________________
(૯) ૧૦ જિન સ્તુતિ. ( શાર્દૂલવિક્રીડિત છંદ), નિત્યાનંદપદપ્રયાસર એડવનીસારણી, સંસારાર્ણવતારણેતરણી વિશ્વદ્ધિવિસ્તાર, પુણ્યાંકૂરભરપૂરેહધરણી વ્યાહસંહારિણી, પ્રત્યે કસ્ય ન તેડખિલતિહરણ મૂર્તિનેહારિણી. ૧ નેત્રાનંદકરી ભદધિતરી શ્રેયસ્તમજરી, શ્રીમદ્ધર્મમહાનરેંદ્રનગરી વ્યાપલતાધૂમરી; હત્કર્ષશુભપ્રભાવલહરી રાગદ્વિષાં જિત્વરી, મૂર્તિઃ શ્રીજિનપુંગવસ્ય ભવતુ શ્રેયસ્કરી દેહિનાં. ૨
૧૧ ઉપદેશની લાવણી. સુકૃતકી બાત તેર હાથ, રતિ ના રહી રે, રતિના પુદગલમેં માન્ય સુખ કલ્પના કહી રે, સુકૃત જુગમાંહે જૈન નિજ સાર સંઘાતે આવે, સંઘા, ઈનકું તજ કર કયું બેઠો વિષય ગુણ ગાવે, અમરતકું અલગે ઢેલ, વિસન વિષ ખાવે. વિસનો મુગતિકે મારગ મેટ, ઉવટમેં જાવે, થારી તુચ્છ જિંદગાની માંહે, વિકલ બુદ્ધિ ભઈ રે, વિકલા પુદગલ૦ ૧ થારે ધન દોલત ભંડાર, ભર્યા હે મેતી, ભર્યા શત્રુ સજન સબ બને, જગત હેય ગેતી, કેઈ મસલે તેલ કુલેલ, દેવે કઈ ધોતી, ધોવે સન્મુખ ઉઠ આવે અબલા, તેરે મુખ જોતી, એસી સંમત એક છિન માંહે, સરવ ક્ષય ભાઈ રે, સરવ પુદગલ. ૨. તે ખટ રસ ખાયા પૂબ, ખજાના ખેયા, ખજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com