________________
( ૭ ) ૯ દશ તીર્થકરોની સ્તુતિ.
વસંતતિલકા દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમેજ થાવું, કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું; એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમને, મેવા પ્રભુ શિવ તણા અર અમેને. ........... ભવ્ય રૂપી કમળને વિકસાવનારા, ભાવે સમસ્ત જગના વળી જાણનાર; કર્મો થકી અજિતને નમીને ઉમંગે, રહેવા ચહું અહનિશે પ્રભુ આપ સંગે ભવ્ય તણી સકલ ભીતિ નિવારનારી, વાણી વિભુ પિયુષના સરખી તમારી; તે દેશના સમયની હજુ જે વિહારી, બુદ્ધિ કરો સરલ સંભવનાથ મારી.
અભેનિધિ વિધુર થકી પ્રસરાય જે, . સ્યાદ્વાદ વિસ્તૃત કર્યો જગમાંહી તેવ;
તે પ્રેમથી પ્રણમીએ અભિનંદ સ્વામી, મુક્તિ મહંત સુખ દાયક આજ પામી... સંધ્યા સમે રવિ જતાં શશિ હાર આવે, બ તણા કિરણ કર્યું નભને દીપાવે; ડે તણા નમનથી થઈ તેવી કાંતિ, તે શ્રી પ્રભુ સુમતિના ચરણેજ શાંતિ ૧ લયબીક ૨ સમુદ્ર ૩ ચંદ્રમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com