Book Title: Nishadh Pati
Author(s): Mohanlal Chunilal Dhami
Publisher: Navyug Pustak Bhandar
Catalog link: https://jainqq.org/explore/032775/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'IN - ઓ - "Ift ' #r/////// //twiii //// TIT . 0 મેઈnલાલ ચીલાલ ધામ કકPIT Page #2 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ : લેખક : વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી -: પ્રકાશક :. નવયુગ પુસ્તક ભંડાર બુકસેલર્સ : : પબ્લિશર્સ નવા નાકા રોડ રાજકોટ-૩૬૦૦૦૧ : : : [ સૌરાષ્ટ્ર) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : નવિનચંદ્ર મેહનલાલ મહેતા નવયુગ પુસ્તક ભંડાર નવા નાકા રેડ, ૧લે માળે રાજકોટ-૩૬૦૦૦૧ સૌરાષ્ટ્ર) C) વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી પુનઃમુદ્રણ બીજું [1979] કિંમત રૂ. 20-00 : મુદ્રક ? નાનાલાલ સોમાલાલ શાહ સર્વે દ ય મુદ્રણ લ ય મુ : સાદરા - 382320 સ્ટે [એ. પી. હવે Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ, પ્રસન્નતા અને કર્તવ્યમાં સાથે મગ્ન રહેનારા સેવાભાવી શલ્ય વિદ્યા વિશારદ ડો. શ્રી પ્રફુલ બી. દેસાઈ M.S.R.R.C.S. (E) ના કરકમળમાં ઉરભાવનાનું એક પુષ્પ સમપિત કરતાં હું મને ધન્ય માનું છું. મોહનલાલ ધામી. Page #5 -------------------------------------------------------------------------- ________________ વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી રચિત પુસ્તકો 13-75 બાલદાન 18-00 સંસાર ચાલ્યો જાય છે 20-00 ભવબંધન : મલયસુંદરી 20-00 ભવબંધન : મહાબલકુમાર 20-00 નિષધપતિ 18-00 સંસાર એક સ્વપ્ન 16-10 રાજનંદિની 18-00 સૌભાગ્ય કંકણ 18-00 રજની રંગભરી 15-00 પુણ્ય પ્રભાવ 1 લે 15-00 પુણ્ય પ્રભાવ 2 જે 13-50 તરંગલા 17-00 વેળા વેળાની વાદળી 14-50 અલખ નિરંજન 8-25 કુલવધુ 10-10 અંજના સુંદરી 26-00 વરનાં વિષ 15-00 તિલક મંજરી 16-50 ભાવડ શાહ 16-50 દેદા શાહ 12-00 સુદર્શન શેઠ 15-00 ચંદ્રવદના 11-50 સાત સવાલ 10-25 નાથ અનાય 10-00 આર્ય લલિતાંગ 10-00 ચર સમ્રાટ 9-75 પર્વાધિરાજ [8-00 નેહપ્રિયા 11-75 વાસવદત્તા 12-25 વૈતાલ ભટ્ટ 3-00 ધુમસના પડછાયા 11-50 રાજદુલારી 3-00 પરણ્યા પહેલાં 10-00 રંગ રાગ વિરાગ 20-00 જિહા શેઠ 13-50 જાવડ શેઠ નવયુગ પુસ્તક ભંડાર: 3600" (સૌરાષ્ટ્ર) Page #6 -------------------------------------------------------------------------- ________________ બે બેલ! “નિષધપતિ' એક પૌરાણિક કથા વસ્તુ પરથી આલેખાયેલી નવલકથા છે. ભૂતકાળ તરફ નજર કરતાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અનેક કવિઓએ નળ-દમયંતીના જીવન વહેણને સ્પર્શતાં કાવ્યો, ચરિત્રો, નાટક વગેરે આલેખેલાં છે. ભગવાન વ્યાસ પણ નળ દમયંતીના જીવનવહેણની ઉપેક્ષા કરી શક્યા નથી.એટલું નહિ પણ વિવિધ થાનકમાં પણ નળ દમયંતીના પ્રસંગે ઝીલવામાં આવ્યા છે. જૈન સાહિત્યમાં તે નળ દમયંતીના જીવન વહેણને ખૂબ જ ઝુલાવવામાં આવેલ છે. નલાયન, નળ ચરિત્ર, નળપાખ્યાન, નૈષધીય ચરિત્ર, નળ વિલાસ નાટક, નળ વિકમ નાટક, નળોદય કાવ્ય, નળાદય ચરિત્ર, દમયંતી ચરિત્ર, દમયંતી પ્રબંધ, નળ દમયંતીને રાસ, વગેરે ઘણું ગ્રંથ જૈન કવિઓએ ભૂતકાળમાં આલેખેલા છે. આ બધા ગ્રંથમાં “નળાયન” નામના ચાર હજાર ને પચાસ શ્લોકના કાવ્યસભર ગ્રંથ પર મારું હૈયું આકર્ષાયું. પૂર્વાચાર્ય શ્રી માણિકદેવ સૂરિએ રચેલું નળાયન નામનું મહાકાવ્ય મારા અંતઃકરણને ઝણઝણાવી ગયું. પ્રસ્તુત નવલા મેં એ કાવ્યને સામે રાખીને લખી છે. કાવ્યમાં આવતાં રસભર વણને મારે ક તે છેડવાં પડયાં છે અથવા ટુંકાવવાં પડ્યાં છે. કારણકે કવિ અને લેખકની મર્યાદાઓ વચ્ચે ઘણું અંતર હોય છે. કવિ પિતાના કાવ્યમાં ખીલી ઉઠે છે. જ્યારે કથાલેખકને પોતાના વર્તુળને નિહાળવું પડે છે. આમ છતાં મહાકવિની ભાવનાને મારા હાથે દ્રોહ ન થાય તેની ખૂબ જ કાળજી મારે રાખવી પડી છે. સમગ્ર કથા જૈન ઈતિહાસમાંથી લીધી હોવાથી Page #7 -------------------------------------------------------------------------- ________________ મારે એ અંગે પણ જાગૃત રહેવું પડયું છે. આર્ય સંસ્કૃતિના હાર્દનું દર્શન કરાવતી આ કથા લેકે માટે નવી નથી. હજારો વર્ષથી આ કથા લેક હૈયા પર રહેતી આવી છે..અને પ્રસ્તુત નવલકથામાં જે કંઈ સારું છે તે મહાકવિનું છે અને જે કંઈ અનુચિત હોય તે મારા જેવા અલ્પાત્માનું છે.• કારણ કે મેં તે કેવળ ભક્તિ, ભાવના અને શ્રદ્ધા સાથે. નળાયન ને નવલકથાનું રૂપ આપ્યું છે...અને રૂપ કેવું થયું છે?” એ પ્રશ્નનો જવાબ હું શું આપું ? સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિદ્ધ દૈનિક અખબાર જયહિંદમાં આ કથા દર સપ્તાહે ધારાવાહિક રૂપે પ્રગટ થતી હતી અને વિશાળ વાચક વર્ગને તે પ્રિય થઈ પડી હતી. ખાસ કરીને બહેનેએ આ કથાને ભાવપૂર્વક સત્કાર કર્યો હતો. આજ આ કથા આપની સમક્ષ ગ્રંથ રૂપે રજૂ થાય છે અને મને વિશ્વાસ છે કે આપ સહુને મારી અન્ય કથાઓ માફક આ કથા પણ ગમશે. કિશોરસિંહજી માર્ગ, રાજકોટ 1. વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી. ફાગણ સુદ છે. 1024) બીજી આ વેળાએ.. આજ વિષધપતિની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે. વાર્તા અંગે વિશેષ કશું કહેવાનું નથી. આ કથા લોકભોગ્ય બની છે. એજ મારા માટે આશાસ્પદ છે. મારે જે કહેવાનું હતું તે મે પ્રથમ આવૃત્તિમાં કહી નાખ્યું છે, સવંત 2035 મહા શું 1 ) કરણપરા, ધામીનિવાસ વૈદ્ય મેહનલાલ ચુનીલાલ ધામી રાજકોટ-૩૬૦૦૦૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ [ ઐતિહાસિક નવલકથા] Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુકમ 1 નારીની વ્યથા ! 1 19 દેવદૂત [2] 175 2 આરાધનાનું ફળ 11 | 20 પાણિગ્રહણ 185 3 જ્ઞાન કસોટી 1 કલિની પ્રતિજ્ઞા ! 195 22 કલિને પ્રવેશ ! 4 કનકાવલી 204 23 જુગારની જવાળા 213 5 આકાશી સંગ્રામ ! 24 છેલ્લો દાવ 23 6 નળનું સાહસ 25 બાહુબળની પરીક્ષા 233 7 લગ્ન 26 સરોવરની પાળે 243 8 રાજ્યાભિષેક 27 અંધારી રાત! 253 9 તીર્થસ્થળની મર્યાદા 78 28 ચમત્કાર! 262 10 રાજાનું કર્તવ્ય 87 29 નળને સત્કાર ! 271 11 ક્રૌંચકર્ણને વધ 96 30 અજગરના મુખમાં ! 281 12 અણદીઠીનું આકર્ષણ 106 31 જુવાનની આંખ ફરી ! 291 13 ઉદ્યાનમાં.... 115 32 આરાધના 301 14 હંસદૂત 124 33 આશ્રય ! 310 15 સ્વયંવરનું નિમંત્રણ 135 34 પિતાને ઘેર 321 16 અશક્ય કાર્યો ? 145 | 35 ગુપ્તચરોને આનંદ 331 17 દમયંતીના આવાસમાં 155 36 કલિને પરાજય ! 341 18 દેવદૂત ! 165 37 મિલન 351 Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 1 લું : : નારીની વ્યથા ! સારમાં છએ ઋતુઓ પિતાને પ્રભાવ દર્શાવતી જ હોય બહાર સમગ્ર વિશ્વને વિવિધ રંગે વડે ભીંજવતી રહે છે. વસંતની બહાર ખીલી ઊઠી હતી. વને, ઉપવને અટવીઓ, નદીતટો, પર્વત, વગેરે પ્રકૃતિનાં સઘળાં અંગે માત્ર ખુશનુમા નહેતાં બન્યાં, પરંતુ સાથોસાથ મસ્તીભર્યા પણ બન્યાં હતાં. અને જીવનની વસંતના દ્વાર પાસે ઊભેલાં નરનાર કે જીવનની વસંત વટાવી ચૂકેલાં નરનાર જાણે પ્રત્યેક માણસ અનોખી પ્રસન્નતા વડે છલકાઈ રહ્યું હતું. જેમ નવયૌવનાનાં નયનકિનારે કસુંબલ રંગની રેખાઓ કવિતા બની જતી, તેમ ઉત્તરાવસ્થા તરફ જઈ રહેલાં નરનારને પણ વીતી વસંતનાં મધુર સ્મરણ મસ્તભરી કવિતા સમાં બની ગયાં હતાં. - ઠંડી જ્યારે આવે છે ત્યારે રણચંડીનું રૂપ ધારણ કરી લેતી હોય છે, અને જ્યારે વિદાય લે છે ત્યારે કોઈ પ્રૌઢા પિતાના પિયર તરફ જતી હોય તેવી લાગે છે. યુદ્ધ કરીને થાકી ગયેલા કેઈ યુદ્ધવીર સમી ઠંડી વિદાય લઈ ચૂકી હતી. કેઈ તમતમતાં તીર જેવી જે સમીર લહરીઓ હાડકાંને ચૂમી રહી હતી, તે જ સમીર લહેરીએ દક્ષિણની માધુરી સાથે જાણે સમગ્ર વિશ્વને પિતાના પ્રસન્ન ઉરભાવનું ગીત સંભળાવી રહી હતી. નિ-૧ . Page #11 -------------------------------------------------------------------------- ________________ નિધપતિ એ ગીતમાં માત્ર મનુષ્ય નહિ, સચરાચર જીવસૃષ્ટિ પણ વિભોર બનીને નાચી રહી હતી. આવી સુખદ વસંત વિશ્વ પર વિહરી રહી હતી. સૂર્યોદય કયાર થઈ ગયા હતા, પરંતુ હજી દિવસને પ્રથમ પ્રહર સમાપ્ત નહોતે થે. વિદર્ભ દેશની રાજધાની કુંડિનપુરથી સૂર્યોદય પહેલાં નીકળેલ એક સુવર્ણજડિત રથ અત્યારે વનપ્રદેશ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો અને પોતાના ઘર્ઘર ધ્વનિ વડે વાતાવરણને મુખરિત કરી રહ્યો હતો. રથ સુવર્ણનો હતો, પરંતુ એમાં જડેલાં વિવિધ રત્નો ઝળહળી રહ્યાં હતાં અને ચારેય તેજસ્વી અશ્વો મદભરી ચાલે જતા હતા.' રથ ખુલ્લો હતો. આગળની બેઠક પર એક કુશળ સારથિ બેઠો હતું. વચ્ચે ધ્વજદંડ શોભતો હતો, એ ધ્વજદંડ પર કેસરી રંગની ધ્વજા વસંતને પ્રતીક સમી લહેરાઈ રહી હતી. પરંતુ રથની પાછલી બેઠક પર બેઠેલાં મહારાજા ભીમ અને મહારાણી પ્રિયંગુમંજરી..કામદેવ અને રતિ સમાં શોભી રહ્યાં હતાં. - રાજા ભીમે ખભે ધનુષ્ય અને તુણીર ભરાવ્યાં હતાં. એમના કંઠમાં સૂર્યાસમાં તેજસ્વી વજનો કઠે શોભી રહ્યો હતો. તેના ઉપર એક પુષ્પમાળા મૂલતી હતી...વિવિધ રોથી શોભતા બાજુબંધ ભારે તેજોમય જણાતા હતા. અને મસ્તક પર મુગટ જાણે પચરંગી રત્નોનો સમૂહ ન હોય ! પરંતુ એ કરતાં યે પ્રિયંગુમંજરી અતિ સુંદર જણાતી હતી તેણે ધારણ કરેલા અંલકારે, ચંપાઈ રંગનું ઉત્તરીય વસંતરાણીનો જ ભાસ કરાવી રહ્યાં હતાં. રાણીએ પોતાના સ્વામીના પગ પર હાથ મૂકતાં કહ્યું: “મહારાજ, આપ કહેતા હતા કે, પડાવ માત્ર પાંચ જ કેસ દૂર છે...” હા પ્રિયે, હવે આપણે અર્ધ ઘટિકામાં પહોંચી જઈશું. Page #12 -------------------------------------------------------------------------- ________________ નારીની વ્યથા ! છે. જે આ તરફ નજર કર. અશોક વૃક્ષોની માળા દેખાય છે ને ?" હા..અતિ મનોહર દેખાય છે.” એની પાછળ જ પડાવ છે.” કહી મહારાજ ભીમે પત્નીના હાથ પર પિતાને હાથ મૂક્યો. રથને અશ્વો વેગવંત હતા, પરંતુ પોતાની પ્રિયતમા સાથે હોવાથી મહારાજાએ સારથિને મધ્યમ ગતિએ ચલાવવાની સૂચના આપી હતી. વનપ્રદેશ અતિ સુંદર અને રળિયામણો હતો. માર્ગ જનશૂન્ય નહે...લાકે આવતા જતા રહેતા અને મહારાજાને જોઈને ભાવપૂર્વક નમન કરતા... પરંતુ ચારે તરફ નિર્ભયતાપૂર્વક વિચારી રહેલાં પશુપંખીઓ જીવતાં ફૂલ સમાં દેખાતાં હતાં. રૂપ હંમેશાં આંખને ઠારનારું હોય છે, જે રૂ૫ સાથે ગુણોને પણ સંગ હોય તે..નહિ તે એ રૂ૫ આંખને બાળનારાં થઈ પડે છે. રાણી પ્રિયંગુમંજરી અતિ રૂપવાન હોવા છતાં એનામાં અનંત ગુણોને સંગ પણ થયો હતો. તે સમગ્ર વિદર્ભની જનતા માટે પણ પ્રેરણારૂપ હતી. ધર્મપ્રેમ, ઉદારતા, દાનભાવના, સત્યનિષ્ઠા,પતિભક્તિ, શીયળરૂપી સંપત્તિ, વગેરે ગુણે વડે મહારાણી પ્રિયંગુમંજરી મહારાજા ભીમના હૃદય સિંહાસન પર બિરાજમાન બની શકી હતી. આજ મહારાજા સૈનિક શિબિરના નિરીક્ષણ નિમિત્તે જતા હતા ને મહારાણી પણ મહારાજની ભાવનાને વધાવી લઈને સાથે આવ્યાં હતાં. નગરીથી પાંચ કેસ દૂરના શ્રી શંખહંદ સરોવર પાસેના મેદાનમાં છેલ્લા પંદર દિવસથી સૈનિક શિબિરનું આયોજન થયું હતું. હજુ બીજા ત્રીસ દિવસ પર્યત સૈનિક શિબિરનું આયોજન ચાલુ રહેવાનું હતું. સૈનિક શિબિરમાં સૈનિકોને તાલીમ આપવામાં આવતી હતી. મહારાજા ભીમની આણ સમગ્ર દક્ષિણ ભારતમાં વની રહી હતી. ન હોવા છતાં એન પ્રેરણારૂપ , પણ થયો હતો. તે Page #13 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ એક તે મહારાજ ભીમનું ભુજબળ અજોડ હતું. અને એમની સૈન્યશક્તિ વિરાટ હતી.. મહાબલાધિકૃત રુદ્રપ્રતાપના હાથ નીચે સિત્તેર મહાસેનાપતિઓ હતા. સાતસો સેનાપતિઓ હતા અને સાત હજાર સેનાનાયકે હતા. એ સિવાય અતિ વિરાટ ચતુરંગિણી સેના તેજસ્વી અને તાલીમબદ્ધ હતી. સમગ્ર વિદર્ભમાં સિત્તેર સૈન્ય વિભાગો પથરાયેલા પડ્યા હતા. મહારાજા ભીમ આ વિરાટ સેનાને સ્વામી હતા અને એકેએક સૈનિક પિતાના રાજા ખાતર હસતાં હસતાં પ્રાણ ન્યોછાવર કરવામાં ગૌરવ અનુભવતે હતે. આવા એક વિભાગની તાલીમ માટે આ વન પ્રદેશમાં સૈનિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રથ શિબિરમાં પહોંચી ગયે. મહાબલાધિકૃત રુદ્રપ્રતાપ અને અન્ય સેનાનીઓએ મહારાજા અને મહારાણીને જયનાદ પોકાર્યો... સૈન્ય સમુદાયે હર્ષભર્યા હદયે પિતાના રાજરાજેશ્વરનું સ્વાગત કર્યું. દૂર દેખાતા શંખહંદ સરોવર પાસેના એક ઉપવનમાં મહારાજ અને મહાદેવી માટે ઉતારાની વ્યવસ્થા કરી હતી. મહારાજા અને મહારાણી સહુનાં નમન ઝીલતાં ઝીલતાં ઉતારે પહોંચ્યાં. દાસદાસીઓ આવી ગયાં હતાં. શિબિરમાં દરેક પ્રકારની સગવડ કરવામાં આવી હતી. મહારાજા ભીમને મહાપ્રતિહાર પણ સૂર્યોદય પહેલાં જ આવી ગયો હતો. મહારાજા ભીમ પિતાની પ્રિયા સાથે વિશાળ તંબુમાં દાખલ થયા. તંબુમાં સાત ખંડેર હતા.એક પરિચારિકા બંનેને મધ્ય Page #14 -------------------------------------------------------------------------- ________________ નારીની વ્યથા ! ખંડમાં લઈ ગઈ આ ખંડ બેઠકરૂપે શણગાર્યો હતો. મૂલ્યવાન ઝરીના પડદાઓ દીવાલરૂપે લટકાવવામાં આવ્યા હતા અને એક દિશાએ શ્રી. ધર્મનાથ ભગવંતનું ચિત્ર ટીંગાડયું હતું. શ્રી. ધર્મનાથ ભગવંત કાઉસગ ધ્યાનમાં ઊભા હતા. શાંત, સૌમ્ય, સુંદર અને ભવ્ય...! રાજારાણીએ શ્રી. ધર્મનાથ ભગવંતનાં ચિત્ર સામે મસ્તક નમાવીને નમન કર્યો. ત્યાર પછી પ્રિયંગુમંજરી પિતાની ખાસ પરિચારિકા સાથે અન્ય ખંડમાં ચાલી ગઈ. આમ તે બંને સ્નાનાદિથી નિવૃત્ત થઈને જ નીકળ્યાં હતાં... પરંતુ પ્રવાસના અંગે ફરી વાર સ્નાન કરવું જરૂરી હતું. પ્રિયંગુમંજરી પિતા માટેના ખંડમાં એક ગાદી પર બેઠી... અને એક પરિચારિકાએ આવી મસ્તક નમાવીને કહ્યું: “મહાદેવને જ્ય થાઓ ! સ્નાન જળ તૈયાર છે...” થોડી વાર વિશ્રામ લઈ લઉં.. માધવી શું કરે છે ?" આપનાં વસ્ત્રોની વ્યવસ્થા કરે છે. દાસીએ કહ્યું. એ જ સમયે બીજી એક દાસી જળ ભરેલું સુવર્ણ પાત્ર લઈને આવી. મહારાણુએ જળપાન કર્યું. થોડી વાર વિશ્રામ લીધા પછી તે બે પરિચારિકાઓ સાથે સ્નાનગૃહ નિમિત્તે ગે ઠવવામાં આવેલા એક તંબુમાં દાખલ થઈ. આ અસ્થાયી સ્નાનગૃહમાં સુવર્ણનો એક બાજઠ મૂકે હતા.. પગ રાખવા માટે સેનાની બે પાટલીઓ પડી હતી. એક તરફ મોટું દર્પણ રાખવામાં આવ્યું હતું...સમશીતોષ્ણ જળના સેનાના ત્રણ હાંડાઓ તૈયાર હતા. તૈલમન, ઉબટન, સ્નાનારજ, વગેરે દ્રવ્યો પણ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યાં હતાં. પ્રિયંગુમંજરીએ ચારે તરફ નજર કરી...પિતાની બે પ્રિય દાસીઓ સિવાય કંઈ નહતું. તેણે કહ્યું: “તૈલમર્દનની જરૂર નથી.” Page #15 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ મહાદેવી, " સહસ્ત્રપાક તેલ વડે આપને સઘળે શ્રમ દૂર થશે... ઉવર્તનથી દેહ પ્રસન્ન બનશે.” એક દાસીએ કહ્યું. સારું...પણ બહુ વાર ન લાગવી જોઈએ.” ‘મહાદેવી, આપ ચિંતા ન કરશે.” પ્રિયંગુમંજરીએ પિતાનું ઉત્તરીય એક દાસીના હાથમાં મૂકયું. બધા અલંકારો ઉતારીને એક થાળીમાં મૂકયા. બીજી દાસીએ કંચુકીબંધ છે. વજ રત્નોથી શોભતી કટિમેખલા કાઢતી વખતે પરિચારિકાએ કહ્યું: “મહાદેવી, માર્ગમાં રજ ખૂબ જ ઊડી લાગે છે...” હા માધવી...કેમ પૂછવું પડયું ?" “વસ્ત્રો ભેદીને આપના સુકોમળ અંગને સપર્શવાનું સાહસ રજા સિવાય કેણ કરી શકે ?”માધવીએ આછી હાસ્ય સહિત કહ્યું. “વ્યકિત તને વિનદાએ શીખવી લાગે છે, કેમ?' મહાદેવી, આપના રૂપે જ શીખવ્યું છે....” “આમ વાત કરીશ તે વિલંબ થશે...” વિદા સ્નાનરજ વડે જળને સુગંધી બનાવી રહી હતી. તે બેલી: “પધારી મહાદેવી, રજના સ્પર્શથી આપનું યૌવન અને રૂ૫ બંને ખીલી ઊઠયાં છે...” પ્રિયંગુમંજરીએ કશા ઉત્તર ન આપે. માધવીએ કમરપટક લઈને એક તરફ મૂકી દીધો હતો. મહાદેવીની નિરાભરણ કાયા...! આવું દેવદુર્લભ રૂપ ... આવી સપ્રમાણ દેહલતા અને આવું મદભર યૌવન...પરંતુ આવા વિચાર કરતી માધવીને એક ખોડ કહેવાનું મન થયું...પણ તે મનમાં આવેલા શબ્દોને તરત ગળી ગઈ. લગભગ બે ઘટિકા પર્યત સ્નાનાદિ કાયથી નિવૃત્ત થઈને પ્રિયંગુમંજરી દર્પણ પાસે ગઈ...માધવીએ તૈયાર કરેલાં વસ્ત્રો Page #16 -------------------------------------------------------------------------- ________________ નારીની વ્યથા ! ધારણ કર્યા. કેશગુંફન તે પ્રાત:કાળે જ કરેલું હતું.....છતાં તેને વ્યવસ્થિત કર્યું. નેત્રાજન કર્યું...લાલ રંગનું તિલક કર્યું... અલંકારો ધારણ કર્યા અને પુનઃ દર્પણમાં નખશિખ નિરીક્ષણ કિરીને પ્રિયંગુમંજરી સ્નાન ગૃહમાંથી પે તાના ખંડમાં આવી. મહારાજા ભીમ સ્નાનાદિ પતાવીને બેઠક ખંડમાં આવી ગયા હતા અને બે મંત્રીઓ, રુદ્રપ્રતાપ, અન્ય સેનાપતિઓ મડાપ્રતિહાર સુદર્શન અને અન્ય કર્મચારીઓ વચ્ચે આજ મધ્યાહ્ન પછી થનારા ધનુવિદ્યાના પ્રયોગ અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ ચ્ચ દરખાન એક સેવકે બેઠક ખંડમાં આવી નમન કર્યા અને વિયાવનત ભાવે કહ્યું, “કૃપાનાથને ય થાઓ !" મહારાજાએ પિતાના અંગત સેવક સામે પ્રશ્નભરી નજરે જોયું. સેવકે કહ્યું, “ભેજન તૈયાર છે.” “સારુ” મહાદેવી શું કરે છે ?" તેઓ હમણું જ સ્નાનાદિથી નિવૃત થઈને પધાર્યા. " “તું તૈયારી કરાવ.... અમે હમણું જ આવીએ છીએ.” સેવક નમન કરીને ચાલ્યા ગયે. થોડી વાર પછી ચર્ચા પૂરી થઈ. બધા ઊભા થયા એટલે મહારાજાએ સુદર્શન સામે જોઈને કહ્યું: “સુદર્શન, તું સહુને લઈને ભજનગૃહમાં જા. હું ને મહાદેવી આવીએ છીએ.” એમ જ થયું. * મહાપ્રતિહાર સુદર્શન મંત્રીઓ અને સેનાપતિઓને લઈને બાજુના એક તંબુમાં ગયો. ત્યાં પચાસ માણસો બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એક તરફ મહાદેવી અને મહારાજાનાં બે આસનો ગોઠવ્યાં હતાં અને બંને બાજુ બીજાઓ માટે આસનો ગોઠવ્યાં હતાં. મહારાજા જ્યાં મહાદેવી બેઠાં હતાં તે ખંડમાં ગયા. પ્રિયંગુમંજરી પણ ચાર પાંચ પરિચારિકાઓ વચ્ચે વિનોદ કરતી બેઠી હતી. Page #17 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ મહારાજાનું આગમન થતાં જ બધી પરિચારિકાઓ ઊભી થઈ ગઈ. પ્રિયંગુમંજરીએ પ્રસન્ન નજરે સ્વામી સામે જોયું. મહારાજાએ કહ્યું : “કેમ પ્રિયે, પ્રવાસનો શ્રમ તે નથી પડેને?” ના, સ્વામી.! ઘણે જ આનંદ મળે છે.” “અહીંનું વાતાવરણ મને ખૂબ જ ગમી ગયું છે, તને હરકત ન હોય તે આપણે ત્રણના બદલે સાત દિવસ રોકાઈએ.” જેવી આપની ઈચ્છા.” તે ચાલ...ભોજનગૃહમાં સહુ આપણી રાહ જોતાં હશે.” પ્રિયંગુમંજરી તરત ઊભી થઈ. માધવી અને વિનોદા પણ તૈયાર થઈ ગઈ. જ્યારે બંને ભોજનગૃહવાળા તંબુમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલાએએ મહારાજ અને મહાદેવીને નમન કર્યા. સહુએ મહાદેવીના કુશળ પૂછ્યા. મહાદેવીએ સહુને પ્રસન્નભાવે ઉત્તર આપ્યો. ભજનની વિવિધ સામગ્રીઓ પિરસાવી શરૂ થઈ. બધા માટે સુવર્ણનાં પાત્ર આવવા માંડ્યાં. ભેજનકાર્ય બે ઘટિકા પર્યત ચાલ્યું. ભોજન સમાપ્ત કરીને મહારાજા અને મહાદેવી આરામ માટે પિતાના તંબુમાં ગયાં. મધ્યાહ્ન ૫છી મહારાજા અને મહાદેવી ધનુર્વિદ્યાના પ્રયોગ જોવા ગયાં. બે દિવસ ખૂબ જ આનંદમાં વ્યતીત થયા. ત્રીજે દિવસે સવારે સ્નાનાદિ કા પતાવીને અને મહારાજા પ્રિયંગુમંજરી ઉપવનની શોભા નિહાળવા ચાલીને ગયાં બે સેવકો અને બે પરિચારિકા તેમની પાછળ ચાલવા માંડયાં. સરોવર કિનારાના એ ઉપવનમાં મહારાજા ભીમ અને પ્રિયંગુમંજરી એક વૃક્ષ નીચે ઊભાં રહ્યાં. એક સેવકે આવીને Page #18 -------------------------------------------------------------------------- ________________ નારીની વ્યથા! ત્યાં એક ગાલીચે પાથર્યો. બંને તે પર બેસી ગયાં. દાસદાસીઓ જરા દૂર ઊભાં રહી ગયાં. ઉપવન ઘણું સુંદર હતું. વિવિધ પશુપક્ષીઓ મુક્ત મને નિર્ભય બનીને જીવનની વસંતનો લહાવ લઈ રહ્યાં હતાં. વિવિધ રંગી પુગેની બહાર નંદનવન સમી જણાતી હતી. એક તરફ એક હરિણી પિતાના બાળકને વાત્સલ્ય ભાવ વડે ચાટતી ઊભી હતી. આ દશ્ય ઘણું જ મનહર હતું. રાણીના મનમાં આ દૃશ્ય જોઈને થયું? શું પશુ, શું પંખી, શું માનવી...માતૃહૃદય તે સહુને સમાન જ હોય છે...હરિનું પોતાના શિશુને કેટલા વહાલથી જીભ વડે પંપાળી રહી છે... અને હરિણબાળ કેવી શ્રદ્ધા સાથે વારંવાર માતાના અંગ સાથે લપાઈ જતું હોય છે ! ધન્ય નારી...ધન્ય માતૃત્વ... પણ વળતી જ પળે આ દૃશ્ય વિંખાઈ ગયું ગમે તે કારણે ચમકીને હરિણી ચાલતી થઈ...તેનું બાળક પણ ચારે તરફ જતું પાછળ દેડયું. પ્રિયંગુમંજરીથી એક નિશ્વાસ નખાઈ ગયો. મહારાજ ભીમ તે સાંભળી ગયા અને બોલ્યા : “કેમ પ્રિયે, શું થયું?” “કઈ નહિ... કારણ વગર હરિણી કેમ ચાલી ગઈ ?" “કઈ હરિણી?” સામેના વૃક્ષ પાસે ઊભી હતી ને...” “ઓહ, મારું ધ્યાન તે આ તરફના વૃક્ષ પર મસ્તી કરી રહેલા વાનર યુથ પ્રત્યે સ્થિર થયું હતું.' પ્રિયંગુમંજરીએ જે વૃક્ષ પર વાનરેનું ટેળું હતું તે તરફ નજર કરી. ત્યાં પણ એવું જ ગૌરવભર્યું એક દશ્ય તેની નજરે ચડવું. એક વાનરી પિતાને ધાવણું બાળકને શાંતિથી પયપાન કરાવી રહી Page #19 -------------------------------------------------------------------------- ________________ 10 નિષધપતિ હતી અને એક હાથ વડે બાળકને પંપાળી રહી હતી. કેટલી તન્મયતા છે ! બીજાં વાનરે નાચે છે, કૂદે છે ને મસ્તી કરે છે. પણ આ વાનરી પ્રશાંત ભાવે પોતાના શિશુને જ નિહાળી રહી છે. જાણે સંસારમાં માતાની નજરે સંતાન સિવાય કોઈ આકર્ષક દશ્ય છે જ નહિ. આ મધુર અને માતૃત્વના મંગળ ભાવવાળું દશ્ય જોઈને રાણીથી બેલાઈ ગયું, “સ્વામી, બાળક વગરનું સ્વર્ગ પણ સાવ નિષ્ફળ હોય છે.” કેમ?” “માતૃત્વ એ જ નારીના જીવનનું સાર્થકય છે. સામેના વૃક્ષની ડાળ પર જુઓ એક માતા પિતાના બાળકને કેટલા વાત્સલ્ય ભાવ વડે ભીંજવી રહી છે !' “ઓહમારું ધ્યાન તે આ તરફની ડાળી પર રમત કરી રહેલા વાનર પર હતી.' પુરુષો બેખબર હોય છે.” હું સમજ્યો નહિ, પ્રિયે...” મહારાજ, આપણું રાજ્ય વિશાળ છે, આપનો પ્રતાપ દેવલેક સુધી પહોંચે છે, આપણું વિરાટ રાજભવન સંપત્તિથી ઉભરાઈ રહ્યું છે. પરંતુ ફળ ન આપી શકે એવા સુંદર વૃક્ષ સમી સમૃધ્ધિથી શું ?" રાણીએ લાગણીભર્યા છતાં કઈક વ્યથિત સ્વરે કહ્યું. પ્રિયે, તારી વ્યથા હું સમજું છું. હું પણ તારા જેટલું જ દુખી છું...પરંતુ જે વાત કર્મની છે તેમાં આપણે શું કરીએ ? " સ્વામી, ક્ષમા કરો તો એક વાત કહું ?" “કહે.” “લેકે સત્તા માટે, લક્ષ્મી માટે, સુખ માટે ને સિદ્ધિ માટે આરાધના કરે છે, આપણે સંતાન માટે કદી આરાધના નથી કરી... આરાધનાથી ગ્રહદોષ માટે છે ને કર્મોષ પણ હળ બને છે.” Page #20 -------------------------------------------------------------------------- ________________ નારીની વ્યથા ! તેં ઉત્તમ વાત કરી... આપણે કુડિનપુર જઈને સઘફળ આપનારાં શાસનદેવી શ્રી. ચક્રેશ્વરી દેવીની આરાધના કરીએ.....” તો આપણે આજે જ જઈએ. આપ પુરુષ છે, વિદર્ભના સ્વામી છે, અનેક પ્રશ્ન આવી પડે અને આ મહત્ત્વની વાત વિસરાઈ જાય..” ભલે આપણે આજે જ વિદાય થઈએ.” કહી રાજાએ પિતાની હૃદયેધરી સામે પ્રેમાળ નજરે જોયું. ત્યાર પછી તેમણે પોતાના અંગત સેવક તરફ ઈશારો કર્યો. દૂર ઊભેલે સેવક તરત સામે આવીને ઊભો રહ્યો. મહારાજાએ કહ્યું : “આજ મધ્યાહ્ન પછી અમારે પ્રસ્થાન કરવું છે.” જી...” કહીને સેવક ચાલતો થયો. પ્રકરણ : 2 જુ : 4 આરાધનાનું ફળ હારાજા ભીમ અને મહારાણી પ્રિયંગુ મંજરી રાજધાનીમાં આવી ગયાં. મહારાજના આગમનના સમાચારથી મંત્રીઓ, સુભટ, વગેરે કુશળ પૂછવા આવ્યા. મહારાજાએ મળવા આવનારાઓને ભાવભર્યો સત્કાર કર્યો અને પોતે તથા મહારાણું પુણ્યગે સકુશળ છે તે જણાવ્યું. બીજે દિવસે સવારે મહારાજા સયામાંથી ઊઠયા એટલે પ્રિયંગુમંજરી નિત્ય નિયમ મુજબ સ્વામીને નમન કર્યા અને કહ્યું : “મહારાજ, રાજકાય એવું જટિલ હોય છે કે પોતાના જીવનની વાત ભુલાઈ જતી હોય છે.' Page #21 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ, મહારાજા ભીમે મધુર હાસ્ય સહિત પ્રિયતમા સામે જોઈને કહ્યું: “પ્રિયે, તારી ચિંતા એ મારી પણ ચિંતા છે. તારું એક જ વાક્ય મારા ચિત્તને જાગૃત કરી શકયું છે...સંતાન વગર આવી સત્તા અને આવું રાજ ખરેખર નિષ્ફળ છે..તું સાવ નિશ્ચિંત રહે.. સ્નાનાદિથી નિવૃત્ત થઈ જા. મેં રાજપુરોહિતને બોલાવ્યા છે.” બંને પ્રાત:કાર્ય માટે શયનખંડની બહાર નીકળી ગયાં. સૂર્યોદય પછી ત્રણેક ઘટિક વતી હશે ત્યારે રાજપુરોહિત પધાર્યા. મહાપ્રતિહારે તેમનો બહુમાનપૂર્વક સત્કાર કર્યો અને બીજી ભૂમિના એક ભવ્ય ખંડમાં રત્નજડિત આસદા પર બેસાડ્યા. થોડી જ પળે પછી મહારાજા અને મહીંદવી બેઠકગૃહમાં આવ્યાં અને બંનેએ વિનયાવનત ભાવે રાજપુરોહિતને નમસ્કાર કર્યા. રાજપુરોહિતે મહારાજા અને મહાદેવને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી રાજપુરોહિત આસન પર બેઠા..એમની સામેનાં આસનો પર મહારાજા અને મહારાણું બેઠાં. રાજપુરોહિતે મહારાજા સામે પ્રસન્ન નજરે જોઈને કહ્યું, “રાજન, પ્રવાસમાં કોઈ પ્રકારનું વિન તે નહોતું આવ્યું ને.” “આપ સમા તપસ્વીના આશીર્વાદ હોય ત્યાં વિના તે આવે જ નહિ. મેં આપને એક મહત્વના કાર્ય નિમિતી તી આપી છે.” મહારાજા ભીમે કહ્યું. રાજપુરોહિતે એવા ને એવા પ્રસન્ન સ્વરે કહ્યું: “મહત્ત્વનું કાય કહો?” રાજાએ પિતાની પ્રિયતમા સામે એક નજર કરીને ગુરુદેવ સામે જોયું અને સહજ સ્વરે કહ્યું, 'મહાત્મન ! સત્તા, સંપત્તિ, રાજ્ય અને જીવન સંતાન વગર નિષ્ફળ છે એવું એક દશ્ય શિબિરના ઉપવનમાં મહાદેવીને દેખાયું હતું.” ઓહ, હું સમજી ગયે. નારી ગમે તેવી મહાન હોય, પરંતુ Page #22 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું ફળ 12 માતૃત્વ રૂપી અમૃત વગર પૂર્ણ બની શકતી નથી. મહાદેવીએ દશ્ય નહિ પણ સત્ય નિહાળ્યું છે...! એમની ભાવના પૂર્ણ કરવા ખાતર આપ અને મહાદેવી એક આરાધના કરી શકશે ?" અવશ્ય..." આપનાં કુળદેવી શ્રી ચક્રેશ્વરી દેવી મહાન અને સમર્થ છે... કુળની પરંપરાને શોભાવવામાં કુળદેવી સિવાય અન્ય કોઈ સહાયક થતું નથી આ૫ અને મહાદેવી વિધિવત્ દેવી ચક્રેશ્વરીની આરાધના કરશે તે અવશ્ય મનોભાવના સફળ થશે અને અનંત સુખ વચ્ચે જે વેદના પડી છે તે નષ્ટ થશે.” મહાદેવી પ્રિયંગુમંજરીએ મધુર સ્વરે કહ્યું: “ગુરુવર્ય, અમે ગમે તેવી કઠોર સાધના કરતાં જરાયે અચકાશું નહિ..આપ અમને કુળદેવીની આરાધનાનો વિધિ સમજાવવાની કૃપા કરો.” રાજપુરોહિતે બંને સમર્સ દેવી ચક્રેશ્વરીની આરાધનાન વિધિ સમજાવ્યો અને શુભ મુહૂર્ત પણ દર્શાવ્યું. ત્યાર પછી મહારાજા ભીમ અને મહાદેવી પ્રિયંગુમંજરીને આશીર્વાદ આપીને રાજપુરોહિત વિદાય થયા. સંતાનની પ્રાપ્તિ અર્થે આરાધના કરવી એ એક કર્તવ્ય હતું. રાજપુરોહિતે આપેલા મુહૂર્તવાળા દિવસે રાજારાણુઓ રાજભવનના ઉપવનમાં આવેલા કુળદેવીના મણિમય મંદિરમાં આરાધના શરૂ કરી. દેવી ચક્રેશ્વરી પ્રસન્ન ન થાય ત્યાં સુધી મન, વચન અને કાયા વડે બંનેએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હતું. ઘાસ, તૃણુ અને ખરી ગયેલાં પાંદડાંની શય્યા પર સૂઈ રહેવાનું હતું. હંમેશ કેવળ એક જ વખત ફળ આહાર લેવાનો હતો, દેવી ચક્રેશ્વરી સમક્ષ બેસીને આરાધનાના મંત્રનો જાપ કરવાનો હતો. રાજકાર્ય, સંસારના અન્ય કોઈ કાર્યમાં રસ લેવાને નહે. ઉત્તમ વસ્ત્રાલંકારે દૂર કરી Page #23 -------------------------------------------------------------------------- ________________ 14. નિષધપતિ સાવ સાદાં વસ્ત્રો ધારણ કરવાનાં હતાં. ત્રિકાળ પૂજન, હમ, વગેરેમાં એકાગ્રભાવ રાખવાનો હતો. સાચા ક્ષત્રિય સુખ, સત્તા અને સુંવાળપના ગુલામ બનતા નથી. ગમે તેવી કઠોર સાધના કરવામાં તેઓ કદી કંટાળતા નથી અને વિપત્તિઓ સામે હસતા હૈયે લડતા હોય છે. મહારાજા ભીમ અને રાણી પ્રિયંગુમંજરી અનંત સુખોપભેગ વચ્ચે વસતાં હોવા છતાં આરાધનાની તપશ્ચર્યાના નિયમો પાળવામાં જરાયે પ્રમાદ સેવતાં નહોતાં... બે દિવસ વીત્યા.. ચાર દિવસ ગયા... રાજકાર્યને સધળો બે મંત્રીઓએ ધારણ કર્યો હતો એટલે એ બાબતની કઈ ફિકર રાજા ભીમને હતી જ નહિ. એક સપ્તાહ પૂરું થયું...! મને બળની કસોટી કરવામાં દેવતાઓ ચકર દષ્ટિ રાખે છે. પરંતુ મહારાજા ભીમ અને મહાદેવી પ્રિયંમંજરીનાં મનમાં એક પળ માટે પણ પ્રમાદ આવતે નહે. તેઓ શ્રદ્ધાપૂર્વક ચધરીની આરાધના કરી રહ્યાં હતાં. એક પછી એક એક દિવસ જવા માંડયા. પંદર દિવસ વીતી ગયા. મનોબળની પરીક્ષા કરનારાં દેવી ચશ્વરીના મનમાં આ બને આરાધકેની ઘણી જ ઉત્તમ છાપ પડી. સોળમી રાત્રિએ પતિ પત્ની તૃણશય્યામાં સૂતાં હતાં. એ વખતે શંખ ચક્ર, ગદા અને ધનુષ ધારણ કરનારાં દેવી ચક્રેશ્વરી ગરુડના વાહન પર બિરાજમાન થઈને બંનેની સ્વપ્નભૂમિ પર આવી પહોંચ્યાં. બંનેએ કુળદેવીનાં દર્શન કરીને કહ્યું: “હે મા ચશ્વરી, અમે આપને ભાવપૂર્ણ હૃદયે નમસ્કાર કરીએ છીએ. સેવકરૂપ બનેલ દેવ, Page #24 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું ફળ દાનવ અને માનવ વડે આપ સદાય પૂજાતાં રહે છે. આપના નામ માત્રથી શત્રની સેના ભયભીત બની જતી હોય છે. ત્રણે ભુવનને પલ્લવિત કરવામાં મેઘમાળા સમાન હે મા ચક્રેશ્વરી ! આપનાં ચરણ કમળમાં અમારાં નમન હો ! હે દિવ્ય સૌન્દર્યમયી ! હે સિદ્ધિદાયક હસ્તવાળી! હે મહાકાલી ! આપને પ્રણામ હો. સમગ્ર પાપના નાશ માટે, દુર્જનોના વિનાશ માટે અને દારિદ્રનો પાર પામવા માટે હે નારાયણી ! તમને અમારાં કોટિ કોટિ વંદન હૈ !" આ રીતે બંનેએ ભાવભરી વંદના કરી અને જંગમકલ્પ વેલડી રૂ૫ વિશ્વમાતા દેવી ચશ્વરીએ અતિ પ્રસન્ન હદયે અને મધુર સ્વરે કહ્યું, “મારાં પ્રિય બાળકો, તમારી નિષ્ઠાપૂર્ણ સાધના જોઈને હું પ્રસન્ન થઈ છું...તમારું વ્રત પૂર્ણ થયું છે...પ્રાત:કાળે સમતા રસના સાગર સમા દમનક નામના ચારણ શ્રમણ અત્રે આવશે અને પિતાની મહાન લબ્ધિ દ્વારા તમારી બંનેની ઈચ્છા પરિપૂર્ણ કરશે...” જેના સૌમ્ય સ્વરૂપની કલ્પના પણ શક્ય નથી એવા મહા પ્રભાવશાળી દેવી ચક્રેશ્વરી આ પ્રમાણે કહીને અદશ્ય થઈ ગયાં. સ્વપ્ન પૂરું થતાં જ બંને જાગૃત થઈ ગયાં... કઈ પણ પ્રકારનું શુભ સ્વપ્ન આવ્યા પછી જાગીને ધર્મકાર્ય કરવું એ શાસ્ત્ર નિયમ બંને જાણતાં હતાં એટલે તેઓ ત્યાં જ બેસીને મહામંગલમય નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડ્યાં. પ્રત સમય થતાં જ રાજા રાણી રાજભવનમાં આવી પહોંચ્યાં. ભાનાં દાસ દાસીઓ જાગૃત થઈ ગયાં હતાં. સહુએ મહારાજા અને મહાદેવની પ્રસન્ન મુખમુદ્રા જોઈને હર્ષ વ્યક્ત કર્યો. શૌચ, સ્નાન, દેવપૂજન,વગેરે પ્રાતઃ કાયથી નિવૃત્ત થઈને મહારાજા ભીમે સ્વન પર શ્રદ્ધા રાખીને સેવકે દ્વારા એક રત્નજડિત આસન ભવનની અગાસી પર મુકાવ્યું અને રાજા રાણુ બંને અગાસી પર ગયાં. છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ થડ જ પળોમાં તેઓએ આશ્ચર્યના સમૂહ સમા, પરિગ્રહ અને કષાયરૂપી ગ્રંથિઓથી મુક્ત બનેલા નિગ્રંથ મુનિપુંગવને આકાશ માર્ગેથી આ તરફ આવતા જોયા. મહારાજા ભીમ અને રાણી પ્રિયંગુમંજરીનાં નયનો તેજસ્વી મુનિને જોઈને શ્રદ્ધાભક્તિ વડે પ્રસન્ન બની ગયાં. બંને બે હાથ જોડી મસ્તક નમાવીને આકાશ સામે જોતાં ઊભાં રહ્યાં. ડી જ પળમાં દિવ્ય લબ્ધિઓના સ્વામી મુનિપુંગવ દમનક મુનિ આવી પહોંચ્યા અને ધર્મલાભ મંગલ ધ્વનિ બંનેના કાન પર અથડા. રાજારાણીએ વિધિવત વંદન કરીને મુનિશ્રીને રત્ન જડિત આસન પર બેસાડયા અને પ્રાર્થનાભર્યા સ્વરે રાજાએ કહ્યું. “ભગવંત, આજ હું ધન્ય બની ગયે. આજ મારા હાથમાં ચિંતામણિ રત્ન આવી ગયું. આજ મારા આંગણે કલ્પવૃક્ષનો ઉદય થયો. કારણ કે આપ પૂજ્યશ્રીનાં દર્શનને મને લાભ મળ્યો.” રાણી પ્રિયંગુમંજરીએ મધુર સ્વરે કહ્યું : “ભગવંત આજ આપના આગમનથી અમારું જીવન ધન્ય બની ગયું....અમારી ભાવના સફળ થઈ...અમારું વ્રત ઉજજવળ બન્યું.' રાજારાણીના ભાવનાભર્યા આ શબ્દો સાંભળીને સમતા રસની જીવંત પ્રતિમા સમા મહામુનિ દમનક પ્રસન્નભાવે બેલ્યા, “રાજન, જે તારા જેવા ભવ્ય જીવો ઉપયોગ કરનારા ન મળે તે અમે તપ દ્વારા પ્રાપ્ત કરેલી લબ્ધિઓ પણ અર્થહીન બની જાય. તમારા બંનેના ભક્તિભાવથી હું ખૂબ જ પ્રભાવિત બન્યો છું. આમ તે સાધુ પુરુષ સંસારીઓથી દૂર જ રહેતા હોય છે...છતાં તીર્થકર ભગવંતના ઉપાસક શ્રાવકેને તે તેઓ બંધુભાવે જ નિહાળે છે. એવા શ્રાવક પર આવી પડતી વિપત્તિઓનું નિવારણ કરીને તેઓની આરાધના અડાલ રાખવા ખાતર અર્થાત્ કષ્ટનું નિવારણ કરવા ખાતર પિતાની Page #26 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું ફળ 17 તપલબ્ધિનો ઉપયોગ કરતા રહે છે. જેમ સાગરમાં વારંવાર ઉત્પન્ન. થતાં મોજાઓ પૂનઃ તેમાં જ સમાઈ જતાં હોય છે. તે રીતે જે અગાધ જ્ઞાન સમુદ્રમાં હરિ. હર અને બ્રહ્મા પણ લયલીન બનેલા છે તે શાશ્વત, અનુપમ અને અગમ્ય જ્ઞાન તારાં સુખેને વિસ્તારો.. તારા. જીવનનું મંગલ કરો.” મહામુનિનો ભાવગર્ભિત આશીર્વાદ સાંભળીને મહારાજા ભીમ અને મહાદેવીએ પિતાનાં મસ્તકે ભાવપૂર્વક નમાવ્યાં. મહાત્મા દમનક મુનિએ રાજાને ઉદ્દેશીને કહ્યું, “રાજન , સંસાર જીવનમાં પત્ની પિતાના પતિના સુખદુઃખની ભાગીદાર ગણાય છે...એટલું જ નહિ પણ, આર્ય નારી પોતાના પતિની પ્રેરણા અને કર્તવ્યમાગની રક્ષિકા પણ હોય છે. તારી પટરાણી એક આર્ય નારી છે.” આટલું કહીને મહામુનિએ પટરાણી સામે જોઈને કહ્યું " ભ, તારા મસ્તક પર મંદાર નામના ક૯પવૃક્ષની આ મંજરી ધારણ કરજે. તેથી તારી કુખે ત્રણ ભુવનમાં પ્રતિષ્ઠા પામે એવી પુત્રી જન્મશે. એ કન્યા ત્રણે જગતમાં કાતિ અને પવિત્રતા ફેલાવશે. એ સિવાય ત્રણ ગુણવાન પુત્રરત્ન પણ પ્રાપ્ત થશે.” મુનિનાં આ વચને સાંભળીને રાજારાણીએ પુનઃ બે હાથ. મસ્તક નમાવીને કહ્યું, “ભગવંત, આપે અમારા પર મહાન કૃપા કરી.” મુનિશ્રીએ હસતાં હસતાં કહ્યું, “રાજન, તમે બંનેએ ચ... શ્વરીની કરેલી આરાધના નિષ્ફળ કેવી રીતે જાય? દેવી ચક્રેશ્વરીની પ્રેરણું જ મને આ તરફ લઈ આવી છે. આટલું કહીને મુનિશ્રી આસન પરથી ઊભા થયા. પ્રિયંગુમંજરી તરત બોલી ઊઠી, “કૃપાનાથ, ગૌચરી નિમિત્તે આપ ભવનમાં પધારો...” ભદ્દે આજ સિત્તેરમો ઉપવાસ છે.નવ્વાણું ઉપવાસ કરવાનેદ, Page #27 -------------------------------------------------------------------------- ________________ 8 નિયમ લીધો છે અને અમાસથી ગૃહસ્થના ભવનમાં તે આવી જ ન શકાય. પ્રભુ! " રાજા વધારે કંઈ ન બોલી શક્યો. “ધર્મલાભ !' અને વળતી જ પળે સૂર્યસમા તેજસ્વી મહાત્મા દમનક મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. એમને આસન પર મંદાર નામના કલ્પવૃક્ષની એક માંજર પડી હતી. રાજારાણી ભાવભરી નજરે મુનિના ગગન વિહારને જોઈ રહ્યા. મુનિવર દૃષ્ટિ મર્યાદાથી દૂર થયા ત્યારે મહારાણીએ મુનિના આસન પર પડેલી માંજર શ્રદ્ધાપૂર્ણ ભાવ સાથે ઉઠાવી લીધી. રાજા રાણી પ્રસન્ન હૃદયે નીચે આવ્યાં. રાજભવનના મુખ્ય ખંડમાં રાજપુરોહિત, મહામંત્રી, વગેરે કયારના આવ્યા હતા. કારણ કે મહારાજાની સાધના આજ પ્રાત:કાળે જ પૂરી થયાના સમાચાર મહાપ્રતિહારે મોકલી દીધા હતા. રાજારાણી મુખ્ય ખંડમાં ગયાં. રાજપુરેહિતે પ્રસન્ન સ્વરે આશીર્વાદ આપ્યા. મહામંત્રીએ મહારાજાને નમન કરીને કહ્યું, “રાજરાજેશ્વરને જય થાઓ ! કુળદેવીની આરાધના પૂરી થયાના સમાચાર જાણીને અમને ઘણો જ આનંદ થયો.” રાજપુરોહિતે કહ્યું: “રાજન, આપના અને મહાદેવીના વદન પરની પ્રસન્નતા જોઈને કુળદેવીએ કૃપા વરસાવી હોય એમ લાગે છે.” આસન પર બેઠક લઈને મહારાજાએ કુળદેવીએ સ્વનામાં આપેલાં દર્શનની અને કરેલી વાતની તેમ જ ઘેાડી વાર પહેલાં જ પધારેલા મહામુનિએ આપેલા વચનની ટૂંકમાં વાત કહી. આ વાત સાંભળીને મહામંત્રી અને રાજપુરોહિત ખૂબ જ હર્ષિત બન્યા અને મહારાજા ભીમે આજના મંગળ દિવસને વધાવવા Page #28 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું ફળ નિમિત્તે દાન આપવાની આજ્ઞા કરી. મહાપુરુષોનાં વચન કદી નિષ્ફળ જતાં નથી. થોડા દિવસો આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતામાં ચાલ્યા ગયા. ત્યાર પછી જેની દેહવેલડી સ્નિગ્ધ તેમજ તેજમયી, પુષ્ટ અને નિરોગી છે તે ગૌડ દેશની રાજપુત્રી પ્રિયંગુમંજરી સગર્ભા બની. પૂર્ણ ચંદ્રમાંથી નિઝરતા અમૃતનું પાન કર્યાના સ્વપ્નથી પટરાણીને સગર્ભા થયાનું સૂચન મળ્યું. અને આ સ્વનિનું ફળ રાજપુરોહિતે દર્શાવ્યું, “શ્રેષ્ઠ, રૂપવતી અને ત્રિભુવનમાં પ્રકાશ પાથરનારી દિવ્ય કન્યાને જન્મ થશે.” બીજે જ દિવસે મહાદેવીને દિવસો રહ્યાની વાત સમગ્ર રાજભવનમાં પ્રકાશિત થઈ ગઈ. પાંચમે મહિને તે પ્રિયંગુમંજરીના વદનની કાંતિ શતગુણ ખીલી ઊઠી. નારી જ્યારે માતૃત્વની આશા વડે પુલકિત બને છે ત્યારે તેનું રૂપ અનેક ગણું ખીલી ઊઠે છે. અને તેમાંય ઉદરસ્થ જીવ પુણ્યવંત અને સુભાગી હોય છે. ત્યારે નારીના અંતરનું રૂપ પણ ખીલી ઊઠતું હોય છે. ગૌડકુમારીનાં નયને, વદને, અને વચને જાણે અમૃત ઉભરાઈ રહ્યું હતું. તે આમ તે સર્વગુણસંપન હતી છતાં ગર્ભના પ્રભાવે તેનું તેજ દિવ્ય બની ગયું હતું. રાણ દૌહૃદયિની બની ગઈ. એક હૃદય પિતાનું અને બીજું હૃદય ગર્ભસ્થ બાળકનું. આવા સમયે સ્ત્રીને દેહદ થતો હોય છે. અર્થાત ગર્ભસ્થજીવના ભવિષ્ય સૂચક ઈચછાઓ થતી રહે છે. રાણી પ્રિયંગુમંજરીને પણ એક ભવ્ય દોહદ થયો. તેણે પિતાના સ્વામીને કહ્યુંઃ “નાથ, ગંગાના જળથી મિશ્રિત બનેલા ક્ષીર Page #29 -------------------------------------------------------------------------- ________________ 20 નિષધપતિ સાગરના જળ વડે સ્નાન કરવાની ઈચ્છા થયા કરે છે.” પ્રિયે, તારી ઈચ્છા ઘણી જ ઉત્તમ છે..મહામુનિએ કહેલા વચનાનુસાર જે કન્યા પ્રાપ્ત થશે તે ખરેખર ગેલેક્યનંદીની સમાન જ હશે તારી ઈચ્છા પૂર્ણ કરવાને હું અવશ્ય પ્રયત્ન કરીશ.” મહારાજાએ એ જ દિવસે પ્રિયતમાને થયેલા દેહદની મહામંત્રીને વાત કરી અને મહાત્રીએ બે સુભટોને ક્ષીરસાગરનું જળ લેવા માટે વાયુ વેગી વાહન દ્વારા રવાના કર્યા. ગંગાનું જળ તે સહજ હતું. થોડા જ દિવસમાં બંને જળ મિશ્રિત કરીને મહારાજાએ પ્રિયતમાને સ્નાન માટે આપ્યાં. અનુક્રમે ઉપનિષદો જેમ વિઘાને જન્મ આપે છે તેમ રાણ પ્રિયંગુમંજરીએ રૂપ, ગુણ અને તેજથી સમૃદ્ધ દેખાતી તેમ જ સઘળા લેશોને નષ્ટ કરનારી કન્યાને જન્મ આપે. સમગ્ર નગરીમાં આનંદોત્સવ શરૂ થયું. જનતા શુભકામનાઓ પ્રગટ કરવા માંડી. જે રાજા પ્રત્યે જનતાના હૈયામાં સંતોષ ઉભરાતો હોય છે, તે રાજાના શુભ પ્રસંગને જનતા પિતાને જ શુભ પ્રસંગ માનતી હેય, એટલું નહિ પણ રાજાને પડતી વિપત્તિને પણ પિતાની જ વિપત્તિ માનતી હોય છે. કન્યારૂપી રનની પ્રાપ્તિના ઉ૯લાસ નિમિતે મહારાજાએ દાનને પ્રવાહ વહેતે કર્યો. અને આશ્ચર્ય એ વાતનું હતું કે નવજાત શિશુના પાળ જન્મથી જ એ તિલક હતું. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 3 જું : : જ્ઞાનકસોટી ભાગ્યવંત છો જ્યારે પોતાના મહાન પુણ્ય સાથે માનવરૂપે અવતરે છે, ત્યારે માત્ર ભવનમાં નહિ, નગરીમાં અને દેશમાં પણ ઉલ્લાસ અને હર્ષનું વાતાવરણ વ્યાપક બને છે... વિદર્ભપતિને ત્યાં થયેલા કન્યા જન્મના કારણે ધીરે ધીરે સમગ્ર દેશમાં હર્ષ અને આનંદનું મોજું ફરી વળ્યું અને સાથે એક આશ્ચર્યનું પણ મેજું ફરી વળ્યું. કન્યાને ભાલ પ્રદેશમાં ઊગતા સૂર્યના સૌમ્ય તેજ સમું તિલક લાખરૂપે હોવાના સમાચારથી સહુના હૈયામાં આનંદ સાથે આને પણ ઉદય થયો હતો. જન્મ વખતે કોઈને કાયામાં, હાથ, પગે, પીઠે, છાતીએ, મસ્તક, નેણ, ગ્રીવાએ કે એ સ્થળ તલ, મય લાખું હેય એમ સહુ જાણતાં હતાં. પરંતુ ભાલમાં અખંડ, અપરૂપ સપ્રમાણુ અને તેજસ્વી તિલક હોય એવું કદી સંભળાયું નહોતું. આથી ય વિશેષ નવાઈ તે એ વાતની થઈ હતી કે રાજ કન્યાના જન્મ પછી લેકેએ આકાશવાણી સાંભળી હતી : " આ કન્યા પિતાના પતિને ત્રણ ખંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરાવશે.” અને જન્મ પછી સારી નગરીમાં શીતળ અને સુરભિત વાયુ વિહરવા માંડયો. આશ્ચર્યચકિત કરે તેવી પુષ્પવૃષ્ટિ થઈ. ગગનમંડળમાં ઘેરા અને મધુર દુંદુમિ નાદ થવા માંડ્યો...જાણે પૃથ્વી સ્વર્ગને સ્વાંગ ધારણ કરી રહી હોય એમ સહુને જાણવા માંડયું. રાજપુરોહિતે છઠ્ઠા દિવસે શુભ મુહૂર્વે રાજકન્યાના નામકરણને વિધિ દર્શાવ્યો. રાજકન્યા આશ્ચર્યના સમૂહ સહિત જન્મેલી હોવાથી Page #31 -------------------------------------------------------------------------- ________________ 22 નિષધપતિ અને જન્મથી જ સ્ત્રી સમુદાયના ગર્વનું દમન કરતી હોય તેવી રૂપવતી જણાવાથી પરિવારે તે કન્યાનું નામ દમયંતી પાડયું...