________________
( 39 )
અપવિત્રતા આશાતન મૂલ, તેહનું ઘર ઋતુવતી પ્રતિકૂલ; તે ઋતુવતી રાખા દૂર, ને તુમે વાંછે। સુખ ભરપૂર. ૩ દર્શન પૂજન અનુક્રમે ઘટે, ચારે સાતે દિવસે મટે; • પર શાસન પણ ઈમ સહે, ચારે શુદ્ધ હાયે તે કહે, ૪ પહેલે દિન ચંડાલણી કહી, બીજે દિન બ્રહ્મધાતિની સહી; ત્રીજું હિન ધેાખણુ સમ જાણુ, ચાથે શુદ્ધ હૈયે ગુણ ખાણું.
ઋતુવતી કરે ઘરનું કામ, ખાંડણુ પીસણ રાંધણુ ઠામ; તે અન્ને પ્રતિલાા મુનિ, સદ્ગતિ સઘલી પેાતે હણી. ૬ તેહુજ અન્ન ભર્તાદિક જિમે, તેણે અન્ન સ્વાદ ન હોયે લવલેશ, શુભ પાપડ વડી ખેરાક્રિક સ્વાદ, ઋતુવતી સગતિથી લાદ; કુંડણ ભુ ંડણુ ને સાપણી, પરભવે તે થાયે પાપણી. ૮ ઋતુવતી ઘરે પાણી ભરે, તે પાણી દેરાસરે ચડે; આધિથીજ નવિ પામે ક્રિમે, આશાતનથી બહુભવ શકે. ૯ અસાયમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે; પતે સવે અભડાવી જિમે, તેણે પાપે દુર્ગતિ દુ:ખ ખમે. ૧૦ સામાયિક પડિકમણું ધ્યાન, અસઝાઇયે નવિ સૂઝે દાન; સજ્ઝાયે જો પુરૂષ આભડે, તિણે ફરસે રાગાદિક નડે. ૧૧ ઋતુવતી એક જિનવર નમી, તેણે કરમે તે બહુ ભવ ભમી; ચડાવણી થઈ તે વળી, જિન આશાતન તેહને ફળી. ૧૨ એમ જાણી. ચેાખાઇ બન્ને, અવિધિ અાશાતન ક્રૂ તો; જિનÜસન કિરિયા અનુંસરે, જેમ ભવસાયર: હેલાં તા. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પાપે ધન દૂરે ગમે; કરણી જાયે. પરદેશ.
.