વિષય કષાયમાં ભીને રહેવું, નવિ જાણે તે ભાય રે. ચે. ૨ સુમતિને મિલવા નવિ દીયે તુઝને, મેહની છકે છાક રે; ભક્ષ્યાભક્ષ્ય તુઝને કરાવે, અનંત કાળ ત્યાં રાખે રે. ચેટ ૩ અલ્સર પામી ચેતના બેલી, પ્રભુ સુમતિને ઘેર રાખે રે; કુમતિને મુખ મીઠાઈ દઈ, સુમતિ તણા ગુણ ચાખે ૨. ચે. ૪ એને અભ્યાસે દેશ વત આવે, અવસરે કુમતિને છોડો રે, સુમતિ તણું વાળ વધ્યું જાણી, સંયમ જી તહિં તેડે રે. ચે. ૫ સુમતિ રસી પરિવારે વાધે, તવ મુગતિ ની મેલાવે રે, આપ સરૂપે ચેતન થાયે, તવ નિભય થાનક પાવે છે. ચે. ૬ આપ સરપ યથાસ્થિતિ ભાવે, જોઈને તે જાણે છે સુમતિ કુમતિ પટંતર દેખી, ભણે મણિચંદ્રગુણ જાણે છે. ચે. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૪ )
૪૯ ચાર મગળ તથા જીવયતના વિષે.
'
ચાલા સહીયા મંગળ ગાઇએ, લહીએ પ્રભુનાં નામ રે, પહેલું મંગળ વીરે પ્રભુનુ, ખીજું ગૌતમ સ્વામી રે; ત્રીજું મંગળ થૂલિભદ્રનું, ચેથુ મંગળ ધમ રે. ચાલા૦ ૧ જીવની જયણા નિત્ય કરીએ, સેવીએ જૈન ધમ રે; જીવ અજીવને એળખીએ તા, પાત્રીએ સમકિત મમ ૨. ચાલા૦૨ છાણાં ઇંધણાં નિત્યજ પુજીએ, ચૂલે ચંદરવો ખાંધીએ રે; પાચે હાથે વાસીદા વાળીએ, દીવે ઢાંકણુ ઢાંકીએ રે. ચાલા૦૩ શીયાળે પકવાન દિન ત્રીશ, ઉનાળે દિન વીશ રે, ચામાસે પંદર દિન માન, ઉપર અભક્ષ્ય જાણુ ૨. ચાલા૦ ૪ ચઉદ થાનકીયા જીવ ઓળખીએ, પન્નવણા સૂત્રની સાખે રે; વીનીત લઘુનીત ખલખા માંડે, અંતમુહૂરત પાખે રે. ચાલાપ
.
શરીરના મેલ નાકના મેલ, વમન પિત્ત સાતમે રે; શુક્ર શેણિત મૃત્યુ કલેવર, ભીનુ વિરજ અગીઆરમે રે, ચાલા૦૬ નગરના ખાલ અશુચિ ઠામે, સ્ત્રી પુરૂષ સ ંગમે ઉપજે ત્યાં મનુષ્ય સ’મૂર્છાિમ, થાનક જાણા ચઉત્ક્રમે ૨. ચાલા૰ અસંખ્યાતા આંતર્મુહૂર્ત આઉખે, બીજાના નહીં પાર રે; આવીશ અભક્ષ્ય મંત્રીશ અન’તકાય, વરજે નર ને નાર રે. ચાલા૦૮ આપ વેદના પર વેદના સરખી, લેખવીએ આઠે જામ રે; પદ્મવિજય પસાયી પામે, જીત તે ઠામેઠામ રે. ચાલે૦ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
( મહાવીર પ્રભુ ઘેર આવે-એ દેશી. ) નિત્ય સમર્' સાહિમ સયણા, નામ મુળુતાં શીતલ વણા; ગુણ ગાતાં ઉલસે નયણા ?, શ ંખેશ્વર સાહિબ સાચા. બીજાના આશરો કાચા રે, શ ́ખેશ્વર સાહિબ સાચે.
દ્રવ્યથી ધ્રુવ દાનવ પૂજે, ગુણ સચિત સેાણુ વીજે; અરિહા પદ્મ પવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શ’૦૨ વેગ તછ ઘર વાસેા, પ્રભુ પાસના ગણધર થાશેા; તવ મુક્તિપુરીમાં જાશેા, ગુણ લેાકના વયણે ગવાશેા રે. શ′૦ ૩ એમ દામેાદર જિન વાણી, અષાઢી શ્રાવકે જાણી; જિન વંદી નિજ ઘેર આવે, પ્રભુ પાસની પ્રતિમા ભરાવે રે. શ’૦ ૪. ત્રણ કાળ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થાવે, તે પ્રતિમા તિહાં પણ લાવે રે. શ’૦ ૫ ઘણા કાળ પૂછ અહુ માને, વળી સૂરજ ચંદ્ન વિમાને; નાગલેાકનાં કષ્ટ નિવાર્યો, જ્યારે પાન પ્રભુજી પધાર્યા રે. શ૰ ૬ યદુ સેન રહ્યો રણ ઘેરી, જીત્યા નવિ જાયે વૈરી; જરાસ ંધે જરા તવ ચેન્ની, હિર ખલિવના સઘળે ફૂલી રે, શ’૦૭ નેમીશ્વર ચોકી વાવી, અઠ્ઠમ કરે વનમાલી; તુઠી પદ્માવતી ખાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે. શ′૦ ૮ પ્રભુ પાસની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ક્રૂજી; છંટકાવ ન્હવણુ જળ ખેતી, જાદવની જરા જાય રોતી રે. ચં૦ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
શંખ પૂરીને સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; . મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર મ ધરાવે રે. સં. ૧૦ રહે જે જિનરાજ હરે, સેવક મન વંછિત પરે,
એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મોતીભાઈને રાજે રે. શં૦ ૧૧ નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ, રાજનગરથી સંઘ ચલાવે, ગામેગામના સંધ મિલાવે રે. શ૦ ૧૨. અઢાર અઠોત્તર વરસે, ફાગણ વદિ તેરશ દિવસે જિન વંદીને આણંદ પાવે, શંભ વીર વચન રસ ગાવે રે. શ૦ ૧૩
પર શ્રી વિનયવિજયજી કૃત પદ,
(રાગ-આશાવરી) કહા કરૂં મંદિર કહા કરું ઇમરા, ન જાણું કહાં તું ઉડ બેઠેગા ભમરા જેરી જેરી ગએ છરી દુમાલા, ઉડ ગયે પંખી પડ રહ્યા માળા.ક.૧ પવનકી ગંઠરી કેસેં ઠરાઉં, ધરન બસત આય બેડે બટાઉ; અગની બુઝાની કહેકી જવાળા, દીપ છીપે તબ કેસે ઉજાળા કર ચિત્રકે તરૂવર કબહું ન મરે, માટીકા ઘેરા કેરેક દોરે; ધુએકી હેરી તુરકા થંભા, ઉંડાં ખેલે હંસા દેખે અચંભા.ક. ૩ ફિરિ ફિરિ આવત જાત ઉસાસા, લાપરે તારેક કેસ બિશ્વાસ; યહ દુનિયાંકી જૂડી હે યારી, જેસી બનાઈ બાજીગર બાજી ક૨૪ પરમાતમ અવિચલ અવિનાશી, હે શુદ્ધ પરમપદ વાસી; વિનય કહે છે સાહિબ મેગ, ફિર ન કરું આ દુનિયામેં ફેરા.ક૦૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________ cobby Cabin Okto Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com