રાજ પુરોહિતે પણ આ નામ જન્મ, ગ્રહ અને રાશિ સાથે અનુકુળ હેવાથી વધાવી લીધું. પરંતુ જે દિવસે રાજકન્યાને જન્મ થયો હતો તે જ દિવસે દાવાનળમાંથી છટકેલે એક હાથી નગરીમાં આવી ચડયો હતો. એટલે મહારાજા ભીમે પિતાની પુત્રીનું બીજું નામ રાખ્યું દવદતી. આમ નંદનવનના કેઈ અમર કુસુમ સમી દમયંતી અવાજ પરિવારની અનેક સ્ત્રીઓના હાથમાં ઝૂલવા માંડી. મહાદેવીને પ્રસૂત કાળ પૂરો થયે. ચાલીસમા દિવસે સ્નાન શુદ્ધ થઈને માતા, પુત્રી અને પિતા ત્રણેય પરિજન વર્ગ સાથે શ્રી જિનમંદિરમાં દર્શનાર્થે ગયાં; ત્યાર પછી કુળદેવીના મંદિરે ગયાં. ઘણું બાળકે એવાં હોય છે કે હાથમાંથી હેઠાં મુકવા ન ગમે... - રાતદિવસ એ બાળકને નીરખવાનું, રમાડવાનું અને તેના રૂપ વડે . આંખે તૃપ્ત કરવાનું મન થયા જ કરે. અને પિતાના સુંદર બાળકને જ્યારે સહુ વખાણતાં હોય ત્યારે માતાના હૃદયમાં એક ભય જાગે છે... કદાચ મારું બાળક કોઈની ભારે દષ્ટિથી નજરાઈ જશે ! રાણ પ્રિયંગુમંજરી શ્રી જિનેશ્વર કથિત ધર્મમાં અટલ શ્રદ્ધા રાખનારી હતી એટલે આવા વિચારને મનમાં સ્થાન નહોતી આપતી. આમ છતાં પરિવારની સ્ત્રીઓ દમયંતી નજરાઈ ન જાય એટલા માટે વિવિધ સુટકાઓ કર્યા કરતી. મહારાજા ભીમસિંહ રાજકાર્યમાંથી નિવૃત્ત થવા માટે દિવસના ભાગમાં ભાગ્યે જ સમય મેળવી શકતા... પરંતુ રાજકન્યાને રમાડવા ખાતર તેઓ ઘણી વાર પિતાની પ્રિયા સાથે દિવસના ભાગમાં પણ રાજભવનમાં બેસી રહેતા અને દમયંતીને હૈયા સરસી લઈને અપૂર્વ સંતોષ મેળવતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાન સોટી 23 શાળની ગતિ સમાન હોવા છતાં હાસ્ય, અાનંદ અને ઉલ્લાસ વચ્ચે સમય કેવી રીતે ચાલ્યો જતો હોય છે, તેની કલ્પના માનવી, ભાગ્યે જ કરે છે. દિવસની ગણતરી કરતાં કરતાં મહિનાની ગણતરી પણ પૂરી. થઈ અને વર્ષની ગણતરી સામે આવીને ઊભી રહી. ગુલાબનાં ફૂલ જેવી, શશાંકના સર્વ વડે ઘડાયેલી અને કાલી અકાલી મંજુલ વાણીથી સર્વનાં મન હરનારી દમયંતી ચાર વર્ષ પૂરાં કરીને પાંચમાં વર્ષના પ્રાંગણમાં પ્રવેશી. રાજ પુરોહિત મહારાજાને કહ્યું, “રાજન, રાજકન્યાને પાંચમો. મહેસવ ઘણું જ ઉલ્લાસપૂર્વક ઉજવાઈ ગયો. હવે રાજકન્યાને જ્ઞાનસંસ્કાર આપવાનો પ્રારંભ કરવો જોઈએ.” મહારાજા ભીમને આ વખતે જ ખ્યાલ આવ્યો કે દમયંતીને પાંચમું વર્ષ બેસી ગયું છે...સંતાન પ્રત્યે પ્રેમ એક પ્રકારનો મોહ, જ છે... અને માનવીને મેહના કારણે અન્ય કશું સૂઝતું નથી. મહારાજાએ રાજપુરોહિતને કહ્યું, “આ૫ કઈ ઉત્તમ દિવસ શોધી રાખજે. પરંતુ મને લાગે છે કે મહાદેવી કદાચ એકાદ વર્ષ પછી કન્યાને જ્ઞાન સંસ્કાર આપવાનું કહેશે.” બાળક પ્રત્યેની માતાને પ્રેમ અપૂવ હોય છે. એથી માતા, પિતાના સંતાનને અલગ પાડવા ન ઈ છે. પરંતુ મેં એવો વિચાર કર્યો છે કે રાજકન્યાને રાજભવનમાં જ જ્ઞાન સંસ્કાર આપવા...એ માટે આપણે ઉત્તમ પંડિતેની વ્યવસ્થા કરીશું.' આ સાંભળીને રાજાનાં નયને પ્રસન્ન બની ગયાં. તેમણે પ્રસન્ન સ્વરે કહ્યું, “ગુરુદેવ, આમ થશે તે મહાદેવી અવશ્ય સંમત થશે.” એમ જ થયું. મહારાણી પ્રિયંગુમંજરી સંમત થઈ..તે પેતાની દેવરૂપ કન્યાને કઈ પણ કન્યા આશ્રમમાં મેકલવા ઈચ્છતી જ નહતી. Page #33 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ અને મને અને રાજપુરોહિતે નક્કી કરેલા દિવસે ઘણું જ હસવપૂર્વક - દમયંતીનું નિશાળગરણું ઊજવવામાં આવ્યું. નગરીમાં દરેક બાળકોને મીઠાઈ, રમકડાં અને વસ્ત્રો વહેંચવામાં આવ્યાં. રાજભવનનાં સહસ્ત્રાદિક દાસદાસીઓને વસ્ત્રાલંકાર ભેટ આપવામાં આવ્યા. દમયંતીને કંટાળો ન આવે એટલા ખાતર રાજ્ય પરિવારની, અન્ય રાજાઓની અને સુભટોની સમવસ્યક કન્યાઓને પણ રાજભવનમાં જ જ્ઞાનાભ્યાસ થાય એવી યોજના અમલમાં મૂકી. રાજ‘ભવનના પાછળના ભાગમાં આવેલ એક અલગ મહેલ રાજકન્યાના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવ્યો અને પાંચ પંડિતના મસ્તકે સઘળી જવાબદારી મૂકવામાં આવી. દિવસોને બદલે વરસે વિદાય લઈ રહ્યાં. જે દમયંતી નંદનવનની એક કમળ કલિકા જણાતી હતી તે આજ યૌવનના ઉંબરે ઊભી રહી હતી. એનું રૂપ અનેકગણું ખીલી ઊઠયું હતું. રાજ્યના શ્રેષ્ઠ પંડિત અને કલા ગુરુઓએ રાજકુમારી દમયંતીને ચોસઠ કલાઓ વડે સમ્પન્ન બનાવી હતી. વેદ, પુરાણ, આગમ, સંહિતાઓ, સિદ્ધાંત, ન્યાય, તર્ક, વ્યાકરણ, છંદ, અલંકાર આદિ શાસ્ત્રસમૂહને શ્રેષ્ઠ અભ્યાસ કરાવ્યું હતું. સંગીત, નૃત્ય, લેખન, ગણિતશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર, શય્યાજ્ઞાન, ફૂલગૂંથન કરવાની કળા, ચિત્ર, પાકશાસ્ત્ર, શકુન વિદ્યા, ઘુતકીડા, ગંધશાસ્ત્ર, વગેરે જીવનને ઉપયોગી વિદ્યાઓ, કલાઓ આદિનું આવશ્યક જ્ઞાન આપ્યું હતું. રાજકુમારી વિદભી રૂપ, ગુણ અને કલા વડે એટલી સમૃદ્ધ અને શ્રેષ્ઠ બની ગઈ હતી કે તેનું વર્ણન કરવું કોઈ પણ કવિ માટે Page #34 -------------------------------------------------------------------------- ________________ " જ્ઞાનકસેટી શક્ય નહતું...કારણ કે રાજકન્યાને પ્રભાવ એવો હતો કે એને જેનારાં નરનાર માત્ર સ્તબ્ધ નહિ, અવાફ પણ બની જતાં હતાં. રાજકન્યાના રૂપનું વર્ણન વાણી દ્વારા કરવું એ કઈ માટે સહજ નહોતું. સર્વ કલાઓમાં કુશળ, સમગ્ર વિશ્વમાં અજોડ, વિવિધ પ્રકારના વિલાસ વડે સમૃધ્ધ અને નવયૌવનના તેજથી અલંકૃત થયેલી દમયંતીને નિહાળવા માટે બ્રહ્મા પણ લાચાર બની ગયા હતા અને પિતાનાં આઠેય નેત્રો બંધ કરીને ધ્યાનસ્થ બની ગયા હતા... -દમયંતીની કાયાના નિર્માણ વખતે બ્રહ્માએ જે શક્તિને ઉપયોગ કર્યો હતો તે શક્તિનો ઉપયોગ ફરી વાર કરીને કોઈ અન્ય સુંદરીનું નિર્માણ કરવાની તેમને જાણે કલ્પના જ આવતી નહતી. દેવદુર્લભ, રૂપવતી અને તેજસ્વી તિલકવાળી દમયંતી અને તેની વિદ્યાભ્યાસ કરી રહેલી અન્ય શતાધિક રાજકન્યાઓને અભ્યાસ કાળ પૂરો થઈ ગયો હતો હવે માત્ર અંતિમ કસોટી જ બાકી રહી હતી. અભ્યાસ કરાવનારા સઘળા પંડિતાએ રાજપુરોહિતને અભ્યાસ પૂરો થયાની વાત કરી અને રાજપુરોહિતે સર્વ વિદ્યાર્થિનીઓની પરીક્ષા નિમિત્તેની સભા યોજવાની તૈયારી કરવાનું મહારાજા તથા મહાદેવીને જણાવ્યું. મહારાજાએ પિતાના મહામંત્રીને આજ્ઞા કરી. રાજભવનના વિરાટ પ્રાંગણમાં વિશાળ શમિયાણો નાખવામાં આવ્યો અને રાજપુરોહિતે એક શુભ દિવસ નક્કી કર્યો. કરીને દિવસ આવી ગયો. રાજપુરોહિતના નેતૃત્વ નીચે વીસ પંડિતેની મંડળી પરીક્ષારૂપે -એસી ગઈ. મહારાજ ભીમ, મહાદેવી, પ્રિયંગુમંજરી અન્ય રાજાઓ -મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, રાણીવાસની અન્ય રાણીઓ અને પરિવારની Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષધપતિ સ્ત્રીઓ, નગરીના આચાર્યો, કલાકાર, સંગીત વિશારદ, વગેરે યથાસ્થાને બેસી ગયાં હતાં. રાજકન્યા દમયંતી અને અન્ય રાજકુમારીઓ રાજપુરોહિતને તેમ જ અન્ય પંડિતવને નમસ્કાર કરીને નિવતસ્થાને બેસી ગઈ હતી. કસોટીને પ્રારંભ થયે. સૌથી પ્રથમ વ્યાકરણને વિષય આવ્યે પરીક્ષા મૌખિક રીતે જ લેવાતી હોવાથી ત્યાં ઉત્તર આપવા પડતા વ્યાકરણની કસોટી એક પ્રહર પર્યત ચાલી અને તેમાં સર્વ શ્રેષ્ઠ તરીકે એક મંત્રીન્યા જાહેર થઈ. મધ્યાહૂન પછી પુનઃ બધાં એકત્ર થયાં સંગીતની કસોટી હતી અને તેમાં રાજકન્યા સર્વશ્રેષ્ઠ જાહેર થઈ. આમ, વિવિધ વિષયોની કસોટીમાં બાર દિવસ ચાલ્યા હતા. રાજકુમારી દમયંતી અન્ય વિષયોમાં અગ્ર રહેતી આવી. છેલે દિવસે પ્રશ્નકસેટી હતી. પંડિતે ગમે તે પ્રશ્ન પૂછે અને વિદ્યાર્થિનીઓ તેને ઉત્તર આપવો જોઈએ. આ પ્રશ્નો અભ્યાસના ન હેય. પણ જીવન, સંસાર, રાજ્ય ધમ, અધ્યાત્મ, આદર્શ, સંસ્કૃતિ, નિગમ, અર્થ, વગેરે ગમે તે વિષયનાં હેય. આવા પ્રશ્ન થી વિદ્યાર્થિનનું સામાન્ય જ્ઞાન કેટલું વિકસિત થયેલું છે તેની ખબર પડી જતી કારણ કે જે જ્ઞાન જીવનને સ્પર્શે નહિ તે જ્ઞાન નહિ, પણ એક વ્યર્થ બેજે જ છે એમ પંડિતો માનતા હતા, જેની જીવનમાં કદી જરૂર ન પડે એવા જ્ઞાન પાછળ વિદ્યાથીની શક્તિને વેડફી નાખવામાં ગુરુઓ જ્ઞાનનો દ્રોહ નિહાળતા હતા. આવો જ્ઞાનદ્રોહ કરવાથી પ્રજા-જીવન પામર, પંગુ અને પતળેલ બને છે એમ સહુ માનતા હતા. પ્રશ્ન કસેટીમાં એક સાથે પાંચ વિદ્યાર્થિનીઓ પંડિતે સામે ઊભી રહેતી અને બધા પંડિતે એક એક પ્રશ્ન ક્રમવાર પૂછતા. પ્રશ્નને ઉત્તર આપવામાં વિલંબ ન થવો જોઈએ. એવી સૂચના. Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસેટી સહુને અપાયેલી હતી. જે પ્રશ્ન સામે આવે કે તરત વિદ્યાર્થિનીએ. તેને ઉત્તર આપવું જ જોઈએ. વિદર્ભ દેશની રાજકન્યા દમયંતી એક મહાન રાજાની પુત્રી છે માટે તેને અગ્રસ્થાન આપવું જોઈએ એ નિયમ રાખવામાં આવ્યા જ નહોતે. દરેક વિદ્યાર્થિની સમાન છે અને રાજકીય કે બીજી કોઈ વિશિષ્ટતાના કારણને અગ્રસ્થાન આપવું એ દેવી સરસ્વતીનું અપમાન છે એ પ્રકારની વિચારધારા સમગ્ર રાષ્ટ્રમાં સ્થિર બની ગઈ હતી. આજનો સમારંભ સૂર્યોદય પછી ચારેક ઘટિકાએ પ્રારંભ થયો. હતે... બીજા પ્રહરની બે ઘટિકા બાકી રહે ત્યાં સુધી ચાલવાને હતું. ત્યાર પછ ના કેમ રાત્રિના પ્રથમ બે પ્રહર સુધી યોજવામાં આવ્યો હતે. વિદ્યાર્થિનીઓનો ક્રમ કક્કાવારી પ્રમાણે હોવાથી રાજકન્યા દમયંતીને વારે રાત્રિના પ્રહરે આવ્યો. દમયંતી, દર્શના, દિવ્યા, દામિની અને દેવદત્તા એમ પાંચ વિદ્યાર્થિનીઓ પંડિત સમક્ષ ઊભી રહી. પ્રથમ પંડિતે પ્રશ્ન કર્યો, “સાચું સુખ શેમાં છે ?' દમયંતિએ તરત ઉત્તર આપો: “જન્મ મરણના નિવારણમાં.” રાજપુરોહિત ખૂશ થયા. દર્શનાએ ઉતાર આપે, “સંતોષમાં..” દિવ્યાએ કહ્યું, “ત્યાગમાં.” દામિનીએ કહ્યું, “ઈચ્છાની પૂર્તિ થવામાં. દેવદત્તાએ રાજકન્યાએ આપેલે ઉત્તર પુનઃ દર્શાવ્યો. બીજે પંડિતે રાજ કન્યા સામે જે ઈને કહ્યું, “માનવીને પરેશાન કરે એવું અસ્થિર શું છે?” “મન.” રાજકન્યાએ તરત ટૂંકમાં ઉત્તર આપો. Page #37 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ અન્ય ચારે ય કન્યાઓએ પણ આ જ વાત કહી. ત્રીજા પંડિતે કહ્યું, “આપણે ત્યાં વિવિધ પ્રકારની ભજન સામગ્રી બને છે. વિવિધ પ્રકારનાં વ્યંજનો બને છે, મિષ્ટાને બને છે અને પાક શાસ્ત્રકારોએ એક જ દ્રવ્યમાંથી અનેક વસ્તુઓ બનાવવાની વ્યવસ્થા પણ સમજાવી છે. આ બધું આપ સર્વના અભ્યાસમાં આવી જ ગયું છે એટલે મારે સીધે પ્રશ્ન એ છે કે ભોજન સામગ્રીમાં ઉત્તમ વસ્તુ કઈ ?' દેવદુર્લભ રૂપની સ્વામિની રાજકન્યા દમયંતીએ વળતી જ પળે અતિ મધુર સ્વરે ઉત્તર આપે, “જે ભોજન સામગ્રી આરોગ્યને આ જાળવે અને સહેલાઈથી પચે તે ઉત્તમ ગણાય.” આ ઉત્તરથી બધા પંડિતે પ્રસન્ન થયા. અન્ય ચારેય બાળાઓએ વિવિધ વાનીઓનાં નામ આપ્યાં. આમ, પ્રશ્નપરંપરા ચાલવા માંડી. રાજકન્યા દમયંતીના ઉત્તરો ઘણું જ હેતુલક્ષી અને સચેટ રહેતા. છેલ્લે, વીસમા પંડિતે પ્રશ્ન કર્યો, સ્ત્રી જાતિની શેભા શેમાં છે? રૂપમાં, યૌવનમાં કે ઉત્તમ વસ્ત્ર લંકારમાં ?" દમયંતીએ મધુર સ્વરે ઉત્તર આપે “ગુરુવર્ય ! રૂપ, યૌવન વસ્ત્રાલંકરો એ અસ્થિર, ચંચળ અને પરિવર્તનશીલ છે.. નારીની સાચી શોભા શિયળ વડે છે..શિયળ એ જ નારીનું સાચું યૌવન અને અચં ચળ આભૂષણ છે.” સમગ્ર સભા આ ઉત્તરથી પ્રસન્ન બની ગઈ.”રાજપુરોહિત પણ અતિ પ્રસન્ન બની ગયા. અને અન્ય ચારેય કન્યાઓએ પણ રાજકન્યાએ જે ઉત્તર આપ્યો હતો તે દર્શાવ્યા. પ્રશ્નકોટી હજુ બાકી હતી અને સમય થવા આવ્યો હતો એટલે આવતી કાલ પર પ્રશ્ન પરીક્ષાનો સમય રાખવામાં આવ્યું. Page #38 -------------------------------------------------------------------------- ________________ શાનકસોટી ૨૯બીજે દિવસે રાતે જ્ઞાનની કસોટી પૂરી થઈ. રાજપુરોહિતે શ્રેષ્ઠ વિદ્યાર્થિની તરીકે રાજકન્યા દમયંતીને જાહેર કરી.. લોકોએ મહારાજા અને રાજકન્યાને જયનાદ ગજવ્યો. બીજે દિવસે રાજસભામાં બધા પંકિતને શ્રેષ્ઠ ઉપહાર આપવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થિનીને મૂલ્યવાન વસ્ત્રાલંકારની ભેટ આપવામાં આવી. પ્રિયદર્શની રાજકુમારી દમયંતીને અભ્યાસકાળ પૂરો થઈ . ગયો હતે. શતાધિક સખીઓ સાથે તે રાજભવનમાં રહેતી હતી અને . માતાપિતાની આજ્ઞાને કર્તવ્ય માનતી હતી. મહામુનિવર શ્રી. દમનક મુનિએ આપેલા વચન મુજબ રાણી પ્રિયંગુમંજરીએ બે પુત્રરત્નને પણ જન્મ આપ્યો હતો. બંને હજુ નાના હતા. એક છ વર્ષનો, બીજો એક વર્ષને. સંસારના સુખની માનવી જે કામના કરે છે તે સઘળાં સુખ , રાજા ભીમ માટે સહજ બની ગયા હતાં. આંબા પર વધારે કેરીઓ આવે એટલે તે ગર્વથી ઉન્નત નથી બનતો પણ વધુ વિસ્ત્ર બને છે, અર્થાત્ વધારે નમે છે. એ જ રીતે, આદર્શ માનવી વધારે સુખવાળો બને ત્યારે વધારે વિનમ્ર બનતે હેાય છે. . મહારાજા ભીમ સર્વ વાતે સુખી બન્યા હતા અને એમનું જીવન પણ ધન્યતા અનુભવી રહ્યું હતું. Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 4 થું: : કનકાવલી કામવિજેતા બનવું એ નાનીસૂની વાત નથી. એ જ રીતે કઈ રૂપવતી નારી પ્રત્યે નિર્મળ નજરે જોવું એ પણ ભારે કઠણ હેય છે. દેવ, દાનવ, વિદ્યાધર, ગાંધર્વ, કિન્નર, કે માનવ સહુના હૈયામાં અશક્તિના ઓછાવત્તા અંશે પડેલા જ હોય છે...તેમાંય કામા સકિતએ તે અનંત યુગોથી સહુને પોતાની માયાજાળમાં ફસાવેલા જ છે. પ્રાણ ધારણ કરનાર કોઈપણ પ્રાણ આમાંથી મુક્ત નથી. હા, જે મહાનુભાવો જ્ઞાન, ત્યાગ અને તપનાં અમૃત વડે અંતરમાં રહેલા આસક્તિના વિષને દૂર કરે છે તે જ ભવબંધનની બેડીમાંથી મુક્તિ મેળવી શકે. જલંધર પ્રદેશના રાજા ચન્દ્રબાહુની રૂપવતી નવયૌવના કન્યા એક દિવસે રાજભવનના ઉપવનમાં આવેલા કૃત્રિમ સરોવરમાં પિતાની સખીઓ સાથે જળવિહાર કરી રહી હતી. | Jષ્મ ઋતુનો પ્રારંભ હતા. કૃત્રિમ સરોવર ફરતાં વિવિધ પ્રકારનાં વૃક્ષે હરિયાળા દુર્ગ સમાં શોભતાં હતાં અને આ જળાશય કેવળ અંતઃપુરના રાજ પરિવારની સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યું હતું. આ સ્થળે કઈ પુરુષ જઈ શકતો નહોતે. સરોવરના રક્ષણ ભાર પણ સ્ત્રી રક્ષિકાઓને સોંપવામાં આવ્યો હતો. આવા જળાશયમાં રાજા ચન્દ્રબાહુની નવયૌવના કન્યા કનકાવલી પિતાની દસ સખીઓ સાથે ક્રીડા કરી રહી હતી. જળ અને નારીને પરસ્પરને ચિરકાલિન સ્નેહ હોય છે. નારી જ્યારે જળાશયમાં સ્નાન કરવા પડે છે ત્યારે તે સમયનું ભાન ગુમાવી બેસે છે. એમાંય આ તે બધી નવજવાન સ્ત્રીઓ હતી. Page #40 -------------------------------------------------------------------------- ________________ કનકાવલી 31 જળમાં મસ્તી ચગાવવી અને મનને મસ્ત બનાવવું એ યૌવનાઓ માટે સહજ હતું. જેમ ગ્રહમંડળમાં ચંદ્ર કદી છૂપો રહી શકે નહિ તેમ, સ્ત્રીઓના સમૂહમાં રૂપવતી રમણી છૂપી રહી શકતી નથી. કનકાવલી માત્ર રૂ પવતી નહતી પરંતુ એનું ઊમતું યૌવન જાણે સેળે કળાએ ખીલવા થનગની રહ્યું હતું. એનાં નયનો વેધક હતાં. એની કાયા સપ્રમાણ હતી... વહેલી સવારથી સરોવરમાં જળક્રીડા કરી રહેલી કનકાવલીને બીજા પ્રહરની માત્ર બે જ ઘટિકા રહી ત્યાં સુધી સમયનો ખ્યાલ જ ન આવ્યું. | મુખ્ય રક્ષિકાએ કિનારા પાસે આવીને વિયાવના ભાવે કહ્યું: “રાજકુમારીજી, મહાદેવી રાહ જોતાં હશે..જરા આકાશ તરફ નિહાળો...મધ્યાહ્ન થવા આવ્યો છે...' મને ખ્યાલ છે. હવે આ છેલ્લી જ રમત છે. હમણાં પૂરી થઈ જશે. " કનકાવલીએ એક સખીને પકડવાનો પ્રયત્ન કરતાં કહ્યું. રક્ષિકા શાંત ભાવે ઊભી રહી. " બરાબર આ સમયે આકાશ ભાગે કેટલાંક વિમાને નીકળ્યાં. એ વિમાને વિદ્યાધરનાં હતાં.એ વિમાનમાં બેઠેલા બે વિદ્યાધરની નજર આ જળાશય તરફ ગઈ... પુરુષની નજર ! કેણ જાણે કેટલાય પાપને સંચય કરતી હશે ! જળક્રીડામાં મસ્ત બનેલી દેવાંગના જેવી કનકાવલીને જોઈને બંને વિદ્યાધરા પિતાનું ગૌરવ વીસરી ગયા. બંને સ્થિર નજરે કનકાવલીને જોઈ રહ્યા હતા. પોતાની પાસે રહેલી વિદ્યાના બળે તેઓ તરત સમજી ગયા કે જલંધર પ્રદેશના રાજા ચંદ્રબાહુની એકની એક કન્યા કનકાવલી જલક્રીડા કરી રહી છે ! ઓહ, કેવી મદભર જુવાની છે.કેવું રસભર રૂ૫ છેનયને Page #41 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ વદને કેવી માધુરી છે ! વિમાનો તે ચાલ્યાં ગયાં, પણ બે પુરુષોનાં નયને ને હૈય રાજકન્યા કનકાવલીને જોઈને વીંધાઈ ચૂક્યાં. બંને વિદ્યાધરોએ મનમાં નિશ્ચય કર્યો...વૈતાઢય પર્વત પ્રદેશમાં અનેક વિધાધારી યૌવનાઓ છે.. પરંતુ આ માનવશેકની રાજકન્યા જેવી મદભર તે છે જ નહિ...જે આવી નારી પ્રાપ્ત ન થાય તો જિંદગીને કઈ અર્થ નથી ! પ્રાપ્ત કરેલી કે વિદ્યા પણ સાવ નિષ્ફળ ગણાય! શું કરવું? અત્યારે તે તેઓ બધા એકસાથે કાર્ય નિમિત્તે જઈ રહ્યા હતા. અને બધા વિદ્યાધરો સાથે હોય ત્યારે એક મનુષ્ય કન્યાનું અપહરણ કવું તે પણ ઉચિત નથી...વળતી વખતે બધાને સંગાથ છોડીને અહીં આવવું અને કનકાવલીને ઉઠાવી જવી. આ યોજના બંને વિદ્યાધરોએ વિચારી સ્ત્રી એક અને મોહાંધ બે થઈ ગયા. નીચે કેઈને ના યે ન આવી કે વિદ્યાધરોનાં વિમાને ઉપરથી ચાલ્યાં ગયાં છે. કારણ કે વિમાને અદશ્ય હતાં. વિશેષ. જ્ઞાની સિવાય એ વિમાનને કાઈ ન જોઈ શકે. જળક્રીડા સમાપ્ત થઈ ગઈ. વસ્ત્રોના થાળ લઈ કેટલીક પરિચારિકાઓ સરોવરના કિનારે ઊભી હતી. વસ્ત્ર ધારણ કરીને કનકાવલી પિતાની દસ દાસીઓ સાથે ભવન તરફ વિદાય થઈ ત્યારે દિવસને બીજે પ્રહર પૂરો થઈ ગયો હતો. નિર્દોષ આનંદમાં મગ્ન બનેલી કનકાવલી ભવનમાં પાછલા બાર પાસે પહોંચી ત્યારે મહાદેવી–રાહ જોતાં ત્યાં જ ઊભાં હતાં. કનકાવલી માતાને જોઈને વળગી પડી... માતાએ કહ્યું: “કનક, મધ્યાહન થઈ Page #42 -------------------------------------------------------------------------- ________________ કનકાવલી 3 ગયો. આટલી બધી વાર કેમ થઈ?” મા, ડૂબકી ડોળની રમતમાં સમયને ખ્યાલ જ ન રહ્યો.” લાડભર્યા સ્વરે કનકાવલીએ કહ્યું. “બેટી, જરા ખ્યાલ તે રાખો જ જોઈએ...તારા લીધે હું પણ હજી સુધી ભોજન લઈ શકી નથી.” માતાએ કહ્યું. “મા, મને ક્ષમા કરે... સહુથી પ્રથમ ભજનગૃહમાં જ ચાલે.” નાહ્યા પછી ક્ષુધા ખૂબ લાગી હશે, કેમ, કહી આછા હાસ્ય સાથે મહાદેવી કન્યા અને તેની સખીઓ સાથે ભોજનગૃહમાં ગયાં. એ જ રીતે મહારાજ ચંદ્રબાહુ શયનગૃહમાં આવ્યા ત્યારે મહારાણી પિતાની બે સખીઓ સાથે વાત કરતાં બેઠાં હતાં. બંને સખીઓ મહાજને નમન કરીને ખંડ બહાર નીકળી ગઈ. મહારાજા ચંદ્રબાહુએ મુગટ, હાર, વગેરે કાઢીને એક થાળીમાં મૂકતાં કહ્યું : “કેમ પ્રિય, તારો સંદેશે...” વચ્ચે જ મહારાણીએ કહ્યું, “મેં સંદેશ ન મેક હેત તે કદાચ આપ મધ્યરાત્રિએ જ આવત.” હા.. આજ પંડિતજી સાથે રસભરી ચર્ચા થઈ રહી હતી... તારે સંદેશ ન મળ્યો હતો તે અવશ્ય મધરાત થઈ જાત.” કહેતાં રાજા ચંદ્રબાહુ એક આસન પર બેસી ગયે. મહારાજ, આપ એક નવયૌવના કન્યાના પિતા છે એ કેમ ભૂલી જાઓ છો ?' “દેવી, એ કંઈ ભુલાય એવી વાત છે ?" તે પછી આપે હવે કઈ સુયોગ્ય રાજપુત્રની તપાસ કરવી જોઈએ. આજ કનક જળક્રીડા કરીને આવી રહી હતી, ત્યારે એને જોતાં જ મને થયું હતું કે કન્યા હવે નાની નથી...પ્રથમ યૌવનમાં, જ લગ્ન થઈ જાય તે શ્રેષ્ઠ ગણાય છે.” ચંદ્રબાહુ વિચારમગ્ન નયને પત્ની સામે જોઈ રહ્યો. ત્યાર પછી Page #43 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ એઃ “દેવી, આ પ્રશ્ન નાનોસુનો નથી. રૂપગુણની દ્રષ્ટિએ આપણી કનક અપૂર્વ છે. પરંતુ મુશ્કેલી એ છે કે આપણી આસપાસના કોઈ રાજ્યમાં કનકને એગ્ય પાત્ર મળી શકવું દુર્લભ છે.” “આપે એક દિવસે નિષધ દેશના મહારાજા વીરસિંહના પુત્ર અંગે કહ્યું હતું..” “અતિ ઉત્તમ પાત્ર છે.. નવજવાન છે. કનકને દરેક રીતે યોગ્ય છે. એટલું જ નહિ પણ, યુવરાજ નળ તેજસ્વી, સુંદર અને દેવાંશી પણ છે.” તે પછી આપે પ્રયત્ન કરવો જોઈએ ને?” પ્રયત્ન કરવા માટે મન તૈયાર છે. પરંતુ એક સંશ,” સંશય ?' “હા પ્રિયે, મહારાજા વિરસેન વિશાળ રાજયના સ્વામી છે... ગમે તેમ તોય હું એના તાબાને રાજા છું...તેઓ વાત માને કે કેમ એ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે.” સ્વામી, કન્યાનાં માબાપે આ બધું ભૂલી જવું જોઈએ અને પિતાની કન્યાને યોગ્ય જે પાત્ર હોય તેની સમક્ષ વાત તો મૂકવી જ જોઈએ. કન્યાનાં ભાગ્ય હશે તે આપણી માગણીને અવશ્ય સ્વીકાર થશે... અને કન્યા લેવામાં નાના મોટાને કોઈ પ્રશ્ન આડે આવત જ નથી.” ચંદ્રબાહુ વિચારમાં પડી ગયો. રાણીએ સ્વામીને હાથ પકડીને કહ્યું: “આપે કનકની છબી અંકિત કરાવી હતી ને ?" હા..એ તૈયાર જ છે..” “તે પછી પુરોહિતને કાઈ સુયોગ્ય દિવસે નિષધનાથ પાસે મિલે. મને તે શ્રધ્ધા છે કે કનકની છબી જેઈને નિષધપતિ પિતાના યુવરાજ માટે સંમત થશે.” Page #44 -------------------------------------------------------------------------- ________________ કનકાવલી તે ભલે આવતી કાલે જ મંત્રી સાથે ચર્ચા કરીને પુરોહિતને મોકલું.” રાજા ચંદ્રબાહુએ કહ્યું. - “ભૂલી જતા.' “તારે સ્વામીના શબ્દો પર વિશ્વાસ નથી ?" તીરછી નજરે જોઈને ચંદ્રબાહુએ કહ્યું. રાણીએ કહ્યું : “સ્વામીના શબ્દો પર મને મારી જાત કરતાં યે વધારે વિશ્વાસ છે. પરંતુ રાજાના શબ્દો પર વિશ્વાસ નથી વસતે.” ઓહ! પણ તારી પાસે હું કદી રાજા નથી રહ્યો...' રાણીએ મધુર હાસ્ય સહિત કહ્યું: “એટલાં મારાં સત છે... પરંતુ મારાથી દૂર જતાં જ આપ...” રાજા બની જાઉં છું, કેમ ? " કહી ચંદ્રબાહુએ પ્રિયાને પિતા તરફ ખેંચી. છઠ્ઠા દિવસે સવારે રાજ પુરોહિત એક સેવક સાથે નિપધા નગરી તરફ જવા વિદાય થયો. પ્રવાસમાં કોઈ પ્રકારની વિપત્તિ ન આવે એટલા ખાતર રાજાએ ઉત્તમ અવાળો રથ આપો હતે. અને રાજપુરોહિતની ગણતરી હતી કે, પિતે દસમે દિવસે નિષધા નગરીના પાદરમાં પહોંચી જશે. પરંતુ માનવીની આશા-કલ્પનાઓ કયારે વેરવિખેર થઈ જાય છે તે કેઈથી જાણી શકાતું નથી. સવારે પુરોહિત નિષધા તરફ વિદાય થયો અને તે જ દિવસે રાત્રિના ચતુર્થ પ્રહરે પેલા બે દુષ્ટ વિદ્યારે મને એક પિતાને વિમાન સાથે રાજા ચંદ્રબાહુના રાજભવન પર આવી પહોંચે. વિમાન આકાશમાં જ રાખીને તે સીધો રાજભવનની અગાશી પર ઊતર્યો. દેષ કરનાર માનવી ગમે તેટલે નીડર, સબળ અને માંત્રિક શક્તિવાળે હેય છતાં, તેના હૈયામાં કાંઈ અગોચર ભયને થાકાર Page #45 -------------------------------------------------------------------------- ________________ નિષષતિ તે થતે જ હેય છે, રાજકન્યા કનકાવલીને જળક્રીડા કરતી જોઈને જેના હૈયામાં કામાનલ પ્રગટી ચૂક્યો હતો તે વિદ્યાધર રુદ્રાંગ આજે પિતાના સાથીઓથી વિખુટા પડીને એકલે પોતાના વિમાનમાં નીકળી ગયો હતો... અને કનકાવલી પર પાગલ બનેલો બીજે આધેડ વિદ્યાધર રતિમોહન પણ આજે જ વિખુટા પડીને રાજકન્યાનું અપહરણ કરવાનું વિચારી રહ્યો હતો. અગાસી પર ઊતરેલે રુદ્રાંગ પોતાના વિદ્યાબળ વડે થોડી જ વારમાં રાજકુમારી કનકાવલીના શયનખંડમાં પહોંચી ગયો. કનકાવલી એક પલંગ પર પાછલી રાતની મીઠી નિદ્રામાં લપેટાઈ ગઈ હતી. રુદ્રાંગ છેડી પળે રાજકન્યા સામે જોઈ રહ્યો. તેણે જોયું, નીચે બે દાસીઓ પણ ભરનિદ્રામાં સૂતી છે. દાસીઓ જાગી ન જાય એટલા ખાતર પ્રથમ તેણે બંને દાસીઓ અને રાજકન્યા પર નિદ્રાકરી વિદ્યાનો ઉપયોગ કર્યો. - ત્યાર પછી તેણે ગુલાબના ફૂલ જેવી કનકાવલીને બંને હાથે ઉઠાવી અને પળને યે વિલંબ કર્યા વગર ઝરૂખા વાટેથી તે સીધે આકાશ માર્ગે પિતાના વિમાનમાં પહોંચી ગયે. વિમાનમાં બિછાવેલા એક આસન પર રાજકન્યાને સંભાળપૂર્વક ગોઠવી દીધી. રુદ્રાંગનું હૈયું ભારે ચંચળ બની ગયું હતું.આવી સુંદર નારીના ઉપભેગની ઈચ્છા તીવ્ર બની હતી. પરંતુ પિતાના સ્થાને પહોંચ્યા પછી કનકાવલીને પોતાની પ્રિયતમા બનાવવાને તેણે મનથી સંક૯પ કર્યો અને વિમાન આકાશમાગે ગતિમાન થયું. માંડ અધધટિકા વીતી હશે ત્યાં વિદ્યાધર રતિહન પિતાના વિમાન સહિત રાજભવનની વિશાળ અગાશી પર ઊતર્યો. તેણે વિદ્યા વડે રાજકન્યા ક્યાં છે, તે જાણવાને પ્રયત્ન કર્યો અને વળતી જ પળે તેનું હૈયું ફફડી ઊઠયું. રુદ્રાંગ થોડી વાર પહેલાં જ રાજકન્યાને ઉઠાવી ગયાનું તે જાણી શક્યા અને મનમાં ભારે ક્રોધ ખળભળી ઊો. Page #46 -------------------------------------------------------------------------- ________________ 37 કનકાવેલી એક પળને યે વિલંબ કર્યા વગર તેણે પિતાના વિમાનને રુદ્રાંગના વિમાન પાછળ વહેતું કર્યું. રુદ્રાંગ ખૂબ જ ખુશમિજાજ માં હતા. તેને એ કલ્પના નહોતી કે નિમેહન પણ કનકાવલી પર મુગ્ધ બન્યો છે અને તે તેના અપહરણ માટે પાછળ પડે છે. રુદ્રાંગે પ્રથમ તે સીધા પોતાના મથકે જવાનો જ વિચાર કર્યો હતું. પરંતુ વિમાનમાં કનકાવલીને મૂક્યા પછી તેના મનમાં થયું કે, એટલે દૂર જતાં રાત પડી જશે. અને આવું સુકુમાર યોવન બાજુમાં પડ્યું હોય ને હૈયે રાખવું પડે એ મૂર્ખાઈ જ કહેવાય... આમ વિચારીને તેણે વિંધ્ય પર્વતની એક ગુફામાં જવાનું વિચાર્યું, અને તેણે વિમાનને એ તરફ વાળ્યું... વળતી જ પળે મનમાં બીજે વિચાર આવ્યો. વિંધ્યની ગુફામાં પહોંચતા પહેલાં જે રાજ કન્યાનું મન જીતી શકાય તે બળા-કારને આશ્રય ન લે. આવો વિચાર આવતાં જ તેણે નિદ્રાકરી વિદ્યા પાછી વાળી લીધી .. પૂર્વ ગગનમાં ઉપનું હાસ્ય ઝળહળી રહ્યું હતું. નિદ્રાકરી વિદ્યાને પ્રભાવ દૂર થતાં અને અતિ શીતળ સમીર લહરીને સ્પર્શ થતાં રાજકન્યા કનકાવલીએ નેત્રો ખેલ્યાં. નેત્રો ખૂલતાં જ તે સફાળી બેઠી થઈ ગઈ..ક્યાં પોતાનું રાજભવન . ક્યાં પિતાની શયા , જ્યાં આ ગગનવિહાર... શું કોઈ સ્વપ્ન તો નથી ને? કનકાવલી આંખો ચેળીને આશ્ચર્યચકિત નજરે જોવા માંડી...સામેના જ આસન પર એક આધેડ પુરુષ બેઠે હતો...પુરુષ કદાવર હતો.. તેની મૂળ ભરાવદાર હતી. તેના મસ્તક પર મુગટ હતે...તેના કંઠમાં મણિની માળા ઝૂલતી હતી...તેના હાથમાં ચળકતાં રત્નોની મુદ્રિકાઓ હતી. તેણે લાલ રંગનું પીતાંબર પહેર્યું હતું અને લીલા રંગનું કૌશેષ ઉત્તરીય ધારણ કર્યું હતું...તેનો ચહેરે કંઈક વિકરાળ જણાતે હતો. રાજકન્યા બે પળ તેની સામે જોઈને પુનઃ આંબે Page #47 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ મીંચી ગઈ. આ શું બન્યું સ્વપ્ન તે લાગતું નથી...તે આમ બને કેવી રીતે ? આ કોણ હશે? મને શા માટે અને કયાં ઉઠાવી જ હશે ? | મુગ્ધ નજરે નિહાળી રહેલા રુદ્રાંગે કહ્યું, “સુંદરી, ચિંતાનું કોઈ કારણ નથી. હું એક વિદ્યાધર છું. તારા નવયૌવન પર મુગ્ધ બનીને તને મારી પ્રિયા બનાવવા લઈ જાઉં છું..” “ઓહ.” ક્રોધભરી નજરે કનકાવલીએ વિદ્યાધર સામે જોયું અને કહ્યું, “તું વિદ્યાધર છે કે કેઈ દાનવ છે?” “વિદ્યાધર છું. હું તને અનંત સુખના સામ્રાજ્યમાં લઈ જાઉં છું...” પરંતુ તેં મને..” કનકાવલી વિશેષ બોલી શકી નહિ. રુદ્રાંગે પિતાને કઠેર સ્વર કંઈક મુલાયમ કરતાં કહ્યું, “સુંદરી મેં તને તારી શયામાંથી મારી વિદ્યાશક્તિ વડે ઉઠાવી છે.” તું વિદ્યાધર નથી, પણ કોઈ દુષ્ટ પાપી અને દત્ય લાગે છે. વિઘાને સ્વામી કઈ દિવસ અબળાનું અપહરણ કરે નહિ.” રુદ્રાંગ ખડખડાટ હસી પડે ને હસતાં હસતાં બોલ્યોઃ “સુંદરી, અપહરણ કરીને મનગમતી રૂપરાણને ઉઠાવી જવી એ ક્ષત્રિયેની મરદાનગી ગણાય છે...તું જરાયે સંકેચ ન રાખ. હું તને પૃથ્વીનાં અતિ મનહર સ્થળોએ ફેરવીશ... અત્યારે હું તને વિંધ્યાચળ પર્વતની એક ગુફામાં લઈ જાઉં છું, ત્યાં પહોંચ્યા પછી તારા રૂપયૌવન વડે મારી પ્યાસ બુઝવીશ અને તારાં સઘળાં અરમાને પૂરાં કરીશ... કનકાવલી, તું દેવકન્યા કરતાં યે આકર્ષક છે. હું મારી તમામ સંપત્તિ અને શક્તિ તારાં ચરણમાં બિછાવીને તારો દાસ બની રહીશ.” પાપી ! આય કુમારિકાઓને શું તેં પ્યાસ બુઝવનારાં રમકડાં જેવી ક૯પી છે? પિતાના પ્રાણ કરતાં ને આશાઓ કરતાં પણ આર્ય કન્યા શિયળને મહાન માને છે. તું મને સત્વરે મારા રાજભવનમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ કનકાવતી મૂકી જા.” કનકાવલીએ જુસ્સાભર્યા સ્વરે કહ્યું. રુદ્રાંગે એક ભયંકર અટ્ટહાસ્ય કર્યું. કનકાવલી કંપી ઊઠી..અને રુદ્રાંગ કંઈ ઉત્તર આપે તે પહેલાં જ તેના કાન પર એક અવાજ આવ્યેઃ “રુદ્રાંગ, મારી ચીજ તું મૂકી દે. નહિ તો હું તારો નાશ કરીશ.” આ અવાજથી રુદ્રાંગ ચમક્યો. તેણે બહાર નજર કરી તે રતિમોહનનું વિમાન સાવ નજીક આવી પહોંચ્યું હતું. સૂર્યોદય થઈ ગયો હતો. રતિમોહનથી ખ્યા રુદ્રાંગે પિતાના વિમાનની ગતિ વધારી મૂકી. એ જ વખતે રતિમોહને સ્થંભન મંત્રનો પ્રયોગ કરીને રુદ્રાંગના વિમાનને થંભાવી દીધું. કનકાવલીએ નીચે જોયું....એક સુંદર સરોવર દેખાતું હતું. આ કયો પ્રદેશ હશે ? રુદ્રાંગે પણ સ્થંભન મંત્ર વડે રતિમોહનના વિમાનને થંભાવીક દીધું. પ્રકરણ 5 મું: : આકાશી સંગ્રામ? અને રતિદેહને એકબીજાના વિમાને મંત્રબળે સ્થિર કરી નાખ્યાં. રતિ મેહને તરત પિતાનું ખડગ બહાર કાઢીને કહ્યું, “રુદ્રાંગ, તું પાપી, નરાધમ અને સંતાન છે. તે આજ સુધી ઘણી નવયૌવનાઓને પાયમાલ કરી નાખી છે, પરંતુ બાજ તે મારી પ્રિયતમા પર હાથ નાખીને તારા મતને જ નિમંત્રણ આપ્યું છે...!' રતિમોહન, તારું કલ્યાણું ઈચ્છતો હે તે બકવાદ બંધ Page #49 -------------------------------------------------------------------------- ________________ 40 નિષધપતિ કરીને ઘર ભેગો થઈ જા. મારું ભુજબળ બધા વિદ્યાધરામાં જાણીતું છે. તને છેલ્લી ચેતવણી આપું છું કે તું ચાલ્યો જા...મારા ભાગ વચ્ચે આવવામાં સાર નહિ કાઢે.” રતિમોહને ઉત્તરમાં ખડગ સાથે પિતાના વિમાનમથી કુદ માર્યો અને હવામાં તરતે રુદ્રાંગના વિમાન તરફ ધ. આ જોઈને રુદ્રાંગે પણ હાથમાં ખડગ લીધું અને પડકાર કરીને તે પણ રતિ મેહનની સામે હવામાં તરતા નીકળી પડયો. બંને ક્રોધથી ધમધમતા હતા અને બંનેનાં તેજદાર ખડગે એકબીજાને પ્રાણ લેવા ઘૂમી રહ્યાં હતાં. | કનકાવલીએ બે પળ પર્યત હવામાં જામેલે બે દુષ્ટોને સંગ્રામ જેયો. ત્યાર પછી તેણે નીચે નજર કરી. તેના મનમાં થયું. આ બે દુષ્ટમાંથી ગમે તે એક જીતી જશે અને મને ઉઠાવી જશે... મારે નસીબે તે ઊલમાંથી ચૂલમાં જ પડવાનું બનશે. એ કરતાં આ તકને લાભ લઈને સરોવરમાં કુદી પડવું શું ખોટું ? શિયળ જાય તે કરતાં પ્રાણ જાય એ વધારે ઉત્તમ છે. પ્રાણને ભય કંઈ નાનોસૂનો નથી. મરવું કોઈને ગમતું નથી. પરંતુ પિતાના આદર્શની રક્ષા કરવા ખાતર પ્રાણનું બલિદાન આપનારા માણસો સંસારમાં હોય જ છે. કનકાવલી નીચે નિહાળી રહી હતી...એકાએક તેની નજર સોવરના કિનારે ગઈ..કિનારા પરના એક વૃક્ષ નીચે બે મુનિવરો શાંતિથી બેઠા હતા...અને તેઓ વિદ્યાધરનું યુદ્ધ જોઈ રહ્યા હેય એમ લાગતું હતું. કનકાવલી તરત વિમાનના આસન પરથી ઊભી થઈ અને મનમાં ત્રણ નવકારમંત્ર ગણીને વળતી જ પળે સરોવરમાં કુદી પડી. બંને દુષ્ટાત્માઓ ઘેર સંગ્રામ ખેલી રહ્યા હતા. રુદ્રાંગના આઘાતથી રતિમોહન છટકી જતો અને રતિહનના ધામાંથી રુવાંગ Page #50 -------------------------------------------------------------------------- ________________ આકાશી સંગ્રામ? છટકી જતો. જેના ખાતર બંને દુષ્ટો સંગ્રામ ખેલી રહ્યા હતા તે કનકાવલી સરોવરમાં કુદી પડી હતી એ વાતને ખ્યાલ બંનેમાંથી કોઈને નહેતે રહ્યો. કનકાવલી સરોવરમાં ખાબકી. તેને બાલ્યકાળની જ તરતાં આવડતું હતું એટલે ઊંડા જળમાંથી થોડી જ વારે તે ઉપર આવી ગઈ..સરોવરના કિનારે અતિ દૂર નહતો. જ્યાં બે મુનિવરે એઠા હતા તે સ્થળ તરફ રાજકન્યા કનકાવલી તરતી તરતી જવા માંડી. વિમાનમાંથી ખાબકેલી રાજકન્યા તરફ બંને મુનિવરનું ધ્યાન ગયું હતું અને તેઓ તરતી તરતી આવી રહેલી રાજકન્યા તરફ જોઈ રહ્યા હતા. આકાશમાં અદ્ધર સ્થિર થયેલાં બંને વિમાનો પાસે બંને દુષ્ટ -જીવસટોસટને સંગ્રામ ખેલી રહ્યા હતા. બંનેમાંથી કોઈનું પલ્લું જય કે પરાજય તરફ હજી સુધી ઢળ્યું નહોતું. - હવે તે સૂર્યનો પ્રકાશ પણ સારી રીતે વિસ્તરી ચૂક હતો. ચૌદ પૂર્વનું જ્ઞાસ ધરાવનારા શ્રેષ્ઠ અને સમર્થ મુનવર મહાત્મા શ્રીધર પોતાના શિષ્ય સાથે તીર્થયાત્રા નિમિત્તે શ્રી સમેતશિખરજી તરફ જઈ રહ્યા હતા અને રાત્રિકાળ વ્યતીત કરવા નિમિત્તે તેઓ આ સરોવરના કિનારે એક વૃક્ષના ઓથે રહ્યા હતા. સવારે પ્રાતકાર્ય અને ધર્મકરણીથી નિવૃત્ત થઈને બંને મહાત્માઓ વિદાય થવાના હતા. ત્યાં જ ઉપર આવી ચડેલાં બંને વિમાને એમને દેખાયાં. બંને મુનિવરો વિશેષ જ્ઞાની હોવાથી તેમની દ્રષ્ટિએ આ વિમાનો અદ્રશ્ય રહી શક્યાં નહેતાં. વિમાનમાં કાણું હશે ? એ પ્રશ્ન મનમાં જાગે તે પહેલાં જ બંને વિધાધર વચ્ચે સંગ્રામ છેડા. અને બંને મુનિવરે એમ ને એમ બેસી રહ્યા. સરોવરમાં તરી રહેલી રાજકુમારી કનકાવલી કિનારે આવી ગઈ Page #51 -------------------------------------------------------------------------- ________________ નિષધપતી અને સરોવરમાં સિકતવસને બહાર નીકળી અને બંને મુનિવરો સામે વિનયાવનત ભાવે બે હાથ જોડીને બોલી: “મહાત્મન, મારું રક્ષણ કરો. હું જલંધર દેશના રાજા ચંદ્રબાહુની કન્યા કનકાવલી છું. આજે પાછલી રાતે ઉપર યુદ્ધ ખેલી રહેલા વિદ્યાધરોમાંને એક મને ઊંઘતી ઉઠાવીને પોતાના વિમાનમાં મૂકી આ તરફ લાવ્યો છે. અને પાછળથી બીજે કઈ વિદ્યાધર એની પાસેથી મને લઈ જવા માટે વિમાનમાં આવી પહોંચે છે. મારા નિમિત્તો બંને ઘર સંગ્રામ ખેલી રહ્યા છે. બંને દુષ્ટો છે. જે કઈ છતશે તે મને પુનઃ ઉઠાવી જશે એટલે આપ કૃપાળુનું હું રક્ષણ માગું છું.' ચૌદપૂર્વધારી મુનિશ્રી શ્રધર મુનિએ શાંત સ્વરે કહ્યું, “ભદ્ર જેના હૈયામાં ધર્મ પ્રત્યે ભાવ હોય છે. તેનું રક્ષણ ધર્મ પોતે જ કરે છે. તું નિશ્ચિંત થા. આ વૃક્ષના ઓથે ઊભી રહે.” સિકતવસના સુંદરી કનકાવલી વૃક્ષના થડ પાસે ઊભી રહી ગઈ, શ્રીધર મુનિવરે ઊભા થઈ જાંગુલી નામની વિદ્યા વડે રાજકન્યાને રક્ષિત કરીને કહ્યું, “ભદ્ર, ભય રાખીશ નહિ. બેમાંથી કોઈ વિદ્યાધર તને અડકી શકશે નહિ. વિદ્યાનો પ્રભાવ તારું રક્ષણ કરશે.' મકાવલીના હૈયામાં આ શબ્દોથી ઘણું જ બળ મળ્યું. તેણે ફરીવાર ભાવપૂર્વક નમન કર્યું. ઉપર યુદ્ધ કરી રહેલા બંને વિદ્યાધરો વિવિધ વિદ્યાના પ્રયોગ વડે સ ગ્રામને ચગાવી રહ્યા હતા. દિવસને પ્રથમ પ્રહર સમાપ્ત થાય તે પહેલાં જ તિમોહન હારી ગયું અને પોતાના વિમાનમાં બેસી ગયો. રુદ્રાંગે વાતાવરણને ખળભળાવી મૂકે એવું વિજયસુચક અદહાસ્ય કરીને કહ્યું, “જા.. તને જીવતો છોડું છું. ભવિષ્યમાં કે ઈ દિવસ મારા જેવા મહાબલિ સામે પડકાર કરતો નહિ.' રુદ્રાંગે રતિમોહનના વિમાનને છૂટું કર્યું. રતિ મેહને પણ રુદ્રાંગના વિમાનને સ્થંભન મંત્રથી મુક્ત કર્યું. Page #52 -------------------------------------------------------------------------- ________________ આકાશી સંગ્રામ ! હારેલે રતિમોહન લોહીલુહાણ હાલત સાથે પિતાના પ્રદેશ તરફ વિદાય થશે. | વિજયના ગર્વથી મલકાતે રુદ્રાંગ પિતાના વિમાનમાં આવ્યો. અને કનકાવલીને ન જોતાં આશ્ચર્યચકિત બની ગયે. યુદ્ધના કારણે રુદ્રાંગની કાયા પણ લેહીલુહાણુ બની ગઈ હતી અને તેથી તે વધારે બિહામણું લાગતું હતું. તેણે નીચે નજર કરી વિદ્યા વડે જોયું. અને વળતી જ પળે. તે હવામાં તરતો તરતો બંને મુનિઓ પાસે આવી પહોંચ્યો. પરંતુ પુણ્ય વગરને માનવી ભંડારમાં પડેલી લક્ષ્મીને સ્પર્શ કરી શકત. નથી, તે રીતે રુદ્રાંગ કનકાવલીને સ્પર્શ કરી શકો નહિ...એની પાસે જતાં જ તેના દેહ પર લાખલાખ વીંછીના ડંખ જેવી પીડા થવા માંડી. વિદ્યા વડે જોતાં જ તે બધું સમજી ગયો અને શ્રીધરમુનિ સામે આવીને બોલ્યો, “અલ્યા મુંડ! તારી વિદ્યાનું રક્ષણ પાછું ખેચી લે. તારા જેવા મુનિએ સંસારીઓના માર્ગ વચ્ચે ન આવવું જોઈએ.” - મહાજ્ઞાની મુનિવર આછું હસ્યા અને શાંત ભાવે બોલ્યા: “ભાઈ, સંસારીઓના માર્ગ માટે મુનિઓ કદી બાધક ન બને. પણ એના. કુમાર્ગ વચ્ચે તે જરૂર આવે. તું એક વિદ્યાધર છે. તારી પાસે વિવિધ વિદ્યારૂપી સંપત્તિ શકિત છે એને દુરુપયોગ કરીને તારું કલ્યાણ થશે, એમ માને છે? એક નિર્દોષ કુમારિકાનું અપહરણ કરીને તેં કેવળ તારી જાતને નથી શરમાવી પણ તારી વિદ્યાને ય. શરમાવી છે. આર્ય કન્યાઓ કે સ્ત્રીઓને તે વિદ્યાવંતે તરફથી રક્ષણ મળવું જોઈએ.’ તપ અને સાધનાથી મળેલી વિદ્યાને ઉપગ હું મારા સુખ ખાતર કરી શકું છું..તું સત્વર મારી પ્રિયતમાને માત્ર રક્ષણથી, મુકત કર. નહિ તો મારે તને પણ ચમત્કાર બતાવવો પડશે !' વિદ્યાધર, જીવનના સંશોધનની તમે આ તક મળી છે. એ Page #53 -------------------------------------------------------------------------- ________________ નિષધપતી તકનો સદુપયોગ કરીને તારા દેષને ગુણમાં પલટાવી લે.જેમાં પિતાનો સ્વાર્થ ભર્યો હોય તે સુખ કેવળ મનની એક નાશવંત કલ્પના જ હોય છે. આવા ક્ષણિક સુખ ખાતર વિદ્યાવંત પુરુષો પિતાની વિદ્યાને કદી ઉપયોગ કરતા નથી. હે ભદ્રજન, રાજાએ આપેલાં રક્ષણ કદાચ તૂટી શકે..પણ મુનિએ આપેલાં રક્ષણ કદી નિષ્ફળ જતાં નથી. તું કનકાવતીને ભગિની માનીને ચાલ્યો જા..તારા કલ્યાણને માર્ગ પ્રશસ્ત બનાવ.' દુષ્ટ માનવીને સુમાર્ગનાં દર્શન થતાં નથી.રુદ્રાંગ ભારે ક્રોધિત બની ગયો હતો. એક તે યુદ્ધમાં તે ઘવાયો હતે. અને જેના ખાતર ઘેર સંગ્રામ ખેલ્યો હતો તે સુંદરી છટકીને મંત્રાશ્રયમાં સુરક્ષિત બની ગઈ હતી. તે લાલ નેત્રે મુનિ સામે જોઈને બેઃ “હવે હું સમજી ગયો.આ મદભરી નવયોવનાએ તારા ચિત્તને પણ વાવ્યું લાગે છે...પણ હું રુદ્રાંગ, કાળ કરતાં યે ભયંકર છું. મારું બગાડનારને હું કદી સુધરવા દેતો નથી.' પ્રમાણે કહીને તેણે વિદ્યા વડે એ જ પળે મહામુનિ શ્રાધરને સ્થ ભિત કરી દીધા. ત્યાર પછી તે વિકરાળ હાસ્ય કરતાં બેલ્યો : “સૂર્યાસ્ત સુધીમાં જે તું મારી સ્થંભન વિદ્યાથી મુક્ત નહિ થઈ શકે તે સૂર્યનાં અંતિમ કિરણે વિદાય લેશે તે વખતે તું સદા માટે જડ બની જઈશ.” આટલું કહીને રુદ્રાંગ આકાશ માર્ગે પિતાના વિમાન તરફ ચાલ્યો ગયો... શ્રીધર મુનિના શિષ્ય અવાફ બનીને આ બધું જોતા ઊભા હતા. શું કરવું તે તેમને સૂઝતું જ નહતું. રુદ્રાંગે પિતાના નિવાસ તરફ વિમાનને વાયુવેગે વહેતું કર્યું. કનકાવલીનાં નયને સજળ બની ગયાં હતાં તે બે હાથ જોડીને ઓલી : મહાત્મન, મારા ખાતર આપના પર ભયંકર વિપત્તિ આવી પડી. આના કરતાં...” તે વાકય પૂરું કરી શકી નહિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ આકાશી સંગ્રામ ! આવતાં સ્વર રૂંધાઈ ગયો. શ્રીધર મુનિ સ્થિર બની ગયા હતા. તેમની વાણું સ્થંભત બની ગઈ હતી. તેમના શિષ્ય કહ્યું : “ભાગ્યવંતી, તું જરાયે ખેદ કરીશ નહિ. મુનિઓ માટે તો વિપત્તિ એ આશીર્વાદરૂપ હોય છે. " કર્મનિજાનું કારણ બને છે.” રાજકુમારીએ મહામુનિના શિષ્ય સામે જોઈને કહ્યું: “મહાત્મન, શું ગુરુદેવને વિદ્યાના આ બંધનમાંથી મુક્ત કરવાને કેઈ ઉપાય. નથી ?" * “છે. પરંતુ આ નિજન પ્રદેશમાં શું થઈ શકે? કઈ બત્રીસ લક્ષણો પુરુષ ક્યાંથી આવી ચડે?” મહામુનિના શિષ્ય નિરાશ ભાવે કહ્યું. મારાથી કશું ન થઈ શકે?” રાજકન્યાએ બીજો પ્રશ્ન કર્યો, “ના, ભ...પણ ઉપસર્ગને મારા મહાન ગુરુદેવ કર્મ નિર્જરામાં પલટાવી દેશે.. એમના સામે નજર કર.. તેઓ નેત્રો બંધ કરીને ધ્યાનમગ્ન બની ગયા છે...” કનકાવલી મુનિપુંગવ સામે સ્થિર નજરે નિહાળી રહી. તેના મનમાં થયું, અરે હું કેવી પાપિની છું...મારા ખાતર એક મહાન ત્યાગી મહાત્માને મંત્ર બંધનમાં ઝકડાવું પડયું...હું સરોવરના તળિયે જ ખેંચી ગઈ હતી તે કેવું સારું થાત...અથવા કોઈ જળચર પ્રાણીએ મારા ગ્રાસ કર્યો હતો તે પણ મારા નિમિત્ત આ સંતપુરુષ પર વિપત્તિ ન આવત...હવે શું કરવું ? - શિષ્ય મુનિનું હૃદય પણ ગુરુદેવ પર આવી પડેલી આ વિપત્તિના કારણે વિચલિત બની ગયું હતું. આમ છતાં તેઓ શાંત ભાવે સ્થિર બની ગયેલા મહામુનિ સામે બેસી ગયા. તેમના મનમાં થયું.. આ નિજન પ્રદેશમાં કેઈ માનવી આવે તે પણ શું થાય ? બત્રીસ લક્ષણવાળો માનવી ક્યાંથી આવે ? Page #55 -------------------------------------------------------------------------- ________________ | નિષધપતિ રાજકન્યાનાં ભીનાં વસ્ત્રો શુષ્ક થઈ ગયાં હતાં. તે પણ ત્યાં ને ત્યાં બેસી ગઈ હતી. તેના મનમાં પણ બત્રીસ લક્ષણે પુરુષ કયાંથી પ્રાપ્ત થાય એ પ્રશ્ન ભારે હલચલ મચાવી રહ્યો હતે. થોડી વાર પછી કનકાવલીએ કહ્યું: “મહાત્મન, આટલમાં કઈ ગ્રામ, નગર કે પહેલી હોય તો આપ મને બતાવો. ત્યાં જાઉં અને લેખકોને અહીં બોલાવી લાવું.” શિષ્ય મુનિએ કહ્યું, “ભદ્દે આ સરોવરની આસપાસ ભયંકર વનપ્રદેશ આવેલો છે...નગરી ઘણી દૂર છે. તું એકલી જાય તે બરાબર નથી.. કારણ કે વન પ્રદેશની વિપત્તિઓ સામી આવે. હું પણ ગુરુદેવને છોડીને જઉં તે બરાબર નથી. હવે તો ભવિષ્ય પર આધાર રાખીને અહીં બેસી રહેવું એ જ એક ઉપાય છે. શાસદેવની કૃપાથી વિપત્તિ દૂર થવાની હશે તે અવશ્ય થશે.” શું આપ આ મંત્ર બંધનનું નિવારણ કરી શકે એમ નથી? “નહિ ભદ્ર, ગુરુદેવ પિતે કરી શકવાને સમર્થ છે. પરંતુ સત્ત્વવંત પુરુષો પિતાના પ્રાણને મેહ રાખતા નથી. પ્રાણુના સ્વાર્થ ખાતર તેઓ કદી પ્રયત્ન કરતા નથી.” તે પછી સંધ્યા વીતી જશે ત્યારે ?' કર્મરાજાની ઈચછા હશે તેમ થશે. વિદ્યાધરે મિલન વિદ્યા નામની સિદ્ધ વિદ્યાનો ઉપયોગ કર્યો છે. એના નિવારણને કોઈ વિદ્યા પ્રાગ જાણતા નથી. જે જાણું છું તે મારાથી કે તારાથી થ શકય નથી.” શિધ્યમુનિએ કહ્યું. રાજકન્યા કનકાવલી ભારે મનોવ્યથા અનુભવતી બેસી રહી અને મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરવા માંડી. તેને શ્રદ્ધા હતી કે જે મહામંત્ર ભવબંધનની જાળમાંથી શાશ્વત સુખ અર્પણ કરવાની શકિત ધરાવે છે, તે મહામંત્ર સામાન્ય વિપત્તિઓને તે અવશ્ય નષ્ટ કરે જ છે. શિષ્યમુનિ પોતાના ગુરુદેવ પ્રત્યે ખૂબ જ ભક્તિ રાખતા હતા. Page #56 -------------------------------------------------------------------------- ________________ આકાશી સંગ્રામ ! તેઓ સમજતા હતા કે આવા મહાન ગુરુ પુણય હેય તે જ સાંપડે છે... અને આવા ગુરુના પ્રતાપે જ મુકિતને માગ સહેજ બને છે. તેઓ ગુરુદેવ સામે ચિંતાભરી નજરે જોતા બેસી રહ્યા. એક તે આ ભારે અટવી વચ્ચેનું સરેવર હતું, વળી, આટલામાં કોઈ નગરી, ગ્રામ કંઈ હતું નહિ, કોઈ માનવી પણ દેખાતે નહતો. વળી વીંછી, સર્પ, હિંસક પ્રાણુઓ કે એવા પશુઓને પૂરતો સંભવ હતું. સંધ્યા પહેલાં જે પ્રતિકારને ઉપાય ન થઈ શકે તે ગુરુદેવ એક જ રાત્રિમાં જડત્વ ધારણ કરે. અર્થાત એમને પ્રાણ કાયારૂપી ગઢમાંથી ચાલ્યો જાય, હવે શું કરવું ? શિષ્યમુનિ વારંવાર ઊભા થતા અને ચારે તરફ નજર કરી લેતા. પરંતુ ફરતી અટવી સિવાય કશું નહેતું દેખાતું. એક માત્ર આ પ્રાકૃતિક સરોવર શોભાયમાન લાગતું હતું. ગઈ રાત્રે તેમણે ગુરુદેવ સાથે આ સ્થળે વિશ્રામ લીધો હતો. પરંતુ કોઈ દુર્ઘટના નહોતી. હિંસક જાનવરોના અવાજો સંભળાતા હતા. કેટલાક ભયંકર સર્ષે પણ આસપાસ દેખાયા હતા. એક તે મણિધર સર્ષ નીકળ્યા હતો અને તેના મણિને પ્રકાશ ચાંદની રાતનું ભાન કરાવી ગયો હતો. અટવી ભયંકર હોવા છતાં રાત્રિ નિવિદતે પૂરી થઈ હતી. ધર્મક્રિયા કરીને પ્રવાસ શરૂ કરવાનું હતું. ત્યાં વિમાન દેખાયું. બે વિદ્યાધરોને સંગ્રામ થયો. આવા વિચારો કરી રહેલ શિષ્ય મુનિએ ફરી એક વાર ઊભા થઈને ચારે તરફ નજર કરી. કોઈ મનુષ્ય દેખાતું નહોતું. કયાંથી દેખાય? આ તે એક વિરાટ અટવી હતી. અટવીમાં કઈ રાજમાર્ગ હતે નહિ કે જેથી વટેમાર્ગુઓ અથવા સાર્થવાહનેની વણઝારો આવજા કરે ! આ માર્ગેથી પ્રવાસ કરવાનું એટલા માટે વિચાર્યું હતું કે મહાતીર્થ સમેતશિખરજીને પંથ ટૂંકે થઈ જાય અને ચારેક દિવસ પહેલા ત્યાં પહોંચી શકાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ 48 ' નિષધપતિ શિખ્યમુનિએ વૃક્ષના ઓથે બેઠેલી રાજકન્યા સામે જોયું. મુનિના હદયમાં ભારે કરુણ ઊભી થઈ. જે કોઈ સુગ્ય માનવી નહિ મળે તો આ કન્યાનું શું થશે? મેં તે નિશ્ચય કર્યો છે કે જે દેવગુરુને મંત્રબંધનમાંથી મુકિત ન મળે તે આ જ સ્થળે અનશન કરવું અને આ બિચારી રાજકન્યા યાં જશે? સંભવ છે કે એ પણ આ સ્થળે જ મૃત્યુને ભેટવા તૈયાર થાય! એહ, કમરાજની લીલા કેવી વિચિત્ર છે ! ખરેખર, કમની રમતને ન સમજનારાઓ જ પરેશાન થતા હોય છે. સૂર્યનારાયણ ભધ્યાકાશમાં બિરાજતા હતા. હવે માત્ર બે પ્રહર સુધી જ દિવસ રહેશે, ત્યાર પછી સંધ્યા ને રાત્રિ. અને... શિષ્યમુનિ આગળ વિચારે તે પહેલાં જ અટવી તરફ કંઈ અવાજ થત હેય એમ તેમને થયું. તેઓ તરત ઊભા થયા અને અટવી તરફ જેવા માંડયા. કંઈ દેખાતું નહોતું. પરંતુ કોઈ અશ્વને પદરવ હેય એવું અનુમાન થઈ શકતું હતું. ગ્રીષ્મના ઉત્તાપથી બચવા પંખીઓ વૃક્ષની ડાળીઓમાં કલરવ કરતાં વિશ્રાંતિ લઈ રહ્યાં હતાં. કેટલાંક નાનાં નાનાં પશુઓ ને પંખીઓ તૃપા છિપાવવા સરોવરના કિનારે પણ આવી ચડ્યાં. સ્થિર નજરે જોઈ રહેલા શિષ્ય મુનિના વદન પર એકાએક પ્રસન્નતા નાચી ઊઠી. એક અશ્વારોહી દેખાયો. અરે, આ શું? આ પણ કમરાજાની કઈ લીલા હશે ? અશ્વારોહી સરોવર તરફ જ આવી રહ્યો હતો. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 6 ઠું: : નળનું સાહસ ગગા સમી પવિત્ર નદીના જળ વડે જેની ધરતી મંગલમય અને રોગરહિત બની છે તે આર્યાવતમાં આવેલા નિષધ દેશના મહારાજા વીરસેન સમગ્ર રાષ્ટ્રમાં મહાપ્રતાપી, પ્રજાવત્સલ અને ઉદારતાની મૂતિ સમા પ્રસિદ્ધ થયા હતા. તેઓની નિષધા નગરી વિરાટ હોવા છતાં સુખ, સમૃદ્ધિ અને સંતોષની છબી સમાન હતી. જનતાને કઈ પાંતીનું કષ્ટ નહતું.... કેઈ પ્રકારની ફરિયાદ નહતી. જે રાજા પિતાને પ્રજાને મદદ માનતો. હોય તે રાજાના રાજ્યમાં જનતાને કોઈ વાતનું દુઃખ હેતું નથી. મહારાજા વીરસિંહને ઘણું રાણીઓ હતી..એમ રૂપવંતી નામની ગુણવાન અને ઉદાર હૃદયા રાણી મહિષી હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર સૂર્ય સમાન તેજસ્વી અને ઈન્દ્ર સમાન રૂપવાન હતો. રાજપુત્રના અંગ પરના ચિને, લક્ષણો, અને જન્મરાહ જોઈને જ્યોતિષીઓએ નક્કી કર્યું હતું કે, “આ ત્રણે લેકમાં મહાન પ્રતાપી બનશે. ધમ ખાતર અર્પણ કરાયેલું ધન આ યુવરાજ હરી નહિ લે... પરંતુ ઉદાર હૃદયે આપ્યા જ કરશે.” જોતિષી આચાર્યોના આવા અભિપ્રાય પછી રાજ પરિવારે યુવરાજનું નામ નળ રાખ્યું. ત્યાર પછી થોડા વરસે એક અન્ય રાણીએ પુત્રને જન્મ આ છે. તેનું નામ કુબેર પાડયું. વરસોને વિદાય લેતાં વાર લાગતી નથી. યુવરાજ નળ નવજવાન બની ગયો. કાતિ કેય સમાન પરાક્રમી નળકુમારે છ અંગો, Page #59 -------------------------------------------------------------------------- ________________ પ૦ નિષધપતિ ચાર વેદો પરદશન, ષટ, રસશાસ્ત્ર, ટભાષા તવ, રાજનીતિ, વગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યો હોવાથી તેને વદન પર જ્ઞાનનું તેજ સ્થાયી બન્યું હતું. જ્ઞાનવ ત પુરુષોનાં નયન વદને જ્ઞાન પ્રભા વિસ્તરતી હોય છે. નળકુમાર જેમ જ્ઞાની હતા, તેમ અસ્ત્રવિદ્યામાં પણ અજોડ હતે..કારણ કે તે યુવરાજ હતો અને ભવિષ્યમાં રાજ્યને બોજો પિતાને જ સંભાળવો પડશે એ નિશ્ચિત હતું ભુજબળ વગરનો રાજવી રાજ્યને બે ઉઠાવી શકતા નથી અને ઉઠાવે તે તેના કમજોર હાથ રાજ્યનું રક્ષણ કરી શકતા નથી. ગઈ કાલે સવારે યુવરાજ નળ પોતાના સાથીઓ સાથે અશ્વ કીડા નિમિત્તે નગરીની બહાર નીકળી ગયો હતો.. ઉત્તમ અશ્વ હેય, અંગમાં યૌવન હય, અશ્વચાલનને રસ હાય અને નિશ્ચિત મન હેય...પછી સમયની પરિભાષા આવી આવતી જ નથી. અશ્વક્રીડા કરતાં કરતાં તેઓ ખૂબ દૂર નીકળી ગયા...એક સ્થળે બધા સાથીઓ સાથે તેણે સાથે રાખેલા પાંચેયને મધ્યાહ્ન ભોજન તરીકે ઉગ કર્યો... પરંતુ નગરી તરફ પાછા ન ફરતાં તેઓ જરા આગળ વધ્યા. સંધ્યા સમયે સહુ આ વિરાટ અટવીમાં આવી પહોંચ્યા. અને યુવરાજ નળકુમારને અશ્વ એકાએક ચમ... આડેધડ વાયુ વેગે જતે અશ્વ અટવીના મધ્ય ભાગમાં પહોંચી ગયે... ભયંકર રાત હતી..હિંસક પ્રાણીએ, ઘણું હતાંકોઈ સ્પષ્ટ ભાગ નહોતો. બધા સાથીઓથી પિતે સાવ અલગ થઈ ગ હતો... પરંતુ યુવરાજને આ અટવીન પરિચય હતે..કારણ કે પિતાના જ રાજ્યનું આ મહાવન હતું. છેવટે આખી રાત અશ્વને ચલાવતાં ચલાવતાં પણ તે કઈ Page #60 -------------------------------------------------------------------------- ________________ નળનું સાહસ માગ શોધી શકશે નહિ. ઘણી વાર દિશા બમ થાય છે ત્યારે પોતે કઈ તરફ જઈ રહેલ છે તેની કલ્પના આવી શકતી નથી. સુધાને સંતાપ તો સહી શકાય. પરંતુ તૃષાને સંતાપ સહ ભારે કઠણ થઈ પડે છે. સુધા અને તૃષાની પીડા માત્ર યુવરાજ નળને નહતી... પરંતુ અબેલ પશુ અશ્વને પણ હતી. અશ્વ જાતવાન હતો એટલે પિતાના સ્વામીના ઈશારે ચાલી રહ્યો હતે. યુવરાજ નળને આ અટવીની ખબર હતી...અને તેણે ઘણી વાર એ પણ સાંભળ્યું હતું કે આ મહા અટવીમાં એક અતિ નિર્મળ, સુંદર અને મનોહર એવું પ્રાકૃત્રિમ સરોવર છે...સરોવરના કિનારે ઉત્તમ ફળ આપનાર વૃક્ષો પણ છે. જે આ સરોવર મળી જાય તો વિશ્રામ લઈ શકાય અને ત્યાર પછી નિરાંતે નિવધા તરફ જઈ શકાય. નવજવાન યુવરાજ નળને બીજે તે કોઈ ભય નહોતો. તેની કમરે તલવાર ખૂલી રહી હતી અને તેને પિનાના બાહુબળ પર પૂરો વિશ્વાસ હતો...પરંતુ ક્ષુધાના નિવારણ કરતાં તૃષાના નિવારણને પ્રશ્ન ભારે વિષમ બની ગયો હતો. ગ્રીષ્મ ઋતુ હેવા છતાં. વનપ્રદેશ ઘણે ગાઢ હતો.માર્ગમાં બેત્રણ ગંદાં જળાશ મળેલા .. પરંતુ સરોવરની આશાએ તેણે પિતાના નિશ્ચયનું પરિવર્તન કર્યું અને છેક મધ્યાહે તે સરોવરને જોઈ શકે. શિષ્ય મુનિએ અશ્વારોહીને જોઈને પ્રસન્નતા અનુભવી હતી તે અશ્વારોહી અન્ય કોઈ નહિ પણ નિષધ દેશને યુવરાજ નળ હતે. નળ સરોવરને જોઈને હર્ષમાં આવી ગયો હતો.. અશ્વ પણ રંગમાં આવી ગયા હતા..નળની નજર કિનારે ઊભેલા મુનિ પર નહોતી ગઈ...તે સીધે અશ્વ સહિત કિનારા પાસે આવી પહોંચ્યો. અશ્વ પરથી નીચે ઊતરીને સરોવર કિનારાના વૃક્ષ નીચે અશ્વ પરનો સામાન ઉતાર્યો. સહુથી પ્રથમ તેણે અને જળપાન, કરાવ્યું. ત્યાર પછી અશ્વને કિનારા પરનું ઘાસ ચરવા છૂટો મૂકt Page #61 -------------------------------------------------------------------------- ________________ પર નિષધપતિ દીધે અને પિતે હાથ મુખ જોઈ થોડું જળપાન કરી વસ્ત્રો કાઢયા અને સરોવરમાં સારી રીતે સ્નાન કર્યું. ત્યાર પછી એક આમ્રવૃક્ષ પરથી પરિપકવ કેરીઓ ઉતારને સુધાનું નિવારણ કર્યું. અને એકાએક તેને દ્રષ્ટિ થડે દૂર ઊભેલા મુનિ પર પડી. તે તરત વંદન કરવા ઉતાવળે પગલે મુનિ પાસે ગયો અને ત્યાંનું સમગ્ર દ્રશ્ય જોતાં જ તે અવાક બની ગયા. એક નવજવાન સુંદર તરુણ વૃક્ષ નીચે બેસીને કંઈક સ્મરણ કરતી હોય તેમ લાગ્યું. તેનાં ને બંધ હતાં. છતાં સજળ બની ગયાં હતાં. નળના હૃદયમાં થયું... આ નારીને કંઈ વિપત્તિ આવી પડી હશે ? એક વૃક્ષના થડ પાસે મહામુનિ ધ્યાન દશામાં ઊભા હતા. તેમના નેત્રો નિમિલિત હતાં... અને બીજા મુનિ આશ્ચર્યભરી નજરે પિતા સામે જોઈ રહ્યા હતા.. યુવરાજ નળે શિષ્ય મુનિને વિધિવત નમન કર્યા. શિષ્ય મુનિએ ગંભીર સ્વરે કહ્યું : “ધર્મલાભ !' “મહાત્મન, આપ આવા નિર્જન સ્થળે ?" ભાગ્યવંત, ત્યાગીઓને નિવાસ તે નિર્જન સ્થળે જ હેય... પરંતુ મારા ગુરુદેવ અહીંથી વિહાર કરે તે પહેલાં જ એક ભયંકર ઉપસર્ગ ઊભો થયો.” આ પ્રમાણે કહીને શિષ્ય મુનિએ આજની બ્ધટના કહી સંભળાવી. આ ઘટના સાંભળતાં જ યુવરાજ નળનાં રોમાંચ ખડાં થઈ ગયાં. તે વિચારમાં પડી ગયો. શિષ્ય મુનિએ કહ્યું, " જુવાન પુરુષ, તને જોઈને મારા હૃદયમાં આશા પ્રગટી હતી કે ગુરુદેવને ઉપસર્ગ અવશ્ય દૂર થઈ શકશે. કારણ કે તું બત્રીસ લક્ષણેથી યુક્ત છે..તારાં નયનેમાં પૃથ્વી પર રાજ કરનારા ચક્રવર્તી જેવું તેજ છે...તારે ચહેરે સૌમ્ય છતાં નિશ્ચય Page #62 -------------------------------------------------------------------------- ________________ નળનું સાહસ અળવાળો છે... યુવરાજે કહ્યું, ‘મહાત્મન, આવું કાર્યો જે હું કરી શકીશ તે. ધન્ય બની જઈશ મને આજ્ઞા કરો...” કનકાવલી નવકાર મંત્રનું આરાધન પૂરું કરીને આ નવજવાન, તેજસ્વી અને અતિ શિષ્ટ લાગતા રાજકુમાર સામે જોઈ રહી હતી. શિષ્ય મુનિએ કહ્યું, “તારે શુભ પરિચય...” નળે નમન કરીને કહ્યું, “મહાત્મન, આ ભૂમિ નિષધ દેશના નામથી પ્રસિદ્ધ છે...લગભગ અહીંથી એક કોસ દૂર નિષધા નગરી છે..નિષધ દેશના સ્વામી મહારાજા વિરસિંહ છે. હું તેમને જ્યેષ્ઠ પુત્ર છું. મારું નામ નળ છે...આપ કોઈ પ્રકારને સંકેચ રાખ્યા વગર મને આજ્ઞા કરો.” કુમાર, પુંડરીક નામના શાવતા પર્વત પર ભગવાન આદિનાથ પ્રભુનું એક ભવ્ય જિનાલય છે...એ જિનાલયની 5 છળ એક મંગલકારી રાયણનું વૃક્ષ છે...એની પાછળ એક નાનું ઉપવન છે.. આ ઉપવન સિદ્ધવનના નામથી વિખ્યાત છે. સિદ્ધવનમાં અનેક દિવ્યૌધિઓ થાય છે. એમાં માર્યાનિકૂલિની નામની એક દિવ્યૌષધિ છે. આ ઔષધિ બે અઢી હાથ ઊંચી હોય છે. તેને પાંચ પાંચ શાખાઓના પાંચ વિભાગ વિસ્તરે છે. દરેક શાખામાં પાંચ પાંચ પલ્લવના ફણગા હોય છે અને દરેક શાખામાં માત્ર પાંચ જ ફૂલ હોય છે. આ પુષ્પનો રંગ અરુણાભ છે... આવી એક શાખા જે કોઈ બત્રીસ લક્ષણા પુરુષ આજ સૂર્યાસ્ત પહેલાં લાવી શકે તો વિદ્યાધરનું મંત્રબંધન નષ્ટ કરી શકાય. જે એ ન બને તે રાત્રિાળે ચૌદપૂર્વ ધારી ગુરુદેવની કાયા હંમેશ માટે જડ-નિશ્ચત બની જાય. આવી દિવ્ય ઔષધિ સત્ત્વશીલ, સાહસિક, સમર્થ અને શ્રેષ્ઠ પુરુષ જ લાવી શકે છે. એવાં બધાં લક્ષણો અને તારામાં દેખાયાં છે.” નળમારે આકાશ સામે નજર કરી મધ્યાહન વીતી રહ્યો હતો. Page #63 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ અને સંધ્યા સુધીમાં કઈ પણ ઉપાયે શત્રુંજયના મહાપર્વત પર જઈને આવી શકાય તે અશકય હતું જ્યાં જતાં આવતાં વીસથી વધારે દિવસો લાગે ત્યાં એક દેઢ પ્રહરમાં કેવી રીતે જઈ આવી શકાય ? નળે બે હાથ જોડીને કહ્યું “મહાત્મન, આ સિવાય બીજે કોઈ ઉપાય નથી ?' છે... પરંતુ એ ઉપાય ગુરુદેવ પિતે જાણે છે. હું નથી જાણતઅને સરવશીલ મહાત્માઓ જીવવા ખાતર કશે પુરુષાર્થ કરતા નથી . વળી, મંત્રબંધનના કારણે આવેલી જડતાના અંગે તેઓ આત્મ દર્શન અર્થે ધ્યાનસ્થ બની ગયા છે. રાજકુમાર, જે આ કાર્ય નહિ બને તે ગુરુદેવનો દેહ ઢળી પડશે.. હું પણ ગુરુવિયોગે આ સ્થળે જ અનશન ધારણ કરે શ અને આ રાજકન્યા પણ બચી શકશે નહિ.” આમ, ત્રણ કાયાઓને અંત આવશે..તું શક્તિ સંપન્ન અને બત્રીસ લક્ષણેથી યુક્ત છે, એટલે તું કાર્ય નિર્વિદતે કરી શકીશ.” ભગવંત, હું તૈયાર છું... પણ એક જ પ્રહરમાં એટલે દૂર પાછા ફરવું એ માનવી માટે શક્ય નથી. મારે અશ્વ ઉત્તમ જાતિને તેજસ્વી છે. હું પણ યમરાજથી ભય ન પામું એ નીડર છું. પરંતુ હું શું કરું એક પ્રહરના ગાળામાં એટલે દૂર જવું ને આવવું મારા માટે કે મારા તેજસ્વી અશ્વ માટે કોઈ પણ દ્રષ્ટિએ શકય નથી. જે એ દુટ વિઘાધર અહીં હેત તે હું એની સામે સંગ્રામ ખેલીને એને અવશ્ય પરાજિત કરત...પણ..” શિષ્યનિએ પ્રસન્ન સ્વરે કહ્યું " નળકુમાર, સમયની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું તને એક મંત્ર આપું છું...એ મંત્રના પ્રભાવે તારો અશ્વ માત્ર એક ઘટિકામાં ત્યાં પહોંચી જશે... “અશ્વલા” નામને એ માત્ર સમયની મુશ્કેલી દૂર કરશે. પરંતુ સિદ્ધવનમાં જઈ એ દિવ્યોષાધ લાવવી તે કામ ભારે કપરું છે. હું તને ફરી વાર એ દિવ્યૌષધિને પરિચય આપી દઉં.' આમ કહીને શિષ્યા Page #64 -------------------------------------------------------------------------- ________________ પપ નળનું સાહસ મુનિએ ભાયાનિલિની નામની ઔષધિનું ફરી વાર સ્વરૂપ બતાવ્યું અને ઉમેર્યું , " ભદ્રપુરુષ, એ ઔષધિની આસપાસ હિંસક વિષધરે. હેવાને સંભવ છે. સાહસિક માણસ સિવાય એની ડાળખી લાવવી તે સહજ નથી.” મહાત્મન, આપ મને અશ્વકલાને મંત્ર આપે. હું અવશ્ય માયાનિમૂલિનીની એક શાખા લઈ આવીશ. મને કોઈ વિપત્તિ કે કઈ શક્તિને જરાયે ભય નથી. વળી, આપ સમ મહાત્માના આશીર્વાદ મારું રક્ષણ કરશે એવી મારી અટલ શ્રદ્ધા છે આમ છતાં મારું કંઈ અનિષ્ટ થશે તે એક સહાય કરવા જતાં થનારું અનિષ્ટ મારા જીવનનો સંતેષ બની જશે.” શિષ્ય મુનિએ નળના ઉત્તમ વિચારો પર પ્રસન્નતા પ્રગટ કરી. અને “અશ્વકલા' નામને મંત્ર આપ્યો. મંત્ર પ્રાપ્ત કર્યા પછી નળે મુનિને નમન કરીને કહ્યું, “આપ નિશ્ચિંત રહેજે. હું સંધ્યા પહેલાં બે ઘટિકાએ પાછો આવી પહોંચીશ. આમ કહીને તે ધ્યાનસ્થ મુનિવરને વંદન કરી પિતાના અશ્વ પાસે ગયે. અશ્વ એટલામાં જ ચરતા હતા. અશ્વની પીઠ થાબડી નળે તેની પીઠ પર કાઠું વગેરે ગોઠવી દીધું. અને મુનિશ્રીએ આપેલે. મંત્ર અશ્વના કાનમાં ત્રણ વાર કહીને તરત તે સવાર થઈ ગયો. શિષ્યમુનિ અને કનકાવલી સ્થિર નજરે નળ તરફ જોઈ રહ્યાં હતાં. નળ અશ્વ સહિત ડી જ પળામાં આકાશમાર્ગે અદ્રશ્ય થઈ ગયો. મંત્રશક્તિ મહાન છે. મંત્ર વિજ્ઞાન એક શ્રેષ્ઠ વિજ્ઞાન છે. એ વાત પ્રત્યે યુવરાજ નળને દ્રઢ વિશ્વાસ હતો પરંતુ એ શક્તિનો તાદ્રશ્ય પરિચય થવાથી તેનું હૃદય અતિપ્રસન્ન બની ગયું. અશ્વની ગતિ કલ્પી ન શકાય એવી વેગવંતી હતી..જાણે થોડી Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૬ નિષધપતિ જ પળોમાં સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા દઈ શકાશે એમ નળને લાગતું હતું... તે માત્ર અધ ઘટિકામાં પુંડરિક ગિરિવર ઘર પહોંચી ગયો. શ્રી ઋષભદેવ ભગવંતન વિરાટ મંદિર સામેના ભવ્ય પ્રાંગણમાં અશ્વ ઊભે રહ્યો. સૌથી પ્રથમ યુવરાજ નળ અશ્વ પરથી ઊતરીને પ્રથમ જિન પતિને વંદના કરવા મણિરત્નથી શોભતા જિનાલયમાં દાખલ થયે. જે પુણ્યશાળી હેય, ભાવિક હોય અને નિર્ભય ચિત્ત હોય તે માનવી જ પ્રથમ જિનપતિની આ રનમય પ્રતિમાનાં દર્શન પામી શકે. યુવરાજ નળે ભાવભર્યા હૃદયે ભગવંતનાં દર્શન કર્યા અને સૂર્ય જેવા તેજસ્વી રત્નમાંથી નિર્માણ કરેલી આ દિવ્ય પ્રતિમાને હૃદયમાં સ્થાપીને બહાર નીકળ્યો. મંદિરની પશ્ચિમે જ મહામંગલમય રાયણવૃક્ષ હતું. રાયણ વૃક્ષ નીચે પ્રથમ જિનપતિનાં પગલાં હતાં. આ પવિત્ર સ્થળને વંદન કરીને નળ પાછળ આવેલા સિદ્ધવનમાં ગ..માયાનિમૂલિની નામની દિવ્ય ઔષધિને ચાર છોડ એક તરફ દેખાયા... નળે એ પણ જોયું કે એ ઔષધની આસપાસ લીલા રંગના શ્યામલ રંગના અને ભયંકર વિષધરે પડ્યા છે. દ્રષ્ટિ માત્રથી પ્રાણ હરી લે એવા વિષધર પણ આરામથી પડયા છે... નળ દબાતા પગલે તે ઔષધિ પાસે ગયો અને કમરે લટકતી -તલવાર મ્યાનમુક્ત કરીને એ જ ઝાટકે એક ડાળી કાપીને ઉઠાવી લીધી. ત્યાં બેઠેલા વિષધરે સંચળ બન્યા પણ તે પહેલાં જ નળ દિવ્ય ઔષધિની ડાળ લઈને ચાલતો થયે. જિનાલયના પ્રાંગણમાં કેટલાક માણસે ઊભા હતા. પરંતુ નળ પાસે કોઈ સાથે વાત કરવાને યે સમય નહોતું. તે સીધો Page #66 -------------------------------------------------------------------------- ________________ 57 નળનું સાહસ પિતાના અશ્વ પાસે ગયો.. બરાબર એ જ વખતે શ્યામલ રંગને એક વિષધર નળના પગલે પગલાં દબાવતે ધુંવાપૂવા થતા અને ક્રોધાયમાન દેખાતે આવી રહ્યો હતે. વિષધરને જોતાં જ ત્યાં ઊભેલા માણસેએ કલરવ કરી મૂક... અને વિષધર અશ્વ પાસે પહોંચે તે પહેલાં જ યુવરાજ નળે અવના કાનમાં ત્રણ વાર અશ્વકલાને મંત્ર બોલીને ઉપર સવાર થઈ ગયો અને અધ વળતી જ વિપળે નક્ષત્ર વેગે ગગન માગે ગતિમાન થયે. ક્રોધાયમાન થયેલ વિષધર આકાશ સામે જોઈને જે રીતે આવ્યો હતો તે રીતે સિદ્ધવન તરફ ચાલ્યો ગયે. આ મહાન ગિરિવર ઉપર યાત્રાએ આવવું એ ભારે કઠિન ગણાતું... છતાં કઈ કઈ યાત્રિ પુણ્યબળે આવી પહોંચતા... પ્રાંગણમાં ઊભેલા યાત્રિક અને રક્ષણ આશ્ચર્યચકિત નજરે આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેઓ કશું સમજી શક્યા નહિ.... આવેલે નવજવાન શું કઈ વિદ્યાધર હશે, કઈ દેવ હશે કે કોઈ દિવ્ય પુરુષ હશે...? માનવી આ રીતે પ્રવાસ કરે તે કઈને શકય લાગતું નહોતુ . નળને અશ્વ છેડી જ વારમાં અદ્રશ્ય થઈ ગયો. એક રલકે કહ્યું, “આ દેવ હોય કે ગમે તે હોય પણ ભારે સાહસિક હતો એમાં કોઈ સંશય નથી. સિદ્ધવનમાં જઈને એક પાન લાવવું એ પણ મે તને ભેટવા બરાબર ગણાય છે અને આ તેજસ્વી જુવાન એક ડાળી લઈને ચ હે ગયે..આવું ભાગ્યે જ બને છે. લોકોએ ફરી વાર જે દિશાએ નળને અશ્વ ગ હતું તે દિશા તરફ નજર કરી...પણ દ્રષ્ટિની મર્યાદા માનવીની જિજ્ઞાસાને તૃત કરી શકતી નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 7 મું : : લગ્ન. વરાજ નળ ધાર્યા કરતાં ઘણે વહેલો આવી પહોંચે. માત્ર અઢી ઘટિકામાં. નળને આવેલ જેઈ કનકાવલીને ચહેરા ભારે હર્ષમાં આવી ગયો અને શિષ્યમુનિ પણ ઉત્સુલ નજરે તેના સામે જોઈ રહ્યા. અશ્વ પરથી નીચે ઊતરી નળે શિષ્ય મુનિને નમન કર્યા અને ભાવાનિલિની નામની દિવ્ય વનસ્પતિની એક શાખા. રજૂ કરતાં કહ્યું, “મહાત્મન, ધર્મની કૃપાથી આપે મંગાવેલી દિવ્ય ઔષધિ ' “યુવરાજ, તારા પુણ્યને પ્રભાવ પણ કામ કરી ગયા છે. કહી શિખ્ય મુનિએ ડાળખી હાથમાં લીધી. ત્યાર પછી ત્રણ નવકાર ગણને ડાળખી જળમાં ઝબોળી અને કંઈક મંત્રોચ્ચાર સાથે મહામુનિ પર તે ડાળખી નખશિખ પસારી. સહુના આશ્ચર્ય વચ્ચે એ દિવ્યૌષધિને પ્રભાવ દેખાવો શરૂ થયે. મુનિવર શ્રીધર મહારાજની જડરૂપ બની ગયેલી કાયામાં સંચાર શરૂ થયો. વિદ્યાધર રુદ્રાગે મૂકેલી કિલનવિદ્યા નષ્ટ થવા માંડી અને થોડી જ પળમાં મુનિશ્રીએ સહુના સામે નજર કરી..કનકાવલી બેલી ઊઠી, “ભગવાન, મારા નિમિત્તે આપે ઘણું કષ્ટ સહન કર્યું. હું એ દેષમાંથી કેવી રીતે છૂટી શકીશ ?' ચૌદપૂર્વધારી મહામુનિએ પ્રસન્ન સ્વરે કહ્યું ભદ્ર ! દુઃખ, વિપતિ, કષ્ટ, વેદના એ સહું અમારા માટે અમૃત સમાન હોય છે તુ મનમાં જરાયે સંતાપ સેવીશ નહિતારો કોઈ દોષ નથી. કર્તવ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ લગ્ન બજાવતાં કઈ વિપત્તિ આવે છે તે હસતા હેયે પચાવી લેવી જોઈએ. યુવરાજ નળ બે હાથ જોડી, મસ્તક નમાવીને ઊભે હતો. શિષ્ય મુનિએ કહ્યું : “ગુરુદેવ, નિષધદેશના યુવરાજ નળનું અહીં આકસ્મિક આગમન ન થયું હોત તો..” વચ્ચે જ મહામુનિએ કહ્યું : “પરમ ઉપકાર કરવાનું પુણ્ય પ્રાપ્ત થવાનું હતું એટલે જ નળને આ સ્થળે એકાએક આવવું પડયું... પછી નળ સામે જોઈને મહામુનિ બોલ્યાઃ “રાજકુમાર ! પરમાત્માના સમગ્ર વિશ્ન પવિત્ર કરવામાં અસાધારણ શક્તિ ધરાવનારા શ્રી વિતરાગ ચરણની રજ તને પવિત્ર કરે. વીણાપાણિના વિકાસ માટે હંસ સમાન, હંસની જેવી ઉજજવળ કાંતિ ધારણ કરનારા અને હંસ માફક નીરક્ષીરને ન્યાય કરનારા, આત્મજ્ઞાન રમણતામાં સદાય મસ્ત રહેનારા શ્રી વિતરાગ પરમાત્મા હજાર વર્ષ પર્યત તારા માટે હર્ષનું કારણ બને. પરોપકાર કરવામાં પ્રીતિવાળા હે રાજકુમાર, મને લાગે છે કે આ પૃથ્વીની પીઠ પર તારા સમાન ગૌરવવાળો ભાગ્યે જ કોઈ થશે અમારા જેવા પરિગ્રહ વગરના સાધુ પર તેં જ ભકિતભાવ. દર્શાવ્યું છે એ જ તારા કલ્યાણમાગનું પ્રતીક છે. વત્સ, અમે કલ્યાણ હૃદયમાં ધર્મ સિવાય કેઈને કશું આપી શકતા નથી...તારા નવજવાન હૃદયમાં રહેલી સદભાવના અમને ખૂબજ પ્રભાવિત કરી ગઈ છે. હું તને અહિંસક દષ્ટિએ સંમેહન આદિ જુભકાત્રો અર્પણ કરું છું... તે તું પ્રસન્ન હૃદયે સ્વીકાર કર.” યુવરાજ નળે છે: ધરતી સુધી નમીને મહાત્માની ચરણ રજ : લઈને પિતાના મસ્તક પર મૂકી. મહાત્મા શ્રીધર મુનિવરે સંમોહન આદિ દિવ્ય મંત્રાસ્ત્રો નળને. આપ્યાં. એ જ વખતે નળને શોધતાં તેના સાથીઓ આવતા દેખાયા.. હજી સૂર્યાસ્તને ઘણુ વાર હતી. Page #69 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ નળ આમ્રવૃક્ષ તરફ ગયે અને કેટલાંક ફળ લઈ આવ્યો...ત્યાં તે તેના સાથીઓ આવી પહોંચ્યા. નળના સાથીઓ સાથે પાથેયના ડબરાઓ, જળની બતક વગેરે સામગ્રી હતી. નળે બંને મુનિવરને એ શુદ્ધ સામગ્રી વહેરાવી. કનકાવલીને આગ્રહ કરીને ભોજન કરવા બેસાડી. ભેજનાદિથી સહુ નિવૃત્ત થયાં ત્યાર પછી શ્રીધર મુનિવરે સહુને ધર્મને ઉપદેશ આપે અને નળને કનકાવલીને સાથે લઈ જવાની તેમ જ તેના પિતાને ત્યાં પહોંચાડવાની આજ્ઞા કરી. નળ પિતાના સાથીઓ સાથે કનકાવતીને લઈને વિદાય થયા. બંને મુનિવરો ત્યાં જ રહ્યા. બીજે દિવસે સવારે તેઓએ સમેતશિખરજી તરફ વિહાર કર્યો. રાતોરાત પ્રવાસ કરીને યુવરાજ નળ સવારે નિષધામાં પહોંચી ગયો. મહારાજા વીરસેન ભારે ચિંતા સેવી રહ્યા હતા. નળની માતા પણ આખી રાત અનિંદ્રામાં સપડાયેલાં રહ્યાં હતાં...' અચાલન ગયેલે પુત્ર સંધ્યા પહેલાં જ પાછા આવવાનું હતું અને કયાં રહી ગયો હશે? શું થયું હશે? વગેરે પ્રશ્નો તેમનાં ચિત્તને વ્યથિત બનાવી રહ્યા હતા. પિતાના બાળક માટે માતાનું હૃદય ભારે લાગણી પ્રધાન હોય છે. પુત્ર પ્રાપ્ત થયો હોય છતાં માતાને મન એ નાને જ દેખાતે હોય છે. ખરેખર, સંસારમાં મા જેવી મમતા રાખનારું કોઈ નથી હેતું. ભાઈ, મિત્ર પિતા, પત્ની, સત્તા, સંપત્તિ, કે દેવસુખ ગમે તે મળે, પણ માની મમતા ની તોલે કે ઈ ન આવી શકે. કારણ કે માના હૈયાની મમતા નિસ્વાર્થ હોય છે, જ્યારે અન્યના પ્રાણમાં ઓછોવતો સ્વાર્થ પડયો જ હોય છે. એથી જ શાસ્ત્રકારો પિકારી પકારીને . કહે છે કે માતા પિતાએ કરેલા ઉપકારને બદલે કે ઈ સંતાનથી વાળી શકાતું નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ લગ્ન સૌથી પ્રથમ નળ માનાં ચરણમાં નમી પડે. પછી પિતાનાં ચરણમાં. નળે પ્રવાસમાં કેમ વિંલબ થયો અને શી ઘટના બની વગેરે વિગતથી વાત કહી..માતાએ પુત્રને હૈયાસરસો લઈને તેને મસ્તક પર હાથ ફેરવ્યો. કનકાવલીને મહારાણીએ પિતાની પાસે રાખી.એને માટે વસ્ત્રાલંકારની વ્યવસ્થા કરી અને એ જ દિવસે મહાજાએ રાજા ચંદ્રબાહુને કનકાવલી સુખરૂપ પિતાને ત્યાં હોવાનો સંદેશ મોકલી આપે ...સાથોસાથ એ પણ જણાવ્યું કે, આપની કન્યા દસ બાર દિવસ અહીં આરામ કરશે. ત્યાર પછી અમે તરત મોકલી આપશું...આપ ચિંતા કરશો નહિ ! આ સંદેશ ગતિવાળી કે વાહનમકે દૂત દ્વારા મોકલી આપે. જે ત્રીજે દિવસે જલંધરની રાજધાની પહોંચી જાય એવી ગણતરી હતી. પરંતુ નિષધાના રાજભવનમાં એક કોમળ હૈયું નવા જ સ્વપ્ન વચ્ચે વિભેર બન્યું હતું. કનકાવલીના ચિત્તમાં, મનમાં અને અંતરમાં યુવરાજ નળની મૂર્તિ કઈ પણ કાળે ન ભૂંસાય એવી રીતે અંકિત થઈ ગઈ હતી. ગઈ કાલે સરોવર કિનારે નળનું આકસ્મિક આગમન, મુનિઓ ખાતર આકાશ માર્ગે જવું અને આવવું, નળનું નિર્મળ અને મસ્ત યૌવન, સુદ્રઢ શરીર અને ઉદાર મન...નળના નયનમાં રહેલું ભવ્ય તેજ...નળની વિવેકભરી મધુર વાણીઃ આ બધું જોઈને કનકાવલીના મનમાં એક જ ગાંઠ બંધાઈ ગઈ હતી કે સંસારમાં નળ સિવાય કઈ મારા સ્વામી નહિ નળના હૈયામાં પોતાને સ્થાન મળશે કે નહિ ? અથવા યુવરાજ ભારે રવીકાર કરશે કે નહિ? આવો કોઈ પ્રશ્ન કનકાવલીએ વિચા જ નહોતું. તે સમજતી હતી કે નારી કાયાથી નહિ પણ મનથી પરણે છે. નારીનું સમર્પણ એ એના અંતરની સંપત્તિ છે અને Page #71 -------------------------------------------------------------------------- ________________ 62 નિષધપતિ પિતાના અંતરનું સમર્પણ કોને કરવું એ નારીને પિતાને સહજ અધિકાર છે. સમર્પણ કરનાર જે બદલાની આશા રાખે અથવા પિતાના સ્વાર્થને આગળ રાખે તે એનું સમર્પણ એ કેવળ દંભ છે. દંભ સેવનારી નારી કઈ દિવસ પિતાનું ગૌરવ જાળવી શકતી નથી. કનકાવલીના હૃદયમાં સ્વામીરૂપે નળનો સ્વીકાર સહજ ભાવે થઈ ગયો હતો, પરંતુ નળને કે રાજભવનના કોઈ સભ્યને આવી ૦૯પના પણ આવી શકી ન હતી. મહારાણી રૂપમતી કનકાવેલીને સૌમ્ય સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત બની ગઈ હતી. કનકનું રૂ૫ તો આકર્ષક હતું જ. પરંતુ એના સ્વભાવનું રૂપ અપૂર્વ હતું. નારીનું સાચું રૂપ કાયાનું નહિ પણ અંતરનું હેાય છે. કાયાનું રૂ૫ તો ગમે ત્યારે વિદાય લેવાનું જ યૌવન પણ એક દિવસે અસ્ત થવાનું છે. પરંતુ અંતરનું રૂપ ઉત્તરોત્તર વૃદ્ધિ જ પામે છે. એ રૂ૫ વડે જ નારી અમર છે, મહીન છે. નળનાં માતાને કનકાવલી પ્રત્યે ખૂબ જ મમતા જાગી હતી. પરંતુ યુવરાજ નળે એવો કોઈ વિચાર નહતો કર્યો... કઈ પણ રૂપવતી નારીને જોઈને તેના પ્રત્યે મુગ્ધ બનવું એ પુરુષની મેટામાં મોટી પામરતા છે, એમ નવજવાન નળ માનતો હતો. વળી, તેના મિત્રો સાથીઓ, મંત્રીઓ, સહુ સંસારપ્રિય હતા. ઉત્તમ વંશમાં જન્મ થવો એ પુણ્યોદયનું ફળ છે, પરંતુ ઉત્તમ વંશમાં જન્મ લીધા પછી સંસ્કારી મિત્રો મળવા, સંસ્કારી સાથીઓ મળવા અને સદાચારની મર્યાદામાં રહેવામાં ગૌરવ ભાસ એ પુજવલતાની સાચી નિશાની છે. નળ સવારસાંજ માતાને નમન કરવા આવતો હતો. પછી તે રાજકાર્યમાં જ રત રહે. મંત્રીઓ સાથે ચર્ચા કરવી, રાજસભામાં - હાજરી આપવી, વ્યાયામ કરો, શસ્ત્ર સંચાલનમાં સમય આપો, Page #72 -------------------------------------------------------------------------- ________________ લાખ મિત્રો સાથે વિનેદ કરવો, વગેરે કાર્યોમાં તેને દિવસ કેમ વીતી જાય છે તેની જ ખબર પડતી નહતી. અને કનકાવલી નળની આ બધી પ્રવૃત્તિથી મનમાં ખૂબ જ હર્ષ અનુભવતી. તે સમજતી હતી કે પુરુષે જીવનના પુરુષાર્થ પાછળ જ તમય રહેવું જોઈએ. વૈભવ, વિલાસ અને વૃત્તિઓને સંવ આપવા પાછળ સમય વેડફી નાખનારા પુરુષો નથી ગૌરવ પ્રાપ્ત કરી શકતા કે નથી કોઈનું કલ્યાણ સાધી શકતા. વળી, જેના મસ્તકે આવા વિશાળ રાજ્યનો બોજ આવવાનું છે તેને તે જાગૃત અને સાવધ રહેવું જોઈએ. બીજા પાંચ દિવસ વીતી ગયા.રાજા ચંદ્રબાહુએ પાવેલ દૂત નગરીમાં આવી ગયો. રાજ્યના અતિથિવાસમાં તેને સહકાર કરવામાં આવ્યું...આવતી કાલે રાજસભા મળવાની નહતી. એટલે પરમ દિવસે રાજસભામાં જઈને કનકાવલીનું ચિત્ર મહારાજા વીરસેન સમક્ષ રજુ કરવું અને રાજા ચંદ્રબાહુનો સંદેશો આ પ એમ તેણે મનથી નક્કી કર્યું. બિચારા પુરોહિતને કનકાવલીના અપહરણની કે તે અહીં આવી પહોંચેલ છે તે વાતની કોઈ માહિતી હતી જ નહિ. સંધ્યા પછી તે નગરીની બજારમાં ફરવા નીકળ્યો અને તેને યુવરાજ નળના પરાક્રમ અંગેની કેટલીક વાતો સાંભળવા મળી. તાજેતરના પરાક્રમની વાત પણ એક સ્થળે ચર્ચાતી હતી. એ ચર્ચામાં એટલું જ સમજાયું કે સાત દિવસ પહેલાં યુવરાજ નળે કોઈ વિદ્યાધરે અપહરણ કરેલી રાજકન્યાને છોડાવી છે અને બે મુનિઓની નવપત્તિ દૂર કરી છે. કદાચ તેણે કનકાવલીનું નામ સાંભળ્યું હતું તે પણ પિતાના રાજાની એ પુત્રી હશે, એવું એ ન જ માની શકત. બીજે દિવસ વીતી ગયો. Page #73 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ - ત્રીજે દિવસે તે રાજસભામાં જવાની તૈયારી કરવા માંડી. ત્યાં તેને સમાચાર મલ્યા કે, જલંધરના રાજા ચંદ્રબાહુ પિતાની રાણી અને રસાલા સાથે નગરી બહાર પધાર્યા છે. રાજપરિવારના સભ્ય અને મહારાજા વરસેન એમનું સ્વાગત કરવા જવાની તૈયારી કરી રહ્યા છે! આ સમાચાર સાંભળીને પુરોહિતજી ભારે આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. રાજા ચંદ્રબાહુ એકાએક શા માટે આવે ? શું રાજ્ય પર કોઈ વિપત્તિ આવી હશે ? હું ત્યાંથી નીકળે ત્યાં સુધીમાં તો એ કોઈ બનાવ નહે કે રાજાને અહીં દેડી આવવું પડે ! આમ, સંશયને દેર પકડીને પુરોહિતજી પણ નગર બહાર પિતાને રાજને મળવા એક રથમાં બેસીને વિદાય થયા. મહારાજા વીરસેન સ્વાગતાથે ગરી બહાર આવે તે પહેલાં જ પુરોહિત ત્યાં પહોંચી ગયા. તેઓ સીધા એક વૃક્ષ નીચે પિતાના મંત્રી સાથે બેઠેલા રાજા ચંદ્રબાહુ પાસે ગયા અને આશીર્વાદ આપીને બાલ્યા: “રાજન, આપ એકાએક ?" તમે અહીં ક્યારે આવ્યા?” ‘પરમ દિવસે...” “શું તમે કોઈ વાત નથી સાંભળી?' “ના, મહારાજ... શું રાજ્ય પર વિપત્તિ અથવા...?” પરરાજ્યની કોઈ વિપત્તિ નથી આવી..આપે મહારાજા સમક્ષ રાજકન્યાની છબી રજૂ કરી છે?' ના..ગઈ કાલે રાજસભા મળી નહતી ...આજ હું જવાની તૈયારી કરતો હતો ત્યાં આપ પધાયો છે એવા સમાચાહ મળ્યા....” " હવે આપ અમારી સાથે રહેજે..જે વાત મૂકવાની છે તે પછી મુકાશે.” ચંદ્રબાહુએ કહ્યું. ત્યાં તે ત્રણ ચાર રથ આવતા દેખાયા. પુરહિતે કહ્યું, “આપના Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વાગત નિમિતે નિષધના પોતે આવી રહ્યા છે.” ચંદ્રબાહુ ઊભું થઈ ગયા. ત્યાં તે ચાર રથ નજીક આવીને ઊભા રહી ગયા. રાજા વીરસેન અને મંત્રી તેમ જ રાજપરિવારના સભ્યો નીચે ઊતરી ગયા. મહારાજા વીરસેને ચંદ્રબાહુનું સ્વાગત કર્યું રાજકન્યા કનકાવલી રાજભવનમાં જ હતી. યુવરાજ નળ રાજભવનમાં ગયો હતો. ચંદ્રબાહુને પોતાને રથમાં બેસાડીને મહારાજા વીરસેન રાજભવન તરફ વિદાય થયા. ચંદ્રબાહુની રાણી અન્ય રથમાં બે દાસીઓ સાથે બેઠી હતી. સહુ મહારાજાના રથ પાછળ રહ્યા. મહારાજા વીરસેને રાજભવનમાં આવેલા એક મહેલમાં રાજા ચંદ્રબાહુને ઉતારો આપ્યો. મહારાણી રૂપમતી કનકાવલીને લઈને આવી પહોંચ્યાં. કન્યાને જોતાં જ તેની માતાનાં નયને હર્ષો થી સિકત બની ગયાં. માદીકરી ભેટી પડયાં. બીજા બે દિવસ વીતી ગયા. ત્રીજે દિવસે પુત્રી પાસેથી સઘળી વાત જાણીને રાજા ચંદ્રબાહુએ મહારાજા વીરસેનને કહ્યું, કૃપાનાથ, આપે મારી એક પ્રાર્થના સ્વીકારવી પડશે.” આપ મારા અતિથિ છે... આપ પ્રાર્થના નહિ પણ આજ્ઞા કરો.. “કૃપાનાથ, મારી પુત્રી કનકાવલી મનથી આપના યુવરાજને વરી ચૂકી છે. ગઈ રાતે જ તેની માતાને આ વાત જણાવી હતી....આપ અમારા રક્ષક છો...અમારા અધીશ્વર છે. આપથી અમે ઊજળા છીએ....મારી કન્યાને વચ્ચે જ મહારાજા વીરસેને અતિ પ્રસન્ન સ્વરે કહ્યું, “ચંદ્રબાહુ, Page #75 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ આપની સુકન્યા યુવરાજને મેગ્ય છે. એમાં કોઈ સંશય નથી... મહાદેવી આપની કન્યાના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત બન્યાં છે. હું આપની ભાવનાને હર્ષપૂર્વક સત્કાર કરું છું.' રાજા ચંદ્રબાહુનાં જ્યને હર્ષથી સજળ બની ગયાં...તે કશું બોલી શકયો નહિ...તેણે મહારાજા વીરસેનના બંને હાથ પકડી લીધા. એ જ વખતે ચેળ ખાવામાં આવ્યો.. અને મહારાજાએ આ શુભ સમાચાર રાજભવનમાં પાઠવી દીધા. બીજે દિવસે રાજસભા વચ્ચે જલંધરના પુરોહિતે શાસ્ત્રીય વિધિ મુજબ વાગ્દાનની જાહેરાત કરી અને તેજ મૂર્તિ યુવરાજ નળના ભવ્ય લલાટ પર કુમકુમનું તિલક કર્યું. મહારાજા વરસેને પિતાના મહામંત્રી સાલંકાયનને લગ્ન. સવની તૈયારી કરવાની આજ્ઞા આપી. અને પાંચમે દિવસે ઘણું જ ઉલાસપૂર્વક યુવરાજ નળનાં રાજા ચંદ્રબાહુની કન્યા કનકાવલી સાથે લગ્ન થયાં. મહારાજાએ પોતાના જયેષ્ઠ પુત્રનાં લગ્ન નિમિતે દાનની ધારા વહેતી કરી... અને લગ્ન પછી ત્રીજે દિવસે રાજા ચંદ્રબાહુ પોતાના રસાલા સાથે વિદાય થયા. કનકાવલીની ભાવના સફળ થઈ.યુવરાજ નળના હૃદયમાં તેણે પ્રથમ રજનીએ જ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. મહારાજા વિરસેને નવદંપતીના નિવાસ માટે એક ભવ્ય પ્રાસાદ સુપરત કર્યો હોવાથી નવદંપતી ત્યાં રહેવા ગયાં. દિવસો જ્યારે સુખ અને સંતોષથી ઉભરાતા હોય ત્યારે કેમ પસાર થાય છે એની કલ્પના આવી શકતી નથી. નિષધનાથ વીરસેન જોઈ શકયા હતા કે યુવરાજ હવે રાજ. કાર્યમાં કુરાળ બની ગયેલ છે. પ્રજાનું પાલન કરવામાં કર્તવ્ય સમજી Page #76 -------------------------------------------------------------------------- ________________ લગ્ન શકેલ છે અને સહુની પ્રીતિ મેળવી શકેલ છે. યુવરાજ્ઞો કનકાવલી પણ પિતાના ઉમદા સ્વભાવના લીધે સમગ્ર રાજપરિવારની ચાહના મેળવી શકી છે...અને યુવરાજના કાર્યમાં બાધક ન થતાં સહાયક થવામાં પિતાને ધર્મ સમજે છે. પુત્ર અને પુત્રવધૂના સંસ્કાર જોઈને મહારાજા વીરસેનને એક વિચાર આવ્યો. આ વિચાર તેમણે મહારાણી સમક્ષ રજૂ કરવાને નિરધાર કર્યો. પ્રકરણ 8 મું : .: રાજ્યાભિષેક નીનવી દુઃખથી ભારે અકળાઈ જાય છે અને પિકાર નાખતો હોય છે કે હે કર્મદેવ, હવે આ દુઃખને બોજ હળવો કરો ! પણ માનવી સુખથી કદી ધરાતો નથી કે અકળાતો નથી. જેમ જેમ સુખ વૃદ્ધિ પામતું જાય તેમ તેમ માનવીનું મન વધુ ને વધુ સુખ પ્રાપ્ત કરવાની ઝંખના સેવતું જ રહે છે. પરંતુ જેના ચિત્તમાં જ્ઞાનરૂપી ચક્ષુઓ ખૂલ્યાં છે તેને વધારે સુખ પ્રપ્ત કરવાની લાલસા જાગતી નથી, તેને દુઃખની અકળામણ થતી નથી. કારણ કે જ્ઞાની માણસ દીવા જેવું સમજતો હોય છે કે આ બધાં પાપપુણ્યનાં જ ફળ છે ! મહારાજા વીરસેનનાં આંતરચક્ષુ ખૂલી ગયાં હતાં. તેઓ કઈ દિવસ દુઃખથી થાકતા નહોતા અને સુખથી છકી જતા નહોતા. તેઓની સામે કર્તવ્ય એ મુખ્ય હતું. જે રાજ્યના પિતે સ્વામી છે તે રાજ્યની જનતાને કઈ પ્રકારને અસંતોષ ન રહેવો જોઈએ અને જનતાના સંસ્કાર તેમ જ ધર્મની રક્ષા થવી જોઈએ. રાજા તરીકેનું આ કર્તવ્ય તેઓ બરાબર બજાવી રહ્યા હતા. એમને બે પુત્ર હતા. Page #77 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ યુવરાજ નળદેવ અને બીજે કુબેરદેવ. પરંપરાના નિયમ પ્રમાણે નળને રાજસિંહાસન પ્રાપ્ત થવાનું હોવાથી પિતાના બીજા પુત્ર કુબેરને કઈ પ્રકારને અસંતોષ ન રહે તેટલા ખતાર તેઓએ એક પ્રદેશ તેને કાઢી આપ્યો હતો. પ્રદેશની જે કંઈ આવક થતી તે કુબેર અને તેની માતાને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને નિષધને ભાવિ કર્ણધાર નળ પિતાના જ પંથે પગલા પાડનાર હતું. આ વાતની ખાતરી થવાથી મહારાજા વીરસેન ખૂબ જ હર્ષિત બન્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી કંઈક વિચાર કરી રહ્યા હતા. પિતાના સ્વામીને વિચારમગ્ન જોઈને મહારાણી રૂપમતીએ એક દિવસ કહ્યું : “મહારાજ, હમણું ચારેક દિવસથી આપ કંઈક વિચારમાં રહેતા હે એમ મને લાગે છે... શું આપને કેઈ તરફથી દુ:ખ અથવા.” મહારાજાએ પત્ની સામે પ્રસન્ન નજરે જોતાં વચ્ચે જ કહ્યું : રૂપ, મને કેઈના તરફથી દુખ થવાનું કે મનભંગ થવાનું કંઈ કારણ નથી, છતાં હું એક સુંદર વિચારમાં મગ્ન રહું છું એ તારું અનુમાન બરાબર છે.' સુંદર વિચાર?” પ્રિયે, એક અતિ સુંદર વિચાર મારા મનમાં જાગે છે.” મને નહિ કહી શકે?' “તું તે મારું અરધું અંગ છે...તને શા માટે ન કહું ? આપણે નળ રાજકાર્યમાં નિપુણ બની ગયું છે. આપણા વિશાળ રાજ્યની જવાબદારી ઉપાડવાની એનામાં શક્તિ પણ છે, સ્વભાવ શાંત, પ્રેમાળ અને ઉદાર છે. એની પત્ની પણ ઉત્તમ છે. આ બધું જોઈને મને થાય છે કે, હું એને રાજ્યાભિષેક કરું અને જવાબદારીમાંથી મુક્ત બનું.' ઉત્તમ વિચાર છે. આપે ઘણે શ્રમ લીધું છે. હવે આ Page #78 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક જવાબદારીમાંથી મુક્ત થવું જોઈએ.' માત્ર જવાબદારીમાંથી મુક્ત થવું એ અતિ સુંદર ન કહેવાય.” તો ?' વૈભવ, રાજસુખ, સ્ત્રીસંગ, સત્તા, વગેરે ભેગવવા પાછળ જીવનને કેટલે વિરાટ કાળ ચાલ્યો ગયો છે...! એની કલ્પના આવતાં જ મને થાય છે કે મેં જે કંઈ પુષાર્થ કર્યો છે તે કેવળ નાશવંત સુખ માટે જ કર્યો છે...શાશ્વત સુખ પ્રાપ્ત કરવા કંઈ કરી શકો નથી. મને લાગે છે કે, જિંદગીને ઉત્તરાર્ધ સહુએ સાચા માગે વાળ જોઈએ.” રાણી રૂપવતી પતિ સામે જોઈ રહી. મહારાજાએ કહ્યું, “તું મને હર્ષ પૂર્વક રજા આપીશ ને?” એટલે...” નળને રાજ્યાભિષેક કર્યા પછી હું સત્યાગના પથે ચા જવાને છું.” “સ્વામી!..” “હા પ્રિયે, સાચી શક્તિ સંસારને સમૃદ્ધ કરવામાં નથી પણ સંસારનો ત્યાગ કરવામાં છે. મને વિશ્વાસ છે કે તું તારા સ્વામીના મંગળ માર્ગને અવશ્ય વધાવીશ.” મહારાજાએ ભાવભર્યું સ્વરે કહ્યું. આપની ભાવનાને હું વિરોધ નથી કરી શકતી ..પરંતુ પ્રાર્થના કરવાને મારો અધિકાર છે...અને...એ દ્રષ્ટિએ હું એક પ્રાર્થના કરવા ઈચ્છું છું.' ‘કહે...' હું હર્ષપૂર્વક રજા આપવામાં નથી માનતી પરંતું હર્ષ પૂર્વક સાથ આપવામાં માનું છું. આપ આપના અર્ધા અંગને શું શાશ્વત સુખના પંથે જવાની પ્રેરણું નહિ આપો? મારી પ્રાર્થના એટલી જ છે...સ્વામીનાં સુખદુઃખમાં પત્નીએ સાથ આપવો તે Page #79 -------------------------------------------------------------------------- ________________ નિષધપતી નારીને ધર્મ છે... આર્યનારીના આવા ધર્મની આપ ઉપેક્ષા નહિ જ કરો.. અને આ મને પણ શિવપંથની યાત્રાએ...” વચ્ચે જ મહારાજાએ કહ્યું, “દેવી...” સત્ય કહું છું..ઘણું વરસે પર્યત આ ક્ષુદ્ર સુખ ભોગવ્યા કર્યું છે, નથી કોઈ દિવસ મનને તૃપ્તિ મળી કે નથી કઈ દિવસ સુખની સીમાને ભાસ થયો. આ૫ નળને રાજ્યસન પર બેસાડો અને સર્વ ત્યાગના માર્ગે જવાની તૈયારી કરો. સ્વામી ! આ કાયા જ્યાં સુધી સ્વસ્થ અને સશક્ત છે ત્યાં સુધી જ મુક્તિને પુરુષાર્થ સાધી શકાય છે. વળી, જીવનને કાઈ ભરોસો નથી. માનવીના માથે મેત કયારે આવી પડે તે પણ કલ્પી શકાતું નથી. એટલે ઉત્તર જીવનના આ મંગલ માર્ગમાં વિલંબ ન થાય તે આપ લક્ષમાં રાખજો.” આ શબ્દો સાંભળીને મહારાજા વીરસેન અતિ પ્રસન્ન બની ગયા. તેઓ પત્ની તેજસ્વી વદન સામે જોઈને બેલ્યા, “તારા તરફથી મને પ્રેરણા જ મળશે એ મારો વિશ્વાસ હતો. તું પણ જે તૈયારી કરવી ઘટે તે કરી લેજે... આવતી કાલે હું મહામંત્રીને આ અંગે વાત કરીશ.” પત્નીએ કહ્યું... “હું તે હરપળે તૈયાર જ છું...પણું.” શું ? કહેતાં કેમ અચકાણી?” નળને આપે સમજાવવું પડશે. સર્વ ત્યાગના માર્ગે જનારાઓ પરિવારના પ્રત્યેક સભ્યની પ્રસન્નતા લઈને નીકળે એ વધારે ઉત્તમ છે.” “એમ જ થશે...નળને મહામંત્રી સમજાવશે...સ્ત્રી વર્ગને તું સમજાવજે.પુરુષવર્ગને હું સમજાવીશ. રાજાએ કહ્યું. . બીજે દિવસે પ્રાતઃકાર્ય આપ્યા પછી મહારાજાએ મહામંત્રી સાલંકાયનને બોલાવ્યા. થોડી જ વારમાં મહામંત્રી આવી ગયા. મહાપ્રતિહાર મહામંત્રીને ભત્રણગૃહમાં લઈ ગયા. મહારાજા રાહ જોતાં ત્યાં જ બેઠા હતા. Page #80 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક મહામંત્રીએ એક આસન પર બેઠક લેતાં કહ્યું, “શી આજ્ઞા છે, મહારાજ ?' મહારાજા વીરસેને મહામંત્રી સામે જોઈને કહ્યું, “મંત્રીશ્વર, આપ તે ધર્મના જ્ઞાની છે. જ્ઞાની અને તેજસ્વી પણ છે..આપે મારું એક કાર્ય કરવાનું છે.” * “કૃપાનાથ, આપે બાંધેલી ભૂમિકા સાંભળીને મને લાગે છે કે આપ કોઈ ગંભીર પ્રશ્ન...” વચ્ચે જ મહારાજાએ કહ્યું : “મંત્રીશ્વર, એ કઈ ગંભીર પ્રશ્ન નથી. સહજ અને આવશ્યક પ્રશ્ન છેઆપ તે જોઈ શકયા છે કે પ્રજાની રક્ષાનું કાર્ય કરતાં કરતાં મારા ઘણે કાળ વીતી ગયો છે. જીવનના ઉત્તર કાળને પ્રારંભ થઈ ગયા છે અને મારે મારા કલ્યાણનું અર્થાત્ આત્મ સાધનાનું કાર્ય કરવું જોઈએ.” મહારાજ...” “શું આપને આ આવશ્યક કાર્ય નથી લાગતું.” લાગે છે. પરંતુ હજુ યુવરાજ...' વચ્ચે જ મહારાજા વીરસેને કહ્યું : “મંત્રીશ્વર, નળ નવજુવાન છે. ધનુર્વિદ્યામાં નિષ્ણાત છે, મહા પરાક્રમી છે અને સ્વભાવમાં દરેક દ્રષ્ટિએ ઉત્તમ છે. વળી, પ્રજા પ્રત્યે ઉદાર છે, રાજકાર્યમાં પ્રવીણ છે. એટલે આ વિશાળ રાજ્યને ભાર વહન કરવાની એનામાં શક્તિ છે. તે તે જવાબદારી ઉઠાવીને મને મુક્તિ આપે એ રીતે આપ એને સમજાવો.” સાલંકાયને મહારાજાના ભવ્ય વદન સામે જોઈને કહ્યું, “ભલે મહારાજ, હું આપની આજ્ઞાનું પાલન કરીને યુવરાજશ્રીને અવશ્ય સમજાવીશ.” આ કાર્યમાં વિલંબ ન થવો જોઈએ નળની માતા પણ સંમત થયાં છે...” Page #81 -------------------------------------------------------------------------- ________________ કિનારાની ઉત્તમ વિચાર છે, મહારાજ....આય સન્નારીઓ ઉત્તમ વિચારોને હંમેશાં વધાની રહી છે.' કહી મહામંત્રી ઊભા થયા અને મહારાજને નમન કરીને વિદાય થયા. મહામંત્રી ભવનમાંથી બહાર નીકળીને સીધા યુવરાજના મહેલે ગયાયુવરાજનું ભવન બાજુમાં જ આવ્યું હતું. યુવરાજ નળ એક ખંડમાં બેઠો હતો અને પત્ની સાથે શિરામણ કરી રહ્યો હતો. એક પરિચારિકાએ આવીને વિનયપૂર્ણ સ્વરે કહ્યું, “યુવરાજશ્રીને જય થાઓ! મંત્રીશ્વર આપને મળવા પધાર્મી છે.' મંત્રીશ્વર પધાર્યા છે? કયાં છે?” નીચેના ખંડમાં.” તું એમનું સ્વાગત કર. હું થોડી જ પળમાં આવું છું” નળે કહ્યું. પરિચારિકા નમન કરીને ચાલી થઈ. કનકાવલીએ સ્વામી સામે જોઈને કહ્યું, “મહાવના કાર્ય વગર મંત્રીશ્વર ન પધારે...” હા પ્રિયે, સંભવ છે કે કોઈ પ્રવાસની યોજના તૈયાર કરી હેય!” કહી નળે પ્રાતઃભોજન સમાપ્ત કર્યું...અને તરત નીચેના ખંડમાં જવા વિદાય થશે. નળ બેઠકમાં દાખલ થતાં જ મહામંત્રી પિતાના આસન પરથી ઊભા થઈ ગયા...નળ તરત તેમની પાસે આવ્યો અને ચરણ સ્પર્શ કરીને બેલ્યો : “દાદા, આપે શા માટે તકલીફ લીધી? સંદેશે કહે હેત તો હું જ આપને ત્યાં આવી જાત.” મહામંત્રીએ નળના મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, “આપ આસન પર બિરાજે. હું આપને મહત્વની વાત કહેવા આવ્યો છું.” Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક નળ બાજુના એક આસન પર બેસતાં બે, “શું કઈ પ્રવાસની યોજના વિસર છે " ના યુવરાજશ્રી...પ્રવાસની કેઈજના નથી... પરંતુ બીજી રીતે વિચારીએ તે એક મહાપ્રવાસની એજના લઈને હું આવ્યો છું. આપ પ્રજાના આધારરૂપ છે, પ્રવીણ, પાપકાર વૃત્તિવાળા, જ્ઞાનદી, ગંભીર અને ઉત્તમ ગુણવાળા છે...વળી, આપ આદર્શ પિતૃભક્ત પણ છે.. આપના જેવું યોગ્ય અને તેજસ્વી પુત્રરત્ન હોવા છતાં અને ઉત્તરાવસ્થાના કિનારે પહોંચ્યા હોવા છતાં મહારાજા આજ પણ રાજભાર વહન કરી રહ્યા છે. એ ગ્ય ન ગણાય.” વચ્ચે જ નળે કહ્યું, “દાદા, આપની વાત...” સહજ અને સમજાય તેવી છે. મહારાજા ઈચ્છે છે કે આપ રાજ્યસન પર બિરાજે અને પૃથ્વીનું પાલન કરે..એટલું જ નહીં પણ, એક મહાન પિતાની ભાવનાને સાકાર બનાવવા એ પુત્ર તરીકેનું કર્તવ્ય બજા.” મહામંત્રીએ ભાવભર્યા સ્વરે કહ્યું. દાદા, આપ આ શું કહે છે? હું તો હજી બાળક છું. માતાપિતાને આશ્રય એ જ મારું રક્ષણ છે. આવી જવાબદારીને બેજો...” યુવરાજશ્રી, કર્તવ્ય એ જ નથી..! આપ ઊભા થાઓ અને મારી સાથે મહારાજા પાસે પધારે. મહામંત્રીએ કહ્યું. “ચાલે” કહીને નળ ઊભો થયો. ડી જ વારમાં બંને મુખ્ય રાજભવનમાં આવ્યા. મહારાજા વરસેન નીચેના ખંડમાં જ બેઠા હતા. તેઓ પિતાના ખાસ મિત્રો સાથે વાતો કરતા હતા. મહામંત્રી અને યુવરાજ ખંડમાં દાખલ થયા એટલે મહારાજાને બંને સાથીઓ ઊઠીને વિદાય થયા. નળે પિતાના ચરણકમળમાં મસ્તક નમાવી, ચરણસ્પર્શ કરીને Page #83 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ અતિ લાગણીભર્યા સ્વરે કહ્યું, “પિતાજી, મારાથી આપની કોઈ અવગણના થઈ હોય તે મને પ્રાયશ્ચિત્ત આપે. પરંતુ મારે ત્યાગ શા માટે કરે છે ?" “વત્સ, પિતૃભકત પુત્રના હાથે સ્વપ્ન પણ પિતાની અવગણના થાય નહીં. પ્રાયશ્ચિત્ત આપવાને કોઈ પ્રશ્ન જ નથી. ખરું પ્રાયશ્ચિત્ત તે મારે લેવાનું છે...પત્નીઓ, પુત્ર, પરિવાર, સત્તા, વૈભવ, વગેરે ભોગવવામાં જિંદગીને મેટો ભાગ વહી ગયે. જે કદી સાથે આવી શકે એમ નથી તેને જ વળગી રહ્યો ! વત્સ, પ્રાયશ્ચિત્ત મારે કરવાનું છે. હું તારો ત્યાગ નથી કરતો, પરંતુ જે વસ્તુઓ કલ્યાણ સણની બાધક છે તેને ત્યાગ કરવા ઈચ્છું છું. તું હવે નવજવાન છે. ગુણવાન છે અને નિષધ દેશની પ્રજાની આશા છે. આવા આ આસન પર બેસી જા.' : બે પળ નળ એમ ને એમ ઊભો રહ્યો, ત્યાર પછી કરુણ સ્વરે બોલ્યોઃ “પિતાજી...” * “બેટા, ઉરામ પુત્રો માતપિતાના કલ્યાણ માર્ગમાં સહાયક થાય છે. હું અન્યાય તેમ નથી કરતે ને?' નળ મૌન રહ્યો. મૃત્યુ ક્યારે આવશે એની તે કેઈને ય ખબર નથી. શરીર દ્રઢ હોય ત્યારે જ શિવપદ પ્રાતિને પુરુષાર્થ કરી શકાય છે... ભોગ વિલાસમાં દેહને ડૂબેલે રાખીને જ્ઞાનની આરાધના કરવી એ પિતાના અંતરને છેતરવાને મોટામાં મેટો દંભ છે. આ દંભ આચરીને હું દેષમાં પડું એવું તે તું નથી ઈચ્છતોને ?" આછા હાસ્ય સહિત મહારાજાએ પુત્ર સામે જોયું. “પિતાજી, હું કલ્યાણ માર્ગને બાધક થવા નથી ઈચ્છતે.. પરંતુ હજુ હું બાળક છું !" બેટા, માબાપની નજરે તે તું સદાય બાળક રહેવાનો. પરંતુ Page #84 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક લાગણીના તરંગથી દૂર રહીને વાસ્તવદર્શન કરવું જ જોઈએ, હવે તું આ આસન પર બેસી જા” નળનું હૃદય જતું હતું. એ જ વખતે તેને માતા ખંડમાં આવી અને મધુર સ્વરે બોલીઃ “નળ, તારા પિતાની આજ્ઞાનું પાલન કરતાં શા માટે. અચકાય છે?” “મા..' કહીને નળે માતાને વળગી પડયો. માતાએ તેના મસ્તક પર હાથ ફેરવીને કહ્યું : “નળ, ઉદારતાને અર્થ કેવળ દાન કરવું એ નથી. પિતાની પ્રિય વસ્તુને ત્યાગ કરે એ પણ ભવ્ય ઉદારતા છે ! આવ..અહીં બેસી જા.” મહારાજાએ ખાલી કરેલા આસન પર નળ અતિ સંકોચ સહિત બેસી ગયા, એક પરિચારિકા સુવર્ણના થાળમાં પુષ્પમાળા, કંકાવટી, સાચાં. મેતી, વગેરે લઈને આવી પહોંચી. મહારાજા વીરસેને નળના ભવ્ય લલાટ પર તિલક કરતાં કહ્યું, “વત્સ, ઈવાકુ વંશની શોભા બનવાનું તારામાં તેજ પ્રગટે એ મારા આશીર્વાદ છે.” માતાએ પુત્રને સાચા મોતીએ વધાવ્યું. મહામંત્રીએ પુષ્પની માળા પહેરાવીને કહ્યુંઃ “નિષધપતિને જય થાઓ!” ત્યાર પછી ત્રીજે દિવસે રાજસભા વચ્ચે યુવરાજ નળને વિધિવત રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તીર્થોદક વડે સેંકડો નરનારે નિષધનાથને અભિષેક કર્યો. મંત્રોચ્ચારના મંગલ ધ્વનિ વચ્ચે રાજપુરોહિતે રાજમુગટ ધારણ કરાવ્યો, રાજભાના પ્રત્યેક સભ્ય હર્ષધ્વનિ સાથે નિષધપતિ રાજ. Page #85 -------------------------------------------------------------------------- ________________ નિયતિ સજેશ્વર મહારાજ નળદેવને જયનાદ પિકા. મહામંત્રીએ દાનનો પ્રવાહ વહેવડાવ્યું. અને બરાબર આ સમયે આકાશવાણી થઈ હે રાજેશ્વર ! તારી હિમધવલ તારે તેજોમય પ્રતાપ અને તારું અનુપમ બળ સદાય ચિરસ્થાયી બની રહે.” ઘણું જ ઉલ્લાસપૂર્વક નળને રાજ્યાભિષેક થઈ ગયે. ચારણ સ્તુતિ કરવા લાગ્યાં. બંદીજનેએ અંતર્ના ભાવ ઉભરાવવા શરૂ કર્યા. કારાગારમાં રહેલા બધા કેદીઓને છોડી મૂકવાની જાહેરાત થઈ. સારાયે દેશમાં કઈ પણ પ્રજાજનને વિપત્તિ ન રહે તે અંગે યોગ્ય કરવાની મહારાજા નળે મંત્રીઓને સૂચના આપી. આજ તે ઉત્સવનો દિવસ હતો: નત અને નૃત્યાંગનાઓ, ગાયિકાએ, વાઘકારે, વગેરેએ પિતપોતાની કલા દ્વારા પ્રસન્નતા રેલાવવા માંડી. ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી દાનની ધારા વહાવીને ચેથા દિવસે મહારાજા વીરસેન, મહારાણી રૂપમતી અને અન્ય રાણીઓ - ત્યાગના માર્ગે જવા રાજભવનના પ્રાંગણમાં આવ્યાં. એ જ વખતે મહામંત્રી સાલંકાયને પોતાના પુત્ર શ્રતશીલ સાથે આવી પહોંચ્યા અને જેની આંખમાં સમાતાં નથી એવા નિષધપતિ મહારાજ ની પાસે જઈને બેલ્યા મહારાજ, આ મારા તેજસ્વી પુત્ર શ્રતશીલ ! આપની સેવા માટે સેપું છું.” - " આપ ? " “કૃપાનાથ, હું પણ રાજર્ષિની સાથે જઉં છું. આ વયે જે -વસ્તુ છેવી જરૂરી છે તે હું પણ છોડું છું.' નળ સજળ નયને નિષધ રાજ્યના મહામંત્રી સામે જોઈ રહ્યો. Page #86 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક 77 કઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખ્યા વગર મહારાજા, મહામંત્રી અને અંતઃપુરને સ્ત્રીવર્ગ વિદાય થશે. નગરી બહાર તે હજારો લેકે, રડતા હૃદયે વિદાય આપવા. ઊભા હતા મહાત્મા વીરસેને સહુની ક્ષમા યાચના કરીને સર્વત્યાગના પંથે પ્રયાણ કર્યું. ચાર પાંચ કેસ સુધી . મહારાજા નળ, કનકાવલી, વગેરે તેમની સાથે જ ચાલતાં રહ્યાં. છેવટે મહારાજા વીરસેને પિતાના પુત્રને હૈયા સરસો લઈને કહ્યું, “વત્સ, આ મારું છેલ્લું આલિંગન છે...હવે તું વિદાય થા. ...તને મારા સેગંદ છે. મોહનાં બંધન તેડીને કર્તવ્યની મશાલ ધારણ કરજે...” આ શબ્દો સાંભળીને હજારો લોકો રડી પડયા. માયાનાં બંધનો તોડીને મુકિત માર્ગ પર યાત્રાથે નીકળેલાં મહારાજા, મહામંત્રી, મહાદેવી અને અન્ય પનીઓ મુક્ત મને સહિત ચાલવા માંડયાં.. જેમણે કદી ધરતી પર પગ પણ નથી માંડયો.એવી કેમલાંગિની રાજરાણીઓ ઉઘાડા પગે જતી હતી. સવ ત્યાગને કઠિન માર્ગ! બળવાન આત્માઓ સિવાય એ માગે કેણ કદમ મૂકી શકે? નિષધપતિ, મહારાણુ કનકાવલી, રાજભવનનાં સેકડ દાસદાસીઓ, રાજ્યના સેંકડે મંત્રીઓ, શ્રેષ્ઠિઓ અને હજારે પ્રજાજને મહારાજ વરસેન તરફ સજળ નયને જોતાં ઊભા રહ્યાં. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 9 મું : તીર્થસ્થળની મર્યાદા...! નદ્વાયતન જિનાલય! આવું ભવ્ય મંદિર વિશ્વમાં અન્યત્ર હશે કે કેમ એ પ્રશ્ન પ્રત્યેક દશકના અંતરને સ્પર્શી જતો.સમગ્ર જિન પ્રાસાદ સુવર્ણ અને રત્નોની કારીગરીથી શોભી રહ્યો હતો. સપાનશ્રેણીઓ, દીવાલે, છત, , તલપ્રદેશ, શિખ, વગેરે પ્રત્યેક અંગ સુવર્ણમય હતું અને એમાં વિવિધ આકૃતિ દર્શાવેલાં રન ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. સિદ્ધાયતન જિનાલય! ગર્ભધાર સામેના રંગ મંડપમાં હજારથી પણ વધુ ભાવિકે બેસી શકે એવી એની વિશાળતા હતી. અને ગર્ભગૃહમાં કોઈ દિવ્ય રત્નમાંથી કતરેલી શ્રી જિન પ્રતિમા ભારે તેજ વરસાવી રહી હતી. આ સિદ્ધાયતન જિનાલયમાં સમકિતી દેવતાઓ, ગાંધર્વો, વિદ્યાધરે, વગેરે ભક્તિ અર્થે આવતા હતા. આ સ્થળ મનુષ્ય માટે ભારે અશક્ય ગણાતું. આજ કાવ્ય, કલા અને જ્ઞાનની પ્રેરણાદાતા દેવી સરસ્વતી શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિ નિમિતે ઉત્સવ કરવા આવવાનાં હેવાથી પૂર્વ તૈયારી અથે અપ્સરાઓ, ગંધ, વિદ્યાધરો, વગેરેનું એક જૂથ અગાઉથી આવી ગયું હતું. અને અપરાહ્ન પછી શ્રી. હી, કીર્તિ, કાંતિ, વગેરે દેવીએ સાથે દેવી સરસ્વતી પિતાના મંગલમય વાહન બાલચંદ્ર નામના હંસ પર વિરાજમાન થઈને આવી પહોંચ્યાં. આ ઉત્સવને ઉલ્લાસ માણવા અન્ય કેટલાક દેવહંસ પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થળની મર્યાદા....! 79 આવી પહોંચ્યા હતા. જેમાં સામાકલા નામની હંસિની જે બાલચંદ્ર હંસની પ્રિયા હતી તે પણ આવી હતી. દેવી સરસ્વતી દેવીઓ સાથે શ્રી જિનમંદિરમાં ગયાં.ભાવ અને શ્રધ્ધા સહિત સહુએ અનંત જ્ઞાનના સ્વામી શ્રી જિનેશ્વર ભગંતની રત્ન પ્રતિમાનાં દર્શન કર્યા. દેવી સરસ્વતીએ ખૂબ જ ભાવભરી સ્મૃતિ પ્રકાશી...કઈ પણુ આરાધક પિતાના ઈષ્ટની આરાધના કરે છે ત્યારે તેનું હૃદય પિતાના ઈષ્ટમાં કેટલું તદાકાર બની ગયું હોય છે તે સહજ ભાવે જોઈ શકાય છે. દેવી સરસ્વતીનું હૃદય તે શ્રદ્ધા, ભાવ અને ભક્તિથી ભરપૂર હતું. તેમણે કરેલી સ્તુતિ સાંભળીને અન્ય સર્વ દેવીઓનાં અંતરમાં અપૂર્વ ભાવોલ્લાસ પ્રગટી ગયો હતો. આ | દર્શનાદિથી નિવૃત્ત થઈને દેવી સરસ્વતી અન્ય દેવીઓ સાથે થોડે દૂર આવેલા એક પ્રાસાદમાં ગયાં. કારણ કે ઉત્સવનો પ્રારંભ રાત્રિના પ્રથમ પ્રહરની બે ઘટિકા પછી થવાનો હતો. દેવી સરસ્વતી એક ખંડમાં આવીને બેઠાં...એ વખતે બાલચંદ્ર હંસ ત્યાં આવ્યો. અને નમન કરીને એક તરફ ઊભે હ્યો. - દેવી સરસ્વતીએ પોતાના પ્રિય હંસ સામે જોઈને કહ્યું: “બાલચંદ્ર, ભગવંતનાં દર્શન કર્યા” હા મહાદેવી દર્શન નિમિત્તે એક હજારથી પણ વધુ હંસો અત્રે આવ્યા છે.” ઉત્તમ... શેષ રાત્રિએ આપણે જવાનું છે.” જેવી આજ્ઞા.” કહીને બાલચંદ્ર નમન કરી વિદાય થયો. રાત્રિના પ્રથમ પ્રહરનો પ્રારંભ થયો કે તરત ગાંધ પિતપતાનાં વાદ્યો સાથે શ્રી જિનમંદિરના રંગ મંડપ તરફ ચાલવા માંડયા. અપ્સરાઓનું એક જૂથ પણ ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને રંગ મંડપ તરફ ગયું. Page #89 -------------------------------------------------------------------------- ________________ નિધપતિ દેવી સરસ્વતી પણ અન્ય દેવીઓ સાથે રંગમંડપમાં આવી પહોંચ્યાં સૌથી પ્રથમ દેવી સરસ્વતીએ ભગવંતની આરતી ઉતારી.ત્યાર પાછી અન્ય દેવીઓએ આરતી ઉતારી. જ્યારે આરતી ઉતારાતી હતી ત્યારે અપ્સરાનાં વંદે ભદ્ર કલ્યાણ નામનો રાગ ઉપાડે હતું અને એ રાગમાં ભગવંતના પ્રભાવને વર્ણવ્યા હતા. અને નૃત્યોત્સવને પ્રારંભ થયો. અપ્સરાઓએ ભગવંતની સૌમ્ય ભવ્ય પ્રતિમા સામે સાત્વિક ભાવ દર્શાવતું વંદના નૃત્ય શરૂ કર્યું. સર્વોચ્ચ પ્રકારની નૃત્ય કલા ! સર્વશ્રેષ્ઠ વાદ્યકારોને સાથ! અને કલાકારોનાં અંતરમાં શ્રદ્ધા ભકિતને ભાલાસ ખરેખર, નૃત્ય અને સંગીત મનનાં વિકારોનું પરમ ઔષધ છે. મનને સ્થિર મધુર બનાવવામાં એ ખૂબ જ સહાયક બને છે. છેલ્લા કેટલાક સમયથી દેવી સરસ્વતી સાથે પ્રવાસ ખેડી રહેલા નવજવાન હંસ બાલચંદ્ર મનમાં પત્ની વિયેગની વેદના પચાવી રહ્યો હતે... સેવકને ઘણીવાર મનની ઈચ્છાને મારવી પડે છે, ઉરભાવને દબાવવા પડે છે અને હસતા હૃદયે દર્દને પચાવવું પણ પડે છે, એથી જ દાસત્વ ભારે વસમું ગણાય છે. પરંતુ કર્મફળ તે સહુએ ભોગવવાં જ પડે છે. દાસ બનીને કે સ્વામીત્વ પ્રાપ્ત કરીને! પ્રવાસમાં તેની પ્રિય પત્ની સેમકલા અન્ય હંસ પરિવાર સાથે આવી હતી. પત્નીને સાથે આવેલી જોઈને બાલચંદ્રનું મન અધી બની ગયું હતું. ઉત્સવનો પ્રારંભ થયા પછી બાલચંપનીને ઈશારો કર્યો અને બંને રંગમંડપમાંથી બહાર સરકી ગયાં. રાત્રિના બીજા પ્રહરને પ્રારંભ થઈ ગયો હતો. અપ્સરાઓનું નૃત્ય ભાવનાનાં પુષ્પો બિછાવતું દર્શનીય બની ગયું હતું. વાઘકારના ઉરભાવ વાદ્યો પર ઊપસી રહ્યા હતા. દેવી સરસ્વતી અને શ્રી આદિ દેવી ભાગવતની પ્રતિમા સામે Page #90 -------------------------------------------------------------------------- ________________ તીયસ્થળની મર્યાદા...! તય બની ગયાં હતાં. તેઓના મનમાં પણ થતું હતું કે, પુદષના પ્રભાવે ઉત્તમ કોટીની દેવગતિ પ્રાપ્ત થઈ છે. દેવગતિ પ્રાપ્ત થવા છતાં આત્માના સારિવટ ભાવ પ્રફુલ્લ રહ્યા છે અને સમકિતને પ્રેરણા જ મળતી રહી છે. દેવપણામાં પ્રાપ્ત થતું સુખ અનંત હોવા છતાં હે નાથ ! આપે જન્મ, જરા અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને જે શાશ્વત સુખ મેળવ્યું છે તે મહાસુખ આગળ અમને પ્રાપ્ત થયેલા સુખની કઈ વિસાત નથી.અવિનાશ સુખ સમક્ષ નાશવંત સુખની શી કિંમત છે? હે દેવાધિદેવ, આપની ભક્તિમાં અમારે જેટલે સમય પસાર થાય છે, તેટલે સમય ધન્યતા અનુભવી રહ્યો છે. ભાગવંતની સૌમ્ય શાંત પ્રતિમા સામે આવી ભાવના ભાવી રહેલી પ્રત્યેક દેવી ભગવંતનાં રૂ૫-ગુણમાં તન્મય બની ગઈ હતી. ગગનમંડળમાં પૂર્ણચંદ્રને પ્રકાશ પથરાઈ ગયા હતા...અને એ પ્રકાશ જાણે સમગ્ર વિશ્વને અમૃત વડે ભીંજવતો હોય એમ લાગતું હતું. શ્રીસિહાયતન જિનાલયની દક્ષિણે એ અતિ રળિયામણું ઉપવન આવ્યું હતું...આ ઉપવનમાં સ્ફટિક મણિ વડે બાંધેલું એક સુંદર સરોવર હતું. સમગ્ર ઉપવન વિવિધ ફૂલછોડ, વક્ષે વેલીઓ, લતા કેજે, લતામંડપ, વગેરે વડે સમૃદ્ધ બન્યું હતું. આ ઉપવનમાં અવારનવાર દેવદેવીઓ આવતાં અને ભગવંતની પૂજા માટે ઉત્તમ, પુષ્પોનું ચયન કરતાં. બાલચંદ્ર પોતાની પ્રિયા સાથે આ ઉપવનના સરોવર તીરે આવી પહોંચ્યો. સેમકલાએ મધુર સ્વરે કહ્યું, “નોત્સવમાં રોક્યાં હેત તો?” પ્રિયે, ઉત્તર રાત્રિએ તે પાછો પ્રવાસ શરૂ કરવાનું છે... અહીંથી દેવી પોતાના નિવાસે તો જવાનાં નથી. પછી આપણે કયારે મળીએ?” બાલચંદ્ર આમ કહીને પોતાની પાંખ વડે પ્રિયાને આશ્લેષ આયા. Page #91 -------------------------------------------------------------------------- ________________ નિષધપતી બંને નવજવાન હતાં. કેટલાક દિવસના વિયોગના કારણે બંને એકબીજાને ઝંખી રહ્યાં હતાં...નરનાર પછી ગમે તે જાતિનાં હેય ... પરંતુ એમના પ્રાણમાં છુપાયેલી મિલન ઝંખના જાણે કદી તૃપ્ત થતી જ નથી. શું માનવ, શું દેવ, કે શું તિર્યંચ પ્રાણી માત્ર કામરાગ આગળ લાચાર બની જતાં હોય છે. ડાહ્યા માણસો સમજતા હોય છે કે કામરાગ એ અતૃપ્તિની ભયંકર આરાધને છે. જ્યાં સુધી ચિત કામરાગથી સભર બનેલું છે ત્યાં સુધી મુક્તિ ને મંગળ ગીતને આનંદ પ્રાપ્ત થઈ શકતો નથી. ત્યાં સુધી જન્મ મરણના વિષચક્રનો અંત લાવી શકાતું નથી. આ નિર્મળ સત્ય સમજવા છતાં ડાઘા ગણાતા પુરુષો ને દેવદેવીઓ પણ અતૃપ્તિની આરાધના કરતાં જ હોય છે. બિચારો બાલહંસ! પિતાના મનને કયાંથી નિવારી શકે? ભલે તે દેવકને નિવાસી હતો, છતાં તિર્યંચ હતે...સમજદાર હોવા છતાં નવજવાન હતું અને કામરાગની આરાધનામાં માત્ર નવજવાનો જ અગ્રપદે હોય છે એવું નથી. પ્રોઢે અને વૃદ્ધો કદાચ આ દિશાએ વધારે વ્યાકુળ બનતા હશે! પ્રિયા અને પ્રિયતમ એકબીજા સામે જોઈ રહ્યાં હતાં. સામે દિવ્ય સવરની પાળ હતી. અવકાશમાં ચંદ્રનું અમૃત પથરાઈ ચૂક્યું હતું. નીરવ અને મદભરી રાત્રિ હતી. બાલચંદ્ર પ્રિયાના ઉજજવળ દેહ પર પિતાની ચાંચ ફેરવીને કહ્યું: “ચાલ, આપણે જળવિહાર કરીએ.' સેમકલા પણ એવું જ ઈચ્છતી હતી...છતાં નારી પોતાને મનેભાવ મેટે ભાગે અવ્યક્ત રાખે છે. તે બેલીઃ “કેઈ આવી ચડશે ?" બધા ઉત્સવમાં તન્મય બની ગયાં છે. ચાલ..” બંને સવારમાં પડયાં. બંને ચાંદની જેવાં સૌમ્ય શ્રત હતાં... Page #92 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થળની મર્યાદ બંનેનાં મન મિલનની મસ્તી માણવા તલસી રહ્યાં હતાં. - હંસ અને હંસી સરોવરમાં એકબીજાને હૂંફ આપીને ઘૂમવા માંડયાં... રાત્રિના બી જે પ્રહર પૂરો થઈ ગયો...સમયની કલ્પના દૂર ચાલી ગઈ હતી. કામરાગથી રંગાયેલાં પ્રાણીઓ સમય, સ્થળ, પરિસ્થિતિ અને કર્તવ્ય ભૂલી જતાં હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમ ઉન્માદગ્રસ્ત પ્રાણી કશું વિચારી શકતો નથી, તેમ કામાસકત પ્રાણુઓ પણ વિચારહીન બની જતાં હોય છે. ખરેખર, સંસારમાં વિસ્મૃતિનાં વાદળ અનેક રીતે સજતાં હોય છે. પરંતુ કામરાગ વડે સર્જાતાં વાદળદ વિખેરાવાં ભારે કાઠન બની જાય છે. બાલચંદ્ર અને સોમકલા કિનારે આવ્યાં. હંસે પ્રિયતમાની ચાંચ પર પોતાની ચાંચ સ્થાપીને મૃદુ મધુર સ્વરે કહ્યું : “તું આજ ન આવી હતી તે મારી વેદના મારા માટે અસહ્ય બની જાત.” “મારી પણ એ જ દશા હતી. બધા હસી નૃત્સવની આશાએ અહીં આવવા તૈયાર થયા એટલે હું પણ તેઓની સાથે નીકળી પડી.” ધીરે ધીરે વાતો કરતાં કરતાં બંને ઉપવનમાં ચાલી રહ્યાં હતાં. સમય તે પિતાનું કામ કરતો જ હતો... ઉત્સવ તરફ આ બંનેનું લક્ષ પણ નહોતું. ઉપવનના મધ્ય ભાગમાં આવતાં જ બાલચંદ્ર પત્નીને કહ્યું : “સામેને લતા મંડપ કેટલે સોહમણો છે? અમર વેલથી વીંટળાયેલે અને અમરવેલનાં પુષ્પોની સૌરભથી સોહતો લતામંડપ મધુર મિલનને સાક્ષી બને છે.” હંસી બે વચ્ચે જ કહ્યું: “એક મધુર સ્મરણ આપણા મનમાં અંકિત બની જશે.” બંને લતા મંડપમાં દાખલ થયાં. રાત્રિને ત્રીજો પ્રહર વીતી ગયો હતો. હંસ–હંસી ગેલ કરતાં કરતાં લતા મંડપમાં જ નિદ્રાધીન બની ગયાં હતાં. સિદ્ધાયતન જિન પ્રાસાદમાં નૃત્સવ પૂરો થઈ ગયો હતો અને Page #93 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ બધી દેવીએ સમસ્વરે સ્તુતિ ગાઈ રહી હતી. ધીરે ધીરે સહુ રંગ મંડપમાંથી બહાર આવવા માંડ્યાં. વિદ્યાધર, ગંધ અને કિનારે દેવી સરસ્વતીને નમન કરીને વિદાય થવા માંડયા. અસરાનું વૃંદ પણ વિદાય થયું. અન્ય દેવીઓ પિતપતાનાં વાહન પર બિરાજમાન થઈ ગઈ. કીતિએ દેવી સર. સ્વતીને કહ્યું: “મહાદેવી, આપ નંદીશ્વર દ્વીપ તરફ પધારવાનાં છેને ?" હા... પણ બાલચંદ્ર દેખાતું નથી..” કહી દેવી સરસ્વતીએ. ત્યાં ઊભેલા હંસ પરિવારો તરફ નજર કરી. પૂર્વ ગગનમાં ઉષાએ દર્શન દીધાં. શ્રીએ કહ્યું. “મહાદેવી, આપને બાલચંદ્ર તે ઘણો જ સમયસાવધ છે. ક્યાં ગયો હશે ?" દેવી સરસ્વતીએ પુનઃ ચારે તરફ નજર કરી. બરાબર આ સમયે મકલા સ્વામીની સેવામાં જાગૃત થઈ અને પૂર્વ ગગન તરફ નજર કરતાં જ બોલી ઊઠી, “સ્વામી, પૂર્વ ગગન તરફ નજર તે કરો. હમણું સૂર્યોદય થશે.” હે' કહીને બાલચંદ્ર સફાળે જાગૃત થયો. પૂર્વ ગગન તરફ આછી નજર કરીને પ્રિયાને વળગી પડતાં બેલ્યો. “પ્રિયે તારા જેવી સુંદરી જ્યાં હોય, ત્યાં સમયનું ભાન કેને રહે ?" પુનઃ એક આશ્લેષ પુન...ચુંબન અને બંને ઊડતાં ઊડતાં મંદિરે આવી પહોંચ્યાં. | દેવી સરસ્વતી શાંત ભાવે પ્રાંગણમાં ઊભાં હતાં. બાલચંદ્રને તેની પ્રિયા સાથે આવતે જોતાં જ તેઓ પરિસ્થિતિ સમજી ગયાં. સેમિકલા હંસના ટેળામાં ગઈ..બાલચંદ્ર દેવી સરસ્વતી પાસે આવ્યો. દેવી સરસ્વતી સ્વભાવથી જ સૌમ્ય, શાંત અને ઉદાર હતાં. તેઓ બાલચંદ્ર સામે જોઈને જ કહ્યું. “બાલચંદ્ર, પૂર્વ ગગન તરફ નજર તો કર., સૂર્યોદય સમયે તે આપણે નંદીશ્વર પહોંચી જવું હતું.' મહાદેવી, હું ક્ષમા માગું છું...શીતળ ચાંદનીના સ્પર્શથી Page #94 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થળની મર્યાદા...... નિદ્રાધીન થઈ ગયો હતો.” દેવી સરસ્વતી આછું હસ્યાં અને બેલ્યાં. “સમકલા પણ તારી હતી. હતી.. બાલચંદ્ર, આ પવિત્ર સ્થળની મર્યાદા તા રાખવી જ જોઈએ, તું કંઈ માનવ લેકનો હંસ નથી . દેવ.” લે છે... કામરાગમાં ડૂબેલે માનવી પણ સ્થળની પવિત્રતાને ખ્યાલ રાખતે જ હેય છે..તું તે દેવકને હંસ છે. આવા મહાન તીર્થસ્થળની મર્યાદાને પણ ખ્યાલ ન રાખી શક્યા ?" બાલચંદ્ર નીચું જોઈને ઊભો રહ્યો...પિતાના હાથે ભૂલ થઈ ગઈ છે એ વાત તેને સમજાઈ હતી. પરંતુ ઘણા દિવસે પ્રિયાનાં દર્શન થયાં હતાં. પ્રિયતમાના મિલન વખતે તે સઘળું વિસરી ગયો હતો. બાલચંદ્રને મૌન જોઈને દેવી સરસ્વતીએ એવા ને એવા શાંત સ્વરે કહ્યું. “બાલચંદ્ર, હું સમજું છું કે પ્રાણી માત્ર કામજે છરથી ઝકડાયેલો હોય છે. તને યાદ છે. આગળ પણ તે આવી જ ભૂલ કરી હતી ? " ક્ષમા માગું છું...” તે દિવસે પણ તેં ક્ષમાયાચના કરી હતી. બાલચંદ્ર, કાર્યરત દશામાં કે માથે જવાબદારી હોય ત્યારે પ્રમાદી બનવું એ મેટામાં મોટું દૂષણ છે...અને તીર્થભૂમિ પર કામેન્મત્ત બનવું, રતિક્રીડામાં મગ્ન રહેવું એ મહાન પાપ છે. મને લાગે છે કે શિક્ષા વગર સાચી દ્રષ્ટિ તને સાંપડશે નહિ.” “મહાદેવી...” વિનમ્ર સ્વરે બાલચંદ્રઓલી ઊઠે. દેવી સરસ્વત એ એવા ને એવા શાંત અને સ્વસ્થ રવરે કહ્યું, બાલચંદ્ર, તું મારા માટે શ્રેષ્ઠ વાહન છે. એમાં કઈ સંશય નથી. પરંતુ તારે આવો દોષ સહી લે એ હવે ઉચિત નથી. એટલે હું તને શિક્ષા કરું છું કે સ્વર્ગની ભૂમિ પરથી તારો વાસ પૃથ્વી પર થાઓ.” Page #95 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ બાલચંદ્ર તુરત બોલી ઊઠ. “મહાદેવી, મને ક્ષમા કરો. આપ ઉદાર ચિત્ત છે. હું એક બાળક છું. આપ સમાં મહાજ્ઞાની પાસે રહેવા છતાં હું આજ અંધ બની ગયો હતો...મા, મને ક્ષમા કરો.... આપની સેવાથી વંચિત ન કરો.” કાર્તિદેવીએ કહ્યું, “મહાદેવી, બાલચંદ્ર પ્રત્યે કૃપાદ્રષ્ટિ રાખો.” દૂર ઊભેલા બધા હંસ પરિવારો ભારે વેદના અનુભવી રહ્યા હતા. સહુ દેવી સરસ્વતીની પ્રાર્થના કરવા માંડયા. બાલચંદ્રનાં નયને સજળ બની ગયાં. દેવી સરસ્વતીએ બાલચંદ્ર સામે જોઈને પ્રસન્ન સ્વરે કહ્યું, બાલચંદ્ર, તારી ભૂલ તને સમજાઈ એ જાણીને મને હર્ષ થયા.. પરંતુ તું જાણે છે કે મારી વાણી મિથ્યા થતી નથી. તારે માનવ લેકમાં તે જવું જ પડશે. ત્યાં જઈને દેવ, દાનવ અને માનવને આશ્ચર્યમાં મૂકી દે એવું કંઈ કાર્ય તું કરીશ ત્યારે મારા શાપથી મુકત બનીશ. તું પુનઃસ્વર્ગમાં આવી શકીશ.એ વખતે હું તારે અવશ્ય સ્વીકાર કરીશ.” આટલું કહીને દેવી સરસ્વતીએ હંસના ટોળામાંથી એક અન્ય હંસને લાવ્યો અને એના પર બેઠક લઈને અન્ય દેવીઓ સાથે આકાશ માર્ગે ગમન કર્યું. આ અભિશાપથી મકલા ભારે વેદના ભેગવી રહી હતી. તે પણ સમજી શકી હતી કે, તીર્થસ્થળની મર્યાદાને ભગ થયો છે ... અને આ એક અક્ષમ્ય અપરાધ છે. પરંતુ મેહની માયાજાળ જ્ઞાનીને પણ થાપ આપી દેતી હોય છે. બાલચંદ્ર પત્ની પાસે આવ્યા. પત્નીએ કહ્યું. “સ્વામી.” "પ્રિયે, દેવી સરસ્વતીએ જે શિક્ષા આપી છે તે જોગવવી જ પડશે. તેઓ કદી કોઈ શાપ આપતાં જ નથી... છતાં આપણે વક કર્મના દોષે એમના મુખમાંથી શાપ નીકળી ગયો છે....એ Page #96 -------------------------------------------------------------------------- ________________ 87 તીર્થસ્થળની મર્યાદા મિથ્થા બનશે જ નહિ. આપણે હવે સ્વર્ગ સુખને ત્યાગ કરીને પૃથ્વી પર જવું જ પડશે.” - સ્વામી, મહાદેવીના શાપનું નિવારણ નહિ થાય ત્યાં સુધી....” વચ્ચે જ બાલચંદ્ર કહ્યું.. સેમ, મહાદેવીએ નિવારણ સૂચવ્યું જ છે.. અને મને શ્રદ્ધા છે કે જરૂર હું દેવ, દાનવ અને માનવને આશ્ચર્યમુગ્ધ બનાવી દે એવું કંઈ કાર્ય કરીશ. આપણે આપણું ભવન પર જઈએ. ત્યાંથી મારા કેટલાક મિત્રો સાથે તરત પૃથ્વી પીઠ પર વિદાય થઈએ.” બધા હંસ પરિવાર સાથે બાલચંદ્ર અને સેમકલા પણ વિદાય થયાં. પ્રકરણ 10 મું : : રાજાનું કર્તવ્ય સંસારમાં રહેલા આસુરી બળો કોઈ પણ દિવસે સત્વશીલ બળનો પ્રભાવ સહી શકતાં નથી. અનાદિ કાળથી આ સંઘર્ષ ચાલતો જ રહ્યો છે.. આસુરી બળેએ સત્વશીલ શકિતને ખતમ કરવા માટે કોઈ મણ નથી રાખી...પરંતુ આસુરી શકિતને કદી વિજય સાંપડયો નથી. આસુરી શક્તિ વિવિધ રૂપે પિતાનું પરિબળ દર્શાવતી હોય છે... કઈ વાર એ વિજ્યી બનેલી હોય એમ દેખાય છે...અને સત્ત્વ ચરણ તળે ચગદાયાને હર્ષ અનુભવે છે... પરંતુ એ હર્ષ અમુક સમય પૂરતો જ મર્યાદિત હોય છે... સત્વશીલ બળો પુનઃ જાગૃત થાય છે. પુનઃ જન હૈયામાં અમૃતની ધારે વર્ષાવે છે અને આસુરી બળથી પાયમાલ બનેલી પૃથ્વીને પુનઃ પલ્લવિત અને કલિની બનાવે છે. આસુરી બળ ઈચ્છે છે પ્રકૃતિ પર અને પ્રકૃતિના આરાધકે પર Page #97 -------------------------------------------------------------------------- ________________ 28 નિષધપતિ પિતાની એકચક્રી સત્તા! એની ભૌતિક તાકાત ક્ષણભર માનવ હૃદયમાં અંધકાર ફેલાવી દે છે. પરંતુ સત્વશીલ બળ જે કેવળ અધ્યાત્મ ભાવ પર રચાયેલું છે તે કદી કચરાઈ જતું નથી..નવા નવા સ્વરૂપે જાગે છે અને માનવીના અંતઃકરણમાં દિવ્ય ગીત ગજવી મૂકે છે. આ સંઘર્ષ દરેક યુગે એવો અંશે ચાલ્યા જ કરે છે.... એને અંત કદી આવ્યો નથી....આવશે પણ નહિ. નિષધ દેશમાં આવેલ એક વન પ્રદેશમાં ભૌતિક માયાજાળથી દૂર રહેલા અને આત્મદર્શનની શેધ પાછળ તન્મય બનેલા તાપસ પરિવારનાં કેટલાક આશ્રમે આવ્યા છે. આ આશ્રમમાં પ્રકૃતિની આરાધના થતી હોય છે અને પ્રકૃતિને અનુરૂપ જીવન જીવવાની ભાવના ચોમેર પ્રસરતી હોય છે, ક્રોધ, કામ લોભ, મેહ, વગેરે માનવ જીવનને શત્રુઓ સામે ત્યાગ, શાંતિ, સંયમ, વિશ્વપ્રેમ અને અકિંચન ભાવનો ઉલ્લાસ ઉભરાતે રહે છે. તાપસ પરિવારના આશ્રમમાં સદાય શાંતિ અને સંતોષ રમતાં રહે છે. નથી થતી કે રાજખટપટ, નથી થતા કેઈ જાતિ કલેષ કે નથી થતી જીવનની અથડામણ, આત્મ દર્શન, પ્રકૃતિનું સ્વરૂપ અને મુક્તિની આરાધના પાછળ તાપસ ગણે પિતાને પુરુષાર્થ બિછાવી રહ્યા હોય છે. એમની પાસે જ્ઞાન સિવાય કોઈ વસ્તુને સંગ્રહ નહોતો. તપ સિવાય કોઈ વિલાસ નહતો. સંયમ સિવાય કોઈ બંધન નહતું. શ્રદ્ધા અને ભકિત સિવાય કોઈ સંપત્તિ નહતી. આશ્રમમાં રહેતાં તાપસ નરનાર ખૂબ જ સાદાઈથી રહેતાં. પહેરવાનાં વસ્ત્રો તે પિતે જ નિર્માણ કરી લેતાં એકસ પ્રકારનાં વૃક્ષોના રેસાઓમથી વલ્કલ બનાવતાં... આમ સાદાઈ, સંસ્કાર, સદાચાર એ જ જીવનની શેભા છે, એ સત્યને તેઓ બરાબર અનુસરતાં. Page #98 -------------------------------------------------------------------------- ________________ રાજાનું કર્તવ્ય તાપસ નારીના હાથમાં શંખની ચૂડીઓ રહેતી અને પુષ્પના અલંકાર વડે એમના અંગ શેભતાં. સ્વર્ણ, રજો કે એવા મૂલ્યવાન : અલંકારો પ્રત્યે કોઈના મનમાં આકર્ષણ સરખુંય નહોતું. વન પ્રદેશ રળિયામણો હતો અને તેમાં વહેતી ગંગા નદીના તટ પાસે આ બધાં આશ્રમ યુથે આવ્યાં હતાં. એ સિવાય, તાપની આરાધનાનું એક મંગળમય તીર્થ પણ ન હતું. એ તીર્થને તામહ તીર્થના નામે સહુ ઓળખતાં હતાં, ભરત -મહારાજાએ પોતે આ મહાતીર્થની સ્થાપના કરી હતી અને નલિની ગુલ્મ નામનું ભવ્ય જિનાલય બનાવ્યું હતું, આ ભવ્ય જિનાલયમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભ જિન પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી અને આશ્રમવાસી તાપસગણો પરમ ભક્તિ સહિત પ્રથમ જિનપતિની આરાધના કરતા હતા. આમ, તામહ તીર્થના આશ્રમો સૌમ્ય જીવતરની છબી સમા શોભતા હતા. બધા આશ્રમવાસીઓ નિરુપદ્રવી, સંતેષી અને શાંત જીવન ગળતા હતા. એવા નિરુપદ્રવી અને સાત્વિક ભાવનાના ઉપાસક આશ્રમવાસીઓ પર એકાએક એક વિપત્તિ આવી પડી. કચકર્ણ નામનો એક દુષ્ટ પ્રકૃતિનો રાક્ષસ આ આશ્રમની શાંતિ જીરવી શકો નહિ. તેના હૈયામાં ભરેલા આસુરી બળને - તાપસગણોની અધ્યાત્મ આરાધના ખૂંચવા માંડી અને તે આશ્રમમાં આવી ચડયો. પ્રથમ તે તેણે આશ્રમવાસીઓનું શાંત અને નિરુપદ્રવી જીવન જોયું. ત્યાર પછી વનના સૌમ્ય વાતાવરણ વચ્ચે વવનારા તાપસ ગણન હૈયામાં રહેલી સંતોષની ભાવના જોઈ; નલિની ગુમ નામનું દિવ્ય ભવ્ય જિનાલય જેવું, સત્વશીલની આરાધના નિહાળી, નરનાર સર્વનાં નયનોમાં પ્રસન્નતા જોઈ. આમ, ગુપ્તપણે આ બધું નિરીક્ષણ Page #99 -------------------------------------------------------------------------- ________________ 90 નિષધપતિ કરીને કૌંચકર્ણને પિતાના વતનનું સ્મરણ થયું. વૈતાઢય પર્વત પર પિતે એક વિદ્યાધર હતે..અનેક કુવિઘાઓની સાધના કરીને પિતે મૃદ્ધ બનેલે... પરંતુ અન્ય વિદ્યાધર ઉપરનું વર્ચસ્વ પ્રાપ્ત ન થઈ શક્યું..આથી તેણે સરસાઈ પ્રાપ્ત કરવા ઉપદ્રવ શરૂ કર્યો. પરંતુ તેનું શું ચાલ્યું નહિ. જ્ઞાતિ ભાઈઓએ તિરસ્કાર કર્યો. છેવટે વૈતાઢય પર્વત પરથી તગડી મૂકે ! પૃથ્વી પર તે ઘણે સ્થળે ભમવા માંડશે... પિતાની માયાજાળ મારક વિદ્યાના પ્રભાવે તે નિર્દય બની ગયા હોવાથી પિતાનું વર્ચસ્વ, પિતાની સત્તા અને પિતાની શકિત સ્થાપવા વિવિધ પ્રકારના અત્યાચાર ગુજારવા માંડે.... પરંતુ સત્ત્વશીલ બળો તને પસંદ કરવામાં કર્તવ્ય સમજતાં. આદર્શથી ભ્રષ્ટ થવામાં જરાય રસ નહેતાં ધરાવતાં. આસુરી શકિત જેમ જેમ પરાજિત બને છે તેમ તેમ વધારે પાગલ બતી જતી હોય છે. કોંકણું પોતાના વતનમાંથી ફેંકાઈ ગયે હતો અને હજુ સુધી પિતાનું સ્વતંત્ર રાજ્ય કરી શકે નહે. આ સુંદર અને શાંત આશ્રમે જોઈને કૉંચકર્ણના મનમાં થયું, જે આ વનપ્રદેશ પર મારી સત્તા સ્થાપી શકું અને આ બધા વનવાસીઓને મારા ગુલામ બનાવી શકું તે સામે દેખાતા વિશાળ જિન પ્રાસાદમાં કે મારી મૂર્તિની પૂજા કરે મારાં ચરણ ચૂમે અને ધીરે ધીરે મારી આણ વિસ્તાર પામતી જાય ! સંસારમાં સત્તાની લાલસાએ અનેક ઉત્પાત રાજ્ય છે. સત્તાની ભૂખ પાછળ જ આસુરી બળ રહેલું છે. એક પ્રજા બીજા પ્રજા પર પિતાની સત્તાની મહોર મારવા પ્રયત્ન કરે છે ત્યારે તેનામાં આસુરી શક્તિ જ ઉદય પામે છે. એ જ રીતે વ્યક્તિ, પક્ષ, જૂથ કે જાતિ જ્યારે જ્યારે સત્તાની લાલસા પાછળ દોટ મૂકે છે ત્યારે ત્યારે તેનામાં આસુરી બળ જાગે છે અને વિનાશની આંધી ચગાવે છે. કચકણે પ્રથમ તે વિવિધ પ્રકારનાં પ્રભને બિછાવવા માંડયાં. Page #100 -------------------------------------------------------------------------- ________________ રાજાનું કર્તવ્ય. આશ્રમવાસીઓનાં પ્રાંગણમાં તેણે અદ્રશ્ય રૂપે સુવર્ણ અને રત્નના અલંકારે મૂક્યા. પરંતુ આશ્રમવાસીઓએ એના પ્રત્યે નજર સરખીયે ન કરી. આમ, લેભ અને લાલચના સઘળા પ્રયોગો નિષ્ફળ જતાં તેણે ભય દેખાડવાની રમત આદરી...હિંસક પશુઓનું રૂપ ધારણ કરીને તાપસ પરિવારોને ગભરાવવા માંડયા પરંતુ તપાસ પરિવારે પોતાના કઈ દુર્ભાગ્યનો ઉદય ભાનને શ્રી. જિનેશ્વર ભગવંતની આરાધનામાં વધારે સ્થિર બન્યા. આ જોઈને કૌંચકણું વધારે કે ધાયમાન થયો. જ્યાં આસુરી બળ છે ત્યાં દેધ હોય જ છે. તે પ્રગટ થયો અને ભારે ઉ પાત મચાવવા માંડયો. કેટલાક તાપસ મંત્ર વિદ્યામાં નિષ્ણાત હતા. તેઓએ રાક્ષસના ઉત્પાતને મંત્રબળ વડે થંભાવવા પ્રયત્ન કર્યો પરંતુ કૌંચકર્ણની આસુરી મંત્રશક્તિ પ્રબળ હતી. તાપસ મુનિઓની શક્તિ સાત્ત્વિક હતી. તેઓ થાકી ગયા. પરંતુ શ્રદ્ધા અને આદર્શથી. રજમાત્ર ચલિત ન થયા. - કોંકણે બધા તાપસને એક મહિનાની મુદત આપી અને કહ્યું જો તમે મારું દાસત્વ સ્વીકારશે અને મને તમારા આરાય માનશો. તે હું આ આશ્રમભૂમિને સ્વર્ગભૂમિ બનાવી દઈશ...તમારી સમક્ષ અઢળક સંપત્તિ બિછાવીશ....અને જે મારી આ વાત નહિ સ્વીકારો. તે તમારા સઘળા પરિવારોને મારા રેષાગ્નિ વડે ખાખ કરી નાખીશ. હું તમને એક માસની મુદત આપું છું...ત્યાં સુધીમાં તમારે મોત અથવા જિંદગી બેમાંથી એક પર પસંદગી ઉતારવાની છે.' કૌચકની આ ચેતવણું સાંભળીને તાપસ પરિવારે કંપી ઊયા. બધાએ એકત્ર થઈને નિર્ણય કર્યો, “આપણે એક પ્રતિનિધિ મ ડળ લઈને નિષધપતિ મહારાજા નળ પાસે જવું અને કોંચકર્ણના ઉપદ્રવની વાત કરી એમની સહાય મેળવવી મહારાજ નળ નવજવાન. Page #101 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ છે, ધાર્મિક અને સત્વશીલ છે.એમની ભુજામાં દસ હજાર હાથીનું બળ છે. તેઓ જરૂર આપણને સહાય કરશે.” વળતે જ દિવસે અગિયાર તાપસ મુનિઓ જે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને તપસ્વી હતા તે નિષધા નગરી તરફ વિદાય થયા. કચકણ ચેતવણી આપીને અન્ય પ્રદેશ તરફ ચાલ્યો ગયો હતો. તેને ખાતરી હતી કે, પ્રાણીમાત્રને જીવતર ગમે છે....મૃત્યુ નથી ગમતું એટલે તાપસે અવશ્ય શરણાગતિ સ્વીકારશે. નવજવાન મહારાજા નળે છેડા સમય પહેલાં જ પિતાના બાહુબળ વડે દિગ્વિજય કર્યો હતે....તેના રાજભંડારમાં અઢળક સંપત્તિ એકત્ર થઈ હતી. ઘણા દુર્દીત રાજાઓને વશ કરીને તેણે પુષ્કળ સુવર્ણ પ્રાપ્ત કર્યું હતું પરંતુ રાજા નળને ઉદ્દેશ સંપત્તિ વધારવાનો નહોતે...સંપત્તિનો સદુપયોગ કરવાનું હતું અને એ આદર્શને સિદ્ધ કરવા તેણે દાનનો પ્રવાહ ચાલુ રાખ્યો હતે. વર્ષાઋતુને પ્રારંભ થઈ ગયો હતો. મેધરાજનું ગજન પુથ્વીને અતિ સુખદ જણાવા માંડયું...મયેના નાદથી જાણે પૃથ્વી પિતાના પ્રિયતમને ભેટવા આતુર બની ગઈ... અને નરનારના હૈયામાં મિલનની માધુરી રચનારા કામદેવે વિરહિણી સ્ત્રીઓ માટે બકુલ વૃક્ષને ચક્ર સમાન, ચંપક વૃક્ષને ભલ્લ જેવું અને કેતકી વૃક્ષને કણ બાણ જેવું બનાવ્યું...અર્થાત આ ત્રણેય વૃક્ષો વિરહિણી સ્ત્રીઓ માટે પિતાના સ્વામીની ગેરહાજરીના કારણે શલ્ય સમાં ભાસતાં હતાં. વર્ષોના પ્રારંભ કાળમાં મહારાજા નળ પોતાના રાજભવનના બેઠક ખડના ઝરૂખા પાસે રત્ન જડિત આસન પર બેઠા હતા. પંડિતજને મિત્રો, વીરાંગનાઓ, છડીદાર, પ્રતિહારીઓ, ભાટે. વિદૂષક, મહામંત્રી શ્રતશીલ, અન્ય મંત્રીઓ, વગેરે મહારાજ નળની સામે બેઠા હતા. વિવિધ પ્રકારની વાત ચાલતી હતી. બરાબર આ સમયે તાપસનું પ્રતિનિધિ મંડળ રાજભવનને Page #102 -------------------------------------------------------------------------- ________________ રાજાનું કર્તવ્ય ચોકમાં આવ્યું. તેઓની કાયા ભસ્મ વડે ચોળાયેલી હતી..જાણે. ભભૂતિનું વસ્ત્ર ધારણ ન કર્યું હોય! તેઓની પીળી અને ઊંચી જટા મુગટ સમાન શોભતી હતી. રાજના તમામ કર્મચારીઓને મહારાજાનળની એક આજ્ઞા હતી કે કેઈપણ તાપસ, મુનિ, સાધુ, સંત કે ત્યાગી રાજભવનમાં આવે ત્યારે તેમને બહુમાનપૂર્વક સત્કાર કરે અને ગમે તેવા કાર્યમાં હું હેલું તે પણ તેઓને મારી પાસે લઈ આવવા.” દ્વારરક્ષકે એ વૃદ્ધ તાપસને નમન કર્યા અને બહુમાનપૂર્વક આદર : સહિત સત્કાર્યા. થોડી જ પળોમાં મહાપ્રતિહાર આવી પહોંચ્યો અને બધા તાપને નમન કરીને બેઠકગૃહ તરફ લઈ ગયો. બેઠક ખંડ ઘણું વિશાળ હતા. પાંચ માણસો આરામથી, બેસી શકે એવી વ્યવસ્થા આ ખંડમાં રાખવામાં આવી હતી. તાપસ પ્રતિનિધિઓ નળ રાજાનું રાજભવન જઈને ખૂબ જ પ્રસન્ન બની ગયા હતા. ઈન્દ્રનું ભવન પણ આટલું સુંદર, સમૃદ્ધ અને શ્રેષ્ઠ હશે કે કેમ એ પ્રશ્ન આપોઆપ જેનારના મનમાં ઊભે થતો. મહાપ્રતિહાર અગિયાર વૃદ્ધ તાપસને લઈને બેઠક ખંડમાં દાખલ થયો. વયોવૃદ્ધ અને તેજ મૂતસમા તાપસેને જોતાં જ મહારાજા નળ આસન પરથી ઊભો થઈ ગયો અને હાથ જોડીને ભાવપૂર્વક નમન કરવા માંડશે. તાપસએ મહારાજા નળના મસ્તક પર પુષ્પને અભિષેક કરીને આશીર્વાદ આપ્યા. મહામંત્રી શ્રુતશીલે ઘણું જ આદર સહિત બધા તાપસોને ઉત્તમ આસન પર બિરાજમાન કર્યા. તાપસે આસન પર બેઠા એટલે નળ પણ પિતાના આસન પર બેઠો અને વિનમ્ર ભાવે બેલ્યો : “આપ સમા તપસ્વી અને જ્ઞાની પુરુષનાં દર્શનથી હું ધન્ય બન્યા. તપ, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરનારા મહાપુરુષો, આપ સહુ આપના શિષ્ય પરિવાર સહિત કુશળ Page #103 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ છે ને ? આપના આશ્રમમાં કોઈ પ્રકારની વિપત્તિ તે નથી ને ? આપના આશ્રમવાળા વન પ્રદેશમાં હિંસક પ્રાણીઓને કે શિકારીઓને કેઈ ઉપદ્રવ નથી ને ? પ્રખર તાપ વેળાએ સૂર્ય આડે વાદળું આવે અને વટેમાર્ગુ સંતેષ અનુભવે, એ રીતે આપના આગમનથી હું ખૂબ જ સંતેષ અનુભવી રહ્યો છું. હે મહાત્માઓ, મારુ રાજ, પૃથ્વી, સંપત્તિ, વગેરે આપનું જ છે...આપની ચરણરજથી આ ભવન આજ પવિત્ર થયું છે. કૃપાળુ, મારા લાયક જે કંઈ કાર્ય હેય તે સંકોચ રહિત દર્શ.” નળની વિનયયુક્ત વાણી સાંભળીને તાપસ મુનિઓ ખૂબ જ પ્રસન્ન બની ગયા, એક મુનિએ કહ્યું, “દુશ્મનોને પરાજિત કરનારા રાજન, તારી ભાવભરી વાણી સાંભળીને અમારી વેદના આપઆપ હળવી બની ગઈ છે. હે નિષધપતિ, તું ચંદ્ર સમાન સુખ આપનાર અને સર્વ માટે કલ્પવૃક્ષરૂપ છે એ જાણીને અમે અમારા જીવતર પર આવી તડેલી એક વિપત્તિની વાત કહેવા આવ્યા છીએ.” નળે દુઃખદ સ્વરે કહ્યું, “આપના જીવતર પર વિપત્તિ ?" બીજા મુનિએ કહ્યું, “હા રાજન, કચકણ નામનો એક દુષ્ટ પ્રકૃતિને અસુર અમારા વન પ્રદેશમાં આવ્યો હતો. તેણે અમારા પર ભારે જુલ્મો વરસાવવા શરૂ કર્યો.એને માયામંત્રોની જાળ વચ્ચે અમારા પરિવાર ફસાઈ ગયા છે...એ દુષ્ટાત્માને અમે કઈ પણ ઉપાયે સમજાવી શક્યા નથી... છેલ્લે તેણે અમને એક મહિનાની મુદતમાં શરણાગતિ સ્વીકારવાની મહેતલ આપી છે. જે અમે એ દષ્ટને આરાધ્ય રૂપે ન સ્વીકારીએ તે તે સઘળા તાપસ પરિવારોને ખતમ કરશે. અમે સહુ શ્રી. જિનેશ્વર ભગવંતના આરાધક છીએ, સત્યને ત્યાગ કરવાની અમારી કેઈની ઈચ્છા નથી. જે કચકણ નહિ સમજે તે અમે ધર્મને જતો ન કરતાં જીવતરને જતું કરવામાં કર્તવ્ય માનીએ છીએ...” Page #104 -------------------------------------------------------------------------- ________________ રાજાનું કર્તવ્ય મહામંત્રી શ્રતશીલે કહ્યું, “પૂજ્યશ્રી, એ દુષ્ટ રાક્ષસ શું આપના તપોવનમાં છે ?" અમને ચેતવણી આપીને ચાલ્યો ગયો છે..આજ એની ચેતવણી પર દસ દિવસ વીત્યા છે. હવે વીસ દિવસ બાકી રહ્યા છે.” આમ કહીને વૃદ્ધ તાપસે મહારાજ ની સામે જોઈને કહ્યું, “રાજન, તારું બાહુબળ વિશ્વ વિખ્યાત છે. અલ્પ વયમાંજ દિગ્વિજય પ્રાપ્ત કરીને તેં અપૂર્વ કીર્તિપ્રાપ્ત કરી છે. રાજા ધર્મ અને સંસ્કૃતિને રક્ષક છે એટલે અમે આ દુષ્ટના ઉદ્ધવમાંથી મુક્તિની આશા પ્રાપ્ત કરવા તારી પાસે આવ્યા છીએ.” મહારાજા નળે તરત કહ્યું, “પૂજ્યશ્રી, આજ હું ધન્ય બની ગ. આપે મને એવું કાર્ય બતાવ્યું છે કે જે ક્ષત્રિયના ધર્મને શોભા આપનારું છે. આપ નિશ્ચિંત રહે. હું મારા પ્રાણના ભાગે પણ આપને સુરક્ષિત કરવાને પુરુષાર્થ કરીશ.આપ સહુ દીર્થ પ્રવાસ કરીને પધાર્યા છે ..બેચાર દિવસ વિશ્રામ લે પછી હું આપની સાથે જ આપના તપોવનમાં આવીશ.” ત્યાં બેઠેલા સર્વ લકોએ હર્ષનાદ કર્યો. મુનિઓએ આશીર્વાદ આપ્યા. મહાપ્રતિહાર સામે જોઈને મહારાજા નળે કહ્યું, “સર્વ મહાત્માઓને અતિથિ ભવનમાં લઈ જા...અને એમની પ્રત્યેક ઈચ્છા પૂરી થાય તેમ વ્યવસ્થા કરજે.' મહારાજાને આ આજ્ઞા સાંભળીને એક વૃધ્ધ તાપસ મુનિએ કહ્યું : “રાજન, અમે નગરીમાં રાત્રિકાળ રહી શકીએ નહિ. એટલે નગરી બહારના કેઈ ઉપવનમાં રહેવું અમને અનુકૂળ થઈ પડશે.” એમ જ થયું. નગરીની દક્ષિણે રાજ્યનું એક સુંદર અને વિરાટ ઉપવન હતું. ત્યાં સર્વ તાપસને લઈ જવામાં આવ્યા. ચોથે દિવસે મહારાજા નળ પિતાનાં દિવ્ય શસ્ત્રો સહિત એને Page #105 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ. ચેડા જ સાથીઓને સાથે લઈ તાપસ મુનિઓ સાથે વનપ્રદેશ તરફ વિદાય થયા. ઉત્તમ અશ્વો સાથે હોવા છતાં તાપસ મુનિઓ પગપાળા જ ચાલતા હતા. આથી રાજા પણ તેઓની સાથે પગપાળે ચાલવા માંડયો. મુનિઓએ અશ્વારોહી થવા માટે ઘણે આગ્રહ ર્યો પરંતુ રાજાએ વિનમ્ર ભાવે કહ્યું, “મહાત્મા, ભોગપભોગ વચ્ચે તો ડૂબેલે. જ છું...વાહન વગર ધરતી પર પગ મૂકવાની તક મળતી જ નથી... આજ મારા પુણ્યોદયે મને આ અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે તે મને એ લાભ લેવા દે....' મુનિઓ રાજાની ભક્તિ પર મુગ્ધ બની ગયા. નિષધને સ્વામી જ્યારે પગ પાળો ચાલે ત્યારે તેના માણસે. વાહન પર કેમ બેસી શકે? સહુએ પ્રસન્ન હૃદયે પગપાળા વિહાર શરૂ કર્યો. પ્રકરણ 11 મું : : ક્રોંચકર્ણને વધ આમ , ગંગાતટે આવેલા વનપ્રદેશના આશ્રમમાં પહોંચતાં આઠ દિવસ થઈ જાય...પરંતુ માર્ગમાં આવતાં ગામેની જનતા પિતાની પ્રિય રાજવીનું સ્વાગત કર્યા વગર કેમ જવા દે? પ્રવાસ પગપાળો હતો. તાપસ મુનિઓએ મહારાજા નળને વાહનમાં બેસવાને ખૂબ જ આગ્રહ કર્યો હતો. પરંતુ વિનય અને ભકિતની મર્યાદા સાચવવા ખાતર નળ રાજાએ પગપાળા જ ચાલવાનું પસંદ કર્યું. અને તેઓ આશ્રમના વનપ્રદેશ પાસે પહોંચ્યા ત્યારે આઠને બદલે ચૌદ દિવસ વીતી ગયા. આ તરફ એક મહિનાની મુદત આપીને બહાર નીકળી ગયેલા Page #106 -------------------------------------------------------------------------- ________________ કોંકણને વધ ફેંચાણું રાક્ષસ અઢારમે દિવસે પાછો આવી ગયો હતે...એક માસની મુદત આપી હોવાથી તે ઉત્તરની આશાએ વન પ્રદેશમાં જ ઘૂમતે રહ્યો. વિવિધ પ્રકારનાં હરણ કે એવાં પ્રાણીઓ ને પકડીને તે કાચાં ને કાચાં ચાવી જતો. અને તે જાણી શકો કે 11 વૃદ્ધ તાપસે નિષધપતિની સહાય મેળવવા ગયા છે. આ જાણ્યા પછી તેના હૈયામાં ભારે રોષ વ્યાખ્યું અને તેણે આશ્રમવાસીઓને કહ્યું, "11 તાપસ નળની સહાય લેવા ગયા છે, કેમ? નળ ! એક માનવ મગતરું ! સારું થયું છે. નળ નવજવાન છે. એનું મધુર મસ મને તૃપ્ત કરશે...પણ તમારા સહુના પ્રતિનિધિરૂપે ગયેલા વૃદ્ધ તાપસના માંસ કરતાં રક્તમાં મને વધારે આનંદ પડશે... ત્યાર પછી તમારી સામે એક જ માર્ગ રહેશે..મારા દાસ બનીને અપાર સુખ મેળવો...મારી શકિતને બળે આ વન પ્રદેશમાં એક સુંદર નગરી રચીશ. એમાં તમારા સહુ માટે એકએક ભવન હશે.. દરેક ભવનમાં વિકાસની પ્રચુર સામગ્રી હશે.. તમારો દેવ બનીશ..તમારી પ્રત્યેક ઈચ્છા પૂરી કરીશ.તમે બધા મારા ભકત બનજો..પૂજારીઓ બનજો...મારી આ ઉદારતાને તમે અસ્વીકાર કરશે તે નાના મેટા બધા આશ્રમવાસીઓને મારા ઉદરમાં હોમી દઈશ.” રાક્ષસની આ કાળવાણી સાંભળીને આશ્રમનાં નરનાર કંપી ઊઠયાં. પણ કોઈએ કશો પ્રત્યુત્તર ન આપે. પ્રત્યુત્તર છે આપે ? ધર્મ અને કર્તવ્યને ત્યાગ કરવા કરતાં મોતને ભેટવું ઉત્તમ એમ માનનારાઓ પિતાના આદેશથી કદી ડગતા નથી. એ જ માણસો બળાત્કાર અને અત્યાચારને તાબે થતા હોય છે, જેનામાં પિતાના આદર્શ પ્રત્યે શ્રદ્ધા નથી હોતી અથવા જીવતરનો મેહ હોય છે ! તાપસ પરિવારો સંસારથી દૂર રહીને પ્રકૃતિના ખોળે વસતા હતા. અને ધર્મ, સત્ય, તપ અને સદાચારને જ જીવનનું સાચું સત્વ સમજતા હતા. જે જીવનમાં આ સો ન હોય તો એ જીવતર કેવળ એક Page #107 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ બે જ હેય છે. આ બે ઉપાડવા કરતાં હસતાં હસતાં તને ભેટવું સારું. આમ સમજનારા રાક્ષસની કાળવાણુ સામે મૌન ઊભા રહ્યા. બધાને મૌન જોઈને રાક્ષસ બે; "11 તાપસ અને નળનું. સ્વાગત કરવા હું આ વનમાં જ ઘૂમી રહ્યો છું. તમારે જીવન કે મૃત્યુ બેમાંથી એકને પસંદ કરવાનું છે.” તાપસ પરિવાર મનમાં શ્રી. જિનેશ્વર ભગવંતનું સ્મરણ કરી રહ્યા...કશું બોલ્યા નહિ. રાક્ષસ કૌંચકર્ણ હુંકાર કરતે કરતે અને વનપ્રદેશને ખૂદતો ખૂદતે ચાલ્યો ગયો. 11 તાપસ અને નવજવાન રાજા નળ પોતાના કેટલાક સુભટો સાથે વન પ્રદેશના કિનારે આવી પહોંચ્યા, ત્યારે એક વૃધ્ધ તાપસે કહ્યું, “રાજન, આ વન પ્રદેશમાં જ અમારા નાના નાના આશ્રમે પથરાયેલા છે. ક્રૌંચકણે આપેલી મુદત આવતી કાલે સવારે પૂરી થશે એટલે તે આવી પહોંચશે.' - નળ રાજાએ કહ્યું, “આપ સહુ નિર્ભય રહે. હું જયાં સુધી જીવતો છું ત્યાં સુધી એ નરાધમ આપનું કંઈ અહિત કરી શકશે નહિ.” સહ વન પ્રદેશમાં દાખલ થાય તે પહેલાં જ એક ભયંકર અટ્ટહાસ્ય વડે આખું વાતાવરણ ખળભળી ઊઠયું. નવજવાન નળ સમજી ગયો કે કૌંચકર્ણ આવી પહોંચ્યો લાગે છે. તેણે પોતાના સાથીઓને સાવધ રહેવાનું જણાવ્યું અને પોતાના અશ્વ પર રાખેલાં શસ્ત્રો પળનાયે વિલંબ વગર ધારણ કરી લીધાં. ત્યાં તે બીજી વાર અટ્ટહાસ્ય ગુંજી ઊઠ્યું. જે દિશાએથી અટ્ટહાસ્ય આવી રહ્યું હતું, તે દિશા તરફ સહુ જોઈ રહ્યા. અને કોંકણ સહુની સામે દેખાયો. તેના વાળ વિખરાયેલા હતા ને ગૂંચળાં વળી ગયાં હતાં. માથાના વાળ સ્વચ્છ રાખવાની કાળજી કઈ દિવસ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઢોંચકર્ણને વધ નહીં રાખી હોય તેમ સહેજે કલ્પી શકાતું હતું. એની કાયામાંથી મનન કંપાવી દે તેવી વિચિત્ર દુર્ગધ નીકળી રહી હતી. તે પોતાના કરવત જેવા દાંત વડે પોતાના જ એખને કચડી રહ્યો હતો. તેનાં નયને સળગતા અંગારા જેવાં હતાં. તાપસ, નળ અને તેના સુભટને જઈને વન પ્રદેશને કંપાવી મૂકે એવું ભયંકર અટ્ટહાસ્ય કરીને તે ઉચ્ચ સ્વરે બે, “અલ્યાં માનવ પશુઓ, ત્યાં જ ઊભાં રહી જાઓ. અલ્યા નળ, તાપસની સહાય માટે રમકડાં ધારણ કરીને તું આવ્યો છે તે હું જાણું છું. પણ તને તારા મૃત્યુ એ જ અહીં મેકલ્યો છે ! આજ મારા હર્ષનો પાર નથી. તારા અને તારા સુભટોના સ્નિગ્ધ મધુર માંસ વડે આજ મારો જઠરાગ્નિ તૃપ્ત થશે.” | નળ રાજાએ પોતાના સાથીઓ અને તાપસગણને ત્યાં જ ઊભા રહેવાનું કહ્યું. ત્યાર પછી તે પગપાળો જ અગ્રસર થયો. નળને નિર્ભયપણે પોતા તરફ આવતો જોઈ કૌંચકણ ખડખડાટ હસવા માંડયો. નવજવાન નળે તેની સામે જોઈને કહ્યું, “એ દુષ્ટ આચરણવાળા અધમ રાક્ષસ ! બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ, ગાય અને ત્યાગીઓને વધ કર એ તારે કુળધર્મ લાગે છે. તારી કાયામાંથી છૂટી રહેલી દુર્ગધ અસહ્ય હોવા છતાં તારા મૃત્યુને ઈચછનારાઓના સંતેષ ખાતર હું તારો વધ કરીશ.” તું મારો વધ કરીશ ?" " તારા જેવા દુષ્ટોનો વધ કરીને લેકેને ભયમુક્ત કરવાં એ મારું કર્તવ્ય છે. મારાં શસ્ત્રો વડે તારી કાયા નષ્ટ થઈ જાય તે પહેલાં હું તને એક તક આપવા માંગું છું. તારામાં તાકાત હોય એટલી અજમાવવા ખાતર પહેલો પ્રહાર તું કરી લે” ઘણું જ શાંત અને ગંભીર સ્વરે મહારાજા નળે આછા હાસ્ય સહિત કહ્યું. આ શબ્દ સાંભળીને ક્રૌંચકણું ભારે કોપાયમાન થશે અને પથ્થરની એક વિરાટ શિલા ઊંચકીને બોલ્યા : “તેં મને તક આપીને Page #109 -------------------------------------------------------------------------- ________________ 100 નિષધપતી તારા મતને જ નિમંત્રણ આપ્યું છે...જોઈ લે મારું ભુજબળ.” આમ કહીને રાક્ષસે તે વિરાટ શિલા એક ભયંકર ગર્જના સાથે નળ પર ફેકી. પરંતુ નવજવાન નળ તૈયાર જ હતો. તેણે કરેલા ધનુષ ટંકારથી સમગ્ર પૃથ્વી જાણે થડકી ગઈ હતી. તેણે છોડેલા બાણે ક્રૌંચકણે ફેંકેલી શિલાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આ જોઈને અત્યંત રોષે ભરાયેલા રાક્ષસે વિરાટ ક્ષે મૂળમાંથી ઉખેડી ઉખેડને નળ પર ફેકવા માંડયાં. પરંતુ ઇંદ્રાદિ દેવો જેના હત લાઘવની પ્રશંસા કરતા હતા તે નવજવાન નળનાં બાણોથી એક પણ વૃક્ષ નજીક આવી શકયું નહિ. “ઓહ, આજ માંકડને મૂછ આવી લાગે છે ! મેં વિચાર્યું હતું કે, મારે મારાં શસ્ત્રોને ઉપયોગ ન કરે. પણ મારે તારા ગર્વને ને તારે નાશ કરે જ પડશે...” કહી દીંચકણે પિતાની વિદ્યાશક્તિ વડે એક વિરાટ ધનુષ હાથમાં લીધું..અને ઉલકાનું પતન થતાં જેવો અવાજ થાય તે અવાજ તેને ધનુષ કારને થયો. તે બેલ્યો: “અલ્યા બાળક સાવધ રહેજે... તેં આજ મેતને છંછેડયું છે !" પરંતુ ક્રૌંચકર્ણનું ધગધગતું ધનુષ નળ તરફ છૂટે તે પહેલાં જ નળના એક જ બાણથી રાક્ષસના વિશાળ ધનુષની દોરી તૂટી ગઈ. કોંયકણું ભારે કોપાયમાન થયો અને બન્ને વચ્ચે સંગ્રામ મચી ગયો. નારાચ, સુરઝ, અર્ધ ચંદ્રાકાર, વગેરે બાણને વરસાદ વરસવા માંડયો. ધનુર્વિદ્યામાં નળરાજા નિષ્ણાત હતો. તેણે પિતાના અંગ પર એક પણ બાણને સ્પર્શ ન થવા દીધો અને પોતાનાં છેડેલાં ઘણું બાણ રાક્ષસને ચૂમી ગયાં. કૌંચકર્ણના મનમાં થયું, મારી કલ્પના કરતાં યે નળ વધારે ચપળ લાગે છેઆમ વિચારી તેણે નળ સામે જોયું અને તે ભારે Page #110 -------------------------------------------------------------------------- ________________ 'ક્રોચકને વધ 1 ચકિત બની ગયો...નળના અંગ પર એક પણ બાણ સ્પર્શ કરી શકયું નહોતું અને પોતે ઘણે સ્થળે વિંધાઈ ગયો હતો. આથી ભારે રેષમાં આવેલાં કૌંચકણે પ્રચંડ અને અગ્નિબાણ વેરતી એક શક્તિ જમણા હાથમાં ધારણ કરી . ત્યાર પછી સમય વનપ્રદેશને જાવી મૂકે એ સિંહનાદ કરીને કહ્યું, “અલ્યા છોકરા, મારી આ મંત્રસિધ્ધ શકિત તારો પ્રાણ લીધા વગર નહિ રહે. આ શકિત એવી છે કે કઈ પહાડને પણ ચૂરેચૂરા થઈ જાય. પૃથ્વી પર ફેક તે પૃથ્વી ફાડીને પાતાળમાં પહોંચી જાય.. મારી આ શકિત આગળ ઈંદ્રાદિ દેવો પણ લાચાર બની જતા હોય છે... સાવધાન ! " નળ સાવધાન જ હતો. તેણે એક બાણ અભિમંત્રિત કરીને ધનુષ પર ચડાવી દીધું હતું. કચકણે પ્રચંડ વેગથી શકિત ઉોલિત કરીને નળ પર ઝીકી. નળે પણ એક જ બાણ ફેંક્યું...અને અધવચ્ચે બંને શસ્ત્રો ટકરાયાં... રાક્ષસે કે કેલી શક્તિના ત્રણ ટુકડા થઈ ગયા. રાક્ષસ ધૂવાંપૂવ થઈ ગયો. તેણે ત્રાડ નાખી અને નળનું મસ્તક કાપી લેવાના સંકલ્પ સાથે કાતીલ, તેજદાર, વિચિત્ર અને હજાર કિરણે વરસાવતું એક બાણ કે કયું... નળે હસતાં હસતાં તે બાણને કાપી નાખ્યું. છ છેડાયેલા નાગ જેવા રાક્ષસે પિતાના મુખમાંથી પ્રચંડ અગ્નિશિખા પ્રમટ કરી... અને નળે મેઘાસ્ત્ર પ્રગટ કરીને રાક્ષસનું આવા બળ ખતમ કરી નાંખ્યું. વળતી જ પળે ક્રૌંચક માયા યુદ્ધને સંકલ્પ કર્યો અને નેત્રાવાળી, વિશાળ જઘન પ્રદેશવાળી, ઉન્નત ઉરોજવાળી, કૃષ્ણકાંતિવાળી માયાવી સ્ત્રીઓ પ્રગટાવી આ ત્રીઓ ભયંકર શસ્ત્ર જેવી હતી. મહારાજ નળ રાક્ષસની માયા સમજી ગયા અને તેણે સંમોહાસ્ત્રનો પ્રયોગ કરીને તે સઘળી સ્ત્રીઓને મૂર્ણિત બનાવી. Page #111 -------------------------------------------------------------------------- ________________ 102 નિષાપતી સ્ત્રીઓની માયા સંકેલાઈ ગઈ. કૌંચકણે વિવિધ રૂપ ધારણ કરવા માંડયાં. ઘડીક આગળ, ઘડી ઉપર, ઘડીક પાછળ, ઘડીક પડખે : આમ તે હુંકાર કરતે કરતે શસ્ત્રો ફેંકવા માંડયો. નવજવાન નળે પડકાર કરતાં કહ્યું : “એ દુષ્ટ, આજ મારા હાથે તારું મૃત્યુ થાય તે પહેલાં તું આ તાપસની ક્ષમા માને હંમેશ માટે ચાલ્યો જા....જે તને તારું જીવતર વહાલું હોય તે ! હું યુદ્ધમાં કદી પાછા ફરતે નથી...તને હું સ્વામી છું. આજ સુધી મને કઈ છતી શક્યું નથી.' તો પછી સામી છાતીએ ન લડતાં કાયરની માફક સંતાકુકડી કેમ ખેલે છે ? તને તારા ભુજબળનું અરમાન હોય તો એ અરમાન. હું અવશ્ય પૂરું કરીશ...' નળે કહ્યું. અને વારંવાર અદ્રશ્ય થતે ચકણ એક વિશાળ ફરસી સાથે સામે આવ્યું... અગ્નિ કણ વેરતી ફરસી તેણે ઊંચકી.. પરંતુ નળના એક તેજદાર બાણે રાના હાથમાં જ ફરસીના ટુકડા કરી નાખ્યા અને એક સાથે એક હજાર બાણ ફટકારીને કચકર્ણને વીંધી નાખે. કૌ ચકર્ણનું હૈયું દેધથી પ્રજળી રહ્યું હતું. તે નળને એક માનવ મગતરું માત્ર માનતો હતો, પણ મુકાબલાથી તે જોઈ શકો કે ઊગીને ઊભો થતો નળ ખતરનાક છે..એનું હસ્તલાઘવ ચમકાવી દે તેવું અજોડ છે. આવા ચપળ બાણાવળી શાસ્ત્રયુદ્ધથી જીતી શકશે નહિ, આમ વિચારી કચકણે પિતાનું રૂપ માયાના બળે ભયંકર બનાવ્યું. કાયા પણ વિરાટ કરી...થોડી જ પળોમાં તે એક પહાડ જે વિરાટકાય બની ગયો... અને ગગનમાં ઊડે. નવજવાન નળ એની ચાલ સમજી ગયો. તેણે માયાબંધનના મંત્ર વડે એક બાણ અભિમંત્રિત કરીને કહ્યું, “કૌંચકર્ણ, તારી માયા Page #112 -------------------------------------------------------------------------- ________________ કોંકણને વધ 103 સંકેલીને મરદાનગીથી સામી છાતીએ મુકાબલો કરી લે... મરદ અને બળવાનની શોભા પટ યુધમાં નથી.” કૌંચકણે કર અટ્ટહાસ્ય કરીને કહ્યું, “ઓ મગતરા, માયા, એ જ અમારું બળ છે. હવે તું જોઈ લેજે. તારી આંખ સામે સમગ્ર વનપ્રદેશને હું દાટી દઈશ.” - નળે વળતી જ પળે અભિમંત્રિત બાણ છેડયું...સનસનીટ કસ્તુ એ બાણ કૌંચકર્ણના ઉદરમાં સમાઈ ગયું. અને મંત્રસાધિત બાણને પ્રભાવ પણ તરત જ થશે. ક્રૌંચકર્ણ વળતી જ પળે પિતાની જ માયા વડે બંધાઈને નીચે આવી ગયે. એની વિરાટ કાયા હતી તેવી સંકોચાઈ ગઈ. એની સમગ્ર કાયા એક જ બાણના પ્રહારથી જાણે તીવ્ર અગ્નિના તણખા વચ્ચે દાઝી રહી હતી. ક્રૌંચકર્ણની વેદનાને પાર નહોતો...નળે કહ્યું, “હજી તને એક તક આપવા માગું છું...તુ આ વનમાં કદી પણ ન આવવાની પ્રતિજ્ઞા કરીને તાપસ ગણોની ક્ષમા ચાહીને ચાલ્યો જા... જો બાણ પાછું વાળી લઉ છું. “આમ કહીને નળે માયા બંધનથી રાક્ષસને મુક્ત કર્યો. ક્રૌંચકર્ણને થયું. આ નવજવાનને પહોંચી શકાય એમ નથી.. મોતને ભેટવા કરતાં જીવતરને બચાવવું તે વધારે ઉચિત છે... આમ વિચારી તેણે તરત વરાહનું રૂપ ધારણ કર્યું અને તે નાસવા માંડયો... વળતી જ પળે પિતાને અશ્વ પર સવાર થઈને નળ પણ તેની પાછળ પડયો. કૌ ચકણું વારંવાર પાછળ જેતે જાતે... પરંતુ નળને પોતે થાપ આપી શક્યો નથી એવી ખાતરી થતાં તે ભારે ગભરાટ અનુભવતે... નળે આ દુષ્ટનો નાશ કરવાના આશયથી અશ્વને વાયુવેગે દેકાવીને કહ્યું, “ક્રૌંચકણું સાવધ થઈ જા...આતતાયી, પાપી અને અકલ્યાણકારીને જીવતો જવા દે તે દયા નથી, પણ દયાને પરિહાસ છે...' Page #113 -------------------------------------------------------------------------- ________________ 104 નિષધપતી કોંકણે પોતાનાં દંતશૂળે વિકસાવ્યા..અને પાછળ ફરીને નળને અશ્વ સહિત ચીરી નાખવા ખાતર દોટ મૂકી...પરંતુ નો કે કેલી એક જ શક્તિએ કૌઅને ધરતી ભેગે ચાંપી દીધો.... નળની શક્તિ તેના મસ્તકને ફાડીને પૃથ્વીમાં ખેંચી ગઈ હતી... રાક્ષસનું માયારૂપ નષ્ટ થઈ ગયું અને અંતિમ શ્વાસ છોડતો કોંકણુ વળતી જ પળે મોતને મહેમાન બની ગયો. નવજવાન નળ અશ્વ પરથી નીચે ઉતર્યો. ચકના પ્રાણુ ચાલ્યા ગયા હતા. તેણે આસપાસ નજર કરી. પિતે ગાઢ વનમાં આવી ગયો હતે...બે પળ વિશ્રામ લઈને તે પુનઃ અશ્વ પર પસાર થ. નજીકમાં જ ખળખળ વહેતું એક ઝરણું ત્યાં હતું ત્યાં જઈને નળે અશ્વને જળપાન કરાવ્યું. ત્યાર પછી પોતે હાથ માં ધોઈ જળપાન કર્યું. સ્થળ ઘણું મનહર હતું. શીતળ સમીર વિહારી રહ્યો હતો. ખૂબ દેડીને થાકી ગયેલ અશ્વને ઝરણું પાસે ઘાસ ચરવા છે. એક ઘટિકા પર્યત પિતાના અશ્વને વિશ્રામ આપીને નળ ઊભે થયો. એ જ વખતે તેની શોધ માટે પાછળ પડેલા અશ્વારોહી સુભટ આવી પહોંચ્યા. ચકર્ણની નિજીવ કાયા ધરતી પર પડેલી જોઈને બધા સુભટએ નિષધપતિનો જયનાદ કર્યો. બધા સુભટે પિતાના પ્રિય મહારાજા પાસે પહોંચી ગયા. નળને કુશળ જોઈને સહુએ આનંદ વ્યક્ત કર્યો. એક નવજવાન સુભટે કહ્યું. કૃપાનાથ, આપે વરાહ રૂપી રાક્ષસને નષ્ટ કર્યો એ ખૂબ જ ઉત્તમ થયું. આપે એ માયાવી પાછળ એકલા જઈને ઓછું સાહસ નથી કર્યું.' નળે આછા હાસ્ય સહિત કહ્યું. “મિત્ર, ક્ષત્રિયના લોહીમાં જ સાહસ ભર્યું હોય છે અને કર્તવ્ય બજાવનાર સાહસ તે ખેડવું જ Page #114 -------------------------------------------------------------------------- ________________ ક્રોચકર્ણને વધ 15 - જોઈએ. પરંતુ તમે બધા મારી પાછળ કેવી રીતે આવી પહોંચ્યા ?" - બીજા સુભટે કહ્યું: “કૃપાનાથ, આપ તે થોડી જ વારમાં દેખાતા બંધ થયા હતા. આથી અમને ભારે ચિંતા થવા માંડી. વળી, વૃદ્ધ તાપસીએ કહ્યું કે, કૌંચકર્ણ ભારે માયાવી છે; સંભવ છે કે તેણે કોઈ માયાજાળમાં મહારાજ નળને સપડાવવાને સંકલ્પ કર્યો હોય !" આથી અમે તરત અ પર સવાર થઈને આપની પાછળ પડ્યા. આપ તે ગાઢ વનના કારણે દેખાતા નહોતા; પરંતુ આપના સગડ સ્પષ્ટ હતા એટલે અમે આપની પાસે આવી પહોંચ્યા.” ત્યાર પછી નળ પિતાના સુર્ટો સાથે તાપસમણે તરફ વિદાય . વૃધ તાપસે ભારે ચિંતા સેવતા ત્યાં જ ઊભા હતા. નળને ક્ષેમકુશળ જઈને સહુનાં હૈયાં નાચી ઊઠ્યાં. વૃધ્ધ તાપસીએ આશીર્વાદનાં અમૃત વરસાવવા માંડયાં. નળે અવ પરથી નીચે ઊતરી વૃધ્ધ તાપસને નમન કરીને કહ્યું. મહાત્મન, આપને આશીર્વાદથી દુષ્ટ ક્રૌંચકર્ણ હંમેશ માટે નષ્ટ થઈ ગયો છે. એની નિર્જીવ કાયા ધરતી પર પડી છે. હવે આપના બધા આશ્રમે સર્વથા નિર્ભય બની ગયા છે.” વૃદ્ધ તાપસે ચકિત નજરે નવજવાન રાજા સામે જોઈ રહ્યા. સહુનાં હૃદય અતિ પ્રસન્ન બની ગયાં હતાં. - ત્યાર પછી બધા તાપ સાથે નળ અને તેના સાથીઓ એક આશ્રમમાં ગયા. ત્યાં બધા તપાસ પરિવારો એકત્ર થયા હતા. સહુને આ શુભ સમાચાર મળતાં જ સમગ્ર વાતાવરણ આનંદમગ્ન બની ગયું. તાપસજનના આગ્રહને માન આપીને નળે એક રાત આશ્રમમાં ગાળી. બીજે દિવસે સવારે નાનાદિ પ્રાતઃકર્મથી નિવૃત્ત થઈ સટ્ટ ભરત મહારાજાએ પ્રતિષ્ઠિત કરેલા શ્રી જિનપાસાદમાં ગયાં. નળે પ્રથમ જિનપતિની રત્ન જડિત પ્રતિમાની ભાવથી પૂજા Page #115 -------------------------------------------------------------------------- ________________ 106 નિષધપતિ કરી, ભક્તિ કરી, સ્તુતિ કરી. તાપસજનની ભાવનાને સાકાર કરવા ખાતર મળે ત્યાં ભેજના લીધું અને ભયહ રધી આરામ કર્યો. ત્યાર પછી તે પિતાના સાથીઓ સહિત સહુને નમન કરીને રાજધાની તરફ વિદાય થયો ? પ્રકરણ 12 મું : અણદીઠીનું આકર્ષણ? પોતાના સાથે સાથે રાજધાની તરફ જઈ રહેલા નળને માર્ગમાં બે રાત વિતાવવી પડે તેમ હતી. બધા અને પાણીદાર હતા. ધારે તે આઠ પ્રહરમાં પહોંચી #કાય તેમ હતું. પરંતુ એવી ઉતાવળ કરીને હેરાન થવું અને અશ્વોને પરેશાન કરવા એ વાત નળના. હૃદયને રુચિ નહિ એટલે પહેલી રાત એક નાનકડા ગામના પાદરમાં આવેલા આંબાવાડિયામાં વિતાવી, અને બીજી રાત એક મધ્યમ નગરીના. પાદરમાં આવેલી સરિતાના કાંઠા પરના ઉપવનમાં વિતાવી. અહીથી માત્ર બે પ્રહરને જ રસ્તે હતું એટલે વહેલી સવારે પ્રવાસ ન ખેડતાં નાનાદિથી નિવૃત્ત થઈ સહુ એક વૃક્ષ નીચે બેઠા, નળ ઉપવનમાં પાદચારી કરવા માંડે. કારણ કે એક સાથી નગરીમાં મીઠાઈ વગેરે લેવા ગયો હતો. તે આવે એટલે સહુએ સાથે બેસીને શિરામણ કરવું એમ નકકી કર્યું હતું. આ ઉપવનમાં એક ભિક્ષાચાર પણ મોડી રાતે વિશ્રામ લેવા આવ્યો હતો અને પ્રાતઃકાર્યથી નિવૃત્ત થઈને એક વૃક્ષનચે બેઠે હતો. તેની કાયા દુબલ હતી. તેણે માત્ર એક લંગોટ ધારણ કર્યો હતો. તેના ખભા પર એક કામળી હતી. બાજુમાં દંડ પો હતો. અને સોપારીની છાલના રંગ જેવું ભળગુગળું કમંડળ પડયું હતું. નળનું આ ભિક્ષાચર તરફ ધ્યાન નહોતું...તે તે માત્ર એટલામાં Page #116 -------------------------------------------------------------------------- ________________ 107 અણદીઠીનું આકર્ષણ! પાદચારી કરી રહ્યો હતો... પરંતુ ભિક્ષાચારની નજર નળ પર સ્થિર : બની ગઈ હતી. રાજાનું ઉત્તમ અને તેજસ્વી શરીર જોઈને તેના મનમાં થયું, આ કોઈ રાજા છે... નવજવાન હોવા છતાં તેના વદન પર તેજસ્વી અને પ્રભાવોત્પાદક ગાંભીર્ય દેખાય છે. તેની ચલાવાની રીત, ઘણી જ મનમોહક છે. તેને સ્વાભાવ શશાંક જેવો શાંત અને નિર્મળ લાગે છે... આ નવજવાન ખરેખર સંગ કરવા લાયક છે. તેના કપાળ પર, કાયા પર ઉત્તમ કોટિનાં લક્ષણો છે. જરૂર, આ કેઈ બત્રીસ લક્ષણો રાજા જ હોવો જોઈએ. આવા રાજાઓનાં દર્શન પણ દુર્લભ હોય છેહીનભાગીને એવા પુરુષનાં દર્શન થતાં નથી. આવા ઉત્તમ પુરુષ સાથે મેળાપ થાય તે સભાગ્યની નિશાની છે. આમ વિચારીને ભિક્ષાચર ઊભો થઈ ગયો અને વિનયભર્યા સ્વરે બોલ્યો, “હે ક્ષમાવંત, હે પૃથ્વી પતિ, હે દીર્ઘભુજાવાળા, હે ગુણરૂપીરના ભંડાર સમાન, હે આનંદપ્રેરક રાજા, વિશ્વમાં અસાધારણ મણિ માફક જે દેદીપ્યમાન છે તે શ્રી સર્વજ્ઞ ભગવંત તમારું મંગલ કરે.” આશીર્વાદ આપનાર ભિક્ષુક સામે નળ પ્રસન્ન નજરે નિહાળી રહ્યો. ત્યાર પછી તેણે કહ્યું, “હે તીર્થયાત્રી, આપ કુશળ છે ને? આપ કયાંથી પધારે છે ? આપે કયાં કયાં તીર્થોનાં દર્શન કર્યા છે?” “રાજન, આપનું કલ્યાણ થાઓ !ધર્મની સહાયથી હું કુશળ છું.' નળે નજીક આવી કહ્યું, “મહારાજ, આપના જેવા ધર્મયાત્રિકો જ પૃથ્વી પરની અપૂર્વ વસ્તુઓ નિહાળી શકતા હોય છે. એ રીતે આપ ધન્ય છે. મારે ને આપને મેળાપ કદી થયો નથી. છતાં મારી એક પ્રાર્થના છે કે આપે યાત્રા દરમ્યાન જે કંઈ નૂતન નિહાળ્યું હોય તે જણાવવાની મારી પર કૃપા કરો....અને આપને કંઈ હરકત . ન હોય તે આપના પરિચયથી મને કૃતાર્થ કરે.” નળને આવો વિનય ભિક્ષુકના હૃદયને સ્પર્શી ગયોતેનું અંતઃકરણ આ નવજવાન રાજા પ્રત્યે પ્રસન્ન બની ગયું. ભિક્ષુકે: Page #117 -------------------------------------------------------------------------- ________________ 108 નિષધપતિ ઘણા આદર સહ કહ્યું, “હે સર્વ વિદ્યાઓમાં વિચક્ષણ! મેં ઘણું જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ તીર્થો જોયાં છે. હું દક્ષિણ ભારતમાં આવેલા શક્ય નામના ભવ્ય નગરમાં ગયે હતુંત્યાં અષ્ટકમને નાશ કરનાર અને નામ એવા જ તેજયુક્ત આઠમાં શ્રી ચંદ્રપ્રભુનાં દર્શન કર્યો. ત્યાર પછી હિંસક પ્રાણીઓથી વ્યાપ્ત પર્વત, નદીઓ અને ચિત્ર વિચિત્ર ગુફાઓવાળા દંડકારણ્ય નામના મહાન પ્રદેશમાં દાખલ થયો. ખરેખર, આ અરણ્ય ભારે વિકટ હતું. પૂર્વે રકંદ નામના તેજસ્વી આચાર્યના શાપથી આ દડકારણ્ય ભયંકર બની ગયું હતું. આમ છતાં દંડકારણ્યમાં બે મહાન તીર્થો આવ્યાં છે. બંને તીર્થોનાં દર્શન કરીને હું મારા દેશ પ્રત્યે પાછો વળતો હતો...માર્ગમાં કાંતિ નામની સુંદર નગરીના પાદરમાં મહાલક્ષ્મીનું ઉત્તમ મંદિર છે. ક્રાંતિ નગરીમાં બે દિવસ રોકાઈ હું ચાલી નીકળ્યો... ભાગમાં એક વડ નીચે વિસામો લેવા બેઠે. હે રાજન, તે વખતે મેં જે કંઈ જોયું હતું, તે જીવનમાં કદી જોયું કે સાંભળ્યું નહોતું.” “આપે શું જોયું. હતું ?' હે રાજન, આ પૃથ્વી વિવિધ પ્રકારનાં આશ્ચર્યોથી ભરેલી છે. તે વખતે જાણે રો ભાગ્યોદય થ હોય તેમ ભીલ લેકેની સેના વડે શોભતી, સેંકડે કંચુકીઓથી વિંટળાયેલી, ખીલતા યૌવનની સૌમ્યગંધાનાં સદ્ય પ્રફુટિતપુષ્પ સમી જણાતી એ ક અતિ રૂપવાન સુંદરી હાથણ પર બેઠી હતી તેના મસ્તક પર એક પરિચારિકાએ રત્નજડિત છત્ર ધારણ કર્યું હતું...અંબાડીની બંને બાજા બેઠેલી બે ચામરધારિણીઓ ચામર વીંઝી રહી હતી. મને આ કોઈ રાજકન્યા લાગી તેણે થોડી વાર ત્યાં વિશ્રામ લીધો. કોઈ ગામડિયા માફક ઉત્કંઠિત બનીને અને અતૃપ્ત માનવીની જેમ એ રાજકન્યા તરફ સ્થિર નજર જોઈ રહ્યો. હે નવજવાન રાજન, આશ્ચર્યમુગ્ધ કરે એવી વસ્તુ તો મેં એ જોઈ કે તે રાજકન્યાના કપાળમાં રાકૃતિક તિલકનું Page #118 -------------------------------------------------------------------------- ________________ અણદીઠીનું આકર્ષણ! 109 નિશાન હતું. આ વાત કોઈને કહીએ તે પણ વિશ્વાસ ન કરે... પણ હું સત્ય કહું છું... આવું અરુણ જેવું તેજવી અને રૂપયૌવનની છડી પોકારતું તિલક મેં કોઈ સ્ત્રીના લલાટમાં કદી જોયું નથી.” આશ્ચર્ય કહેવાય.” રાજન ! ખરેખર, આ પૃથ્વી રત્નગર્ભા છે. તે પુરુષ મહા ભાગ્યવંત બનશે. જેને આ રાજકન્યા પનીરૂપે પ્રાપ્ત થશે. અપલક ને હું તેના તરફ જઈ રહ્યો હતો. એ વખતે એક તાપસ વટેમાર્ગુએ તે રાજકન્યા સામે આવી ભાવપૂર્વક નમન કરીને ઉત્તર દિશાના કેઈ રાજાની વાત કરી. તે બોલ્યો, “હે રાજકુમારી, આપ તે સોભાગ્યરૂપ અમૃતથી ભરેલા સાગર સમાન છે...અને એ નવજવાન રાજા પણ સૌંદર્યરૂપી અમૃતથી હિલેળા લેતા સાગર સમાન છે. તમારા બંનેને ગ્ય સમયે સમાગમ થાય એવી આપના પર ભાગ્યદેવીની કૃપા વરસો. આવા આશીર્વાદ આપીને તાપસ ચાલતો થયો... હે રાજેન્દ્ર, તે મનહર રૂપવાળી રાજકન્યા ચાલી ગઈ...છતાં હું અભિભૂત બની ત્યાં ને ત્યાં બેસી રહ્યો. આપ આ ઉપવનમાં ફરી રહ્યા હતા એ વખતે આપને જોઈને મને થયું, તાપસના કહેવા મુજબ આપ જ સૌંદર્યના અમૃતથી છલકતા સાગર સમાન છે. રસિક પુરુષોમાં શ્રેષ્ઠ જણાતા હે રાજન, મને જોતાં જે આશ્ચર્ય લાગેલું તે મેં આપને કહ્યું.” એ જ વખતે નગરીમાં ખાદ્યસામગ્રી લેવા ગયેલ સુભટ આવી પહોંચે. નળે આગ્રહપૂર્વક ભિક્ષુકને શિરામણ કરાવ્યું અને સુવર્ણની રત્નજડિત એક માળા આપી. ત્યાર પછી ભિક્ષુક આશીર્વાદ આપીને પ્રસન્ન હૃદયે વિદાય થયે. નળ રાજ પણ પિતાના સાથીઓ સાથે શિરામણ પતાવીને રાજધાની તરફ અગ્રસર થયો. તેના હૃદયમાં ભિક્ષાચરની વાત સત્ય લાગતી હતી. ઘણી વાર Page #119 -------------------------------------------------------------------------- ________________ 110 નિષધપતિ માનવીનું મન સાંભળી વાતમાં ભારે આકર્ષિત બની જતું હોય છે. પતે રાજકન્યાને જોઈ નથી, તે કયા રાજાની પુત્રી છે તેની પણ ખબર નથી, છતાં નળનું ચિત્ત વ્યાકુળતા અનુભવી રહ્યું હતું. પ્રવાસ વખતે નળને અશ્વ સહુથી આગળ હતે... પણ તેનું ચિત્ત ભિક્ષુકે કહેલી વાતમાં રમી રહ્યું હતું. જેના નામની પણ ખબર નથી તેવી રાજકન્યાની વાત સાંભળીને નળના હૈયામાં એમ જ થવા માંડયું કે એ રાજકન્યા સાથે જાણે પોતે ગાઢ પરિચયમાં ન આવી ગયો હોય ! જાણે અંતઃકરણમાં સનેહનું કોઈ નિશ્વ ઝરણ ન પ્રગટયું હેય ! ખરેખર, આ જગતમાં એકબીજા માનવને કર્મજન્ય સંબંધ ભારે ચિત્રવિચિત્ર હોય છે ! માત્ર એક ભિક્ષુકના મોઢે વાત સાંભળીને હૃદયમાં આવું આકર્ષક જાગવું એ જરૂર કોઈ કર્મસંબંધની જ લીલા લાગે છે. પ્રવાસની ઝડપ સારી હોવાથી મધ્યાહ્ન પહેલાં જ નળ ભુપાળ રાજધાનમાં આવી પહોંચે. રાણી કનકાવલી પતિની રાહ જોઈ રહી હતી. એક રાક્ષસ સામે લડવા ગયેલા સ્વામીના વિજયની મનમાં પ્રાર્થના કરી રહી હતી. અને સ્વામીને રાજભવનમાં દાખલ થયેલા જોતાં જ તેનાં નયનવદન હર્ષ પ્રફુલ બની ગયાં. ઉષ્ણ જળ વડે સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રો ધારણ કરી, નળે ભોજનકાર્ય પતાવ્યું. ત્યાર પછી તે વિરામગૃહમાં ગયો. કનકાવલી પણ તેની પાછળ ગઈ. તે રાક્ષસ સાથેના યુદ્ધનું શું પરિણામ આવ્યું તે જાણવા માગતી હતી. સ્વામીને રહલ નજરે જોઈને તે બેલી, “મહારાજ, એ રાક્ષસ શું થયું ?" નળનું ચિત્ત ભિક્ષાચરે કહેલી વાતમાં જ રમતું હતું. તે ભોજન કરવા બેઠો ત્યારે પણ તેનું મન એ રાજકન્યા પાછળ ઊડતું હતું. જેને કદી જોઈ નથી, જેના નામની પણ ખબર નથી તેને પ્રત્યે Page #120 -------------------------------------------------------------------------- ________________ 111 અણદીઠીનું આકર્ષણ! આવું આકર્ષણ કેમ જાગ્યું હશે? એ સવાલને કે ઈ જવાબ નળને મળતો નહતે. કનકાવલીએ કરેલો પ્રશ્ન તે બરાબર સમજી શકશે નહેાતે એટલે તેની સામે જોઈને બોલ્યો : “શું કહ્યું, પ્રિયે ?" રાક્ષસ સાથેના યુદ્ધનું પરિણામ જાણવા...” ઓહ!' વચ્ચે નળ આછા હાસ્ય સહિત બોલ્યો : “કનક, એ અત્યાચારીને અંત આવ્યો, તાપસ પરિવારો ભયમુક્ત બની ગયા.” એ રાક્ષસ કેવો હતો?” “અતિ ભયંકર.' કહીને નળે ટૂંકમાં આશ્રમના વનપ્રદેશમાં રાક્ષસ સાથે થયેલ યુદ્ધની વાત કરી. આખી વાત સાંભળીને કનકાવતી આશ્ચર્યમુગ્ધ બની ગઈ. પોતાનો સ્વામી આ વીર અને મહાન છે એવું જાણનારી પત્ની કેટલે ઉલ્લાસ અનુભવે છે! એનું હૈયું ગર્વથી ચનગની ઊઠે ! કનકાવલીએ સ્વામીને જરા આરામ લેવાનું જણાવ્યું. પણ પલંગ પર આડે પડખે થયે... પરંતુ તેના ચિત્તને વારંવાર અણદીઠી રાજકુમારીના વિચારો આવતા હતા. તેણે આંખ બંધ કરી હતી પણ નિદ્રા નહેતી લાધતી...કયાંથી લાધે ? કોઈના મનમાં નજરે નિહાળીને અનુરાગ પ્રગટે છે. કોઈ સ્વપ્ન સુંદરી જેઈને વ્યાકુળ બને છે, કઈ છબી નિહાળીને પરવશ બને છે, તો કોઈ વાત સાંભળીને ક૯પનાના ઝૂલે ઝૂલવા માંડે છે. કનકાવલીને થયું, સ્વામી પેઢી ગયા લાગે છે. એટલે તે મુદ્દ ચરણે ખંડ બહાર નીકળી ગઈ. બીજા ચાર દિવસ પસાર થઈ ગયા. પરંતુ નળનું ચિત્ત ભારે વ્યાકુળતા અનુભવી રહ્યું હતું. સવાર હાય, સાંજ હોય, મધ્યાહ્ન હોય કે મધ્યરાત્રિ હેય, સભામાં હોય કે ઉપવનમાં હેય ક્રીડાપર્વત પર હોય કે કોઈ અતિથિ સાથે ચર્ચામાં હોય પરંતુ નળ ચિત્તની Page #121 -------------------------------------------------------------------------- ________________ 112 નિષધપતિ વ્યાકુળતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી હતી. પાંચમા દિવસ રાત્રિકાળે કનકાવલીએ ઘણા જ પ્રેમભર્યા સ્વરે કહ્યું : “મહારાજ, ભયંકર રાક્ષ કોંકણુને વધ કરીને આપ પધાર્યા છે. પરંતુ આપનું ચિત્ત-મન કેમ વ્યાકુળ લાગે છે? ઘણી વાર તે આપ જાણે ખોવાઈ ગયેલા છે એવું મને લાગે છે. સ્વામી, આપના મનમાં કંઈ ચિંતા હોય તે મને અવશ્ય જાણું. ગમે તે ઉપાયે તેને દૂર કરવા પ્રયત્ન કરીશ.” કનક, મારા મનમાં એવું કંઈ નથી !' “તે પછી આપ ખોવાયેલા કેમ દેખાઓ છે?” પ્રિયે, એક અણદીઠી વ્યક્તિની વાત સાંભળીને મારું ચિત ભારે વ્યાકુળ રહે છે.” અણદીઠી વ્યક્તિ ?' હા કનક, જેને મેં જીવનમાં કદી જોઈ નથી. માત્ર એક ભિક્ષુકે મારી સમક્ષ એની વાત કરી હતી. એ વાત સાંભળીને હું જાણે પરાધીન બની ગયો હૈઉં એમ લાગે છે.' એ વ્યક્તિ કેણુ છે ?" એની મને જ ખબર નથી. દૂર દેશમાં રહેનારી એ વ્યકિતની વાત સાંભળીને હું કેમ બંધાઈ ગયો છું એ જ મને સમજાતું નથી.” એ વ્યક્તિ કેણ છે? સ્ત્રી છે કે પુરુષ ?" પુરુષના મનમાં કોઈ પુરુષ પ્રત્યે આવો મેહ નથી જાગતો. ભિક્ષકે મને એક રાજકન્યાની માહિતી આપી હતી. પ્રિયે, ખરેખર! સકળ કાર્યોરૂપી વૃક્ષને દેષ કરનાર અને કેવળ સંતાપરૂપી ફળને આપનાર કામદેવે મારા મજબૂત હૃદયમાં કયા પ્રકારને દાવાનળ સળગાવ્યો છે, તે હું જરાયે સમજી શકતા નથી.” કનકાવલી પતિના વદન સામે જોઈ રહી. બે પળ પછી બોલી, એ રાજકન્યા કોણ છે, એ કંઈ આપ જાણી શકયા નથી " Page #122 -------------------------------------------------------------------------- ________________ 113 અણદીઠીનું આકર્ષણ! “તે તે આટલી ચિંતાને પ્રશ્ન જ કયાં હતો? જેમ આશ્રય લેનાર વ્યક્તિ પિતાના આશ્રયસ્થાનને જ નષ્ટ કરે છે, તે જ રીતે માનસિક વિકારરૂપી કામદેવ પિતાના આશ્રયસ્થાનને જ પીડી રહ્યો છે.' નળે કહ્યું, કનકાવલીએ સ્વામીના ચિત્તને શાંત કરવા ખાતર કહ્યું, “ખરેખર, કામદેવ એ નિંદાને પાત્ર એવા આમોગ જે જ કહેવાય છે. શંકર જેવા મહાયેગી પણ ભીલડીનું વદન જોઈને પરવશ બની ગયા હતા તે આપણા જે સામાન્ય માનવો પીડા ભેગવે એમાં શી નવાઈ ? આપ મનમાં ને મનમાં વ્યથા ભેગો તે બરાબર નથી.” તે હું શું કરું ?" “એ ભિક્ષુકે તે રાજકન્યાનું કંઈ વિશિષ્ટ વર્ણન કર્યું હતું ? “હા પ્રિયે.એ રાજકન્યાના કપાળમાં પ્રાકૃતિક તિલક શેભી રહ્યું છે..એનું રૂપ ત્રિભુવનમાં અજેય છે...” “તો આપ બધું જાણી શકશે...આપણ વૃદ્ધ મંત્રીઓને બેલાવીને હકીકત પૂછશે તો મને વિશ્વાસ છે કે એ રાજકન્યા કયાં છે, તે માહિતી પ્રાપ્ત કરી શકશે.” કનકાવલીએ કહ્યું. નળ પિતાની પત્ની સામે પ્રસન નજરે જોઈ રહ્યો... ત્યાર પછી બોલ્યો, “પ્રિયે, મારા આ વિચારથી તારા હૃદયમાં કોઈ પ્રકારનું વચ્ચે જ સ્વામીના બંને હાથ પકડીને કનકાવલીએ કહ્યું, સ્વામી, આમાં દર્દને કઈ પ્રશ્ન જ નથી. આપના જેવા સમર્થ રાજાઓ તે સેકડો પત્નીઓને કરતા હોય છે...વળી, હું આપની પત્ની છું.. આપનું ચિત્ત પ્રસન્ન રહે એ જ મારી પ્રસન્નતા ગણાય....પત્નીનું સાચું સુખ પતિના સંતેષમાં જ રહેલું હોય છે.” નળ કનકાવલીને એક મધુર આલેષ આપ્યો. બીજા બે દિવસ પછી રાજા નળે પિતાના વૃદ્ધ મંત્રીઓને Page #123 -------------------------------------------------------------------------- ________________ 114 નિષધપતિ રાજભવનમાં બેલાવ્યા. નળના મિત્ર સમે નવજવાન મહામંત્રી શ્રુતશીલ પણ આવ્યો હતે. વાતને પ્રારંભ કૃતશીલે જ કર્યો. તે બે: “કૃપાનાથ, આપ કયા પ્રશ્ન પર મંત્રશું કરવા ઈચ્છો છે તે અમે કઈ કલ્પી શકયા નથી. હળવા હાસ્ય સાથે નળે કહ્યું: “કેટલાક પ્રશ્નો એવા હોય છે કે કોઈથી કહી શકાતા નથી. મારે આપ સમક્ષ એક રાજકન્યાનું વર્ણન રજૂ કરીને તે કેણુ છે તે જાણવું છે.” બધા મંત્રીઓ આશ્ચર્યચક્તિ નજરે રાજા નળ સામે જોઈ રહ્યા. આ તે સાવ નો ને વિચિત્ર પ્રશ્ન હતો..કઈ રાજકારેબારને પ્રશ્ન હોય, સરહદના ઝઘડાનો પ્રશ્ન હોય કે પ્રજાજીવનને પ્રશ્ન હોય...પણ આ તો નવાઈની વાત કહેવાય શ્રતશીલે કહ્યું, ‘મહારાજ. એ રાજકન્યા કોણ છે?” “એ જાણતો નથી. મેં માત્ર એના રૂપગુણની વાત સાંભળી છે. એ રાજકન્યા રૂપમાં ત્રિભુવનમહિની છે. ગુણમાં સાગરસમી છે. પ્રથમ યૌવનના પ્રાંગણમાં ઊભેલી એ રાજન્ય અપૂર્વ છે. એના કપાળમાં પ્રાકૃતિક તિલક છે.” એક વૃદ્ધ મંત્રીએ કહ્યું, “ઓહ કૃપાનાથ! એ રાજકન્યાને જન્મ થયો ત્યારે અમે આવા પ્રાકૃતિક તિલકની વાત સાંભળી હતી... એના જન્મ સાથે જ તિલકનું નિશાન હતુંએ રાજકન્યા ખરેખર ત્રિભુવનસુંદરી જ છે...એનું નામ છે દમયંતી, અને વિદર્ભ દેશના રાજા ભીમની તે પુત્રી છે. “બરાબર...તે ભિક્ષુકની વાત સત્ય લાગે છે.' મૃતશીલે કહ્યું, “હું સમજે નહિ.” મિત્ર, ભિક્ષુક દંડકારણ્યમાંથી નીકળીને કાંતિ નગરીમાં આવ્યો હત...કાંતિનગરી વિદર્ભની જ એક નગરી છે.બરાબર છે... Page #124 -------------------------------------------------------------------------- ________________ અણદીઠીનું આકર્ષણ! 115 દમયંતી ! ભુવનમોહિની દમયંતી !" આ પરિચય પાછળ આપને આશય શું છે?” ભિક્ષુકે કરેલા વર્ણનથી હું એ રાજકન્યા પર મુગ્ધ બની ગયો હતો....” " તે પછી આપણે એક દૂત મેકલીને માથું નાખીએ.” એક વૃદ્ધ મંત્રીએ કહ્યું કુંનિપુરના મહારાજા ભીમદેવ સમક્ષ તેની કન્યાની યાચના કરવી તે બરાબર નથી...” નળે કહ્યું. મહારાજ. આ રીતે માગણી કરી શકાય છે. સુતશીલે કહ્યું. નહિ મિત્ર, દીનતાને વશ થવું એ મારા લોહીમાં નથી.” તે તે મહારાજા! આપણે તપાસ કરવી જોઈએ.” હં...એ અંગે હું વિચાર કરીને જણાવીશ. મારે કેવળ એ રાજકન્યા કાણુ છે તે જ જાણવું હતું...” કહી નળ ઊભો થયો. મંત્રણા પૂરી થઈ. પ્રકરણ 13 મું : : ઉદ્યાનમાં.. (ાલચંદ્ર હંસ પિતાની પ્રિયા સમકલા સાથે પિતાના નિવાસસ્થાને થોડા દિવસ રહ્યો. સ્વર્ગના સુખને ત્યાગ કરે કેમ ગમે? પરંતુ બાલચંદ્ર માટે અન્ય કોઈ ઉપાય નહોતે. દેવી સરસ્વતીએ આપેલી શિક્ષાથી અન્ય હંસે પણ ભારે દુઃખ અનુભવી રહ્યા. સમાલા પતિપરાયણ હતી. પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ સ્વીકારવું જોઈએ એવા સતી ધર્મને તે માનતી હતી... આમ છતાં સ્વર્ગનાં અગણિત સુખ છોડતાં દુઃખ થાય અને ચિંતા Page #125 -------------------------------------------------------------------------- ________________ 116 નિષધપતિ થાય તે સ્વાભાવિક હતું. સ્વર્ગમાંથી વિદાય લેવાની આગલી રાતે તે સેમકલા ભારે વ્યથિત બની ગઈ. એનું અંતર વલોવાઈ રહ્યું હતું.. અંતરને વલોપાત આંખની પાંપણ પર ઊપસી આવતો હોય છે. પત્નીની મૌન. વ્યથા જોઈને બાલચંદ્ર કહ્યું : “પ્રિયે, ભૂલનું પરિણામ તે મારે ભોગવવું જ જોઈએ. એમાં તું દુખી શા માટે થાય છે ?" સ્વામી, સ્વર્ગમાં સુખને આ રીતે ત્યાગ કરવો...' વચ્ચે જ બાલચંદ્ર પત્નીને આશ્લેષ આપતાં કહ્યું : “સમા હું એકલે જઉં તો તને શો બાધ છે ? દેવીએ શિક્ષા મને કરી, છે..તારે શા માટે સ્વર્ગને ત્યાગ કરવો જોઈએ ?" પતિની છાયા બનીને રહેવું એ પત્નીનો ધર્મ છે... અને આપના ગયા પછી સ્વર્ગનાં સઘળાં સુખો મારા મનને શલ્ય જેવાં જ થઈ પડે. હું તે આપની સાથે જ આવીશ.” તે મનમથિી વ્યથા દૂર કરીને પ્રસન્નચિત્ત બની જા.” બાલચંકે કહ્યું. મારું મન લેવાય છે માનવ લેકની કલ્પનાથી. ત્યાં કેટલે. કાળ રહેવું પડશે? દેવીના શાપનું કયારે નિવારણ થશે ? કયારે આપના હાથે આશ્ચર્ય ઘટના બનશે ? આ બધા પ્રશ્નો મનને વલવી રહ્યા છે.” પત્નીની આ વાત સાંભળી બાલચંદ્ર ખડખડાટ હસી પડશે અને બેલ્યો " પ્રિયે, આ બાબતમાં તું સાવ નચિંત રહે..બુદ્ધિશાળી છું, શરીર છું અને દેવીની કૃપાથી જ્ઞાની પણ છું જે મારામાં આવા ગુણ ન હોત તો હું દેવી સરસ્વતીનું વાહન બની શકે ન હેત. મારે મારી બુદ્ધિને ચમત્કાર બતાવવાને એક પ્રસંગ માનવલેકમાં બનવાનું છે. એ અંગે હું સહુને સ્તબ્ધ કરું એવું કામ કરી શકીશ.મને લાગે છે કે આ કાર્ય નિમિતે જ દેવીએ મને Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાં 117 માનવલોકમાં જવાની શિક્ષા કરી છે...દેવી કોઈ દિવસે કેઈને પણ શિક્ષા ન કરે એવાં દયામય છે. મને તો એમ લાગે છે કે દેવની મહેરબાની મને મળે એ શુભાશયને લક્ષમાં રાખીને મને શિક્ષા કરી છે. સેમ, આર્યાવતના દક્ષિણ ભાગમાં વિદર્ભનામને એક સમૃદ્ધ દેશ છે. એ દેશના રાજા ભીમદેવની મૃગનયની સુપુત્રી દમયંતી નવજવાન બની છે. પ્રિયે, સૌભાગ્યશાલિની એ રાજકન્યાનું રૂપ ત્રણે લેકમાં કાઈ નારી પાસે ન હોય તેવું અતુલ છે. એના લલાટમાં જન્મથી જ એક અતિ સુંદર અને તેજસ્વી તિલક છે આવી અસામાન્ય સુંદરી રાજકન્યા દમયંતીનો સ્વયંવર થશે. એ સ્વયંવરમાં માત્ર મનુષ્યો જ ભાગ લેશે એમ નહિ..દેવ, દાનવ ભુવનપતિ, વગેરે પણ ભાગ લેશે. સ્વયંવર ભારે આશ્ચર્યજનક બનશે. આ સ્વયંવરમાં ભાગ લેવા આવેલાઓનું મનોરંજન કરવા નિમિત્તે દેવી સરસ્વતીએ અનેક નાટકે તૈયાર કરીને, ગીતિ નાટકે નારદમુનિને અને બાકીનાં ભરત મુનિને શીખવ્યાં છે. આ સિવાય, ક્રૌંચક રાક્ષસને વધ કરીને જે નવજવાન રાજા નળ આજે દેવકમાં પણ પિતાના ભુજબળની કીતિ પામી રહ્યો છે, તે તેજસ્વી અને અતિ સુંદર નળના હૃદયમાં દમયંતી પ્રત્યે આકર્ષણ જાગ્યું છે... આડકતરી રીતે દમયંતીના કાને પણ નિષધપતિના બાહુબળની વાતે પહોંચી છે. આ એક એ પ્રસંગ ઊભો થઈ રહ્યો છે કે જેમાં મારું કાર્ય સર્વ માટે આશ્ચર્યકારક હશે...” તમારી વાત તો ખરેખર રસભરી છે. પરંતુ આમાં આપની આશ્ચર્યકારક ભૂમિકા મારા મનને બેસતી નથી.” બાલચંદ્ર આછું હસ્યો અને પોતાની ચાંચ વડે પ્રિયાના અંગને પંપાળતા બોલ્યો : " પ્રસંગ રસમય છે એમ તે તને લાગે છે ને ?" “હા, સ્વામી.” તો પછી હૈયે ધારણ કર. પૃથ્વી પીઠ પર પહોંચતાં જ હું મારી ભૂમિકા શોધી કાઢીશ. તને પણ મારી બુદ્ધિ નજરે નિહાળ Page #127 -------------------------------------------------------------------------- ________________ 118 નિષધપતિ વાને સુગ પ્રાપ્ત થશે.” બાલચંદ્ર કહ્યું. બીજે દિવસે બાલચંદ્ર અને સમકલા દેવી સરસ્વતીને નમસ્કાર કરીને વિદાયની તૈયારીમાં પડી ગયાં. બાલચંદ્ર પ્રત્યે પ્રેમ રાખનારા બીજા ઘણા હંસ પરિવારો પણ તેની સાથે પૃથ્વી પીઠ પર જવાની તૈયારી કરીને એકત્ર થઈ ગયા હતા. બાલચંદ્ર અને સોમકલાએ દેવી સરસ્વતીને જયનાદ ગજવીને હસેનાં વિરાટ જુથ સાથે પૃથ્વી પીઠ તરફ ઊઠવા માંડયું. શરદઋતુને પ્રારંભ થઈ ગયો હતો. પૃથ્વી પીઠ પર ચારે દિશાએ વને, ઉપવને, ખેતર, વગેરે વિવિધ વનશ્રી વડે, ધાન્ય વડે અને હરિયાળા ઘાસ વડે દર્શનીય બની ગયા હતા. નાનામોટા સરવરે હિલેળા લઈ રહ્યાં હતાં. સરિતાઓ પોતાના પ્રિયતમ સાગરને ભેટવા માટે લજજાની ઓઢણું અળગી કરીને મલપતાં નયને ગતિ કરી રહી હતી. શરદઋતુની સુમધુર છાયામાં સમગ્ર ધરતી જાણે કીલૅલિની બની ગઈ હતી. જેમ શરદઋતુનાં ચંદ્રકિરણોનું પાન કરીને સમગ્ર સૃષ્ટિમાં નૂતન તેજ, નૂતન પ્રેરણું અને નૂતન શક્તિનો સંચય થાય છે. તેમ નિષધનાથ નળ પણ નવા તેજ-રૂપને સ્વામી બની ગયો હતો. આમ છતાં તેના હૈયામાં વસેલી વિરહવ્યથા અગ્નિસમી બની ગઈ હતી. ચંદનનું વિલેપન તેના દેહને દાકારક જણાતું. ચાંદની પણ તેના પ્રમોદને પંપાળવા અસમર્થિની ગઈ હતી. અણદીકી દમયંતીના રૂપવૌવનની માધુરીની.. અનેક વાતે તેને જાણવા મળી હતી. પરંતુ એ સઘળી વાતે તેના હૈયામાં પ્રગટેલા વિરહાગ્નિ માટે ઈંધણરૂપ બની જતી. ચિત્તને કંઈક શાંતિ મળે, મનને કંઈક પ્રસન્નતા પ્રાપ્ત થાય અને અંતરદાહ કંઈક હળવો થાય એ આશાએ નળ પિતાના કુશળ અને મનહર મિત્રો સાથે નગરીની દક્ષિણે આવેલા એક શ્રેષ્ઠ ઉદાનમાં ગયો. Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાં 119 આ ઉદ્યાન નાનું નહતું પણ એક નાનકડા ને રળિયામણું વન સમું હતું રાજરાજેશ્વરને ઉપવનમાં આવેલા જોતાં જ ઉદ્યાનના માળીની કન્યા મૃણાલલતિકા પ્રસનભાવે સ્વાગત કરવા સામી આવીને ઊભી રહી અને મહારાજને જયનાદ બોલાવી માલતીનાં ફૂલની તૈયાર કરેલી અતિ સુંદર અને સૌરભભરી માળા નળના કંઠમાં આરોપીને મૃદુમધુર સ્વરે બોલી, “રતિપતિ સમાન સુંદર હે રાજરાજેશ્વર ! આમ નજર કરે...આ આપનું ક્રીડાવન સ્વર્ગના નંદનવન સમાન છે. વૃક્ષો અને પંખીઓનો નિષ્ણાત પણ આ મહાઉદ્યાનનાં વૃક્ષો પંખીઓના ભેદને પામી શકતા નથી. હે કૃપાવતાર, આપ અપારિજાત શત્રુઓને નાશ કરનાર હોવાથી આપને પારિજાતનાં વૃક્ષોથી શોભાયમાન, તેમ જ આપ નિરંજન-નિષ્કલંક હોવાથી અંજન વૃક્ષના સમૂહથી સમૃધ્ધ બનેલું આ ઉપવન આપને શા માટે શાંતિ આપી શકતું નથી ? આપના વદન પર વ્યથાની છાયા કેમ દેખાય છે? કૃપાનાથ, આપ અંદર પધારે. ઉપવનના અનેકવિધ પુષ્પછેડ અને પુષ્પલતાઓ પર ખીલેલાં વિવિધરંગી ફૂલે આપના સ્વાગત અર્થે જાણે પ્રસન્ન બની ગયાં છે. આ ઉપવનમાં આવેલા સ્વચ્છ અને સુંદર સરોવર પાસે ભમતાં હરિણાદિ પશુઓ આપનાં દર્શનથી ધન્ય બનશે.” માનસપટમાં રમી રહેલી દમયંતીની કલ્પના મૂર્તિ નળના હૃદયને ખૂબ જ ખળભળાવી રહી હતી. માળીકન્યા મૃણાલતિકાના ભાવભર્યા સ્વાગતશબ્દો સાંભળવા છતાં તેનું ચિત્ત વિયેગના તરંગો વચ્ચે અટવાયેલું જ રહ્યું. - નળની સાથે આવેલા મિત્રોએ મૃણાલ લતિકાના ભાવભરપૂર શબ્દોને પ્રસન્નતાપૂર્વક વધાવી લીધા. પરંતુ નળભૂપાલ એવા ને એવા વ્યથિત મન સાથે ઉપવનની મધ્યમાં આવેલા સરોવર પાસે જવા ધીરે ધીરે ચાલવા માંડયો. સરોવર હજી દેખાતું પણ નહતું. દૂર હતું. પરંતુ સરોવરના Page #129 -------------------------------------------------------------------------- ________________ 120 નિષધપતિ જળને સ્પશીને આવતા સમીર શાંત શીળે હેવા છતાં નળના અંતરદાહને જરાય અસર કરી શકતા નહોતા. થોડે દૂર જતા નળના મિત્રો એકાએક ચમકી ઊઠયા.એક કહ્યું, “મહારાજ ! આકાશ તરફ નજર તો કરો ! શું શંકરનું અદહાસ્ય પ્રગટી નીકળ્યું છે કે હિમાલયના અગણિત શિખરોનું પતન થઈ રહ્યું છે ?' નળે આકાશ તરફ નજર કરી. શુદ્ધ રન જવા સેંકડો હસે જાણે વેતાબની માળાઓ જેવાં જૂથ રચીને આવી રહ્યા હતા. મૃણાલ લતિકા વિનયાવનત ભાવે બેલી: “કૃપાનાથ, આપના આગમનના પ્રભાવે જ આ આશ્ચર્ય જોઈ શકાય છે. ઓહ, આ તે દિવ્ય હંસને સમૂહ છે. મહારાજ, આ બધા કંસે આપના ઉપવનમાં જ આવતા હોય એમ લાગે છે. મારું અનુમાન છે કે, આ દિવ્ય હંસ ઉપવનને સરોવર કિનારે જ ઊતરશે. આપ એ તરફ સત્વરે પધારે.” નળ અને તેના સાથીઓ આશ્ચર્યચકિત બનીને જોઈ રહ્યા હતા. માળીની કન્યાનું અનુમાન સાચું લાગતું હતું...હિમ જેવા વાદળા જોઈ શકાતું હતું. નળ અને તેના સાથીઓ મૃણાલ લતિકાને માર્ગદર્શન રાખીને તેની પાછળ ઝડપી ગતિએ ચાલવા માંડયા. સહુ સરોવર કિનારે પહોંચે તે પહેલાં જ સ્વર્ગમાંથી આવેલા બધા હંસ સરોવર તટ પાસે ઊતરી ગયા હતા અને પૃથ્વીની શોભા નિહાળવા આમતેમ વિચારી રહ્યા હતા! નળ અને તેના સાથીઓ એક તરફ માં રહ્યા. હસનું રૂપ, તેજ અને માધુર્ય નિહાળીને નળના મનમાં થયું...માનવામાં આવા હસો સંભવે જ નહીં. આ કોઈ દેવહંસ છે અથવા હંસના રૂપે માનવકની શોભા નિહાળવા દેવતાઓ આવ્યા લાગે છે ! Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાં ૧ર૧ જોતાં જોતાં નળની દ્રષ્ટિ રત્નાભરણથી શેભતા એક હંસ પર પડી...આ શું ? હંસને આવાં મૂલ્યવાન રત્નાભરણે ? જરૂર, આ કોઈ શાપિત દેવ જ લાગે છે.. અને આ બધા હંસામાં આ એક જ હંસ વધારે તેજરવી અને આકર્ષક લાગે છે... સહુ અવાક બનીને હંસોના મુક્ત ભાવે થતા વિચરણને જોઈ રહ્યા હતા. અણદીઠ દમયંતીના વિરહની વ્યથા જે આઠે પ્રહર રહેતી હતી તે પણ શાંત બની ગઈ હોય એમ લાગતું હતું, રત્નાલંકારથી શોભતો હંસ અન્ય કોઈ નહીં પણ દેવી સરસ્વતીની ચરણરજ વડે સમૃદ્ધ બનેલ બાલચંદ્ર જ હતું. તેણે નળ સામે જોયું... અને આ બધા તરફ આવવા લલચાયો... નળના મનમાં થયું, રૂપપરિવર્તન કરીને આવેલે આ કઈ દેવ છે કે વિદ્યાધર છે કે ખરેખર હંસ છે એની ખાતરી કરવી જોઈએ. મનમાં આવો વિચાર આવતાં નળ અસર થયો. નળના મિત્રો અવાક બનીને જોઈ રહ્યા. - બાલચંદ્ર પણ નિભર્યતાપૂર્વક આવી રહ્યો હોય એમ લાગતું હતું... - નળ રાજાએ ક૯પનામાં પણ ન આવે એવી ચપળતાથી રત્નાભૂષણ ધારણ કરેલા હંસને પકડી લીધે તરત બાલચંદ્ર મધુર અને દિવ્ય વાણી વડે બોલી ઊઠયો : " કુમુદના હાસ્યને હસી કાઢનાર, યશ-કીર્તિ વડે સમગ્ર જગતને સ્તબ્ધ બનાવનાર, સર્વ શત્રુઓ પર પ્રાપ્ત કરેલા જયરૂપી રત્નને મુગટમાં શોભાવનાર હે વીરશ્રેષ્ઠ મહારાજ નળ, આપને સદાય જય થાઓ ! હે રાજેન્દ્ર, આપના ઉપવનની આ વનશ્રી અંજન સરખા થામ કેશવાળી કોઈ રાજકન્યા સમાન શોભી રહી છે.” હંસની આવી મધુર, અર્થગંભીર અને વિદ્યુત વાણી સાંભળીને નળનું આશ્ચર્ય અનેકગણું વધી ગયું. Page #131 -------------------------------------------------------------------------- ________________ 122 નિષધપતિ દૂર ઉભેલા તેના મિત્રો પણ આશ્ચર્ય વિમૂઢ બની ગયા નળના મનમાં થયું, આ દિવ્ય હંસ કેણ હશે ? હંસના મુખમાં આવી મનોહર વાણી ક્યાંથી ? પક્ષીઓની ભાષા તે આવી હેય જ નહિ...આ તે દેવભાષા જ લાગે છે. તે શું આ કોઈ દેવ હશે ? અરે, હંસને પકડી રાખનારો મારો જમણો હાથ ફરકે છે શા માટે ? જરૂર, મારા મનની ઇચ્છા ટૂંક સમયમાં જ પૂર્ણ થવાની હોય એનું જ આ સુચન લાગે છે... મારું ચિત્ત પ્રસન્ન બની ગયું છે...મારું પ્રત્યેક અંગ ઉલ્લાસિત બની રહ્યું છે. નળ મનથી કંઈ નક્કી કરીને હંસને ઉત્તર આપે તે પહેલાં જ કંઈક ભયભીત બનેલી સમકલા આવી પહોંચી અને વિનમ્રસ્વરે બોલીઃ “હે મહારાજ, આપે આવું અનુચિત શા માટે કર્યું?” નળે પ્રશ્નભરી નજરે હસી સામે જોયું. સેમિકલા બેલીઃ “સર્વ રાજાઓમાં આપ સિંહ સમાન છે. આપે “પુણ્યક'નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. આથી અમે આપના પ્રત્યે દ્રઢ વિશ્વાસ રાખીને દૂર દેશથી અહીં આશ્રય નિમિતે આવ્યાં છીએ અને શું આપ મારા સ્વામીને પકડવા ઈચ્છો છો ? આમ કરવાથી આપને વિશ્વાસઘાતનું પાપ નહિ લાગે? અરેરે, અમારા ઉપર આ શી વિપત્તિ આવી પડી ? રક્ષક તરફથી ભય ઊભો થાય તે સંસાર ચાલે કેવી રીતે ? મહારાજ, કોઈ કાળે ચંદ્રમાંથી અંગારાની વૃદ્ધિ થાય ખરી ? ની ક્ષીરનું પૃથક્કરણ કરવામાં જે કુશળ છે તે મારા રવામને આપે શા માટે પડયા છે? મારા સ્વામીને આપ તકાળ છૂટા કરો. હે નિષધનાથ ! મારા પર આટલી કૃપા કર !" નળ આછા હારય હિત હંસી સામે જોઈ રહ્યો... કારણ કે તેના. મનમાં આવો કોઈ ઈરાદે નહતો. માત્ર હંસ કોણ છે, એ જાણવા ખાતર જ તેણે તેને પકડયો હતે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યાનમાં 123. સોમલા એવા ને એવા વિનમ્ર સ્વરે બેલીઃ “કૃપાનાથ, જે. આપને મારા સ્વામીને પ્રાણુ લેવો હોય તો તેના બદલે મારો પ્રાણ લે. આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું. વડીલે પ્રત્યે આજ્ઞાંકિત ભાવ, શત્રુઓ પ્રત્યે પરાક્રમ ભાવ અને દીનજને પ્રત્યે દયા ભાવ રાખવો એ મહાન પુરુષનાં ત્રણ લક્ષણો હોય છે. મહારાજ, મારા સ્વામી આ હંસ સમૂહના નાયક છે...એના વગર મારે તે પ્રાણ જશે જ. સાથે સાથ, બધા હંસે પિતાના પ્રાણ વિસર્જન કરશે.' - સોમલાના વિલાપનો નળ ઉત્તર આપે તે પહેલા જ બરાબર આ સમયે આકાશવાણી થઈ : “હે રાજા, મેહવશ થયા વગર આ હંસને તું છોડી દે...એ હંસ તારા ચિત્તની વ્યથા શાંત કરશે.' નળ સેમકલા સામે જોઈને કહ્યું: “હે ભળી સ્ત્રી, મારા પ્રત્યે આવો સંશય રાખવાનું તને પ્રેમ સૂઝયું ? તારા મનમાં જાગેલી કુશંકા દૂર કરજે. મારા તરફથી કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર તું તારા સ્વામી સાથે સુખથી વિજે. મેં તો કેવળ મનના કુતૂહલ ખાતર તારા સ્વામીને પકડેલ છે...મારો કે ઈ મલિન હેતુ છે જ નહિ. મને તે તમારા જેવા ઉત્તમ અને પવિત્ર હોના સંયોગથી ઘણે જ આનંદ થયો છે.પ્રિયદર્શિની હંસી. લે તારા પ્રિયતમને ! મારા પ્રત્યે કોઈ પ્રકારનો રોષ કે સંશય ન રાખીશ.” આમ કહી નળે રત્નાભરણથી શોભતા હંસને પિતાના પંજામાંથી મુક્ત કર્યો. મુકત થતાં જ બાલચંદ્ર અતિ પ્રસન્ન સ્વરે બે, “હે સ્વામિન, આ મારી પત્ની આપના વાત્સલ્યભરપૂર હૃદયને જાણતી નથી...તેથી જ અન્ય રાજવીઓની ક્રૂરતા તેણે આપનામાં ક૯પી લાગે છે. ત્રણ જગતનાં પ્રાણીઓને અભય આપવામાં સમર્થ એવા નળભૂપાલ અન્ય રાજાઓ જેવા શિકારી હોઈ શકે જ નહિ. પરંતુ મહારાજ, નારીનું હૃદય અતિ લાગણીપ્રધાન હોય છે. પિતાના Page #133 -------------------------------------------------------------------------- ________________ 124 નિષધતિ પતિ પ્રત્યેને તેને પ્રેમ એટલે અગાધ હોય છે કે ઘણીવાર તે પ્રેમવશ બનીને ભળતું જ ક૯પી લે છે.” નળે હંસ સામે જોઈને કહ્યું: “હંસરાજ, આપની પત્નીના કોઈ વચનથી મને જરા પણ દુઃખ થયું નથી. કારણ કે સ્ત્રી પિતાના પ્રિયતમને ભયમાં પડેલે જોતાં જ ભારે વ્યાકુળ બની જતી હેય છે. આપને હરકત ન હોય તો આપ કેણુ છે, આપ આ તરફ શા માટે આવ્યા છે તે જણાવો.” બાલચંદ્ર તરત વિનયભર્યા સ્વરે પિતાનો પરિચય આપ્યો અને કહ્યું : “મહારાજ, થોડી વાર પહેલાં જ થયેલી આકાશવાણી આપી ભૂલી તે નહીં જ ગયા છે ! આપના અંતરમાં અણદીઠ રહેલી દમયંતી નામની રાજકન્યા પ્રત્યે જે ભાવ જાગે છે અને તેના અંગે જે વ્યથા જન્મી છે તે દેવી સરસ્વતીની કૃપાથી અવશ્ય દૂર થશે. અને ભરતવંશને સમૃદ્ધ કરવા રાજકન્યા દમયંતી આપની સહધર્મ, ચારિણી બનશે...એમાં મને કોઈ સંશય નથી લાગતો. એ કાર્યમાં આપને સહાયક બનીશ. હે રાજન, દમયંતી સંસારનું શ્રેષ્ઠ રત્ન છે... આ રત્ન પામનાર ખરેખર મહાન ભાગ્યવંત ગણાશે. અને એ ભાગ્યના સ્વામી આપ જ બનશો.” હંસની આ વાતથી નળનું ચિત્ત અતિ પ્રસન્ન બની ગયું. પ્રકરણ 14 મું : : હંસદૂત સ્વર્ગના હંસ બાલચંદ્રની વાત સાંભળીને નળરાજા પિતાની મનોવ્યથા ઘડીભર વીસરી ગયો. પરંતુ થોડી જ વારમાં તે ગંભીર બની ગયો. અને એક ઊંડે નિશ્વાસ નાખીને બોલ્યો, Page #134 -------------------------------------------------------------------------- ________________ “પ્રિય બાલચંદ્ર, દમયંતીના રૂપયૌવનની વાત મને એક ભિક્ષાચરે કરી હતી. એ વાત સાંભળ્યા પછી હું મોહરૂપી સાગરમાં અટવાઈ પડયો હતો. પરંતુ તે તે આજ મને એમાં ડૂબાડી જ દીધો. આ. અંગે મારે શું કરવું એ મને સૂઝતું જ નથી. મારા રાજકુળની પ્રથા અનુસાર હું દમયંતીને પ્રાપ્ત કરવા યાચના કરી શકતો નથી... તેમ, એને એક વાર નિહાળવાની મારા મનમાં ભારે તમન્ના જાગી. છે. મારી કાયા જાણે જલી રહી હોય એમ લાગ્યા કરે છે...” આ. પ્રમાણે કહીને મહારાજ નળ ઊંડા વિચારમાં પડી ગયા. હંસે ઉત્સાહપ્રેરક રવરે કહ્યું, “મહારાજ, આપ ચિંતાથી મુક્ત બને. દમયંતી આપના માટે દુષ્પાય છે જ નહિ.આપ એમ જ માની લે કે તે પ્રાપ્ત થઈ ગઈ છે. હું પક્ષી હેવા છતાં આપનું કાર્ય અવશ્ય પાર પાડી. દમયંતીના ચિત્તમાં આપના પ્રત્યે અનુરાગ જગાડવો એ કામ મારા માટે સહજ છે. જેમ મંત્રસિદ્ધ ચપટી ધૂળ સપને વશીભૂત બનાવે છે, તેમ હું એક પક્ષી હોવા છતાં આ કાર્ય સંશય વગર પાર પાડીશ. મારી સાથે આવેલા આ બધા હંસ ભલે તમારા આ ઉપવનમાં આનંદથી રહેતા. રાજન, આપ મને કુંડનપુરા જવાની રજા આપો. જે તે રાજકન્યા મારા સમજાવ્યા છતાં આપના સિવાય અન્યને પસંદ કરો. તે આપ મારી આ પ્રિય હંસી સેમકલા મને પાછી ન ફેંપવી.” પ્રસન સ્વરે નવજવાન નળે કહ્યું, “મિત્ર, તારે મારા પ્રત્યેને આ નિસ્વાર્થ આદરભાવ જોઈને હું ધન્ય બની ગયો છું.. ખરેખર, મારા કેઈ પુણ્યોદયના લીધે જ મને તારે પરિચય થયો છે. તે નિશ્ચિંત હૃદયેજા... તારા બધા સાથદારે આઉપવનને પોતાનું જ માનીને રહી શકશે. મિત્રો વચ્ચેની શરતમાં પત્નીને કદી ન. ખેંચવી જોઈએ. સામકલા અહીં મારી ભગિની માફક રહેશે.... પરંતુ...” Page #135 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ વાત કહેતાં કેમ અચકાયા?” મેં સાંભળ્યું છે કે દમયંતી જેવી રૂપવતી કન્યા ત્રણેય લેકમાં બીજી એક પણ નથી. તું એને જોઈને મારું કાર્ય વીસરી ન જતો.. હું હૃદયથી ઈચ્છું છું કે માર્ગમાં તને કઈ વિન ન આવે અને તારું કાર્ય સિદ્ધ થાઓ. મહારાજ આપે મને મિત્ર માનીને મારું ગૌરવ વધાર્યું છે...” ત્યાર પછી તેણે પિતાની પત્ની સામે જોઈને કહ્યું, “પ્રિયે, તું અહીં જ રહેજે...મારા બધા સાથીએ તારી આજ્ઞાનું પાલન કરશે.” આપ પાછા કયારે આવશો?” સમકલાએ સામે પ્રશ્ન કર્યો. બાલચંદ્ર પ્રસન્ન સ્વરે કહ્યું, “ત્રણે લેકમાં જેના બાહુબળની પ્રશસા થાય છે એવા નળ ભૂપાળને વિયાગ દૂર કરવાના કાર્યમાં સમયની મર્યાદાને બાંધવી તે બરાબર નથી. તારે એક જ વાત મનમાં રાખવાની છે કે આ કાર્ય પાર પડ્યા પછી આપણું કાર્ય પણ પાર પડી જશે.” ત્યાર પછી બાલચંદ્ર બધા સાથીઓને મળે અને કેટલાક સાથીઓને તેણે પિતાની સાથે આવવાનું જણાવ્યું. ત્યાર પછી પુનઃ એક વાર નળને મળી નળની રજા લઈ બાલચંદ્ર કેટલાક હંસ સાથે કુંડનપુર જવા આકાશમાગે ઊડવા માંડયો. નવજવાન નળ, તેના મિત્રો અને અહીં રોકાયેલા હંસે બાલચંદ્ર તરફ સ્થિર નજરે જોઈ રહ્યા. સેમિકલા પણ પતિને વિદાય થત જોઈ રહી હતી, જ્યાં સુધી બાલચંદ્ર દ્રષ્ટિ મર્યાદાથી દૂર ન થયો - ત્યાં સુધી સમકલા આકાશ તરફ જોતી ઊભી રહી. મહારાજ નળના સાથીઓ દૂર ઊભા હતા તે નજીક આવી પહોંચ્યા. નળે સોમકલા સામે જોઈને કહ્યું, “સમ, તને આ ઉપવનમાં ન ગમે તે અમારી સાથે રાજભવનમાં ચાલ.” Page #136 -------------------------------------------------------------------------- ________________ 127 હંસદૂત નહિ મહારાજ, આ ઉપવન સ્વર્ગને નંદનવન જેવું જ છે... વળી, આ સરોવર ઘણું જ સ્વચ્છ છે. અહીં જ રહીશ. સેમકલાએ કહ્યું. નળે મૃણાલલતિક સામે જોઈ કહ્યું, “મૃણાલ, આ બધા હંસ અહીં જ રહેશે. બધા મારા અતિથિઓ છે એટલે એમની કાળજી રાખવાનું તારા માથે છે.” કૃપાનાથ, આવા પવિત્ર અને નિર્મળ હંસની સંભાળ રાખવાનું કાર્ય આપે મને સોંપીને મારું ગૌરવ વધાર્યું છે. આપ નિશ્ચિં ત મને રાજભવન તરફ જઈ શકે છે.” રાજા નળ પિતાના સાથીઓ સાથે નગરી તરફ વિદાય થયો. બાલચંદ્ર અને તેના સાથીઓ કઈ સામાન્ય હંસે નહોતા... સ્વર્ગના દેવહંસે હતા. તેઓ મનની ગતિએ ગમે તે સ્થળે જઈ શકવાને સમર્થ હતા. લીલા માત્રમાં બધા હસો અસંખ્ય પર્વતે, વને, ઉપવન, સરોવર, નદીઓ, નાનામેટાં નગરો, વગેરે વટાવીને કુંડનપુરના પાદરમાં પહોંચી ગયા... બાલચંદ્ર આકાશમાંથી ચેતરફ નજર કરી..દમયંતી પિતાની કેટલીક સખીઓ સાથે ક્રીડા માટેના રાજ્યના એક ઉપવનમાં વિવિધ રમતો રમી રહી હતી. દમયંતીની સખીઓ ચારે તરફ વક્ષ પાછળ કે કઈ કુંજ પાછળ છુપાઈ ગઈ હતી અને દમયંતીના હાથમાં કમળનું ફૂલ લઈને સખીઓને પકડવા આમતેમ દોડી રહી હતી. પરંતુ ચાલાક સખીઓ બરાબર છુપાઈ રહી હતી. અને એક વૃક્ષના એથે ઊભેલી સખીનું ઉત્તરીય દેખાઈ ગયું. દમયંતી અન્ય તરફ વળતી હોય તે રીતે ઝડપથી દોડી...પણ તરત પાછી વળીને એક સખી પર કમળનું ફૂલ અડકાડી દીધું. પલભર કલરવ મચી ગયો. હાસ્યની લડેરીએ આ વાટિકાને મુખરિત કરવા માંડી. બાલચંદ્ર હંસ પોતાના સાથીઓ સાથે સ્થિર બનીને નવયુતી ઓ ની Page #137 -------------------------------------------------------------------------- ________________ 128 નિષધપતિ આ રમત જોઈ રહ્યો હતો. પરંતુ દમયંતીને જોઈ તે આશ્ચર્ય—મુગ્ધ બની ગયા. દમયંતીને તેણે જોઈ નહતી, માત્ર તેના રૂપની પ્રશંસા જ સાંભળી હતી. પણ આજ તેને પ્રતીતિ થઈ કે, આ રાજકન્યાનું રૂપ સાંભળ્યા કરતાં અનંતગણું છે. આ રૂપનું વર્ણન કરવા. માટે કવિઓ પાસે પણ શબ્દસંચય હે અશક્ય છે ! રમતમાં મળેલા વિજયથી દમયંતી હર્ષિત બની ગઈ હતી. પરંતુ રમત ઘણી લાંબી ચાલી હેવાથી તે કંઈક થાકી ગઈ હતી. બધી સખીઓ તેને ઘેરીને ઊભી રહી ગઈ હતી. એક સખીએ કહ્યું, “રાજકુમારીઝ, આપ થાકેલાં લાગે છે. થોડીવાર એક તરફ વિશ્રામ લે. અમે એક નવી રમત કરીએ છીએ...તે જોવામાં તમને આનંદ પડશે.” દમયંતી સંમત થઈ. સખીઓએ નવી રમતને પ્રારંભ કર્યો અને દમયંતી જરા દૂર સંગેમરમરની એક બેઠક પર બેસી ગઈ... બાલચંદ્રના મનમાં થયું, અત્યારે મળવું ઉત્તમ છે. આમ વિચારી તે પણ વાદળદળ વધતે પિતાના સાથીઓ સાથે આ તરફ આવવા માંડયો. અચાનક દમયંતીની નજર એ હંસ પર પડી અને હંસના દિવ્ય સ્વરૂપ જોઈને પલભર અવાફ બની ગઈ. ત્યાં તે બાલચંદ્ર દમયંતીથી થોડે જ દૂર પૃથ્વી પર આવી ગયા.. અને એના સાથીઓ વિવિધ વૃક્ષ પર બેસી ગયા. રતનજડિત અલંકારવાળો આવો દિવ્ય હંસ દમયંતીએ કદી જ નહતો. તેના મનમાં હસને પકડવાની ઈચ્છા થઈ. તે જરાય અવાજ ન થાય તેવી રીતે ઊભી થઈ અને અતિ મૃદુ ચરણે હંસ તરફ ચાલવા માંડી. બાલચંદ્ર તેને મનભાવ કળી ગયો હતો એટલે તે પણ અન્ય દિશા તરફ મોઢું રાખીને નિર્ભયતાપૂર્વક ઊભો રહ્યો. દમયંતી નજીક આવી પહોંચી... અને હંસ જરા આગળ વધી ગયો, ત્યાં તે સખીઓએ કલરવ કરી મૂ, એકે કહ્યું. રાજ Page #138 -------------------------------------------------------------------------- ________________ 19 કુમારીજી, હંસ સુંદર છે... પણ, તમારાથી પકડાય નહિ.” દમયંતીએ બધી સખીઓ સામે જોઈને કહ્યું, “તમે આ રીતે કલરવ કરો છે એથી જ હંસ છટકી જાય છે. તમે જે શાંત નહિ રહે તે મારે રોષ તમારા પર ઠલવાશે.” સખીઓ પુનઃ હસી પડી. દમયંતી આસ્તે આસ્તે હંસની પાછળ જવા માંડી. હંસ પણ દમયંતીને સખીઓથી દૂર ખેંચી જવા ઈચછત હતે...અને લગભગ એક ઘટિકા પછી બાલચંદ્ર પોતાના ઈરાદામાં સફળ થયો. દમયંતી તેની સખીઓથી વિખુટી પડી ગઈ હતી. હંસને પકડવાની હેડમાં તે શ્રમિત બની ગઈ હતી અને તેના કપાળ પર પ્રદબિંદુઓ મેતી માફક ખીલી ઊઠયાં હતાં. દમયંતીની આ સ્થિતિ જોઈને બાલચંદ્ર દમયંતી તરફ ફર્યો અને મધુર સ્વરે બોલ્યો : “હે ચતુર રાજકન્યા, મને પકડવાને મિથ્યા પ્રયત્ન શા માટે કરે છે ? હે મુગ્ધા, આ અરણ્ય જેવી વાટિકા જોઈને તારા મનમાં ભય નથી થતું? હે મંગલમયી, પૃથ્વી પર વસનારાં અમારાં જેવાં પંખીઓ તું કેવી રીતે પકડી શકે? તું તારી આ બાલ ચેષ્ટાથી નિવૃત્ત થા...કારણ કે તું યૌવનવતી બની છે.” હંસના મેઢેથી માનવી જેવી સ્પષ્ટ વાણી સાંભળીને દમયંતી અવાક્ બની ગઈ હતી...તે બોલી : " તું કોણ છે ? કઈ છદ્મવેશી છે કે ખરેખર હંસ છે ?" હે રાજતનયા, તું કોઈ પ્રકારને સંશય ન રાખીશ..હું છદ્મવેશી નથી પરંતુ પુણ્યશ્લોકના બિરુદ વડે જે રાષ્ટ્રમાં પ્રખ્યાત છે તે નવજવાન મહારાજા નળનો હુ ક્રીડાહંસ છું. રાજહંસને કોઈ પણ સ્થળે જવામાં ભય હોતો નથી. હે પ્રિયદર્શિની, જેની સાથેના યુદ્ધમાં મનુષ્યોને રાક્ષસે ટકી શકતા નથી તે મહાબાહુ પૃથ્વીપતિ મહારાજ નળ, કે જે અતિ ચતુર પુરુષ છે, તેને હું પ્રેમ Page #139 -------------------------------------------------------------------------- ________________ 30 નિષધપતિ પાત્ર મિત્ર છું. પ્રત્યેક દિશામાં બનતી હકીકતેને જાણનારે હું એક પક્ષીરાજ છું... રાજકુમારી, મારા જેવા અનેક હસે એમના મહા ઉદ્યાનમાં રહેલા છે. તેઓ પોતાની પાંખ વડે વાયુ વીંઝે છે. તે કેઈ કમલ પત્ર લાવીને તેની શય્યા નિર્માણ કરે છે. કેટલીક હંસીઓ તેની પ્રિયાને ગતિ વિલાસની રીત શીખવે છે. આ પંખીઓને કોઈને સંકેચ પણ હેય નહિ. રાજભવનની સ્ત્રીઓ રતિક્રીડાના પ્રસંગે પણ અમને બાજુમાં રાખે છે. પંખીઓથી કેણ શરમાય ? હે સુંદરી, દેવી સરસ્વતીએ પ્રસન્ન થઈને અમને રાજા નળની સેવામાં સેપ્યા છે. અમે હંસો સામાન્ય માનવ સામે નજર કરતા નથી અને મંદબુદ્ધિવાળા લેકે અમને જોઈ પણ શકતા નથી. હે ચતુરા, તું સંસારની સર્વ કુમારિકાઓ વચ્ચે મુકુટ મણિ સમાન છે...તું મહારાજા ભીમની કન્યા સામાન્ય વ્યક્તિ નથી. આકાશમાં ઊડતાં ઊડતાં મેં તને જોઈ અને હું તને મળવા નીચે ઊતર્યો... પરંતુ તે સરખીઓના છંદથી ઘેરાયેલી હતી એટલે તને આમ દૂર સુધી ખેંચી લાવ્યો છું...કારણ કે મારે તારી સાથે કેટલીક ઉચિત વાત કરવી છે હે મંગલકારિણી, તું સર્વ શાસ્ત્રોમાં પંડિતા છે તે હું જાણું છું. એટલે તું કઈ પણ સુભાષિત કહી શકે છે. અથવા જે કંઈ પૂછવું હોય તે સંકોચ વગર મને પૂછી શકે છે. તે કોમલાંગિની, તું મારી પાછળ પાછળ ખૂબ દોડી છે. ખરી રીતે મેં જ તને દોડાવીને શ્રમિત કરી છે તે તેના બદલામાં હું તારું શું પ્રિય કરું ?" હંસની આવી મધુર અને ભાવપૂર્ણ વાણી સાંભળીને દમયંતી ખૂબ જ પ્રભાવિત બની ગઈ. આશ્ચર્ય, હર્ષ, ઊર્મિ અને આનંદના ભાવો તેના હૈયામાં ઘૂમવા માંડયા. તેના મનમાં થયું, આજને દિવસ મારા માટે ધન્ય બની ગયો છે. આ ઉત્તમ પક્ષીરાજ મને અનાયાસે મળી ગયો; પણ મારે આ હંસને મારા મનની વાત કેવી Page #140 -------------------------------------------------------------------------- ________________ હું સદૂન 11. રીતે કહેવી? મનની આ મૂંઝવણ મારે કેવી રીતે દૂર કરવી ? કે નળરાજ, તારે સદાયે જય થાઓ ! કારણ કે તારાં પક્ષીઓ મહામા કરતાં યે ચતુર અને બુદ્ધિમાન દેખાય છે. આ હંસ મારા ઉદ્યાનમાં શા માટે આવ્યો હશે? શું નળ રાજાએ પોતે જ મારી પાસે મેકલ્યો હશે ? ઓહ, મંદભાગ્યવાળી ! એવાં તારાં પુણ્ય ક્યાંથી હોય? અને નળરાજા પ્રત્યે મારા મનમાં ઊગેલે પ્રેમ તે ૩યાથી જાણે ? આવા વિચારમાં બેવાયેલી દમયંતીને મને જોઈ હંસે મધર સ્વરે કહ્યું: “કૃશોદરી, કોઈ પ્રકારનો સંશય રાખીને મને અન્યાયન કરીશ. તારે જે કઈ પૂછવું હોય તે વગર સંકોચે પૂજે.. વિચારમગ્ન દમયંતીના મનમાં થયું...એમ જ થાઓ, તેણે હંસ સામે જોયુ...બે પળ પછી તે મૃદુમંજુલ સ્વરે બોલી, હે સૌમ્ય સુંદર રાજહંસ! તારે દીર્ઘકાળ પર્યત જય થાઓ !તું શ્રેષ્ઠ ધનુર્ધારી મહારાજ નળને પક્ષી મિત્ર છે અને તારી વાણી પરથી તું પંડિત પણ લાગે છે. મારા મનમાં એક વાત જાણવાની તીવ્ર ઈચછા છે...તું મારા મનને શાંત કરી શકીશ ?" રાજકુમારી જે કંઈ જાણવા ઈચ્છતાં, હે તે મને પૂછે..હું યથાશય ઉત્તર અવશ્ય આપીશ.” હસદૂતે કહ્યું: હે પંડિત શ્રેષ્ઠ, સંસારમાં જેની કીર્તિ સૌમ્યગંધાની સૌરભ માફક વિસ્તરેલી છે તે તારા મિત્ર નળરાજાના વખાણ મેં ખૂબ સાંભળ્યાં છે. પરંતુ તેમની વિશેષ માહિતી મારી પાસે નથી. મહારાજા નળ કોણ છે, કેવા છે, તેની મને પૂરેપૂરી વાત કહે." - “હે મૃગનયના, જેનાં રૂપ, ગુણ અને શૌર્યનું વર્ણન સરસ્વતી સિવાય કઈ કરી શકે તેમ નથી. છતાં તારા મનના કૌતુકની શાંતિ ખાતર હું પ્રયત્ન કરી જોઉં... હું તને પૂરેપૂરા વૃત્તાંત ન સંભળાવી શકું તે મને ક્ષમા કરજે.' બાલચંકે મધુર સ્વરે કહ્યું. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર નિષધપતિ હંસે મધુર વાણી વડે નળનાં માતાપિતાનો પરિચય આપે. નિષધા નગરી પરિચય આપો, નળે કરેલાં પરાક્રમ, શ્રીધર મુનિની રક્ષા નિમિત્તે નળે કરેલે પ્રયત્ન, કનકાવલી સાથેનાં લગ્ન, તાપસેના. રક્ષણ નિમિત્તે કચકણું નામના ભયંકર રાક્ષસને કરેલે વધ ભાતપિતાને સંસારત્યાગ, નળે બાહુબળથી કરેલે દિગ્વિજય વગેરે વાતા બાલચંદ્ર કહી સંભળાવી. દમયંતી મુગ્ધ ભાવે સાંભળી રહી હતી. હસે કહ્યું: “હે સુનયના,આ શ્રેષ્ઠ અને નવજવાન રાજા નળ અત્યારે નિષધ દેશને સંભાળી રહ્યો છે. મહાસાગરનું જળ ખારું છે. શશાં ક્ય પામતો હોય છે ઈન્દ્રસ્થાન ભ્રષ્ટ બને છે, કામદેવ દેહ વગરનો છે, કૃષ્ણ શ્યામ છે, શેષનાગ વિષયુક્ત છે, બ્રહ્મા વયેવૃદ્ધ છે. કલ્પવૃક્ષ. એક જડ કાષ્ઠ છે. આ બધી ઉત્તમ વસ્તુઓમાં કંઈ ને કંઈ દેષ રહિત છે. કલિંગ,બંગ, મગધ, ચૌડ, ગૌડ, કર્ણાટક, કાવિઠાદિ દેશોના રાજાઓ, દેવતાઓ, નાગકના શ્રેષ્ઠ ગણુતા નાગરાજો, વગેરે કોઈ મહારાજ નળના રૂપની હરીફાઈ કરી શકે એમ છે જ નહિ.... ભવિષ્યમાં કોઈ થશે પણ નહિ. હે મંગલમયી, નળના હૃદયમાં ધર્મ, પ્રેમ, ઉદારતા, વિનય, માર્દવતા, દયા, નિર્મળતા, વગેરે અનેક ગુણો સંપત્તિરૂપે શોભી રહ્યા છે. ચિંતામણિ રત્ન જડ છે. જ્યારે નળરાજા ચિંતામણિ રત્ન સમાન હોવા છતાં ગૌતન્ય યુક્ત છે, કામદેવ અશરીરી છે, પરંતુ નળરાજા કામદેવ કરતાં ય રૂપવાન અને દેહધારી છે. દેવી સરસ્વતી સ્ત્રીરૂપ છે, જ્યારે નળરાજા પુરુષરૂપે સરસ્વતી સમાન છે. ખરેખર, નળરાજા માનવ લાકમાં ઈન્દ્ર સમાન છે...હે દમયંતી ! નળ રાજાનાં રૂપગુણનું વર્ણન કરવું મારી શક્તિ બહારની વાત છે.જેમ તારાઓની ગણના ન થાય. જેમ મેઘની જળધારા ગણું Page #142 -------------------------------------------------------------------------- ________________ હું સદૂત 13 ન શકાય, તેમ મહારાજ નળની ગુણના ગણને થવી શક્ય નથી. તે રૂપવતી, મેં આટલે પરિચય કેવળ તારા મનની ઈચ્છાને તૃપ્ત કરવા ખાતર જ આપ્યા છે. અને તે પણ એક અંશરૂપે...” દમયંતી પ્રસન્ન ને હંસ સામે જોઈ રહી. હંસે પુનઃ કહ્યું : હે શંખગ્રીવાવાળ, મને ઘણો સમય થઈ . હવે જવા માગું છું. કહે, હું તારું શું કલ્યાણ કરું?” “હે પક્ષીરાજ, આવા પુણ્યવાન પુરુષનું ચરિત્ર સાંભળતાં કોને તતિ થાય? આ ચરિત્ર તે વારંવાર સાંભળવું ગમે પણ તું મારું એક કાર્ય કર. જે તારાથી બની શકે તો મહારાજ નળની એક આકૃતિ મને આલેખી દે. દમયંતીએ કહ્યું. દેવી, હું એક પક્ષી છું. છતાં આ ધરતી પર કામદેવથી યે સુંદર એવા નળરાજાની આકૃતિ આલેખવાનો પ્રયત્ન કરું છું...કેવળ તારી કામના તૃપ્ત કરવા ખાતર.' આમ કહીને બાલચ કે પોતાના નખ વડે નળરાજાની હૂબહુ આકૃતિ એક રવરછ સ્થળે દોરી આપી - નળની આકૃતિ જોઈને દમયંતી મુગ્ધ બની ગઈ. તેનાં નયનમાં હર્ષાશ્ર ચમકી ઊઠયાં. તેણે પિતાના કંઠમાંથી એક રનહાર કાઢીને આકૃતિ રૂપી નળના કંઠમાં આરોપી દીધો અને મનથી કહ્યું: આપનો સદાય જય થાઓ ! જય થાઓ " | દમયંતી તરફ જોઈને હસે કહ્યું : “આ શું કર્યું?” હર્ષથી ભીના બનેલા સ્વરે દમયંતીએ શરમ સં કેચને ત્યાગ કરીને કહ્યું “પક્ષીરાજ, આ જોઈને તે આશ્ચર્ય પામવાનું કઈ કારણ નથી. આ હાર હવે તું ગ્રહણ કર. અને જેને આ હાર છે તેને સમર્પણ કરજે. હે સુંદર હંસ! તું કાર્યમાં સફળ થા. આ મારી ચેષ્ટા છે તેવું તું માનીશ નહિ...તું મુષાવાદી નહિ બને. પ્રિય હંસ હું તને કઈ રીતે કહું ? મારું મન અને મારી વાણું અભિન્ન છે. કલ્પાંત શાને પણ મારું વાકય મિથ્યા બનનાર નથી. હું તને વધારે શું Page #143 -------------------------------------------------------------------------- ________________ 14 નિષધપતિ કહું? તું ચતુર છે, પંડિત છે, બુદ્ધિવંત છે, એટલે મારે મનોભાવ સમજવામાં તને કઈ અંતરાય નહિ આવ્યો હોય. હે મને હર હંસ, મારો મને રથ તારા દ્વારા જ સિદ્ધ થાઓ ! મેં નળરાજા અંગે ઘણું સાંભળ્યું છે. હું નળરાજા માટે જ જીવન ધારણ કરી રહી છું. મારું સર્વસ્વ આ માળા દ્વારા મેં તેમનાં ચરણમાં સમર્પિત કર્યું છે. આ વાત કદી મિથ્યા નહિ બને, હું તને નમન કરું છું.” તારાથી જ મારે મને રથ તુપ્ત થશે એવી શ્રદ્ધા સાથે હું તને નમન કરું છું.' બાલચંદે ભાવભર્યા સ્વરે કહ્યું: “હે સૂવદના, તારે આ નિર્ણય જાણ્યા પછી મારું મન અતિ હર્ષિત બન્યું છે. હવે હું પણ એક વાત કરું છું. નળરાજાએ જ મને અહીં મોકલ્યો છે. હે ચપળા, મારા મિત્રની સ્થિતિ હું શબ્દોમાં કહી શકતું નથી. તારા મૃત્યુથી તેઓ મૃત્યુ પામશે અને તારા જિવિતથી અત્યારે તેઓ વિરહાગ્નિમાં પ્રજળી રહ્યા છે. તારા પ્રિય નળરાજા પણ ભાટ ચારણે, ભિક્ષાચ, વગેરે દ્વારા તારી વાત જાણીને તને જ ઝંખી રહ્યા છે. તારા વગરની એક એક પળ તેને યુગ સમાન થઈ પડી છે. સુમંગલા, તે મને રથ સાંભળીને નળના હૃદયમાં અવશ્ય નવચેતન પ્રગટશે. હું પણ તમારા બંનેના મિલનને મંગલ બનાવનારે લગ્ન સંબંધ સાધવામાં જરાયે વિલંબ નહિ કરું.” આ પ્રમાણે કહી દમયંતીને આશ્વાસન આપી બાલચંદ્ર ગગનમાર્ગે ઊડી ગયો. તેના સાથ એ પણ તેની પાછળ ગતિમાન બન્યા. દમયંતી હંસદૂતને નિહાળી રહી. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 15 મું : : સ્વયંવરનું નિમંત્રણ હ સદૂત ગગન માર્ગે જતો હતો. તે જ્યારે પિતાના સાથીઓ સાથે દેખાતે બંધ થશે ત્યારે દમયંતીનું હૃદય બોલી ઊઠયું, “શરદનાં વાદળ સમા વેત કાંતિવાળા હે વિચક્ષણ હંસ, ખરેખર દેવી સરસ્વતીએ વાહનની પસંદગી કરવામાં ખૂબ જ બુધ દર્શાવી છે. જેમ કે ઈ મુકતાત્મા ભવશ્રેણીને ત્યાગ કરે તેમ તે અત્યારે મારો ત્યાગ કર્યો છે...ફરીથી હું તારાં દર્શન કયારે કરી શકીશ ? તારા મુખેથી પુણ્યલોક રાજા નળના ગુણ ક્યારે સાંભળી શકીશ ?" મનથી આ રીતે બોલી રહેલી દમયંતી સ્થિર નજરે આકાશ સામે જોઈને ઊભી હતી. ત્યાં તેને શોધતી શોધતી સઘળી સખીઓ આવી પહોંચી અને વિચારમગ્ન બનેલી તથા વનના છેડે ગંભીર ભાવે ઊભી રહેલી દમયંતીને ઘેરી વળી. એક સખીએ કહ્યું: “રાજકુમારી આપની કાયા ધ્રુજે છે શા માટે ?" બીજીએ પ્રશ્ન કર્યો : “આપને કોઈ ભય લાગે એવું છે નહિ. છતાં આમ શા માટે ?" - ત્રીજી સખીએ કહ્યું, “આપ આ એકાંત સ્થળે કેવી રીતે આવી ચયાં? આપ આટલાં ગંભીર કેમ બની ગયાં છે ? આપનું મન અંદરથી રડતું હોય એમ કેમ લાગે છે ?" દમયંતીએ એક પણ પ્રશ્નને ઉત્તર ન વાળ્યો. સખીઓએ કહ્યું : “આજ ધાર્યા કરતાં મોડું થઈ ગયું છે...પધારે હવે રાજભવનમાં જઈએ.” Page #145 -------------------------------------------------------------------------- ________________ 136 નિષધપતિ થડી જ પળે પછી સરખી સહિયાથી વીંટળાયેલી દમયંતી હંસે કરેલા નળને વર્ણનને મનમાં સ્મરણ કરતી કરતી રાજભવન તરફ વિદાઈ થઈ. મધ્યાહના સૂર્યથી જાણે દિશાઓ ઉણું બની ગઈ હતી. રાજા નળ પિતાના આરામગૃહમાં એકલો બેઠો હતો. ગૃહનું દ્વાર અટકાવેલું હતું સહુને એમ હતું કે, મહારાજ આરામ કરી રહ્યા છે...પરંતુ નળને નિદ્રા આવતી જ નહોતી, હંસ ત્યાં પહોંચી ગયો હશે કે નહિ? પહોંચીને તે દમયંતીને મ હશે કે નહિ? ત્યાં જઈને તરત આવે પણ કેવી રીતે ? ના...ના. આ તે સ્વર્ગને દેવહંસ છે..મનની ગતિએ ગમે ત્યાં થોડી પળોમાં જ જઈ શકે એવી એનામાં લબ્ધિ રહેલી છે. આવા વિચાર મનમાં ઘોળાતા હતા .. સામેને વિશાળ ઝરૂખ ખુલે હતું. તેમાંથી ઉષ્ણ વાયુની લહેરે કોઈ વાર ખંડમાં આવી જતી..પણ નળનું ધ્યાન તે હંસ અને દમયંતીના વિચારમાં જ મગ્ન બની ગયું હતું. એકાએક ઝરૂખામાં કંઈક સંચર થયે હેય એમ નળને લાગ્યું અને તેણે મીંચેલાં નયને ઝરૂખ તરફ ખેલ્યાં...આકાશ વાટેથી બાલચંદ્ર ઝરૂખામાં જ દાખલ થઈ રહ્યો હતો. નળ ચમા. આ સ્વપ્ન તે નહિ. હેય નેતે એકદમ ઊભું થઈ ગયું. અને આશ્ચર્યભરી નજરે બાલચંદ્ર સામે જોઈ રહ્યો. બાલચંદ્ર અંદર આવીને કહ્યું: “મહારાજ, આશ્ચર્ય પામવાનું કારણ નથી. આપના આશીર્વાદથી હું મારા કાર્યમાં સારી રીતે સફળ થયો છું.' પ્રિય બાલચંદ્ર-તું વિદર્ભમાં જઈ આવ્યા?” “હા મહારાજ. ત્રણે લેકમાં જે અજોડ છે તે રાજકુમારી દમયંતીને પણ મળે.' મિત્ર, આવા ઝડપી અને લાંબા પ્રવાસથી તું થાકી ગયો Page #146 -------------------------------------------------------------------------- ________________ જ વગર મને એવી ન સે દમ સ્વયંવરનું નિમંત્રણ 137 હઈશ. આવ, આ ગાદી પર મારી બાજુમાં બેસ હું તને આરામ લેવાનું કહી શકતો નથી. કારણ કે મારું મન તારી વાત સાંભળવા આતુર બન્યું છે. મનની આતુરતા એટલો ચંચળ હોય છે કે સામાને વિચાર કરવાનું સૂઝતું જ નથી. એથી તું મારા આ વિવેકહીન વર્તનને લક્ષમાં લીધા વગર મને વિગતથી વાત કહે.' હસે દમયંતી સાથે થયેલી સઘળી વાત કહી સંભળાવી અને નળની આકૃતિ પર દમયંતીએ કરેલું માલારોપણ પણ કહી સંભળાવ્યું. - ત્યાર પછી તેણે દમયંતીએ અર્પણ કરેલી માળા નળના હાથમાં મૂકતાં કહ્યું: “રાજન ! રાજા ભીમની સુકન્યા દમયંતી પણ આપના ગુણને જાણે છે...આપના શૌર્ય-યશની ઘણી વાત તેણે સાંભળી છે અને એ પરથી તે પણ અણદીઠયા આપને અંતરમાં સ્થાન આપી રહી છે. મહારાજ, આપ ખરેખર પુણ્યવંત છે. મને વિશ્વાસ છે કે આપ બંનેનું મિલન અવશ્ય થશે જ... પૂર્વના પુણ્યોદયના કારણે જ આપ એના મનમાં વસ્યા છે, તે આપના મનમાં વસેલ છે.' - હંસની આ વાત સાંભળીને નળનું હૈયું અધીર બન્યું...તેણે દમયંતીએ સમર્પિત કરેલે હાર પિતાના હૈયા પર ધ રણ કર્યો. પરંતુ વિરહરૂપી સમુદ્ર કિનારો હજી ક્યાંય દેખાતો નહોતો. જ્યાં સુધી મિલન ન દેખાય ત્યાં સુધી વિરહને દાવાનળ કરતો નથી. બાલચંદ્ર નળને ઉત્તમ શબ્દ વડે આશ્વાસન આપ્યું. ત્યાર પછી તે નળની રજા લઈને ઉપવન તરફ ઊડી ગયો. ચારછ દિવસ નળ પાસે રહીને એક દિવસે બાલચંદ્ર પિતાના સઘળા સાથીઓ સાથે તીર્થયાત્રા નિમિત્ત નળને કંઈ પણ કહ્યા વગર ચાલ્યો ગયો. જે નળની રજા લેવા જાય તે નળ કોઈ પણ સંજોગોમાં રજા આપે નહિ...અને એમ થાય તો પોતે જે કાર્ય વડે દેવને આશ્ચર્યમાં ગરકાવ બનાવવા ઈચ્છે છે, તે કાર્ય પાર પડે નહિ, આથી આ વાત અન્ય કોઈને કાને ન પડવી જોઈએ અને એટલા Page #147 -------------------------------------------------------------------------- ________________ 138 * નિષધપતિ ખાતર તર્થયાત્રામાં કેટલાક સમય પસાર કરવો જોઈએ. તેથયાત્રાને વિચાર સાંભળીને બધા હસો ઉલ્લાસમાં આવી ગયા હતા. કારણ કે માનવનાં તર્થોને લાભ પુણ્ય વગર પામી શકાય નહીં. કુંડનપુરના રાજભવનમાં દમયંતીની દશા પણ ભારે વિચિત્ર બની ગઈ હતી. હંસની વિદાય પછી દમયંતીના ચિત્તમાં દિવસ ને રાત નળના જ વિચાર આવતા હતા. સ્ત્રી સ્વભાવે જ સહનશીલ અને દૌર્યના પ્રતીક સમી હોય છે. આમ છતાં દમયંતીને સંગીત વિનોદ, રમતગમત કે કશામય રસ પડત નહે. હસે દોરેલી નળની રેખાકૃતિ દમયંતીના હૈયામાં અંકિત બની ગઈ હતી અને તે અનેક કલ્પનાઓ વડે નળની આકૃતિને મનથી નિહાળ્યા કરતી અને મઢયા કરતી. મિલનની પ્રરછન્ન ઝંખના માનવીને વિવશ બનાવી દે છે અને એ વિવશતા એક અંગારા જેવી થઈ પડે છે. દમયંતીની સખીઓ હાસ્ય, વિનેદ અને મસ્તીની અનેક વાતો કરતી. પરંતુ દમયંતીનું મન જાણે સાવ બધિર બની ગયું હતું. તે કોઈ વાતમાં રસ લેતી નહતી. | માની દ્રષ્ટિ જેટલી પ્રેમાળ હોય છે, તેટલી વેધક પણ હોય છે. દમયંતમાં આવેલું આ પરિવર્તન જોઈને તેની માતા સમજી ગઈ કે પુત્રી નવયૌવના બની છે. એને બાલ્યકાળ વીતી ગયો છે. એના અંતરમાં પતિની ઝંખના જાગી છે. સહુથી પ્રથમ મહાદેવીએ દમયંતીની સMઓ મારફત મયંતીના મનમાં શું છે તે જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ દમયંતીએ મનની વાત સખે એને પણ ન કહી. અને પરિણામ વિપરીત આવ્યું સખીઓના પ્રશ્નથી તેનું મન વધારે મુંઝવણ અનુભવવા માંડયું અને Page #148 -------------------------------------------------------------------------- ________________ અવયંવરનું નિમંત્રણ 139 તે મૂર્ણિત બની ગઈ. આથી સખીઓ ગભરાણી. શીતોપચાર વડે બધી સહિયરોએ દમયંતને મૂછમાંથી જાગૃત કરી...પણ રાજકન્યાને આવેલી મૂછના સમાચાર સમગ્ર રાજભવનમાં પ્રસરી ગયા હતા. દમયંતીની માતા અને મહારાજા ભીમ ભારે ચિંતા સહિત પુત્રીના ખંડમાં આવ્યાં. માતાએ પિતાની પ્રિય કન્યાને વહાલથી પૂછ્યું : શું થયું હતું, બેટી ?" નહિ, મા.. મન જરા મૂંઝાતું હતું...' અહીં કોઈ વાતનું દુઃખ નથી. પછી મન શા માટે મુંઝાય ? કોઈએ તારું અપમાન તે નથી કર્યું ને ?" ના, મા...” તે તારા મનમાં કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની...” વચ્ચે જ માતાના બંને હાથ પકડી લઈને પરાણે મુખ પર: હાસ્ય લાવતાં દમયંતી બેલીઃ “મા, એવું કંઈ નથી.” પરંતુ ચતુર માતા બધું સમજી ગઈ હતી અને તેણે આ અંગે મહારાજાને વાત પણ કરી હતી. મહારાજા ભીમે પુત્રી સામે જોઈને પ્રસન્ન સ્વરે કહ્યું: “બેટી, તું ઉત્તમ પતિ પ્રાપ્ત કરી શકે એ દ્રષ્ટિ રાખી ને મેં સ્વયંવર મહત્સવ રચવાનું નક્કી કર્યું છે... આ અંગે મેં આજ રાતે બધાં મંત્રીઓને બોલાવ્યા છે. તું મનને સંકોચ દૂર કરીને અતિ પ્રસન્ન બની જા.” માતાએ દમયંતીની સખી સામે જોઈને કહ્યું : “તમે સહુ દમયંતીને સ્વયંવરના મહોત્સવ માટે ખૂબ જ પ્રસન્નચિત્ત બનાવજે... મહારાજા પિતાની પ્રિય કન્યાને અતિ ભવ્ય અને શ્રેષ્ઠ સ્વયંવર રચવાના છે.” આ સાંભળીને દમયંતીની સખીઓ ઉલ્લાસમાં આવી ગઈ. દમયંતીના મનને પણ કંઈક આશ્વાસન મળ્યું. એ જ રાતે રાજા ભીમે પોતાના બધા મંત્રીઓ અને પરિવારના Page #149 -------------------------------------------------------------------------- ________________ 40 નિષધપતિ વડીલ પુરુષોને પિતાના ભવ્ય અને વિશાળ બેઠક ખંડમાં એકત્ર કરીને સ્વસ્થ ભાવે કહ્યું : “આજે મેં આપને એક મહત્ત્વના કાર્ય નિમિત્ત બેલાવ્યા છે. આપ સહુ જાણે છે કે રાજકન્યા દમયંતી નવયૌવનમાં પ્રવેશી છે. કન્યા ગમે તેટલી પ્રિય હોય તે પણ તે પરાયું ધન છે. કારણ કે એના જીવનને આ સથવારા શરૂ થતું હોય છે. આવા સાંસ્કૃતિક આચારનું રાય કે રંક દરેકે પાલન કરવું જ પડે છે. આપ સહુ સહમત થાઓ તો સ્વયંવરની તૈયારી કરીએ.” રાજપુરોહિતે ઊભા થઈને તરત કહ્યું: “રાજરાજેશ્વરને જય થાઓ ! આપને વિચાર ધર્મદ્રષ્ટિએ ઉત્તમ છે. સ્વયંવર રચવાથી રાજકન્યા પિતાને અનુકૂળ એવા પતિની વરણી કરી શકશે અને એમ થતાં એનું જીવન ધન્ય બની જશે. વળી, આપના મહાન વંશમાં સ્વયંવરની પ્રથા ચાલી જ આવે છે.” મહામંત્રીએ કહ્યું, “સ્વયંવરને પ્રસંગ ઊભું કરવાથી આપણું રાજ્યની પણ શોભા વધશે. કુળધર્મને અને ક્ષરી ધર્મને શોભે એવો જ આ વિચાર છે.” બીજા એક મંત્રીએ કહ્યું, “સ્વયંવરના વિવિધ પ્રકાર હોય છે. આપે કર્યો પ્રકાર પસંદ કર્યો છે, કૃપાનાથ?” “મને તો પ્રચલિત પ્રથા જ સર્વોત્તમ લાગે છે. આપણે રાષ્ટ્રના નાના મોટા રાજાઓ ને યુવરાજોને નિમંત્રણ આપીએ. રાજકન્યા એ બધામાંથી સુગ્ય જીવનસાથીની પસંદગી કરી લે કઈ પ્રકારની હાય, શરત કે મુકાબલાની પ્રથા રાખવામાં કલહ થવાનો સંભવ રહે છે અને સમય પણ ઘણે વીતી જાય છે...વળી, એમ કરવા જતાં કઈ વાર અણગમતા પાત્રને સ્વીકાર કરવો પડે છે. આવો કોઈ દેવ ન થાય એટલા ખાતર પ્રચલિત રીત જ મને ઉત્તમ લાગે છે. બધા મંત્રીઓ, રાજપુરોહિત અને પરિવારના વડીલે મહા Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવરનું નિમંત્રણ 14. રાજાના આ વિચારમાં સહમત થયા. રાજપુરોહિતે એ જ વખતે સ્વયંવરની કુમકુમ પત્રિકા મેકલ વાનું અને યંવરના મંડપનું ખાતમુહૂર્ત કરવાનું શુભ મુહૂર્ત શોધી આપ્યું. પાંચમે દિવસે બંને મુહૂર્તી હેવાથી રાજભવનના પાછળના ભાગમાં આવેલા એક મેદાનમાં મંડપ નિર્માણનું વિધિવત્ સ્થાપન કર્યું અને રાજપુરોહિતે સ્વયંવરની કુમકુમ પત્રિકાને એક મુસદ્દો કરી આપો. સ્વયંવરનું નિમંત્રણ પાઠવવા સંખ્યાબંધ દૂતોને તૈયાર કરવામાં આવ્યા અને એક શુભ દિવસે સઘળા દૂતોએ ગૌડ, ચૌલ, કર્ણાટક, લાટ, દ્રવિડ, ચેદી, અંગ, બંગ કલિંગ, તિલંગ, વગેરે દેશ તરફ પ્રયાણ કર્યું. - ઉત્તરના રાજાઓને નિમંત્રણ આપવા દેવવ્રત નામના વૃદ્ધ દૂતને પસંદ કર્યો હતો.તેની નીચે બીજા સાઠ દૂતો રહેવાના હતા. આ ખબર દમયંતીને પડતાં તેણે પિતાની સખી સાથે કહેવરાવ્યું: પૂજ્યશ્રી, ઉત્તર દિશાના બધા રાજાઓને આમંત્રિત કરવામાં આવે એક કાળજી અવશ્ય રાખવાની છે. નિષધનાથ મહારાજા નળ સ્વયં. વરમાં ભાગ લેવા સત્વર આવે એ રીતે આપે પ્રયત્ન કરવાનું છે.' દેવવ્રત દૂતે ઉત્તરમાં કહેવરાવ્યું; “રાજકુમારીઝ, આપ નિશ્ચિત રહેજે...નિષધપતિને નિમંત્રણ આપવા અન્ય કોઈ દૂતને ન મેકલતાં હું પિતે જ જઈશ.” દેવવ્રતના ઉત્તરથી દમયંતીને સંતોષ થયો. તેના મનમાં એક ભય ઊભો થયો હતે. હંસની વાત સાંભળ્યા પછી અને હંસે દોરેલી નળરાજાની આકૃતિ જોયા પછી પોતે નળને સ્વયંવર પહેલાં જ માલાદાન કર્યું હતું. આમ, પિતે મનથી નળને વરી ચૂકી હતી. Page #151 -------------------------------------------------------------------------- ________________ 142 નિષધપતિ આ સંગામાં નળ સ્વયંવરમાં ભાગ લેવા ન આવે તે કેવી પરિસ્થિતિ ઊભી થાય? આ ભય તેના મનમાં જાગ્યો હતો અને દેવવ્રતના ઉત્તરથી તેના મનને શાંતિ પ્રાપ્ત થઈ ગઈ. રાજા ભીમે દરેક દૂતને વાયુવેગી અશ્વ આપ્યો હતો. કારણ કે દરેક સ્થળે નિશ્ચિત સમયમાં નિમંત્રણ મળી જવાં જોઈએ... અને એમ થાય તે જ ઘણું રાજાઓ આવી શકે અને દમયંતી પણ યોગ્ય સાથીની પસંદગી કરી શકે. ઉત્તર દિશા તરફ પ્રયાણ કરી ચૂકેલા દેવવ્રતે પિતાની સાથેના અન્ય સાઠ દૂતોને વિવિધ રાજ્યમાં નિમંત્રણ આપવાની વ્યવસ્થા સમજાવી દીધી હતી અને પિતે નિષધાનગરીમાં જવાનું નક્કી કર્યું હતું. વાયુવેગી અશ્વો એકધારી ગતિએ જતા હતા. માર્ગમાં જ્યાં જ્યાં પિતાના સાથીઓને માર્ગ ફંટાતે ત્યાં ત્યાંથી તેઓ અન્ય રાજ્યો તરફ વળી જતા. આમ, પ્રવાસ ખેડતે ખેડતે દેવવ્રત ધાર્યા કરતાં બે દિવસ વહેલે નિષધાનગરીના પાદરમાં આવી પહોંચે. હજુ સૂર્યોદયને થોડી વાર હતી. દેવવ્રતે નદી કિનારે પ્રાત:કાય નિમિત્તે અશ્વ ઊભો રાખ્યો. તેના સાથીએ એક વૃક્ષને ઓથે બંને અશ્વોને બાંધ્યા. દેવવ્રત શૌચાદિ કાર્ય નિમિત્તે ગયે. તેની સાથે સેવક ત્યાં જ ઊભો રહી ગયો. દેવવ્રતના આગમન પછી સેવક પણ શૌચ અર્થે ચાલ્યો ગયો. દેવવ્રતે કિનારા પરનું ઘાસ ચરવા માટે બંને અશ્વોને છૂટા કર્યો. અને સેવકના આગમન પછી બંનેએ દંતધાવન, સ્નાન, પૂજન, આદિ કાર્ય પતાવ્યું. સૂર્યોદય થઈ ગયું હતું. દેવવ્રત પિતાના સેવક સાથે નગરીમાં જવાની તૈયારી કરતો હતો. ત્યાં જ તેની નજર સામે કિનારે ધનુર્વિદ્યાના પ્રાગે કરી રહેલા એક નવજવાન પર પડી. તેનાથી થોડે દૂર Page #152 -------------------------------------------------------------------------- ________________ સવયંવરનું નિમંત્રણ 143 કેટલાક સેવકો અને મંત્રીઓ પણ ઊભા હતા. દેવવ્રતના મનમાં થયું, જરૂર, આ પિતે જ મહારાજ નળ લાગે છે. એનાં રૂપ અને તેનાં જે વર્ણન સાંભળ્યાં છે તે કરતાં પણ આ નવજવાન ઘણું જ સુંદર અને તેજોમય લાગે છે. દેવવ્રત સ્થિર નજરે નવજવાન ધનુર્ધારી તરફ જોઈ રહ્યો.... વાહ રે વિધાતા ! પુરુષમાં આવું તેજ અને રૂ૫ કદી જોયું નથી. સ્ત્રીઓમાં વિધાતાને પક્ષપાત હોય છે... પરંતુ આ પુરુષ તે અપૂર્વ છે ! જરૂર, આ નળરાજા જ છે....ઘણું રાજાઓ, રાજકુમાર અને યુવરાજેને જોયા છે પરંતુ કયાંય આંખ કરી નથી. રાજકન્યા દમયંતી માટે આ નળરાજા દરેક દષ્ટિએ એગ્ય લાગે છે. દેવવ્રત આમ વિચાર કરતો ઊભો...અને ધનુર્વિદ્યાની આવૃત્તિ પૂરી થઈ. સેવકોએ મહારાજા નળને જયનાદ ગજવ્યો. દેવવ્રતને ખાતરી થઈ કે આ નવજવાન પોતે જ નળ છે. નળ રાજા અને તેની સાથેના માણસ થોડે દૂર ઊભેલા રથમાં બેસવા માંડયા. દેવવ્રત પણ પિતાના સેવક સાથે નગરી તરફ વિદાય થયો. તે વિદર્ભ દેશનો દૂત હતો એટલે રાજ્યના અતિથિગૃહમાં તેને ઘણું જ આદર સહિત સત્કાર કરવામાં આવ્યો. આતથિગૃહના નિયામકે વિદર્ભ દેશના દૂતના આગમનના સમાચાર મહામંત્રીને તરત મોકલી આપ્યા. વસ્ત્ર પરિવર્તન કરીને દેવવ્રત પિતાના સેવાક સાથે રાજસભામાં જવા વિદાય થયો. મહારાજ નળની રાજસભા ઈન્દ્રના દરબાર જેવી જ શોભતી હતી. હંસના એકાએક ચાલ્યા જવાથી અને દમયંતીના સ્મરણથી નળનું ચિત્ત ભારે વેદના સહી રહ્યું હતું...આમ છતાં તેણે રાજસભામાં Page #153 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ આવવાને ક્રમ જાળવી રાખ્યો હતો. મહારાજા નળના આગમન પછી રાજસભાના કાર્યને પ્રારંભ. થયો. સ્વસ્તિ વાચન, આશીર્વાદ, ચારણનાં ગીત, વગેરે પતી ગયા પછી રાજસભાના નિયમ પ્રમાણે અન્ય રાજ્યના દૂતોને સાંભળવામાં આવતા. આજ વિદર્ભને દૂત દેવવ્રત આવ્યો હતો. તે શાંત, કરેલ, વૃદ્ધ, બુદ્ધિમાન, જ્ઞાની અને વતા હતા. તેણે ઊભા થઈ રાજ્ય તરફથી મોકલવામાં આવેલી ભેટ મહારાજ નળનાં ચરણમાં ધરી. એ ભેટમાં પાંચ રને હતાં અને તે ઘણાં તેજસ્વી હતાં. નળની પાછળ ઊભેલી એક પ્રતિહારિણીએ ભેટ સ્વીકાર દર્શાવ્યો. દેવવ્રતે પાંચ કલેકે કહીને આશીર્વાદ આપ્યા અને સુવર્ણની એક ભૂંગળી....જેમાં દમયંતીના સ્વયંવર અંગેનું નિમંત્રણ પત્ર હતું તે મહારાજ નળના હાથમાં મૂકીને કહ્યું; “જેમનાં યશગાન સ્વર્ગના દે પણ ગાતા હોય છે, પુણ્યક નિષધપતિ મહારાજ નળને જય થાઓ! કૃપાનાથ, વિદર્ભ દેશના મહારાજા ભીમદેવે પિતાની સર્વશ્રેષ્ઠ કન્યાના સ્વયંવરમાં પધારવાનું આપને નિમંત્રણ પાઠવ્યું છે. હે પૃથ્વીપતિ ! તાલ અને હિતાલનાં વૃક્ષોથી રળિયામણું બનેલા અને મયૂરોના સમૂહથી કલાત્મક થયેલા કુંડિનપુરના પાદરને આપ જરૂર ભાવજે. હે સ્વામી! અમારા રાજકન્યા દમયંતી રૂપ, ગુણ અને જ્ઞાનમાં અજોડ છે... આપ શ્રીમાન આ૫ની ચતુરંગી સેના સાથે અવશ્ય પધારવાની કૃપા કરજે..કારણ કે કુંઠિનપુરનાં નરનાર આપને નીરખવા માટે અને આપના સત્કાર માટે ખૂબ જ આતુર બનેલાં છે.” નળરાજાએ પિતાના મંત્રીને સંકેત કર્યો. તુરત મૃતશીલ બેલ્યોઃ “હે આદરણીય દત, જન્મથી જેના ભાલમાં તિલક છે તે રાજકન્યા દમયંતીના રૂપગુણ અંગે અમે પણ સાંભળ્યું છે. રવયંવર મહેસવમાં એ ત્રિલેય મેહની રાજકયા દમયંતીને પ્રાપ્ત કરવાની આશા સાથે. નિષધપતિ અવશ્ય પિતાની સેના સાથે પધારશે.” Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવ૨નું નિમંત્રણ સ્વયંવરની વાતથી ભાખી રાજસભા હર્ષિત બની ગઈ હતી અને મહામંત્રીએ જ્યારે નિમંત્રણ પત્ર વાંચ્યું ત્યારે આખી રાજસભા આનંદમાં મગ્ન બની ગઈ. બે દિવસ દેવવ્રતને રોકીને ત્રીજે દિવસે ઉત્તમ પ્રકારનો સરપાવ આપીને નળરાજાએ તેને વિદાય આપી. આ તરફ નળરાજાએ પણ સ્વયંવરમાં જવાની તૈયારી શરૂ કરી. દેવવ્રત ઘણા જ હર્ષ સાથે કુંડિનપુર પહોંચી ગયા. અને તેણે રાજકન્યાને ગૂઢ અર્થવાળો સંદેશ મોકલ્યાઃ “ઉત્તર દિશાના સઘળા રાજાઓને તથા નળ મહારાજાને કુંઠિનપુર આવવાની ઉત્કંઠાવાળા બનાવવા જતાં મને સુવર્ણની એક શંખલા પ્રાપ્ત થઈ છે.' દમયંતી સમજી ગઈ...નળ અવશ્ય આવશે ને મળશે. તેનું હૃદય પ્રસન્ન બની ગયું. દેવવ્રતે મહારાજા ભીમને પણ પોતાના પ્રવાસની વાત જણાવી. પ્રકરણ 16 મું : : અશકય કાર્ય ? સમગ્ર રાષ્ટ્રના નાના મોટા રાજાઓ વિદર્ભનાથની કન્યા દમયંતીના સ્વયંવરમાં ભાગ લેવા માટે ઝડપી તૈયારીઓ કરવા માંડયા. સંસારની શ્રેષ્ઠ સુંદરી પ્રાપ્ત કરવાનું મન કોને ન થાય! અને દમયંતીનાં રૂ૫-ગુણની વાત તે લગભગ ઘરઘરની બની ગઈ હતી. યૌવનને સામે કિનારે પહોંચેલા રાજાઓના મનમાં પણ દમયંતી પ્રાપ્ત થશે એવી આશાની એક રંગાળી ખીલી ઊઠેલી. ખરેખર, માનવી વૃદ્ધ બને છે પણ મન વૃધ્ધ બનતું નથી. એક રૂપવતી નવ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ 146 નિષધપતિ યૌવના પોતાના કંઠમાં કંઈ આશાએ વરમાળા આપશે એ પ્રશ્ન કઈ રાજાના હૈયામાં જાગતા જ નહોતે..કયાંથી જાગે ? જે કંઈ દેવશક્તિ સંસારમાં ચિર યૌવનને ઉપહાર દેવા આવી ચડે તે સહુથી પહેલાં પહોંચવાને પુરુષાર્થ વૃદ્ધો જ કરે પડતા આખડતા ને ધક્કામુક્કી કરતા તેઓ જ આગલી હરોળમાં પહોંચવાની પેરવી કરે.. કાણુક કે માનવી વૃદ્ધ બને મન કયાં વૃધ્ધ બને છે, ! નાનાં મેટાં રાજ્યના રાજાઓ વિદર્ભ દેશની રાજધાની તરફ પિતાના મિત્રો, રક્ષક અને દાસીઓનાં દળ સાથે પ્રસ્થાન કરવા માંડયા. નિષધપતિ નળ પણ પ્રિયતમાને નિહાળવા અને પ્રાપ્ત કરવાની અને સ્વર્ગમાં મુનિવર શ્રી નારદજી પહોંચી ગયા અને ઇન્દ્ર સમક્ષ દેવેને પણ દુર્લભ એવી રાજકન્યા દમયંતીના રૂપની અને સ્વયંવરની તૈયારીની વાત કહી. વાત સાંભળીને ઈન્દ્ર એક નિશ્વાસ નાખો. નારદજીએ કહ્યું: “વજી જેવા મહાન શસ્ત્રના સ્વામી અને સ્વર્ગની અપાર સંપત્તિના ભોક્તા હે ઈન્દ્ર, પૃથ્વી પીઠ પર તે આજે વિરાટ મેળે જામી પડે છે. ભારતવર્ષને કોઈ માર્ગ એવો નથી કે, જે માર્ગેથી દમયંતીના સ્વયંવરમાં ભાગ લેવા કોઈ ન જતું હોય ! વૃદ્ધો, પ્રૌઢ, જુવાન, કવિઓ, કલાકારો અને વ્યાપારીઓ રાજા ભીમની કન્યાના યંવર ઉત્સવનાં દર્શન કરવા જઈ રહ્યા છે. વૃત્રાસુરને વધ કરનારા હે મહાબાહુ, તું પૃથ્વીપીઠ નજર તે કરી જે..માત્ર પૃથ્વી પર નહિ પણ, ત્રણેય લેકમાં એક પણ કન્યા એવી નથી કે જે દમયંતીની હરોળમાં ઊભી રહી શકે. મેં કઈ પણ દેવાંગનામાં દમયંતી જેવું રૂપ નિહાળ્યું નથી. આ મહાન ઉત્સવ નિહાળવાને યોગ ભાગ્યે જ પ્રાપ્ત થતું હોય છેઆ રીતે ઈન્દ્રના હૃદયમાં એક આ શાની ચિનગારી વેરીને મહામુનિ નારદજી ઈન્દ્ર ભવનમાં ચાલ્યા ગયા. Page #156 -------------------------------------------------------------------------- ________________ 147 અશકય કાર્ય? ઈન્દ્રના મનમાં થયું...સંસારની શ્રેષ્ઠ સુંદરી વગર મારા વૈભવની પણ કોઈ કિંમત નથી..આમ વિચારી ઈન્દ્ર માનવામાં પ્રસ્થાન કરવાની પિતાના સાથીઓને આજ્ઞા આપી. ત્યાં તો અગ્નિ, વરુણ અને યમ નામના ત્રણેય દિગ્ધાલે પણ કુતૂહલને વશ થઈને ઈન્દ્ર સાથે માનવકમાં જવા તૈયાર થયા. મહારાજ ઈન્દ્ર માનવકની એક રાજકન્યાને પ્રાપ્ત કરવા જાય છે એ સમાચાર સમગ્ર અલકામાં વ્યાપ્ત બની ગયા. આ સમાચાર સાંભળીને ઈન્દ્રાણીને ભારે આશ્ચર્ય થયું...તાચી નામની અસરાએ તે નાકનું ટેરવું ય ચડાવ્યું, મંજુઘોષા નામની અસર તો ઈન્દ્રની બદ્ધિ પર આક્ષેપ કરવા માંડી. રંભા તે આ સમાચાર સાંભળીને જડવત બની ગઈ અને મેનકા પણ અવાક્ થઈ ગઈ. યૌવનમદથી સદાય 'ઊર્મિલ અને રંગભરી રહેતી ઈન્દ્રની ચાર–યૌવના અસરાઓનાં ચિત્ત ભારે ક્ષોભ પામ્યાં. ઈન્દ્ર મહારાજને શું વર્ગમાં સુ દરી-નારીઓનો તે છે? સ્વર્ગમાં તે ચિર યૌવન વતી રમણીઓ છે અને માનવ નારીનું યૌવન ક્ષીણ હોય છે...ચંચળ હોય છે...રાગ અને જરાથી માનવીઓ ઘેરાયેલાં હોય છે. જ્યારે સ્વર્ગમાં એ દુઃખને પરિતાપ નથી. તે પછી ઈન્દ્ર મહારાજ શા માટે પૃથ્વીપીઠની સુંદરીને પ્રાપ્ત કરવા જતા હશે ? આમ, સ્ત્રીવર્ગ ભારે વિમાસણ વચ્ચે ઘેરાઈ ગયો અને એક ઉત્તમ દિવસે ઈન્દ્ર મહારાજે અન્ય દેવોના રસાલા સાથે કુંઠિનપુર જવા પ્રયાણ કર્યું. આ તરફ, કામદેવનાં રૂપને પણ ઝાંખું પાડનાર નિષધનાથ નળ પિતાના મંત્રીઓ સાથે ચતુરંગી સેના લઈને ઝડપી પ્રવાસ ખેડતે છેક શિવા નદીના તટ પાસે પહોંચી ગયે.રેવા-નર્મદાને રળિયામણે કિનારે.. અને વિવિધ પ્રકારની વૃક્ષરાજી, વિંધ્યાચલ પર્વતની અપૂર્વ ભા! અરેખર, નયનમનહર પ્રદેશ નિહાળીને નળના ચિત્તને ખૂબ જ હર્ષ Page #157 -------------------------------------------------------------------------- ________________ 148 નિષધપતિ થયે થતશીલ મંત્રીએ સ્થળનો પરિચય આપતાં કહ્યું, “મહારાજ,દેવાસ વૃક્ષની સીધી ડાળીઓ પર બેઠેલાં શાખામૃમ અને વાનર કેટલા દર્શન છે ! ઉત્તમ ઔષધિઓ, ઉત્તમ ખનીજો અને યુવર્ણ, રત્ન અદિથી. ભરપૂર ગણાતે આ વિંધ્યાચલને શ્રેષ્ઠ પ્રદેશ છે.” આ પ્રદેશનું વર્ણન સાંભળતાં સાંભળતાં નળની નજર એકાએક ચાર હસોથી ઘેરાયેલી એક ચક્રવાકી તરફ ગઈ અને તે બોલી ઊઠ્યાઃ “અરે શ્રુતશીલ, આ તરફ નજર તે કર..! હંસ માટે ચક્રવાકી યોગ્ય ન હોવા છતાં આ હંસ પરાઈ પત્ની ચક્રવાકીની કેમ આશા રાખી. રહ્યા છે? જેમ કુદિની સૂર્યનાં કિરણો તરફ અનુરાગ શખવતી નથી તેમ આ ચક્રવાકી પણ ચારે હંસો પ્રત્યે જરાયે પ્રેમ દાખવતી નથી. મંત્રીવર, તું બરાબર જે.. અરણ્યમાં રુદન સમાન, ગગન, મંડળમાં છુપાવેલ વસ્તુ માફક, રાખમાં હેમ કરવા જેવું અથવા ત્યાગી જન પ્રત્યે પ્રીતિ રાખવા જેવું અને મોરનાં પીંછાં જેવા એક તરી સુંદર એવા અઘટિત અને અનુચિત સ્નેહને ધિક્કાર છે કારણ સિવાય કોઈ પણ વ્યક્તિ વિજાતિય પ્રત્યે આસકત બનતી નથી...! આ દશ્ય જોઈને મને તે શુભ શુકનને ખ્યાલ આવે છે અને મને થાય છે કે મારું કાર્ય જરૂર સિદ્ધ થશે. સાથોસાથ, સ્વયંવર પ્રસંગે કોઈ પણ નવાઈ પમાડનારી ઘટના બને એમ સમજાય છે.” આ રીતે, મિત્ર સમાન મહામંત્રી સાથે વાત કરતે કરતે નળ કંડિનપુર તરફ જઈ રહ્યો હતો અને એ વખતે આકાશ માર્ગેથી આવી રહેલા ઈદ્રાદિ દેવોની નજર નળના રસાલા પર પડી, અને નળને જોતાં જ બધા દેવોનાં વિમાને સ્થભિત બની ગયાં. સહુના મનમાં પ્રશ્ન થયો? એક માનવ જાતિના પુરુષનું આવું રૂપ! બધા દેવો નળ સામે સ્થિર નજરે નિહાળી રહ્યા. જેના રૂપગુણની વાત સાંભળી છે તે આ નવજવાન નળ ભૂપાળ પોતે જ છે. દરેક દેવના મનમાં થયું. ઈન્દ્ર, વરુણ, યમ અને અગ્નિ દમયંતીને Page #158 -------------------------------------------------------------------------- ________________ અશકય કાય? 149 વરવા માટે મોટી આશાએ જઈ રહ્યા છે. પરંતુ કમલિનીનું ચિત્ત જેમ સૂર્ય સિવાય અને ગંગાનું મન જેમ સમુદ્ર સિવાય અન્યમાં ઉમંગભર્યું બનતું નથી તેમ, દમયંતી પણ નળ સિવાય અન્ય કોઈને પસંદ નહિ કરે. આ નવજવાન નળ તો દેવરૂપને પણ ઝાંખું પાડે તે પ્રભાવશાળી અને સુંદર છે. ભગવાન શંકરથી દાઝેલે કામદેવ ભલે અંગહીન બને. પરંતુ ખરી રીતે તે તે આવા સુંદર પુરુષથી દૂર રહેવા ખાતર જ અપંગ બન્યો હોય એમ લાગે છે ! જેમ અન્ય દેના મનમાં આવો સંશય જાગ્યો હતો તે જ રીતે ઈન્દ્રાદિ લોકપાલના હૈયામાં પણ વિમાસણ પેદા થઈ હતી. કુંડિનપુર જવું કે અહીંથી પાછી સ્વર્ગમાં પરવરવું ? આ પ્રશ્નને સમાધાનકારક ઉકેલ આવતો જ નહતો. પરંતુ કૂટનીતિમાં કુશળ એવા ઈન્દ્ર પિતાના મહાપ્રતિહાર નૈત્રમેરીને બોલાવીને કેઈ ન સાંભળે તેવી રીતે એક સૂચના કરી નૈત્રમેષી નમન કરીને એકલે વિદાય થયો અને અશ્વારોહી નળ પાસે પહોંચી ગયો. સ્વર્ગના દેવ જેવા તેજસ્વી અને રૂપવાન નત્રમેલીને જોતાં જ નળના મનમાં થયું, “એકાએક આ કોણ આવ્યું હશે ?" ત્યાં તે નૈત્રમેષીએ જ વિનયભર્યા પ્રસન્ન સ્વરે કહ્યું હે રાજન, મનમાં કોઈ પ્રકારને સંક૯પ ન કરીશ. તારું ચિત્ત પ્રસન રાખજે. આજ ઈન્દ્ર મહારાજ પિતે તારી સામે આવી રહ્યા છે તે તું તેમનું સ્વાગત કરવા તૈયાર થા.” નળનાં નયને અતિ પ્રસન્ન બની ગયાં...તેણે પ્રત કર્યો. આપની વાત સાંભળીને હું ધન્ય બને. શ્રી. ઈન્દ્ર મહારાજ કયારે પધારશે ?" આછી હાસ્ય સહિત નવમેષ દેવે કહ્યું: “સામે નજર કર... આ તરફ જ આવી રહ્યા છે.' નળે જોયું...દિવ્ય વિમાનો નીચે ઊતરી રહ્યાં છે... તે પિતાના Page #159 -------------------------------------------------------------------------- ________________ 150 નિષધપતિ અશ્વ પરથી એકદમ નીચે ઊતરી ગયો અને હર્ષભેર સામે દેડો ઈન્દ્ર પાસે પહોંચતાં જ અંજલિબદ્ધ બનીને નળે કહ્યું: “મહારાજ આપનાં દર્શનથી હું ધન્ય બન્ય.... આપના આ સેવકને કોઈ પણ કાર્ય માટે આજ્ઞા કરે.” નિષધનાથનો આ વિનય નજરે નિહાળવા છતાં ઈન્ડે પિતાના ફૂટ વિચારને ત્યાગ કર્યો નહિ. કારણ કે માગનારા કદી પોતાના દેષ નિહાળનારા નથી હોતા. ઇન્દ્ર સમજાતે હતો કે, નળ રૂપવાન અને તેજસ્વી છે. માનવામાં તે શું દેવલેકમાં પણ આ સુદર્શન પુરુષ મળ દુર્લભ છે. આમ હોવા છતાં ઈન્ડે પિતાના સ્વાર્થને વિચાર અળગો ન કર્યો અને તેણે મનમાં ગોઠવેલી બંધાઈભરી જના જતી ન કરી. એક જ સુંદરી પર આકાયેલા બે પુરુષમાં શું ઈર્ષાને અગ્નિ ઊભરાતો હશે? અન્યને ઉત્કર્ષ સહવો એ સજજને માટે પણ ભારે કઠિન હેાય છે. ઈન્દ્ર નવજવાન નળને આદરભર્યો સત્કાર કર્યો અને ખૂબ જ સુંદર વચો વડે તેની પ્રશંસા કરી. ખરેખર, હૈયામાં જે હોય તે ન દેખા ખાતર દેવને પણ અભિનય કરવો પડે છે ! ઈ મધુર સ્વરે કહ્યું: “રાજન, તારા ગુણની અને બાહુબળની પ્રશંસા અમે સ્વર્ગમાં પણ સારી રીતે સાંભળી છે. ગાંધર્વે અને ચારણ મુનિએ દ્વારા તારી ગુણગાથા સાંભળીને અમે પણ ખૂબ જ હર્ષિત થયા હતા તારા જેવા ગુણવાન પુરુષથી આ પૃથ્વી શેભી રહે છે.” “મહારાજ, હું તો આપને દાસાનુદાસ છું...આપ સમર્થ છે એટલે મારા અંગે આવી..” વચ્ચે જ ઈન્દ્ર કહ્યું: “નહિ રાજન, અમે જે જોયું જાણું છે. તે જ કહ્યું છે... અને એથી જ અમારા એક કાર્ય નિમિત્તે તારી પાસે આવ્યા છીએ જે, આ છે વરુણ ! આ છે તેજસ્વી અગ્નિદેવ ! અને આ છે મહાબલી યમરાજ... અમે ચારેય એક મહત્વના કાર્યની. Page #160 -------------------------------------------------------------------------- ________________ અશકય કાર્ય ? 151 સિદ્ધિ અર્થે જ તારી પાસે આવ્યા છીએ. જે તું એ કાર્યને સ્વીકાર કરે તો અમે એ કાર્યને ભાર તારા પર મૂકવા માગીએ છીએ. કારણ કે તારા જેવા સુયોગ્ય સિવાય અન્ય કેઈથી એ કામ થવું શક્ય નથી.” ઈન્દ્રના આ શબ્દો સાંભળીને નળના મનમાં પ્રમોદ તે થયો પણ સાથે સાથે વિચાર આવ્યો કે, “આ કપલે માટે કોઈ કાર્ય અશક્ય નથી તો પછી એ કામ મારાથી કેવી રીતે શક્ય બની શકે કાર્ય કયા પ્રકારનું છે તે જાણ્યા વગર ના..ના..ના. કાર્ય જાણ્યા પછી તે સહું કરવા તૈયાર થાય છે. મુખઓ પણ કરી શકે છે. કહ્યા વગરના કાર્યને સ્વીકાર કરવામાં જ શોભા છે. લેપાલેનું કાર્ય ગમે તે હોય...તે જાણ્યા વગરનું કાર્ય કરતાં કદાચ, ધન રાજ્ય કે જીવનને ભેગ આપવો પડે તે પણ શું ? દમયંતીનો પ્રશ્ન તો નહિ હોય ને ? મનથી તેને હું મારી બનાવી ચૂક્યો છું. લેકપાલો મારી પાસે માગણી કરે તે આ એક જ વસ્તુ હું આપી શકું એમ નથી. પરંતુ આવી બેહૂદી માગણી આવા મહાપુરુષો કદી કરી શકે નહિ. માનવી કીતિ મેળવવા ખાતર જીવનને પણ જોખમમાં મૂકીને પ્રયત્ન કરતો હોય છેતે પછી પ્રાણથી પણ અધિક એવી કીતિને મારાથી નાશ કેમ કરી શકાય બરાબર છે. એમની ઈચ્છા પૂરી કરવી એ જ મારું કર્તવ્ય છે.” આમ વિચારી નળે પ્રસન્નભાવે અને મધુર વાણુ વડે કહ્યું, “કૃપાનાથ, મનમાં કોઈ પ્રકારનો સંશય રાખ્યા વગર આપની ઈચ્છામાં આવે તે કાર્યની જવાબદારી આપ અવશ્ય મને સોંપી. શકે છો. આપ મને આજ્ઞા કરો..ધન, રાજ્ય કે પ્રાણના ભોગે પણ હું આપનું કાર્ય અવશ્ય કરીશ.” નળના આ શબ્દો સાંભળીને અન્ય દેવોનાં ચિત્ત અતિ પ્રસન્ન બની ગયાં. સહુના હૈયામાં “સાધુ, સાધુ” શબ્દ ગુંજી ઊઠ્યો Page #161 -------------------------------------------------------------------------- ________________ 152 નિષધપતિ ઈ જોયું કે સાત્વિક શિરોમણિ નવજવાન નળ બરાબર વાજાળમાં સપડાઈ ગયા છે. પટના સાગર સમા ઈશ્વ મહારાજાએ પ્રસન્ન સ્વરે કહ્યું, " નળ, તારી પાસે મેં આવી જ આશા રાખી હતી. તું દરેક પ્રકારનું કષ્ટ સહેવામાં અને કાર્ય કરવામાં કુશળ છે એ વાત આજે અમે સત્યરૂપે જોઈ શકયા છીએ. રાજન, તારે કેવળ વાણીવિલાસ દ્વારા જ અમારું કાર્ય સાધવાનું છે. તું તે જાણે છે કે કુંઠિનપુરમાં રાજા ભીમની ત્રિલેય સુંદરી દમયંતીને સ્વયંવર થવાને છે. દમયંતી પણ સ્વયંવરમાં યોગ્ય પતિને વરવા આતુર છે. તારે એ કામ કરવાનું છે કે તું કુંબિનપર જા અને દમયંતીને સમજાવ કે તે અમારા ચારમાંથી ગમે તે એકને પસંદ કરે! હે નળ ! આમ કામપીડિત લેમ્પલેને તું દૂત બનીને જા.” તીર્ણ વા જેવું ઈન્દ્રનું આ વચન સાંભળીને નળરાજા કંપી ઊઠયો. તેના મનમાં થયું, ઈદ્ર રાજા ખરેખર કઈ પિશાચરૂપ બની ગયેલ છે. નળે કહ્યું : “મહારાજ, આપને પ્રણામ કરું છું ! આપે જે કાર્ય બતાવ્યું તે અંગે હું આપને કંઈક કહેવા માગું છું. આપ તે જાણો છો કે હંમેશ સવારે શ્રી જિનેશ્વર ભગવંતની પૂજાથી નિવૃત થઈને હું આપની આરાધના કરતો હતો અને આપની સમક્ષ માગણી કરતે કે, દમયંતી મને પ્રાપ્ત થાય! આજ આપે મારી પાસે તેની માગણી કરી છે. જેને પ્રાપ્ત કરવા માટે હું જઈ રહ્યો છું, તેને માટે હું આપનું દૂતકાય કેવી રીતે કરી શકીશ? આપના ભક્તો અને આરાધકોને કષ્ટ આપવાનું શિક્ષણ આપને કોણે આપ્યું ? આમ છતાં મેં આપનું કાર્ય બજાવવાનું કહ્યું છે એટલે મારા માટે અતિ પ્રિય એવી દમયંતીને મનમાંથી હું દૂર કરીશ. કારણ કે સ્વર્ગ શીલ પુરુષો વચન ખાતર પિતાના પ્રાણને પણ ત્યાગ કરે છે ! પામરજને પણ જેની નિંદા કરે એવું. સંબંધી દૂતકાર્ય હું કેવી રીતે કરી શકીશ? એ વનવાસી પણ ખીજડીનાં ફૂલને સુંઘતો નથી. તે નાગરિક Page #162 -------------------------------------------------------------------------- ________________ 153 અશક્ય કાર્ય? તેને કેવી રીતે સત્યારે? વકીલનાં વચનમાં કૃત્ય અને અકૃત્ય બંને હેય છે, પરંતુ ગુરુજન પિતે જ જયારે અકૃત્યને આદેશ આપે ત્યારે શિષ્ય માટે બીજો કો માર્ગ? મહારાજ, હું દૂતકાર્ય માટે દમયંતી પાસે એકલે કેવી રીતે જઈ શકીશ? અનેક રક્ષક વડે રક્ષાયેલા તેના ભવનમાં મારાથી પ્રવેશ કરવો શું સહજ છે? કદાચ હું બધા રક્ષકોને નાશ કરીને તેની પાસે પહોંચે છે તે મારાં વચને પર વિશ્વાસ કેવી રીતે મૂકશે ? હે ઈન્દ્ર, દમયંતી એ મને વરવાને મનથી નિશ્ચય કર્યો છે. મને જોઈને તે લજિત બની જશે અને આપને વરવાને કદી પણ વિચાર નહિ કરે. આ સ્થિતિમાં ભારે પ્રેમનિષ્ફળ જશે, અને આપનું કાર્ય પણ નિષ્ફળ બનશે, એટલે મારી આપને વિનંતિ છે કે આપ બરાબર પરિણામ આવે એમ દેખાય છે. વરુણદેવે તરત કહ્યું : “હે રાજન, કન્યાઓ તો સેંકડે પુરુષનું નિરીક્ષણ કરતી હોય છે...તું એક શ્રેષ્ઠ દેવભક્ત છે અને તારું સર્વસ દેવને અર્પણ કરવામાં તું કર્તવ્ય માને છે...વળી, તું પ્રભાવશાળી છે. તારી વાણુ સામાના હૃદયને સ્પર્શ કરે એવી સુંદર છે અને તું જિતેન્દ્રિય છે. દમયંતી પાસે જવામાં તું જ વધારે યોગ્ય છે... એથી જ ઈન્દ્ર મહારાજાએ તને આ કાર્ય માટે વિનંતી કરી છે.” અગ્નિદેવે કહ્યું: “રાજન, ઈન્દ્ર મહારાજાએ તારા સિવાય અન્ય કેઈને યાચના કરી નથી ..તું જ એમની નજરે સર્વશ્રેષ્ઠ જણાય છે. અને તારામાં એ શક્તિ પણ છે કે તું તને પોતાને અતિપ્રિય થઈ પડેલી એવી દમયંતી પ્રત્યેને મેહ અવશ્ય દૂર કરી શકીશ ..હે નળ, તું એક વાર તને પ્રાપ્ત થનારી કીર્તિનો તે વિચાર કરી છે. તારી કીતિ કલ્પાંત કાળ પર્યત રહેવાની છે. તું મનમાં જરા યે ક્ષોભ ન રાખીશ. દૂત તરીકે કાર્ય બજાવવા છતાં પણ જે અમારું કામ સિહ નહિ થાય તે કર્તવ્ય બજાવનાર એવા તને કેણ દેષ દઈ શકે?” Page #163 -------------------------------------------------------------------------- ________________ 154 નિષધપતિ તરત યમરાજે કહ્યું, “અગ્નિદેવ, તમે આવો વિચાર ન કરે... મહાપ્રતાપી નળ જે કાર્ય ગ્રહણ કરે છે તે કાર્યમાં સફળતા જ પ્રાપ્ત કરે છે. " ત્યાર પછી નળરાજા સામે જોઈને કહ્યું : “રાજન, તારા નામ માત્રથી કાર્ય સિધ્ધ થતું હોય તે તું તે જાય ત્યારે તે સંશયનું કોઈ કારણ જ કયાંથી રહે ? હે રાજેન્દ્ર, તું નિર્ભય બનીને જા. નબળા વિચારો દૂર કર. દમયતી પ્રત્યેને મેહ પાછો ઠેલી દેઅને અમર કીર્તિરૂપી માંતાને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ થા. આમ તે, આ જીવન ચંચળ છે. ક્ષણ માત્રમાં અનેક વાર આવે છે ને જાય છે... પ્રાણીઓનું જીવિત ધર્માધીન હોવાથી ધર્મનું આચરણ કરવામાં પલભરને વિલંબ કઈ કરી શકે? યાચકની માગણી પ્રત્યે જે ઉપેક્ષાભાવ રાખે છે અથવા હર્ષિત નથી બનતે તે માનવી સમગ્ર કલંકનું સ્થાન બને છે. તું કઈ પ્રકારને સંશય રાખ્યા વગર દેવકાર્ય કરવા તત્પર થા... હે નળ, દમયંતી પાસે જતાં તું ઈચ્છીશ ત્યારે અદ્રશ્ય બની શકીશ. અદ્રશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થતાં તને કેાઈ. રક્ષક કે માનવી જોઈ શકશે નહિ.” કેવું અશકય કાર્ય ! જે દમયંતી પ્રત્યે મહિનાઓથી પ્રેમભાવ કેળવ્યો છે. જેની કલ્પનાબી મનમાં અંકિત કરી છે, જેની વિરહ. વ્યથામાં અને રાત્રિઓ પસાર થઈ છે. અને જે રાજકન્યાએ માત્ર મારી આકૃતિ જ જોઈને મને વરવાનો નિશ્ચય કર્યો છે. આવા પ્રેમભાવને કેવી રીતે દેહ દઈ શકાય? જેને મળવાની મનમાં તીવ્ર આકાંક્ષા રમી રહી છે તેની પાસે જઈને દૂતકાર્ય કેવી રીતે શકય બનશે ? કેવું અશકય કાર્ય! નળને વિચારમગ્ન બનેલા જોઈ ઈન્દ્ર મહારાજાએ કહ્યું કે રાજન, મન પર જય પ્રાપ્ત થઈ શકતું નથી?' મન પર વિજ્ય મેળો દેવા માટે પણ અશક્ય છે.... Page #164 -------------------------------------------------------------------------- ________________ અશક્ય કાય? 155 છતાં હું મારું કર્તવ્ય બજાવીશ.બહારની મુશ્કેલીઓ કરતાં મનની મુશ્કેલીઓ ભારે વિચિત્ર હોય છે... પરંતુ હું એને પહોંચી વળવાને. પ્રયત્ન કરીશ..એક આરાધક પિતાના આરાધ્યના કાર્યમાં જરાયે કર્તવ્યવિમૂઢ નહિ બનેહું આપે સેપેલા કાર્યને સ્વીકાર કરું છું.” લેક પાસે પ્રસન્ન બની ગયા અને વળતી જ પળે અદશ્ય થઈ ગયા... નળ એમને એમ નત મસ્તકે ઘડીભર ઊભો રહ્યો. ત્યાર પછી ઘવાયેલા મન સાથે આનંદવિહેણું હૈયે નળ પિતાને રસાલા તરફ ચાલતો થયો. પ્રકરણ 17 મું : દમયંતીના આવાસમાં હું હિનપુર હવે કેવળ દશ કેસ દૂર હતું... સાંજ પહેલાં જ ત્યાં પહોંચી શકાય એવી શકયતા હતી... પરંતુ સાથે આવેલા રાજપુરોહિતે આવતી કાલનું પ્રવેશમૂહૂર્ત આપ્યું અને મહામંત્રી શ્રુતશીલે પડાવ નાખવાની આજ્ઞા કરી. ડી જ વારમાં શિબિરરચના થઈ ગઈ. સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાનો નિયમ હોવાથી પાકશાસ્ત્રીઓ ભોજનની તૈયારીમાં પડ્યા, ઈન્દ્ર મહારાજે સેપેલા કાર્યની જવાબદારી સંભાળીને નળનું ચિત્ત ભારે ક્ષોભ અનુભવી રહ્યું હતું. તેના મનમાં થતું, પિતે મનથી દમયંતીને બની ગયો છે અને દમયંતી પણ મનથી પિતાને વરી ચૂકી છે... ણે હંસ દ્વારા વરમાળા પણ મેકલી આપી હતી. આ સ્થિતિમાં દમયંતીના મનને ઈન્દ્ર પ્રત્યે કેવી રીતે વાળી શકાશે ? ના..ના.. Page #165 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ ના. મારે જ મારા મનની દુર્બળતા દૂર કરવી જોઈએ. દમયંતીને સ્વર્ગમાં અપાર સુખ, સમૃદ્ધિ ને વિલાસ પ્રાપ્ત થવાને પૂરો સંભવ છે . દમયંતી ઈન્દ્રને પસંદ કરશે તે તેનાં કુટુંબીજને પણ ભારે હર્ષ અનુભવશે નહિ, મારા સ્વાર્થ ખાતર મારે કર્તવ્યથી ચલિત ન થવું જોઈએ મનમાં અને કવનમાં જેને વિરોધ હોય છે તે દંભી અને કપટી જ ગણાય છે. આ દેષ વહેરીને જીવતરને કલંકિત કરવા કરતાં દમયંતી ભલે કપાલની બને. આવા વિચારે વચ્ચે નળ પોતાના તંબુમાં વિશ્રામ લેતે એક ગાદી પર આડે પડખે પડયો હતો. બે પ્રતિહારિણીઓ વાયું વીતી ઊભી હતી, એ જ વખતે મહા પ્રતિહારે તંબુમાં પ્રવેશ કરીને મધુર સ્વરે કહ્યું: “કૃપાનાથને જય થાઓ ! કુંડિનપુરના એક મંત્રી આર્ય પુષ્કરાક્ષ આપને મળવા પધાર્યા છે.' આ શબ્દો સાંભળતાં જ નળ બેઠો થઈ ગયો અને મહા પ્રતિહાર સાથે તંબુની બહાર ગયે. કામદેવના અવતાર સમા નળને જોતાં જ પુખરાશે બે હાથ જોડીને મસ્તક નમાવતાં કહ્યું : “શ્રીમાન નિષધપતિને સદાય જય થાઓ !" નળે ખૂબ જ આદર સહિત મંત્રીને સત્કાર કર્યો અને તંબુમાં દાખલ થઈ મંત્રીને એક આસન પર બેસાડતાં કહ્યું : “વિદર્ભપતિ મહારાજ ભીમ કુશળ છે ને ?" ભકિતભાવ ભર્યા સ્વરે પુષ્કરણે કહ્યું, “કૃપાનાથ, કુંડિનપુરના સ્વામી ભીમરાજ કુશળ છે. આપના આગમનથી સહુના હર્ષમાં વૃદ્ધિ થશે. મહારાજ, હું રાજકન્યા દમયંતીના કહેવાથી આપને મળવા આવ્યો છું.' નળનાં નયને હર્ષિત બની ગયાં. પુષ્પરાણે કહ્યું: “અમારાં રાજકન્યા કુશળ છે.. આપ શ્રીમાને Page #166 -------------------------------------------------------------------------- ________________ દમયંતીના આવાસમાં 157 જે દિવસે નિષધાનગરીથી આ તરફ આવવા પ્રસ્થાન કર્યું, તે દિવસથી અમારા દૂતો આપના સમાચાર રાજકન્યાને આપતા રહે, છે અને રાજ કન્યા પણ પિતાના મહેલના ઉત્તર દિશા તરફના. ગવાક્ષે ઊભાં રહીને તે દિશાએથી આવતા વાયુને પણ અતિ સુખકર, માનતાં હોય છે. રાજકન્યાએ આપને સ્વયંવર મંડપમાં નિશ્ચિત સમયે પધારવાનો આગ્રહ કર્યો છે... અને આપના મનોરંજન અર્થે કિન્નરના એક યુગલને આપની સેવામાં મે કહ્યું છે જે બહાર ઊભું છે.' દમયંતીની કેટલી કાળજી છે ! નળના હૃદયમાં ભારે ઉલ્લાસ પ્રગટયો. પણ વળતી જ પળે તેના મનમાં થયું....આશા, ઈચ્છા. અને મનને મારે વશમાં જ રાખવાં જોઈએ. આમ વિચારી તેણે રાજકુમારીના કુશળ પૂછયા અને પુષ્કરાક્ષ સાથે તે કિન્નર યુગલના સ્વાગત નિમિતે તંબુની બહાર ગયો. અતિ સુંદર અને પવિત્ર એવું કિન્નર યુગલ સંગીતના સાજસહિત ઊભું હતું. તેની પાછળ ચાર પરિચારિકાઓ હતી. નળે આ શ્રેષ્ઠ કલાકાર દંપતીનું ભાવભર્યું સ્વાગત કર્યું અને મહા પ્રતિહારને આ બધા અતિથિઓના આરામની વ્યવસ્થા કરવાની આજ્ઞા કરી. સાયં ભજન અને સંધ્યા પતાવીને નળ પિતાની બેઠક શિબિરમાં આવી ગયે. બેઠકને તંબુ ઘણું વિશાળ હતું. ચારે તરફ મખમલના ગાલીચા બિછાવ્યા હતા અને દીપમાલિકાઓ ઝળહળી રહી હતી. સામે જ એક આસન પર ગાદી બિછાવી હતી.નળ ત્યાં જઈને બેઠે. ધીરે ધીરે મંત્રીઓ, સેનાનાયકે અને મહામંત્રી શ્રુતશીલ અતિથિ પુષ્કરાક્ષને લઈને આવી ગયા. પ્રવાસની ચર્ચાઓ થવા માંડી. દાસીઓએ ધૂપદાનીઓ ચારે તરફ ફેરવવા માંડી. રાત્રિના Page #167 -------------------------------------------------------------------------- ________________ 518 નિષધપતિ પ્રથમ પ્રહારની એકાદ ઘટિકા બાકી રહી હશે ત્યારે મહાઈ વણ અને મૃદંગ સાથે ડિનર યુગલ આવી પહોંચ્યું. સભાખંડની મધ્યમાં જ તેનું આસન ગોઠવ્યું હતું. નળને - નમન કરીને બંને આસન પર બેસી ગયા. નળની સાથે રહેલા સેક જેટલા રાજાઓ અને રાજકુમાર પણ ધીરે ધીરે આવી પહોંચ્યા. કિન્નર સુંદરીએ વીણું હાથમાં લીધી. તેની સાથેની બે પરિચારિકાઓએ મૃદંગ લીધાં બીજી બે પરિચારિકાઓએ સુપિવર વાઘ લીધાં. અને કિનર નવજવાને દિવ્ય સંગીતને પ્રારંભ કર્યો, સંગીતને આનંદ અસામાન્ય હોય છે. સમય કયારે વીતી જાય છે તેની કલ્પના ગાનાર કે સાંભળનાર કોઈને રહેતી નથી. લગભગ મધ્યરાત્રિ થવા આવી અને સંગીતને કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો. કિન્નર યુગલનું દિવ્ય સંગીત સાંભળીને સહુને શ્રમ હળવો ફૂલ બની ગયો હતો અને સહુ પ્રસન્નચિત્ત બન્યાં હતાં. નળે કિન્નર કંપની સંગીતકલાને બિરદાવી અને ધીરે ધીરે સહુ પોતપોતાના તંબુ તરફ જવા વિદાય થયાં. નળ પણ શયનગૃહ તરીકે ઓળખાતા પિતાના તંબુમાં ગયો અને દમયંતીના વિચાર કરતે કરતે મેડી તે નિદ્રાધીન થયો. વહેલી સવારે કેડિનપુર તરફ પ્રયાણ કરવાનું હતું. નળ પ્રાતઃકાળ પહેલાં જ જાગી ગયો. એ વખતે કિન્નર યુગલનું દિવ્ય સંગીત સમગ્ર શિબિરને જાણે જાગૃતિ રસ પાઈ રહ્યું હતું. નિષધપતિ માટે એક હજાર અશ્વો જોડેલે રથ તૈયાર થઈ ગયા હતા. વ્યવસ્થાપકે શિબિરને સંકેલવાના કાર્યમાં પડયા હતા. મહામંત્રી શ્રુતશીલ, પુષ્કરાક્ષ અને રાજપુરોહિત સાથે નળ રથમાં બેસી ગયે. Page #168 -------------------------------------------------------------------------- ________________ દમયંતીના આવાસમાં 15 પ્રવાસ કુચની ભેરી ગાજી ઊઠી. એક જ પ્રહરમાં સહુ કુંઠિનપુરના પાદરમાં પહોંચી ગયા. એ વખતે કુંઠિનપુરના રાજા ભીમ, મંત્રીઓ, અન્ય રાજાઓ અને માનનીય નગરજને હર્ષવનિ કરતાં કરતાં સ્વાગત નિમિતે આવી પહોંચ્યાં. તેમની સાથે દમ, દમન અને દાન નામના ત્રણેય પુત્રો પણ હતા. મહારાજ ભીમને સ્વાગત નિમે આવતા જોઈ નળરાજા તેમની સામે ગયે...માર્ગમાં જ બને ભેટી પડયા. પરસ્પર કુશળવાર્તા પછી રાજા ભીમે કહ્યું: “આપને જોઈને મારાં નેત્રો સફળ થયાં.... આજનો દિવસ ધન્ય બન્ય... કારણ કે આપની કીતિ તો ચારે દિશાએ વ્યાપ્ત જ બનેલી છે... ઈવાકુ વંશના રત્નરૂપ એવા આપને હું ભાવભર્યા હૃદયે સત્કાર કરું છું.' " “આપ ગુરુજન છે...આપની કૃપાદ્રષ્ટિ જ મારા માટે આશીર્વાદરૂપ બની ગઈ...આપના મિલનથી હું પણ ધન્ય બની ગયો.” ત્યાં તે ત્રણેય રાજકુમાર, મંત્રીઓ, વગેરેએ નળને પ્રણામ કર્યા.અને ચારણ, ભાટ, કવિઓ, વગેરેએ બિરદાવલી ગાવી શરૂ કરી. રાજા ભીમ ઘણું જ આદર સાથે નળરાજ અને તેના રસાલાને એક વિશાળ મહેલમાં ઉતાર આપ્યો. ત્યાર પછી રાજા ભીમ વિદાય થયા. નળે અને તેના મંત્રીઓએ સ્નાનાદિથી નિવૃત્ત થઈ શ્રીજિનેશ્વર ભગવંતની પૂજા કરી. ત્યાં તો રાજા ભીમની સેંકડે દાસીઓ ભેજનના થાળ લઈને આવી પહોંચી. આજની રસોઈમાં એક વાનગી દમયંતીએ પોતે બનાવી હતીએ વાતની એક દાસીએ નળના મહા પ્રતિહારને વાત કરી. નળરાજાએ ભજન કરતા પહેલાં રાજા ભીમની દાસીઓની Page #169 -------------------------------------------------------------------------- ________________ 160 નિષધપતિ ઈચ્છાને સ તેષવા તેની સમક્ષ આવીને દરેકે દાસીનું યેગ્યા ઉપહાર વડે સન્માન કર્યું અને ત્યાર પછી નળ પોતાના સેનાપતિ, મંત્રીઓ, પિતાની સાથેના રાજાઓ, વગેરે વચ્ચે ભેજન કરવા બેઠો. ભોજનાદિથી નિવૃત્ત થયા બાદ થોડી વાર વિશ્રામ લઈને નળે. મુંજ નામના પિતાને મંત્રી સાથે દમયંતીને ભેટ આપવા માટે રત્નાભરણને એક દાબડ મેક ...મુંજ મંત્રીની કોઈ રોકટોક ન કરે એટલા ખાતર રાજા ભીમને મંત્રી પુષ્કરાક્ષ પણ સાથે ગયો. દમયંતી આજ ખૂબ જ ઉલાસમયી બની ગઈ હતી. નળ મહારાજના આગમનના સમાચાર સાંભળી તેના ચિત્તની સર્વ વ્યથા જાણે વિદાય લઈ ચૂકી હતી અને એ વ્યથાનું સ્થાન તલસાટે લઈ લીધું હતું. પુષ્કરાક્ષ સાથે ગયેલા મુંજ મંત્રીએ દમયંતીના સુંદર અને ઉત્તમ ભવનમાં આદરભર્યો સત્કાર મેળવ્યો. ત્યાર પછી દમયંતીની મુખ્ય પરિચારિકાને મહારાજા નળદેવે પાઠવેલી ભેટ રજુ કરી. મુખ્ય. પરિચારિકાએ બને મંત્રીઓને એક ખંડમાં બેસાડીને નળરાજા તરફથી આવેલા સુવર્ણ ડબ્બે રાજકન્યા સમક્ષ જઈને અર્પણ કર્યો અને વિગતથી માહિતી આપી. દાબડે જોઈને જાણે નળ પોતે જ આવ્યો હોય એટલે હર્ષ દમયંતીનાં નયનેમાં નાચી ઊઠયો. તેણે દાબડ . દાબડામાં શ્રેષ્ઠ રનોથી ઝળહળતા કેટલાક અલંકાર હતા. દમયંતીના મનમાં નળના હસ્તસ્પર્શથી મય બનેલા અલંકાર ધારણ કરવાની તીવ્ર ઈચ્છા થઈ અને તે દાબડો લઈને તરત એક પરિચારિકા સાથે વસ્ત્રખંડમાં ગઈ. ત્યાં એક તરફ ગોઠવેલા વિશાળ દર્પણ સામે ઊભી. રહીને દમયંતીએ પ્રિયતમના ભેટરૂપે આવેલા અલંકાર એક થાળમાં સજાવટપૂર્વક મૂક્યા અને પરિચારિકાને પોતે પહેરેલા અલંકારે ઉતારી લેવાની આજ્ઞા કરી. Page #170 -------------------------------------------------------------------------- ________________ મયંતીના આવાસમાં થોડી જ વારમાં દમયંતી નળે ભેટ આપેલા અલંકા વડે અલંકૃત થઈ ગઈ...અને દર્પણમાં જોતાં જ તેનું મન અતિ પ્રસન થઈ ગયું. ઓહ, મનના માનેલા સ્વામીના સ્પર્શથી પ્રેમરૂપ બનેલા અલંકારે કેટલા દિવ્ય, સુંદર અને તેજસ્વી લાગે છે દમયંતીએ પ્રસન્ન સ્વરે દાસીને કહ્યું: “આ શુકનવંતો ઉપહાર લાવનારને એક રનમાળા વડે સત્કાજે. અને નિષધપતિના કુશળ પૂછજે. જી..” કહીને દાસી ચાલી ગઈ. મુંજ જ્યારે ઉતારે પાછા આવ્યા ત્યારે નળ તેની આતુરતાભરી નજરે રાહ જેતે ઊભો હતો. મુંજે નળને પ્રણામ કરીને રાજકન્યાએ પૂછેલા કુશળ સમાચારની વાત કહી. નળના *વામાં થયું... ઓહ, જીવનમાં આવી કપરી પળો શા માટે આવતી હશે ? મેં તો નિષધપતિ તરીકે ઓપચારિક ભાવે ઉપહાર મોકલ્યો હતો. પ્રિયતમરૂપે નહિ... છતાં દમયંતીએ તે મારા ઉપહારને પ્રિયતમને જ ઉપહાર માનીને સત્કાર્યો લાગે છે. હવે શું કરવું ? નહિ. સંશય કે નબળાઈને કોઈ સ્થાન નથી. જે કાયમેં સ્વીકાર્યું છે તે મારે પ્રમાણિકપણે જ કરવું જોઈએ. આમ વિચારી નળ રાત્રિકાળની રાહ જોવા માંડયો. પણ આજ તે એકલે રહી શકે ને મનને સમજાવવા માટે એકાંત મેળવી શકે એવી સ્થિતિ તેના માટે રહી નહતી. નગરીના ને રાજ ભવનના સેંકડે મુલાકાતીઓ આવતાજતા હતા. નળનાં રૂપને નિહાળીને સહુ એમ જ કહેતા કે જે આપણી રાજન્યા નિષધપતિના કંઠમાં વરમાળા આરોપશે તે સમગ્ર પૃથ્વી ધન્ય બની જશે... આ તેજસ્વી, સુરૂપ અને વિનયી રાજા આ પૃથ્વી પીઠ પર મળ દુલભ છે. ભોજન, સંધ્યા આદિથી નિવૃત્ત થઈ નળ રાજકુમારીના ભવન 11 Page #171 -------------------------------------------------------------------------- ________________ 12 “નિષધપતિ તરફ જવાની તૈયારીમાં પડશે. તેણે મુંજ મંત્રી પાસેથી એ ભવનના માર્ગની માહિતી મેળવી લીધી હતી....બહુ દૂર નહતું... રાજભવનના વિરાટ ઉપવનના એક ભાગમાં જ આવ્યું હતું. ઈન્દ્રના કાર્યથી કોઈને વાકેફ કરવા તેને ઉચિત ન લાગ્યું...એટલે પિતાના મિત્ર સમાન મહામત્રી શ્રુતશીલને પણ તેણે કંઈ ન જણાવ્યું અને ઉપવનમાં ફરવાના બહાને તે ધીરે ધીરે બહાર નીકળી ગયો. થોડી જ વારમાં તે રાજ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવી પહેશે. મુખ્ય દ્વાર પાસે વીસેક રક્ષકે ખુલ્લી તલવાર સાથે ઊભા હતા અને રથો, વાહનો તેમ જ માણસેની અવરજવર પણ ખૂબ હતી. નળે ઈન્ડે આપેલી અદ્રશ્ય વિદ્યાનું સ્મરણ કર્યું અને તે પણ પ્રવેશ દ્વારમાં દાખલ થયો. - હજી રાત્રિને પ્રથમ પ્રહર પૂરે નહેતો થયે. જમણે હાથ તરફ દમયંતીને મહેલ હતો અને એ તરફથી મધુર સંગીત આવી રહ્યું હોય તેમ જણાતું હતું..... નળ અદ્રશ્ય હતો એટલે તેને કોઈ જોઈ શકે તેમ નહોતું.મહેલ પાસે આવતાં જ તે ચમકે... ચારે દિશાએ દીપમાલિકાઓ પ્રકાશ વેરી રહી હતી...સેંકડે રક્ષકે ખુલ્લી તરવારે પહેરો ભરતા ઊભા હતા અને મહેલના મુખ્ય દ્વાર પર પણ દાસદાસી એની આવજા દેખાતી હતી. નળને બીજે તે કઈ ભય નહોતે તે કોઈથી ભટકાઈ ન એટલી કાળજી સાથે મહેલમાં દાખલ થઈ ગયો. ત્રણ ભૂમિને મહેલ હતો..પહેલી ભૂમિ પર દમયંતી નહતી.... નળ બીજી ભૂમિ પર ગયે..ત્યાં પણ દમયંત ' હેવાનાં લક્ષણો ન મળ્યાં...એટલે તે ત્રીજી ભૂમિ પર ગયે એક વિશાળ ખંડમાંથી હાસ પરિહાસને કલેલધ્વનિ નળના કાન પર અથડાયો...એ ખંડમાં જ દમયંતી મળશે એમ માનીને તે ખંડના દ્વાર પાસે ગયો. Page #172 -------------------------------------------------------------------------- ________________ 163 દમયંતીના આવાસમાં ખંડમાં નજર કરીને જોતાં જ તે અવાક બની ગયે. ખંડની મધ્યમાં જ એક આસન પર દમયંતી બેઠી હતી. તેની આસપાસ પ્રિય સખીઓ અને પરિચારિકાઓનું વૃંદ બેઠું હતું. ખંડમાં સે સે દીપકની ચાર માલિકાઓ પ્રકાશ વેરતી શેભી રહી હતી. ખંડના દ્વાર પાસે ચાર રક્ષિકાઓ ખુલ્લી તરવાર સાથે ઊભી હતી. નળ ખંડમાં દાખલ થયો અને દ્વાર પાછળના ખૂણામાં ઊભો રહી ગયે. એ વખતે એક સખી દમયંતીને કહી રહી હતી દમયંતી, આજ તે તારે આનંદનો દિવસ છે. મહિનાઓથી જેની વાટ જોતી હતી... તે તારે પ્રિયતમ આવી પહોંચે છે.” બીજી સખીએ કહ્યું: “નિષધપતિને નિહાળવા આજ કોણ ગયું હતું?” ચારપાંચ સખીઓએ કહ્યું: “હું, હું...” તે વાત તો કરે...મારે જેવા જવું હતું પણ જરા મેડી પડી...નિષધનાથ ભોજન કરવા ચાલ્યા ગયા હતા.” સારું થયું કે, તે નળને ન જોયા.” જોઈને તું ત્યાં ને ત્યાં જ ચકરી ખાઈ જાત...કામદેવના રૂપની વાતો ઘણું સાંભળી છે. પરંતુ નળ કામદેવ કરતાં યે અનેક ગણ સુંદર અને તેજસ્વી છે...” બીજીએ કહ્યું. દમયંતી ધ્યાનથી આ વાત સાંભળી રહી હતી. એક વ્યંગપ્રિય સખીએ તરત કહ્યું: “કેરી, ચિંતા ન કર.કાલે સવારે જ તું તાર ચંદ્રનું વદન જોઈ શકીશ.તારા આરાધ્ય પ્રાણવલભનાં નયને જોઈને અસ્થિર ન બની જતી...” નળના કાનમાં આ વાત જતી હતી... પરંતુ તેનાં નયને Page #173 -------------------------------------------------------------------------- ________________ 164 નિષધપતિ દમયંતીને જ નિહાળી રહ્યાં હતાં. તેના મનમાં થયું...આ રૂપવતીનું વર્ણન કરવા કોઈ શક્તિમાન નથી. હંસે કરેલું વર્ણન કે ભિક્ષા કરેલું વર્ણન જાણે લાખમાં ભાગનું જ લાગે છે ! આ રૂપ તો મન અને વાણીના સમજનારા બૃહસ્પતિ પણ સહેલાઈથી ક૯પી શકે નહિ. હે ઈન્દ્ર મહારાજ, આપે મને માત્ર એક કાર્ય નથી સોંપ્યું. પણ વજન પ્રહાર કરીને મારા હૈયાના ચૂરેચૂરા કરી નાખ્યા છે...મારી ભાવના, આશા અને અરમાનના ભુક્કા બોલાવી દીધા છે...! હે કપાલે, આ કરતાં તે આપે મને બાળી નાખ્યા હતા તે વધારે સારું થાત ! હવે શું કરવું ? ના..ના... ના નબળાઈ ખંખેરીને મારે મારું કાર્ય કરવું જ જોઈએ. કરી રહ્યો હતો. દમયંતીને કેશ પાશ સાચાં મોતીઓ વડે શોભતો હતે. જાણે આ ત્રીલેકય સુંદરીએ વાસુકી નાગને નાથીને બાંગ્યો ન હોય ! અરે, આ તે મેં ઉપહાર સ્વરૂપે પાઠવેલ રત્નહાર લાગે છે... આ બાજુબંધ પણ...આ મુદ્રિકાઓ, આ દામિની...! હું આ શું જોઈ રહ્યો છું ? શું તેણે મારા ઉપહારને જ.. વિચાર કરતાં નળ ધ્રુજી ઊઠયો... વળતી જ પળે તેના ચિત્તમાં થયું...નહિ, મારે મનને નબળું ન પડવા દેવું જોઈએ... મન...!! સંસારની અનેક વિપત્તિઓ અને સમૃદ્ધિમાં મન સિવાય કોણ હોય છે? મનને કોણ નાથી શકે છેભગવાન શંકર સમા મહાયોગી પણ ભીક ડીને જોઈને ચંચળ બની ગયા હતા. આ તે મારા મનમાં વસેલી પ્રિયતમા છે...એના મનમાં હું વસી ચૂક્યો છું. અત્યારે તે પિતાની સખીઓ વચ્ચે બેસીને મારાં જ રૂપગુણની ચર્ચા સાંભળવામાં વિભોર બની ગઈ છે. એનું પ્રત્યેક અંગ જાણે પુલકિત બની Page #174 -------------------------------------------------------------------------- ________________ દમયંતીના આવાસમાં ગયું હોય એમ લાગે છે! એહ! એહ, મારે શું કરવું ? મારા પ્રત્યેને તેને આ પ્રેમભાવ જાણ્યા પછી મારાથી દયે કેવી રીતે રાખી શકાશે? આ રૂપવિભાવ અને આ પવિત્ર હૃદયને જોયા પછી હું દૂતનું કાર્ય કેવી રીતે કરી શકીશ? ઓહ, નબળાઈઓ દૂર થાઓ ! દૂર થાઓ ! ! આપેલા વચનના પાલન ખાતર કદાચ મારે ઈન્દ્રનું કાર્ય પૂરું કરીને આત્મહત્યા કરવી પડે તે ભલે...હસતાં હસતાં હું તને ઝીલી લઈશ...! પણ મારે વચનપાલનની મર્યાદા તો રાખવી જ પડશે ! આમ, નળરાજા વિચારતો હતો ત્યાં વીણું જેવા મધુર સ્વરે દમયંતી બેલી ઊઠી : “પ્રમદા, મારું વામાંગ કેમ ફરકે છે?” એ તે અતિ શુભ કહેવાય ! કદાચ આપના પ્રિયતમ આપને મળવા આવી ગયા હોય ! " પ્રમદા બોલી, બીજી સખીએ કહ્યું “સખી, માનવકને કામદેવ તે આ ભવનમાં કયાંથી આવે ? પરંતુ વામાંગ ફરકવાથી અવશ્ય આપતી મનેચ્છા પૂરી થશે...” નળ ધ્રુજી ઊઠો હતે હવે શું કરવું ? ગમે તે થાઓ ! મારે મારું કાર્ય કરવું જોઈએ..ક્ષત્રિય પિતાના નિશ્ચયને વેપાર કદી કરતા નથી. મારે હવે રાજકન્યા સામે પ્રગટ થઈને દૂતનું કાર્ય કરવું જ જોઈએ. પ્રકરણ 18 મું : : દેવદૂત ! દમયંતીનું રૂપ-યૌવન નિહાળીને નળ પિતાનું ભાન ભૂલી ગયો હતો, છતાં કઠેર કર્તવ્ય તેને વારંવાર જાગૃત કરી Page #175 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ રહ્યું હતું. નળના મનમાં થયું, દમયંતી શયનગૃહમાં જાય અને ત્યાં મારે પ્રગટ થવું તે બરાબર નથી. અહીં એની સખીઓ બેઠી છે. અને એ મારા માટે કવરૂપ છે. આમ વિચારી તેણે મનથી પ્રગટ થવાને સંક૯પ કર્યો અને તે તરત પ્રગટ થઈ ગયો. બે કદમ અગ્રસર થયો અને બધી સખીઓની નજર પડી. એ સખીઓમાં જેણે જેણે નળને જોયા હતા. તે બધી ભારે હર્ષમાં આવી ગઈ. એક સખીએ તો દમયંતીના ગાલ પર ટાપલી મારીને કહ્યું: રાજકુમારી, જે આ પિતે જ છે. નિષધપતિ!' દમયંતી નળને જોઈ ને અવાફ બની ગઈ. ખરેખર, કામદેવ કરતાં યે અતિ મનોહર પરુષને સ્વામી છે. આવી સશકત કાયા અને પ્રસન્ન જુવાની આ પૃથ્વી પર કયાંય નહિ હોય! દમયંતીની અન્ય સખીઓ પણ નળને એક જ ધ્યાને જોઈ રહી હતી. સહુને એમ થયું કે, ઈદ્રને તે કોઈએ જોયે નથી. પણ આ પુરુષ ઈન્દ્ર કરતાં યે સવાયો લાગે છે! શરમ, સંકોચ, લજજા, કુતુહલ, આશ્ચર્ય અને આનંદ જ્યારે એક સાથે ઉભરાય છે ત્યારે માનવી પોતે જ સ્તબ્ધ બની જ હોય છે. સખીઓના મનમાં થયું કે, ગભરાઈ ને જે બૂમ પાડીશું તે બહારથી રક્ષિકાઓ આવી પહોંચશે અને આ પ્રિયદર્શન નળને નિહાળવાને આનંદ લુંટાઈ જશે. આવા ભયના કારણે કોઈ સખીએ બૂમાબૂમ ન કરી. છતાં એક ચતુરાએ ઊભી થઈ ખંડનું મુખ્ય દ્વાર અટકાવી દીધું. દમયંતી પ્રસન મધુર નજરે નળને નીરખી રહી હતી. કેઈના મનમાં એ પ્રશ્ન પણ ન થયો કે આટઆટલા ચોકીપહેરા વચ્ચે નિષધપતિ અહીં સુધી આવ્યા હશે કેવી રીતે? | નળ અને દમયંતી પરસ્પર નાખી રહ્યાં હતાં.બંનેનાં Page #176 -------------------------------------------------------------------------- ________________ દેવદૂત હદયમાં જાણે પંચશરને પ્રહાર થઈ રહ્યો હતે કર્તવ્ય નજર સમક્ષ રાખીને મનમાં જાગેલી મધુર ઊર્મિઓને નળ પરાણે કચડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે અતિ સૌમ્ય સ્વરે બોલ્યો : “પ્રથમ તો આપ સર્વની હું ક્ષમા માગી લઉં છું...કે મેં આપના વિદમાં આ રીતે એકાએક આવીને વિક્ષેપ ઊભો કર્યો. પરંતુ એક મહત્વના કાર્ય નિમિત્તો આવ્યો છું. એટલે...” દમયંતી નળને જોઈને ખૂબ જ પ્રસન્નમુગ્ધ બની ગઈ હતી. તે મૃદુ મંજુલ સ્વરે બેલી, “મારાં નેત્રને ધન્ય બનાવનાર, પ્રાણથી પણ પૂજ્ય અને નૂતન થિરૂપ એવા આપનું હું સ્વાગત કરું છું. સંસારના લેકેને નેત્રનું આપનારા હે અતિથિ, એક કન્યાના આયારથી તે આપ અજ્ઞાત નહિ જ હે..પ્રથમ દર્શને જ અમારાં ચિત્તને વશ કરનાર એવા આપ આસન પર ન બિરાજતાં દૂર કેમ ઊભા રહ્યા છે? આપને પરિચય આપવામાં કુપણુતા કેમ દાખવો છે? હું ને મારી સખીઓ આપને નિહાળીને ખરેખર આશ્ચર્યવિમૂઢ બન્યાં છીએ. કોઈ પણ પુરુષને અહીં આવવું તે ભારે કઠિન છે. સશસ્ત્ર રક્ષકો પણ આપને જોઈને પિતાનું ભાન ભૂલી ગયા હશે એમ જ મને લાગે છે...ખરેખર, કામદેવને પણ શરમાવે એવું આપનું સ્વરૂપ જોઈને હું ને મારી સખીઓ પણ ધન્ય બનવા છતાં બ્રમમાં આવી પડયાં છીએ....” - હે સુંદરી, હું તારી સામે દૂત બનીને આવ્યો છું. મારા નિમિરો કોઈ વિકની જરૂર નથીમારું દૂતત્વ સફળ થશે તો મને ખૂબ જ માન મળ્યું છે એટલે સંતેષ થશે. હે અતિથિવત્સલ રાજકન્યા વિદભી! ઈન્દ્ર, યમ, વરુણ અને અગ્નિ એ ચારેય લોકપાલને દૂત બનીને આવ્યો છું. પ્રથમ તે હું તારા અને તારી સખીઓના કુશળ પૂછું છું.' 5. એક સખી બેલી ઊઠીઃ આપને જોઈને અમારી કુશળતા Page #177 -------------------------------------------------------------------------- ________________ 168 નિષધપતિ અપૂર્વ બની ગઈ છે. પરંતુ આપે આપનો પરિચય તે ન જ આપો.” નળે દમયંતી સામે જોઈને કહ્યું: “રાજકુમારી, ચારેય લોકપાલે તારાં રૂપ, ગુણ અને યૌવન પ્રત્યે આકર્ષિત બની ગયા છે. આ ચારેય મહાપુરુષે સ્વર્ગના મહાન દે છે. સ્વર્ગમાં એમની પાસે જે સમૃદ્ધિ છે તે મહાન પુણ્યના ફળ સમી છે. સ્વર્ગનું સુખ અકલ્પનિય હેાય છે. આ ચારેય મહાપુરુષો તારા પ્રત્યે મુગ્ધ બન્યા છે. કારણ કે સ્વર્ગમાં પણ તારા જેવા રૂપિયૌવનથી સમૃદ્ધ બનેલી કોઈ નારી છે જ નહિ. એટલે હું એ કહેવા આવ્યો છું કે, સ્વર્ગનાં સુખથી સમૃદ્ધ બનવા માટે તું ચાર લેપાલમાંથી ગમે તે એકને પસંદ કરજે. એમ કરીશ તે તારું જીવન ધન્ય બનશે, તારું યૌવન અમર બનશે અને તારી કીતિ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થશે. કારણ કે ત્રણેય લેકમાં તારા જેવું શ્રેષ્ઠ નારીરત્ન છે નહિ. એથી જ ચારેય લેકપાલ તને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એટલે ચારમાંથી ગમે તે એક કપાલ, જે તારાં નેત્રોને પ્રિય જણાય તેને તું વરમાળા પહેરાવજે. ઈન્દ્ર મહારાજ, સમગ્ર દેવતાઓમાં શ્રેષ્ઠ અને જગપ્રસિદ્ધ છે.યમરાજ સર્વના જીવિતના સ્વામી છે. અગ્નિ પિતે ભંડારરૂપ છે અને વરુણ સૌમ્ય શીતળ છે.. તારા મનને જે રોગ્ય લાગે તેને તું તારી જીવન–સહચર બનાવીને ધન્ય થજે.” નળના આ શબ્દો સાંભળીને દમયંતી વિચારમાં પડી ગઈ. બે પળ પછી તેણે નળ સામે વેધક દ્રષ્ટિ કરીને કહ્યું: “હે દેવદૂત ! આવાં વચન બેલતા અને દેવી સરસ્વતીએ નકકી કરેલા મનનું ગૌરવ ન રાખતા આપનું નામ અને પરિચય જાણવા ઇચ્છતી હતી. ત્યાં તે હાથીની સ્નાનક્રિયા જેવી સ્વછંદ વાણી આપે વહેતી કરી...! આપે સાવ યથ વાણીવિલાસ જ કર્યો. આપના નામને સાંભળવા ઈચ્છતી મને બીજું સંભળાવવાને શું અર્થ ? જળપાનની Page #178 -------------------------------------------------------------------------- ________________ રેવદૂત ઈચ્છા રાખનારને મધુર એવા મધથી તૃપ્તિ થતી નથી.” નળે વિનયપૂર્ણ અને મધુર સ્વરે કહ્યું, “હે સુંદરી, હું લેપાલને દૂત છું એ પરિચય બરાબર છે. આ હઠાગ્રહ શા માટે રાખવો જોઈએ? મારું નામ અને વંશ જાવાની ઈચછાને કઈ અર્થ નથી. શાસ્ત્ર કહે કે સજજને પિતાના મુખેથી પિતાનું નામ ન કહેવું જોઈએ. પ્રણાલિકાનો ભંગ કરવામાં હું ભીરુ હોવાથી મારું નામ નથી કહેતો... છતાં હે મુગ્ધા, તારા આગ્રહથી હું એટલું જ કહીશ કે હું ચંદ્રવંશ છું.' આ સાંભળીને દમયંતી ખિન્ન બની ગઈ...બે પળ પછી તે -એલીઃ “મહાશય, જે માનવી વાત સાંભળવાની તીવ્ર ઈચછા રાખે તે માનવીને અધૂરી વાત કહેવામાં આવે એનો અર્થ એ જ થાય કે જળપાન કરતા માનવીને અધવચ્ચે જળની ધારા અટકાવવામાં આવે અને તે માનવી તૃપ્ત ન થઈ શકે. આ રીતે વંશને પરિચય આપીને નામ છુપાવવાનું અડધી છેતરપીંડી જેવું કાર્ય આપ કેની પાસેથી -શીખ્યા ? જે રીતે વર્ષા ઋતુમાં ઘડીક દેખાડીને અદ્રશ્ય થતું ચંદ્ર વડે જેમ ચક્રવાક છેતરાય છે, તે રીતે આપનાથી મારા જેવી ભેળી કન્યા ભારે ખેક અનુભવી રહી છે. હે દેવદૂત, આપ ની વાણી ઘડીક સ્પષ્ટ, ગૂઢ અને ન સમજાય એવી જટિલ પણ છે. એટલે મારાથી આપને સ્પષ્ટ જવાબ કેમ આપી શકાય? કારણ કે કુલીન બાળાઓ પરપુરુષ સાથે વાતો કરે તે યેગ્ય ન ગણાય.” દમયંતીના આવા જવાબથી નળ જરાયે ચલિત ન થયો. મેં પ્રસન સ્વરે બોલ્યો : “હે સુંદરી, તું મને જે કંઈ પૂછીશ તેને હું સ્પષ્ટ ઉત્તર આવીશ. કારણ કે વાણું જેને વ્યવસાય છે એવા તેને બેલવાથી જ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મારા ખાતર અત્યારે ઈન્દ્ર મહારાજ ભૂમિ પર ઊભા હશે ! તારે ઉત્તર આપવામાં સંકોચ ન રાખવો જોઈએ.” Page #179 -------------------------------------------------------------------------- ________________ 1eo નિષધપતિ. " દેવદૂત ! હું આપની વ્યથા સમજી શકું છું. કાલે અંગે આપે કહેલી વાતને મેં ઉત્તર આપે એને અર્થ એમ ન સમજશે કે મને લેકપાલો પ્રત્યે ધૃણા છે. હું તે એવા સમર્થોને પૂજ્ય ગણું છું અને વંદન કરું છું. લેકપાલની પસંદગી કરવાને. આપને આગ્રહ મારે માટે આશ્ચર્યરૂપ છે. જેમ હંસે કાકડીના વેલાનું ભક્ષણ કરતા નથી, તેમ દેવાંગનાઓ સાથે પ્રીડા કરનારા દે શું કદી માનવસ્ત્રીનું સેવ કરવા તૈયાર થાય ? દેવ અને માનવનાં. બળ, બુદ્ધિ તેજ, વય અને સમૃદ્ધિમાં આકાશ પાતાળનું અંતર હેય ન અને પથ સંગ સંભવી શકતો નથી. એક ઝ અબૂઝ પ્રહરતી પર આરોહણ કેવી રીતે ? શકે ? દેવાંગનાઓ સમક્ષ માનવસ્ત્રી તે સાવ બિચારી દેખાય છે... આમ છતાં દેવોને જે રુચિકર હોય તે જણાવી શકે છે... અને વામીનું કાયસેવક તો કરવું જ જોઈએ. એ એની શોભા છે? પરંતુ સિંહ સાથે મૃગને ભેટવાને અધિકાર હેય નહિ...વળી, લેક પાને પ્રતિમારૂપે હું હંમેશ પૂજતી રહું છું. એટલે એ મારા જ છે ! આપને ખ્યાલ તો હશે જ કે મારા પિતાની કુળપરંપરામાં સ્વયંવર વિધિ ચાલ્યો આવે છે. એ પ્રથાને જાળવવા માટે જ મારા વડીલોએ મને સ્વયંવર આપ્યો છે. આ તરફ મારે મારા વડીલની અને કુળ પરંપરાના વિજયની કાળજી રાખવાની છે, બીજી તરફ દેની આવી પ્રાર્થના આવી પડી છે...એટલે આ ગેમાં આપ જ મને સલાહ આપી કે મારે શું કરવું ઉચિત છે ? હું તો એક બાલિકા છું...દેવને ઉત્તર આપવાની મારામાં શક્તિ ક્યાંથી હોય! જે આપ મારા પ્રત્યે દાક્ષિણ્ય ભાવ લાવીને પૂજવા યોગ્ય લોકપાલને તેઓની મલિન સ્પૃહાથી અટકાવો તે વધારે સારું. હે દેવદૂત, આપની હાજરીમાં સજજન, પુરુષોની નિંદા ન થાય તે વધારે ઉચિત લાગે છે. કારણ કે જગતમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ દેવદૂત - 17 સજજન પુરુષો અન્યને સદબુદ્ધિ જ આપતા હોય છે. આપ મને માર્ગ દશન આપજો.” આટલું કહીને દમયંતી શાંત ભાવે ઊભી રહી. તેના. મનમાં તો સ્પષ્ટ થઈ જ ગયું હતું કે દેવદૂત બનીને આવેલ અન્ય કઈ નહિ, પણ નળરાજ પિતે જ છે.. દમયંતીના ઉત્તથી પ્રભાવિત થયેલે નળ પ્રસન્ન સ્વરે પિતાના કર્તવ્ય માર્ગ પર અટલ રહીને બે : “રાજકુમારી, હું મહાન લોકપાલને દૂત છું એટલે તારા કહેવા પ્રમાણે હું તે મહાપુરુષોને તેઓના વિચારમાંથી રોકી ન શકું તે સ્વાભાવિક છે. ઈન્દ્રાદિ કપાલ તારા પ્રત્યે રાગાધીન બન્યા છે, અને તું એ મહાપુરુષો પ્રત્યે ઉદાસીન બની હેય તેમ લાગે છે...ખરેખર, મારા માટે આ એક આશ્ચર્ય છે. સંસારમાં સ્વર્ગના સુખની ઈચ્છા કે માનવી ન રાખે! એક માનવસ્ત્રી દેવાનું સુખ ન ઈચ્છે એવી વાત તે મેં તારા મોઢે જ સાંભળી. પ્રાપ્ત થયેલા નિધિનો અસ્વીકાર કરવો એ ઉચિત કેમ કહી શકાય? તું દેવને સ્વામી તરીકે સ્વીકારે એથી તારા કુળમાં કલંક લાગવાને કઈ સંભવ નથી. મેરુ પર્વત પર પહોંચી ગયેલ વ્યક્તિને એમ કેમ કહી શકાય કે તે નીચે રહેલ છે ! હે રાજદુલારી, તારા પ્રભાવથી અકુલીન માનવી પણ કુલીન બની જાય એમાં કોઈ સંશય નથી. ઘણી વાર ઉત્તમ પુરુષો પ્રેમને આધીન બનીને સામાન્ય વ્યક્તિને સ્વીકારે છે, જેવી રીતે ચંદ્ર અનુરાગના કારણે મૃગને પિતાના ઉછરંગમાં સ્થાન આપ્યું છે. તું કુમારિકા છો. સ્વયંવરમાં આમેય તું કોઈ સામાન્ય પુરુષને જ વરમાળા આપવાની છે, પછી લોકપાલે તને ઈચ્છતા હોય તો તારે શા માટે અન્ય વિચાર કરવો જોઈએ? લેપાલે કંઈ અલ્પ શકિતવાળા નથી...મહાન અને સમર્થ છે. એમાંથી કોઈ એકને સ્વીકારવામાં તારી કુળ પરંપરાને વધારે ગૌરવ પ્રાપ્ત થશે મારી સલાહ તું સ્વીકારે તે મેઘના સ્વામી અને ઐરાવત હાથીના વાહનવાળા સર્વશ્રેષ્ઠ ઈન્દ્રને જ તું સ્વીકારી લે...મહાતેજવી અગ્નિદેવ પ્રત્યે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર નિષધપતિ તારું મન રાતું હૈય તે તેને સ્વીકારી લે. ધર્મ પ્રત્યે અસાધારણ મમત્વવાળા ધર્મરાજ પણ ઉત્તમ છે. અને સમુદ્રના સ્વામી વરુણ પણ ઉત્તમ હૃદયવાળા છે...આ ચારમાંથી તને જે યોગ્ય લાગે તેને તું સ્વીકાર કર.” વારંવાર લેપાલના ગુણ સાંભળીને દમયંતી અકળાઈ ગઈ હતી. તેણે પોતાની પ્રિય સખી કેશિનીના કાનમાં કેઈ ન સાંભળે તે રીતે થોડી પળે પર્યત કંઈક કહ્યું ત્યાર પછી નીચી નજરે જોતી છે ઊભી રહી અને કેશિનીએ નળ સામે જોઈ મૃદુમધુર સ્વરે કહ્યું, હે મહાબાહુ, રાજકુમારી દમયંતી પિતાને જવાબ મારા દ્વારા આપવા માગે છે તે આપ સાંભળ ..તરવને સમજનારા દે શું કઈ પરસ્ત્રી પ્રત્યે આસક્ત બને ખરા? એક પતિવ્રતવાળી હું તે કામપીડિત લેકપાલને કંઈ રીતે સ્વીકારી શકું ? જ્ઞાનીઓ અને સજજનેએ જે ધમને ઈષ્ટ માન્યો છે, તે ધમ જે રોષે ભરાય તે વિશ્વમાં પ્રલય મચાવી મૂકે. હે દૂત, ઈન્દ્ર કરતાં યે શ્રેષ્ઠ અને ગુણવાન એવા નળરાજાને મનથી મેં મારા સ્વામી તરીકે સ્વીકાર્યા છે ..એ નિષધનાથ સ્વયંવરમાં ભાગ લેવા આજે જ અહીં પધારેલ છે અને મારા પ્રત્યે ખૂબ જ પ્રીતિ રાખે છે. અંતરની પ્રીતિના રંગથી શોભા પામેલા એમના જ પાઠવેલા અલંકારો મે ધારણ કર્યા છે. આવા સ્વામીથી બેવફા બનવું તે શું આર્ય નારીને આચાર હોઈ શકે? ઉતમ વંશની કન્યાને કુલાચાર સંભવી શકે? કૃષ્ણપક્ષમાં ક્ષીણ થયેલે ચંદ્ર શુકલ પક્ષમાં પૂર્ણતાને પામે છે..વેરાઈ ગયેલે પારદ પણ એકત્ર થઈ શકે છે. પરં સિંહણ સમી મારી જહવા અન્ય કશું કહી શકતી નથી. અર્થાત નળ સિવાય હું કોઈને વરી શકું નહિ. લોકપાલેને માનવલેજની નારીના હૃદયને પરિચય હેત તે તેઓ આવી દુષ્ટ ઈછા કદી કરત નહિ. વ્યવહારની નજરે પણ એક થાંભલે બે મદેન્મત્ત હાથીઓને બાંધી Page #182 -------------------------------------------------------------------------- ________________ દેવદૂત 17 શકાય નહિ. વીર પુરુષના મ્યાનમાં તલવાર રહી શકે નહિ. ગગનમાં બે સૂર્યબિંબ સાથે દેખાતાં નથી...અને મુખમાં પણ બે જ રહેતી નથી. બે દેવદૂત, બંને તરફ અણીવાળી સેય તંતુને કદી પકડી -ધારી શકતી નથી. શું કોઈ પણ વ્યક્તિ એકી સાથે બે ભાગ પર વિચરી શકે? દેવ અને મનુષ્ય એવા બે સ્વામી શું ઉચિત ગણાય? હે દૂત, મેં મારું સર્વસ્વ મહાતેજસ્વી નિષધનાથને જ અર્પણ કરેલ છે... એક વાર અપાયેલી વસ્તુ બીજાને આપવી તે મોટામાં મોટો દેષ છે. કપાલે પ્રત્યે મારા હૃદયમાં ભક્તિ છે..મારામાં કોઈ પ્રત્યે રોષ નથી, કે કઈ પ્રકારની તૃષ્ણા નથી. મહારાજા નળ સિવાય હું અન્ય કેઈને પતિ તરીકે સ્વીકારી શકું તેમ નથી. હે દેવદૂત, નળરાજાને હું પાંચમા લેપાલ જ માનું છું અને એમનામાં ઈન્દ્રાદિ લેપાલે બિરાજે છે... હે દૂત, આવતી કાલે સવારે સ્વયંવર મંડપમાં નિષધપતિને વરમાળા આરોપવાનો મારે નિશ્ચય છે. હવે આપ મને લેકપાલને સંદેશ સંભળાવશો નહિ... મારા પર દયા કરે... ક્રોધરહિત બની મારી ભાવનાને સમજે. થોડા સમય પહેલાં જ હંસ દ્વારા દેરાયેલી આકૃતિને મેં સ્વામરૂપે સ્વીકારેલ છે. તે આકૃતિ નળરાજાની હતી.... આપના જેવી જ હતી.' કેશિની દ્વારા દમયંતીને ભાવ સાંભળીને નળ ખૂબ જ પ્રસ થશે. પરંતુ તે કપાલેનું જ કાર્ય કરવા આવ્યો હતો એટલે મનમાં કોઈ પ્રકારની નબળાઈ ન પ્રવેશે તેટલે સાવધ રહીને પ્રસન્ન મધુર સ્વરે બેલ્યો; “હે સુંદરી, તારા જેવી ચતુર અને જ્ઞાનમયી કન્યાએ સારાસારનો વિવેક જાણવો જોઈએ. માટીના ઢેફામાં અને રત્નમાં જેટલો તફાવત છે તેટલે જ તફાવત માનવ અને દેવમાં છે. હે દમયંતી, દેવ અને મનુષ્યને સંગમ અશક્ય છે એવો ભ્રમતું દૂર કરજે પૂર્વે આવું બને જ છે અને શાસ્ત્રમાં તે વાત આવે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ હે સુંદર નેત્રવાળી, તારે દરેક દ્રષ્ટિએ વિચાર કરવો જ જોઈએ. તારા ઈન્કારથી જે લોકપાલે ક્રોધાયમાન થશે તે શું તારે સ્વયંવર શક્ય બનશે? યમરાજ કન્યાપક્ષમાંથી એકાદ વ્યક્તિનું મૃત્યુ ઉપજાવશે તે સ્વયંવર આપોઆપ સ્થગિત થઈ જશે . અથવા તો લોકપાલે કોપાયમાન બનીને સ્વયંવર માટે આવેલા સઘળા રાજાઓને નષ્ટ કરી નાખશે. શું તારે તારા સ્વયંવર મંડપને રાજાઓની વધ ભૂમિમાં પલટી નાખવો છે? ચારે ય કપાલે રોષે ભરાય તે સારાયે વિશ્વ પર ભારે આપત્તિ આવી પડે...માટે તું દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરીને તારે નિર્ણય ફેરવી લે...એમાં જ તારું કલ્યાણ છે.” નળના આ શબ્દો સાંભળીને તેજસિવની દમયંતીએ સ્થિર ગંભીર સ્વરે કહ્યું : હે દેવદૂત આપે જે કહ્યું તે બરાબર છે. એમાં આપને કેઈ દોષ હું જેત નથી અને દેવોની શક્તિ કેવી છે તે પણ હું બરાબર સમજું છું. દેવો અજિત છે એમાં મને કોઈ સંશય નથી પરંતુ એક સત્ય આપે સમજી લેવું જોઈએ કે માનવ લેકની નારી સ્વર્ગના સુખ કરતાં યે પિતાના ધર્મને, કર્તવ્યને અને આદર્શને મહાન માનતી રહી છે. આ રાષ્ટ્રનારી એ દ્રષ્ટિએ જ શ્રેષ્ઠ અને પ્રેરણાદાયિની છે. હે મહાબાહુ, પ્રીતિનું ઉગમસ્થાન હૃદય છે. અને આર્ય નારીનું હૃદય જ્યાં ઢળ્યું હોય ત્યાંથી તેને કઈ વાળવા સમર્થ નથી. આપ કહે તેમ કપાલે આનષ્ટ ઊભું કરે અથવા યંવર મંડપને રકતના સાગરમાં ફેરવી નાખે તે પણ મારા અંતરમાં રહેલે નળ પ્રત્યેનો પ્રેમ જરાયે ખંડિત નહિ બને ! મહારાજ વીરસેનના પુત્ર સિવાય મારું હૃદય અન્ય કઈ તરફ ઢળી શકે એમ નથી... અને જે મહાવિનાશનું આપે સૂચન કર્યું છે તે મહાવિનાશને અટકાવવો તે પણ મારા હાથની વાત છે. સ્વયંવર મંડપ વધસ્થાનમાં ફેરવાય તે પહેલાં જ હું મારા પ્રાણ ત્યાગ કરીશ પરંતુ મારા હૃદયમાં અન્ય કોઈ પુરુષને સ્થાન નહિ જ આપી Page #184 -------------------------------------------------------------------------- ________________ રેવદૂત 175 શકું. આ મારે અંતિમ નિર્ણય છે. - દમયંતીને અંતિમ નિર્ણય સાંભળીને નળ પિતાના કાર્યમાં નિષ્ફળ બન્યું હોય તેમ અનુભવવા માંડયો...આમ છતાં, તેનું હૃદય દમયંતીની શ્રદ્ધા નિહાળીને અતિ પ્રસન બની ગયું. નળના મનમાં થયું... આ પૃથ્વી પીઠ પર દમયંતી જેવી કઈ સ્ત્રી નહિ હોય, જેણે ઈન્દ્રાદિ દેને લક્ષ્યમાં લીધા વગર પિતાના હૃદયમાં વસેલાને જ સમર્પણ કરવાનો નિરધાર કર્યો હોય! દમયંતીના આવા નિર્ણયને કેવી રીતે કેળવ, એ પ્રશ્ન નળ માટે ભારે કઠિન બની ગયો. તે દમયંતી સાથે સ્થિર નજરે જોતો ઊભો રહ્યો. દમયંતીની બધી સખીઓ નળ સામે સ્થિર નજરે નિહાળી રહી હતી. પ્રકરણ 19 મું: : દેવદૂત ! [2] -ળના હૈયાને દમયંતીની વાત બરાબર મથી રહી હતી, પરંતુ પોતે કપાલેના દૂત રૂપે આવ્યો હતો...નળરૂપે નહિ. તેનું કર્તવ્ય એક જ હતું કે, ગમે તે રૂપે વાણી દ્વારા દમયંતીના મનમાં ચારમાંથી કઈ પણ એક લોકપાલને પરણવાની ઊર્મિ જાગૃત કરવી. અત્યાર સુધી લોકપાલનાં ગુણગાન ગાવામાં તેણે જરાયે કચાશ નહોતી રાખી. કર્તવ્ય ખાતર તે પિતાના મનભાવને પણ વીસરી ગયો હતો અને ક્ષણ પૂરતી ઊભી થતી નબળાઈને મને બળ વડે જ દાબી દે. વિચારમગ્ન બનેલા નળે દમયંતીને અન્ય દ્રષ્ટિએ વાત કરીને વાળવાને પ્રયત્ન કરવાનો મનથી નિર્ણય કર્યો. તેણે અતિ મધુર સ્વરે કહ્યું : સુશ્રી રાજકુમારી, તારી વાત સાંભળીને ભારે નવાઈ સાથે દુઃખ Page #185 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ. પણ થાય છે. મને લાગે છે કે મંત્રતંત્રને સહારે લઈને રાજા નળે તને વશ કરી છે. જે એમ ન હોય તે, તારા જેવી ગુણવતી અને હિતાહિત સમજનારી કન્યાને ઈન્દ્રને ત્યાગ કરીને નળ પ્રત્યે પ્રીતિ કયાંથી પ્રગટે ? મેં કહ્યું તેમ, જો તું આત્મહત્યાનો ભાગ લઈશ તે. દેવોને કંઈ કલંક લાગવાનું નથી. અથવા તેઓને પસ્તા કરવાનું પણ કારણ નથી. દેવોને દીન પ્રાણીઓ પ્રત્યે દયાભાવ હેય નહ. પિતા પર કુદી પડતા પતંગિયા પર શું દીપકને દયા હોય છે? જે રીતે સાગરમાં ડૂબતા વહાણને કઈ શરણ હેતું નથી તેમ, લેપાલથી ગભરાયેલાઓને આ સંસારમાં આશ્રયનું કોઈ સ્થાન મળતું નથી. તું આત્મહત્યા કરવાનો પ્રયાસ કરીશ તે શું તને ઈન્દ્ર મહારાજ નહિ ઉઠાવી જાય એમ માને છે? તું અગ્નિ ભક્ષણ કરીશ તો તારે તારી જાતને અગ્નિ દેવના ખોળે જ મુકવી પડશે અને અગ્નિ દેવ પોતે જ તને આશ્રય આપશે. હે કમલાક્ષી, તું કદાચ જળમાં કુદીને આત્મહત્યા કરીશ તે વરુણ પિતે જ તને ઝીલી લેશે અને અન્ય કોઈ ઉપાયે તું તારા જીવનને અંત લાવવાને ઉપકમ કરીશ તે તારે યમરાજને શરણે જવું પડશે. આમ, ગમે તે પણ તું લેપાલના હાથમાં જ પડવાની છે. એટલે મારી વાત માન્ય રાખીને તું નળને ત્યાગ કર અને કોઈ પણ દિપાલને હર્ષપૂર્વક સ્વીકાર કર. નળ પ્રત્યે તારો જે કંઈ ભાવ છે, તે કેવળ મોહ છે. કારણ કે નળને તું પૂર્વે કદી મળી નથી તેમ, નળ પણ તને મળ્યો નથી. એટલે આવા મોહને નષ્ટ કરીને તું સ્વર્ગના ભોગ ભોગવવા તૈયાર થા. જે તું મારી આ વિનતીને સર્વકાર નહિ કરે તે પ્રથમ હું પિતે જ તારે દ્વેષી છું એમ માની લેજે !" નળના આ શબ્દ સાંભળીને દમયંતીની કાયા પ્રવેદથી ભીંજાઈ ગઈ. તેનું મન વિકળ બની ગયું. તેનાં અંગે ધ્રુજવા માંડયાં... તેની બુદ્ધિ જાણે શુન્ય બની ગઈ. Page #186 -------------------------------------------------------------------------- ________________ દેવદૂત ! [2] 17 ' આ રીતે દીન બની ગયેલી અને સખીઓની કરુણ દ્રષ્ટિએ જોવાઈ રહેલી દમયંતી પ્રિયના વિયેગને વિચાર કરવા માંડી...સાથેસાથ, તેનાં નયને દ્વારા અશ્રુઓ ઝરવા માંડયાં અને તે હીબકાં ભરીને, રડવા માંડી તે મનમાં બેલીઃ “હે પૂજ્ય પિતાજી, આપની લાડકી કન્યાના સ્વયંવરને ઈન્દ્ર નિષ્ફળ બનાવ્યો છે...! જેની પાસે પિતાનું સુખ રહ્યું નથી...તે તમારી પુત્રી આપને કેવી રીતે સુખ આપશે ? હે રાજા વીરસેનના પુત્ર નળ, તમે લોકપાલથી મારી રક્ષા કેમ કરતા નથી? શું આપની શરમ લેપાલને નહિ પહોંચે ? સ્વયંવર મંડપમાં આપને જોઈને લોકપાલે શું પિતાની દુષ્ટ વૃત્તિને કાયમ રાખી શકશે? મારે મન આપ જ મારા લેકપાલ છો.. આપને કદી જોયા ખાતર કદાચ નર્કમાં જશે તો પણ તેની અપકીતિ તો થવાની જ નથી. વળી, સ્વર્ગમાં સુખ છે ? ત્યાં જનારા જીવો કેવળ પિતાના પુણ્યને જ ભોગવે છે. ધર્મના નવીન અંશને પ્રાપ્ત કરી શકતા. નથી.. તેમ જ, ત્યાં ઉ ખલ સ્વામી અને કઠોર હૈયાવાળા સેવક હોય છે. આવા સ્વર્ગને તે હું દૂરથી નમસ્કાર કરું છું. હે માતાપિતા શરણ વિહેણું બનેલી હું અત્યારે કોનું રક્ષણ ધું ?" પિતાની સામે ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી દમયંતીને જોઈને નળનું હૃદય કંપી ઊયું. તે પિતાના દૂતપણાને વીસરી ગયો અને પળનેયે વિલંબ કર્યા વગર બોલ્યો : “હે પ્રિયતમા, તું રડીશ નહિ... અશ્રુ વડે ઉજજવળ વદને મલિન ન થવા દઈશ. હું પોતે જ નળ છું અને તારી સામે જ ઊભો છું. તું શા માટે પીડા પામે છે ? હે. દેવી તું મારા સિંહાસનના અર્ધભાગની શોભા બની જા...હું ભૂલ્યો ! મારાથી શું બોલાઈ ગયું...? દેવી, મને ક્ષમા કરજે...” દમયંતીએ સિકત નજરે નળ સામે જોયું. નળને ખ્યાલ આવ્યો કે પિતે પોતાના મનને કાબૂમાં રાખી 12. Page #187 -------------------------------------------------------------------------- ________________ 178 નિષધપતી શક્ય નથી. તે વગત બેલતો હેય તેવા ભાવે બેલ્યો. ઓહ, મેં મારી જાતને શા માટે પ્રગટ કરી ? ન મારાથી દેવનું કાર્ય થયું કે ન હું દમયંતીને વેદનામાંથી નિવારી શકો. ખરેખર, હું પિતે જ છેતરાયો છું...ઈન્દ્રના મનમાં મારા માટે શું થશે? પણ ના એ મને દોષ નહિ આપી શકે. અનુચિત કાર્ય સંપનારા આ લેપાલને મારે હવે કઈ રીતે રિઝવવા ? આમ કહીને નળ ગંભીર વિચારમાં પડી ગયો. દમયંતીના પ્રાણને ખાતરી થઈ કે આ નવજવાન પોતે જ મારો પ્રિય નળ છે. તે આસન પરથી ઊડીને નળ પાસે આવી. તેને વદને પરનું તેજ પુનઃ પ્રકાશી ઊઠયું. બરાબર આ સમયે આકાશમાર્ગેથી આશ્ચર્યસમ બાલચંદ્ર હંસ ખંડમાં આવી પહોંચ્યો. પોતાને મળેલા શાપનું હવે નિવારણ થશે એ આશાએ તેને ચહેરો અતિ પ્રસન્ન બની ગયો હતો “જય... જય...” શબ્દ બેલ બાલચંદ્ર નળ અને દમયંતી સામે ઊભો રહી ગયા. બધી સખીઓ હંસને જોઈને આશ્રયચકિત બની ગઈ.. આવી રીતે આ હંસ ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે ? બાલચે હર્ષભર્યા મધુર સ્વરે કહ્યું: “રાજન, જેમ માલતીની વલને તુષાગ્નિ દઝાડે છે, તેમ તે અકારણ રાજકન્યા દમયંતીને દઝાડેલ છે, સૌમ્ય આકૃતિવાળા નળ, તારું હૃદય ખરેખર નિર્દય જણાય છે. કારણ કે કેમળ એવા કમળની નાળ કઠિન જ હોય છે.' ત્યાર પછી દમયંતી સામે જોઈને કહ્યું : “હે વૈદભ, તારે નળના કથનથી જરાયે ગભરાવાનું નથી. કારણ કે વાણીમાં કઠિનતા ધારણ કરવી એ દૂતને ધમ હેય છે. ઇન્દ્રાદિદે બલપૂર્વક કોઈ પણ કાર્ય કરતા જ નથી. સ્ત્રીઓનું અપહરણ કરવું એ તે અસુરોનું કામ છે તું જરાયે ચિંતા ન કરીશ.” નળે બાલચંદ સામે જોયું. તે કંઈ પણ પ્રશ્ન કરે તે પહેલાં જ Page #188 -------------------------------------------------------------------------- ________________ દેવદૂત ! [2] 1ce હિંસે કહ્યું : “રાજન દેવદૂત તરીકેનું કાર્ય બજાવવામાં તે જરાય ખામી રાખી નથી. હવે તું મને વેદનાથી દુઃખી થયેલી તારી પ્રિયતમા સામે જે.વિરહથી દગ્ધ થયેલી દમયંતીને તેં વધારે દગ્ધ કરી છે... -હવે તારે વિરમવું જોઈએ. જેનું હૃદય કોમળ છે તેની સાથે કેમળતાથી વર્તવું જોઈએ અને કઠેર સામે કઠેર થવું જોઈએ. ભ્રમર લાકડાને કોરી નાંખે છે, પરંતુ કમળ ફૂલને જરાયે ઈજા પહોંચાડતા નથી. હે નળ, હવે તું દમયંતીના દિલને દર્દી ન આપ... આવતી કાલે સવારે સ્વયંવર મંડપમાં ભલે દેવ આવે..દમયંતીને પિતાના ભાગ્યને અજમાવી લેવા દે. મારા હૃદયની ભાવના છે કે આવતી કાલે યંવર મંડપમાં તમારા બંનેનું મંગલ થાઓ.” આટલું કહીને હંસ બાલચંદ્ર ગવાક્ષ માર્ગેથી ચાલ્યો ગયો... નળ અને દમયંતી બંને આશ્ચર્યવિમૂઢ બનીને સ્વર્ગના આ હંસદેવને જોઈ રહ્યાં. બંને એટલાં અભિભૂત બની ગયાં હતાં કે હંસને કશું કહી પણ ન શક્યાં. દેવદૂત તરીકે આવનાર નળ પિતે જ છે એ વાતની દમયંતીને હંસના કથનથી સોએ સો ટકા ખાતરી થઈ ગઈ. તેણે નળ સામે એ હાથ જોડીને નમન કર્યું. પિતાના મનમાં ધારેલા નળનું ભાવપૂજન કર્યું. ત્યાર પછી નળ આવતી કાલે સવારે સ્વયંવર મંડપમાં મળવાનું જણાવીને વિદાય થયો. અદ્રશ્ય બનીને ચાલ્યો ગયો. દમયંતીની સમગ્ર વેદના જાણે થોડી જ પળમાં નષ્ટ થઈ ગઈ હતી. તેની સખીઓ પણ ભારે હર્ષ માં આવી ગઈ હતી. દમયંતીએ આનંદભર્યા સ્વરે પિતાની સખીઓ સામે જોઈને કહ્યું : આજ હું ત્રિભુવનની સ્વામિની બની ગઈ... મારા જેવી પુણ્યવતી નારી કેઈ નહિ હોય...કારણ કે આજ મારા મનના દેવ પોતે જ મારે આંગણે આવ્યા...એમને જોઈને હું તપ્ત બની, ધન્ય બની Page #189 -------------------------------------------------------------------------- ________________ 180 નિષધપતિ સખી કેશિનીએ કહ્યું : “રાજકુમારી, તારા અંતરની આશા. હવે જરૂર સફળ થશે, એમાં મને કોઈ સ શય નથી. પ્રિયદર્શિની, સવારે જાગીને તારે તૈયારી કરવાની છે. એટલે નિદ્રાધીન થવું ખૂબ જ જરૂરી છે. એમ જ થયું. સખીઓને સાથે લઈને પિતાના શયનગૃહમાં ગઈ. બધી સખીઓ પણ વિદાય લઈ પોતપોતાની શયા તરફ ગઈ. આવતી કાલના સૂર્યોદયને હવે કયાં સમય લાગવાને હવે પરંતુ માનવીનું ચિત્ત જ્યારે તૃપ્તિને સંતેષ અનુભવે છે ત્યારે તેની સામે અનેક મધુર કલ્પનાઓ જાગૃત થતી રહે છે. આવી મધુર ક૯૫નાની ચાદરમાં છુપાયેલી દમયંતી ઘેડી જ વારે નિદ્રાધીન થઈ ગઈ. આ તરફ દેવદૂતનું કાર્ય કરીને મનથી શ્રમિત થયેલે નળ પણ અને નિત્ય નિયમાનુસાર નળના વૈતાલિકવૃંદે પ્રાતઃકાળના મંગલમય સમીર સાથેબિરદાવલી શરૂ કરી. આ બિરદાવલીને આશય કેવળ ગુણકથન નહતો પરંતુ રાજાને જાગૃત કરી તેનાં કાર્યોને. નિર્દેશ કરવાને પણ હતું અને ગુણેની, સદાચારની અને વ્રતની, ઝાંખી કરાવી એમાં સ્થિર રહેવાનું સૂચન કરવાનો પણ હતો. નનાં મેટાં રાજ્યમાં વૈતાલિકાનાં વંદો રાખવામાં આવતાં હતાં અને તેઓ સદાય પોતાના રાજાને ભાવસંગીત વડે જાગૃત રાખવાનું કાર્ય કરતાં રહેતાં. વૈતાલિકોની વાણી સાંભળીને નળ શયામાંથી બેઠો થઈ ગયો. આજ સ્વયંવર મંડપમાં જવાનું હોવાથી તરત પ્રાત:કાર્યમાં પ્રવૃત્ત થયે અને સ્નાનાદિથી નિવૃત્ત થઈ, શ્રીજિનપૂજન કરી, દાનધારા વહાવી તે પિતાના ખાસ ખંડમાં ગયો. જ્યાં ઉત્તમ પરિચાર અને પરિચારિકાઓ વસ્ત્રાભૂષણ ધારણ કરાવવા તેની રાહ જોતાં ઊભાં હતાં. Page #190 -------------------------------------------------------------------------- ________________ દેવદૂત!રા 181 અને જે સ્થળે સ્વયંવર મંડપ રચા હતા, તે સ્થળે તે જાણે માનવમહેરામણ ઉભરાયું હતું. જનતા પિતાના કપ્રિય રાજાની કન્યાને સ્વયંવર નિહાળવા આતુર બની હતી અને હજારો રક્ષક એ અંગેની વ્યવસ્થા કરી રહ્યા હતા. મહારાજા ભીમે હજારો પ્રેક્ષકો શાંતિથી બેસી શકે એવી -વ્યવસ્થા તે રાખી જ હતી અને મંડપના વ્યવસ્થાપકે આવી રહેલા લકોને યથાસ્થાને બેસાડતા હતા. સૂર્યોદય થતાં થતાંમાં તે પ્રેક્ષકો માટેનું સ્થાન ભરાઈ ગયું અને યંવરમાં ભાગ લેવા આવેલા નાના મોટા સેંકડે રાજવીઓના રથે આવવા શરૂ થયા. રક્ષકો પ્રત્યેક રાજાને આદર સહિત સ્વયંવર મ ડપમાં દોરી જતા અને સ્વયંવર મંડપના દ્વાર પાસે ઊભા રહેલા મહારાજા ભીમ ભાવપૂર્વક સહુનું સ્વાગત કરતા અને મંત્રીઓ દરેક રાજાને તેઓ માટે નક્કી કરેલા ઉચિત આસન બેસાડતા. સ્વયંવરમાં ભાગ લેવા આવેલા રાજાઓના મનમાં તો એ જ આશા હતી કેદમયંતી મને જ વરમાળા પહેરાવશે...ખરેખર, આશાને નશે મહાન માનવીને પણ દ્રષ્ટિહીન બનાવી દે છે. જે રાજાઓનો ચહેરો દીઠો ગમે એ નહોતે અથવા તો વયમાં ઘણા મેટા હતા તે રાજાઓ પણ સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરીને મેળવવાની આશાએ નવજવાન અને સુરૂપ હોવાના અભિપ્રાય સાથે આવ્યા હતા. કેટલાક રાજા કૃર પણ હતા. જે દમયંતી વરમાળા ન પહેરાવે છે તેનું અપહરણ કરવાની યોજના સાથે તેઓ આવ્યા હતા. આમ, અનેક રાજાએ ધીરે ધીરે સુવર્ણમંડિત સ્વયંવર મંડપમાં આવવા માંડયા. મંડપમાં વ્યવસ્થા જાળવનારા રક્ષકો ખુલ્લી તલવાર સાથે ચોતરફ 'ઊભા હતા અને સેંકડો પરિચારિક અને પરિચારિકાએ પાન, જળ, દૂધ, વગેરેનાં પાત્રો સહિત અતિથિઓના સ્વાગત નિમિત્તે ઊભાં હતાં. તેજમૂર્તિ નળ પણ પોતાના મહાપ્રતિહાર અને મંત્રી સાથે Page #191 -------------------------------------------------------------------------- ________________ 182 નિષધપતિ આવી પહોંચ્યું. - રાજા ભીમે નળને ભાવપૂર્વક સત્કાર કર્યો અને નળનું રૂપ નિહાળીને સમગ્ર સભા ચકિત બની ગઈ. પ્રેક્ષક સમૂહમાંથી તે નળરાજાને જયકાર ગુંજવા માંડ્યો. બ્રહ્માજી અદ્રશ્યપણે મંડપની બહાર જ ઊભા રહ્યા હતા.... તેઓ માત્ર આ અદિતીય સ્વયંવર નિહાળવા આવ્યા હતા. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના હૃદયમાં દર્દ થાય એમ માનીને નહોતા આવ્યા. અર્ધનારીશ્વર ભગવાન શંકર પણ નહેતા પધાર્યા... ઈન્દ્રાદિ ચારેય લેકલેએ અદશ્ય રહીને એક નિશ્ચય કર્યો. વરુણે કહ્યું: “દમયંતી નળમાં જ આશાકૃત છે અને નળ જે તેજવી નવજવાન રાજા આ મંડપમાં બીજો એક પણ નથી. એટલે દમયંતી. નળને જ વરમાળા આરોપશે એમ લાગે છે.' અગ્નિદેવે કહ્યું: “બરાબર છે. મને પણ એમ જ લાગે છે... મારું તો એવું કથન છે કે દમયંતીની આશાને ત્યાગ કરીને આપણે ચાલ્યા જઈએ અથવા અશયપણે રહીને આ ઉત્સવ નિહાળીએ.” ઈન્દ્ર કહ્યું “આમ નિરાશ થયે કેમ ચાલે? આપણે આવ્યા છીએ દમયંતી જેવી અપૂર્વ સુંદરીને પ્રાપ્ત કરવા. એ માટે આપણે નળને દેવદૂત બનાવ્યા. નળે પ્રયત્ન કરવામાં જરાય કચાશ નહોતી રાખી. તેણે અદ્ભુત મોબળ ધારણ કર્યું હતું. છતાં નળ દમયંતીને સમજાવવામાં કામયાબ થઈ શક્યો. નથી...એટલે આપણે એક ન જ માર્ગ અપનાવીએ.' ત્રણેય લેકપાલ ઈન્દ્ર સામે જોઈ રહ્યા. ઈન્ડે કહ્યું: “દમયંતી નળમાં રંગાયેલી છે. નળને જ ચાહે છે અને નળને જ પિતાને, પતિ માની રહી છે, આ તો બરાબર છે ને ?" ધર્મરાજા બે કહ્યું: “હા...” તે આપણે ચારેય જણ નળનું જ રૂપ ધારણ કરીને બેસીએ.” Page #192 -------------------------------------------------------------------------- ________________ દેવા ! [2] તે તે સભાખંડમાં પાંચ નળ દેખાશે.” “એમાં શું વાંધો? દમયંતી અવશ્ય ભુલાવામાં પડશે અને આપણું ચારમાંથી ગમે તેના કંઠમાં વરમાળા પશે. ઈન્ડે કહ્યું. ઈન્દ્રની આ લુચ્ચાઈભરી જન સહુને ગમી ગઈ...અને તેઓ પોતાના સ્વરૂપનું પરિવર્તન કરીને સ્વયંવર મંડપમાં દાખલ થયા. | સ્વયંવર મંડપમાં એક હરોળમાં દેવતાઓ માટે રાખી હતી... રાજા ભમે વિચાર્યું હતું કે, આવા મંગલમય પ્રસંગે દેવતાઓ અવશ્ય યંવર નિહાળવા આવશે. ચારેય લોકપાલે આગલી હરોળમાં નળના જ સ્વરૂપે બેસી ગયા. કિન્નરો, ગાંધર્વો અને દાનવો પણ આવ્યા હતા... કઈ પ્રેક્ષકરૂપે, તે કોઈ પ્રાપ્તિની આશાએ. શ્રીકૃત્રાંગ પ્રદેશની પેલી પાર રહેતા દાનનો રાજા પણ આવ્યો હત...દમયંતીને પ્રાપ્ત કરવાની આશા સાથે. અને તેણે માયાથી પિતાનું રૂપ એક તેજસ્વી અને અતિસશક્ત નવજવાન જેવું કર્યું હતું. મહાત્મા નારદજી પણ આવ્યા હતા અને અદ્રશ્ય ભાવે જ આ બધું જોતા હતા. ચારેય દેવોને નળના સ્વરૂપમાં જેઈને નારદજી મનથી આછું હસ્યા.. પરંતુ સભામાં તે ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. એક જ રૂપના પાંચ નળ... આ ભારે ચમત્કાર કહેવાય...! રાજા ભીમ પણ ભારે સંશયમાં પડયો હતો... પસંદગીનો પ્રશ્ન ભારે મુશ્કેલીમાં મુકાશે ! પણ રાજાને ખ્યાલ નહેતો કે દમયંતી નળને મનથી વરી ચૂકી છે અને બંને પરસ્પર પ્રેમરજજુથી બંધાયેલાં છે. સ્વયંવર મંડપની શોભા નિહાળીને રાજા ભીમને આનંદ થત હતો. આ રીતે દેવ, દાનવ, ગાંધર્વ, કિન્નર, વગેરે સ્વયંવરમાં આવે એ એક આશ્ચર્ય હતું. છતાં આજ અસંભવિત ગણાતું આંખ સામે Page #193 -------------------------------------------------------------------------- ________________ "184 નિષધપતિ સંભવિત દેખાતું હતું. તેના મનમાં થયું ખરેખર દમયંતી પુણ્યશાલિની અને ભાગ્યવતી છે. નહિ તે આટઆટલા રાજાઓ અને દેવો આવે જ કેવી રીતે? પરંતુ આ બધાને પરિચય આપો કઈ રીતે ? બધા રાજાઓ આવી ગયા હતા... વિવિધ વાદ્યોને મધુર સ્વર પ્રસારિત થઈ રહ્યો હતો અને સહુનાં મનરંજન માટે નાટય પ્રવેગને પણ પ્રારંભ થઈ ગયો. આમ છતાં રાજા ભીમની એક ચિંતા એવી ને એવી રહી. આ બધા રાજાઓનો પરિચય આપનાર ઉત્તમ વ્યક્તિ માંથી પ્રાપ્ત થાય? ચારેય જોકપાલે રાજા ભીમની ચિંતા જાણી ગયા અને તેઓએ જ દેવી સરસ્વતીની મન વડે પ્રાર્થના કરીઃ “જેમ સાગર પર વરસતાં વાદળાંઓ નિષ્ફળ જાય છે તેમ, આપના સિવાય કોઈ પણ સ્વયંવરમાં ઉપસ્થિત થયેલા રાજાદિઓનું વર્ણન કરેશે તો તેનું પરિણામ સારું નહિ આવે. હે દેવી, તમે હંમેશાં દેવનાં સહાયક રહ્યાં છે તે આ પ્રસંગે અવશ્ય પધારે. અને અભૂતપૂર્વ સભામાં આપનો પ્રકાશ વેર, હે પરમેશ્વરી, આવી દિવ્ય સભામાં આપના સિવાય કોઈ બેલવાને સમર્થ નથી. વળી, અમે અહીં આશા સાથે જ આવ્યા છીએ. તે દમયંતીને આપ સિવાય કોઈ સમજાવી શકશે નહિ...માટે અમારાં સહાયક બનવાની કૃપા કરે ! હે મંગલમયી આપ દેવોની પ્રાર્થનાને સાકાર કરી અવશ્ય પધારે અને રાજા ભીમની ચિંતા પણ દૂર કરો.” દેવોની આ વિનંતી સ્વીકારીને દેવી સરસ્વતીના મનમાં થયું, આ અવસર ઘણો જ ઉચિત છે. આમ વિચારી ચંદ્રકલાની માફક પિતાની ઉજજવળ દેડકાંતિની પ્રકાશધારા ફરમાવતી અને તવસ્ત્રોથી અતિ મનોહર જણાતાં દેવી સરસ્વતી કપૂરલતાની માફક આવી પહોંચ્યાં. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 20 મું : : પાણિગ્રહણ વયંવર મંડપમાં દેવી સરસ્વતી પધારેલાં જઈને સહુએ જયનાદ બોલાવ્યો. મહારાજ ભીમ પણ આ બધા રાજાઓને પરિચય કેણું આપશે. એની ચિ તા સેવી રહ્યા હતા. દેવી સરસ્વતીએ રાજા સામે જોઈને કહ્યું, “વૈદભીના પિતા, ચિંતા કરવાનું કેઈ કારણ નથી. અત્રે પધારેલા રાજાઓને પરિચય હું જ તારી પુત્રીને આપીશ. તું મને તારા સ્વજનરૂપે જ માનજે.' રાજાએ ભાવભર્યા હૈયે દેવી સરસ્વતીને નમસ્કાર કર્યો અને ત્યાર પછી સેનાને એક દંડ દેવી સરસ્વતીને અર્પણ કર્યો સ્વયં વરમાં ભાગ લેવા આવેલ રાજાઓને કુળ પરિચય આપનારે આવો દંડ હાથમાં રાખવું જોઈએ એવી પ્રથા પ્રચલિત હતી. એ જ વખતે તુરી-ભેરી, શરણાઈ, દામાં, કાંસ્યવાદ્યો. વગેરે ગજવા માં યાં. મેઘ જેવો ગંભીર છતાં મન-મુકરને નચાવનારે આ વિનિ દમયંતીના આગમનનું સુચન કરતો હતો. બધાની નજર મંડપના મુખ્ય તરણદ્ધાર તરફ ગઈ ..અને ડી જ વારમાં સૂર્યસમા તેજસ્વી રત્નનાં જડતરવાળી એક શિબિકા અને કેટલીક નવયુવતી સખાઓ-પરિચારિકાઓનું જૂથ પ્રવેશદ્વારમાં દાખલ થયું. શિબિકામાં બેઠેલી દમયંતીની રૂ૫સજની અનેખી હતી... સભામંડપની દક્ષિણે આવેલા મંચ પાસે શિબિકા મૂકવામાં આવી. Page #195 -------------------------------------------------------------------------- ________________ 186 નિષધપતિ. બધા રક્ષકે સજાગ બની ગયા. ઈદ્રાદિદેવ, દાનવ, ગંધર્વો, માનવરૂપ લઈને આવેલા નાગ જાતિના દે, વગેરે શિબિકામાંથી બહાર નીકળી રહેલી ચંદ્રકલાને પણ મહાત કરે એવી દમયંતીને સ્થિર ને નિહાળી રહ્યા. દેવોના મનમાં થયું, આવા રન વગરનું વર્ગ પણ સાવ શભાહીન જ છે. દેવતાઓનાં મન આ રીતે ચંચળ બની જતાં હોય તો માનવોની શી ગણતરી ? દરેક રાજા દ્રષ્ટિ દ્વારા દમયંતીના અજોડ રૂપનું રસપાન કરવા માંડયા. પ્રેક્ષક મહ પણ પિતાને ધન્ય માનવા લાગ્યો. ઓહ, જીવનમાં આવું રૂપ નિહાળવાનું સૌભાગ્ય પુણ્ય વગર પ્રાપ્ત થતું નથી. શિબિકામાંથી નીચે ઊતરેલી દમયંતીએ સહુ પ્રથમ પિતાનાં માતપિતાને નમન કર્યો. ત્યાર પછી ત્યાં ઊભેલાં દેવી સરસ્વતીને નમન કયી. પાંચ સખીઓથી વીંટળાઈને દમયંતી રત્નજડિત સુવર્ણના મંચ પર ચડી અને ચારે દિશાએ નાના કરીને ત્યાં બિછાવેલા તેજસ્વી આસન પર બેસી ગઈ. - કેટલાક રાજા આશાની પાંખે ઊડતા હતા... પરંતુ નવજવાન નળને જોઈને તેઓની પાંખો જાણે તૂટી ગઈ હતી. નળની હરીફાઈ કોઈથી થઈ શકશે નહિ એવી ભાવના મોટા ભાગના રાજાઓના હૈયામાં જાગૃત થઈ ચૂકી હતી. જ્યારે નળ પિતે પણ ભારે સંશયમાં પડ્યો હતો. ઈન્દ્ર મહારાજાએ અને અન્ય લોકપાલેએ નળનું જ રૂપ ધારણ કર્યું હતું.. આમ, એકના બદલે પાંચ નળ સ્વયંવર મંડપમાં બેઠા હતા.. દમયંતી કયા નળને માળા આરોપશે એ કપના કેઈથી થઈ શકતી નહતી. આમ, સ્વયંવર મંડપમાં ભાગ લેવા આવેલી કોઈ પણ Page #196 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ 187 વ્યક્તિ દમયંતી પિતાને વરમાળા અર્પશે એવો દ્રઢ નિશ્ચય કરી શકતી નહોતી. ખરેખર આ વિશ્વમાં કોઈ જીવ સર્વ વાતે સુખી નથી હોતે. ખાસ કરીને સંસારમાં રમતો જીવ, ધનવાન થવું એ પણ સર્વ વાતનું સુખ નથી. કારણ કે કંગાલો ધનવાનની ઈર્ષા કરતા હોય છે અને ધનવાનો શઠ લેકાથી ડરતા હોય છે ...વળી, જ્યાં ધન હોય છે ત્યાં રાજભય અને ચરભય પડેલે જ હોય છે. એ જ રીતે, કોઈ પણ ઈચ્છા તૃપ્ત થવા છતાં એની પાછળ અતૃપ્તિને ચિનગારી પડેલી જ હોય છે. પિતાને સર્વ વાતે સુખી માનનારા રાજાઓ અને દેવે દમયં. તીને જોઈને ભારે 25 ભાવ અનુભવી રહ્યા હતા...કામવશ બની રહ્યા હતા. સહુને એમ થતું કે દમયંતી વગરનું સુખ એ માત્ર એક વિરાટ બોજ છે ! દમયંતીના મંચ પાસે ઊભા રહેલા રાજપુરોહિતે ઈશારો કર્યો એટલે ત્યાં ઊભેલા ચાર સેવકોએ શંખધ્વનિ કર્યો. અને મહારાજા દેવી સરસ્વતી કર કમળમાં શ્વેત પુષ્પને એક હાર મૂક્યો. દેવી સરસ્વતી મંચ ઉપર ગયા અને મધુર છતાં પ્રભાવશાલી સ્વરે બોલ્યાં, ત્રિભુવનરૂપી આવાસના સ્થંભ સમાન દેવગણો, યજ્ઞ ગણે, અસુરે અને રાજાઓ ! સમગ્ર સંસારમાં જેની જોડ નથી એવા મહારાજ ભીમરાજની લાડલી કયા સુશ્રી દમયંતી આજ સ્વયંવરા બનીને આપ સવ સમક્ષ આવેલ છે. દમયંતીના હૃદય સિંહાસન પર આપ સવમાંથી એક જ વ્યક્તિને સ્થાન મળવાનું છે અને સ્થાન જેને મળશે તે સંસારનો શ્રેષ્ઠ ભાગ્યવંત ગણાશે.” સહુએ હર્ષધ્વનિ કર્યો. દેવી સરસ્વતીએ દમયંતી સામે જોઈને કહ્યુંઃ “દમયંતી, * હવે તું મારી પાછળ પાછળ આવ. હું તને નિષ્પક્ષ ભાવે સહુનો પરિચય આપીશ.” Page #197 -------------------------------------------------------------------------- ________________ 188 નિષધપતિ એમ જ થયું. “દેવી સરસ્વતી જ્યાં યક્ષો બેઠા હતા તે સ્થળે દમયંતીસાથે આવીને ઊભાં રહ્યાં. દમયંતીની પાછળ પાંચ સખીઓ સુવર્ણના રત્નજડિત થાળ ધારણ કરીને ઊભી રહી ગઈ. દેવી સરસ્વતીએ યક્ષો તરફ હાથ લંબાવીને કહ્યું: “હે મૃગાક્ષી, આદરભરી નજરે તું આ યક્ષોને જે તેઓ તને પ્રાપ્ત કરવા આતુર બનેલા છે.યક્ષેની સંખ્યા એટલી વિરાટ છે કે પ્રત્યેકને પરિચય આપતાં વર્ષો વીતી જાય. એટલે તું અક્ષય વૈભવવિલાસની કામના રાખતી હે તો કેઈ એક મનગમતા યક્ષને સ્વીકાર કરી લે.” દમયંતીએ બધા યક્ષો તરફ દ્રષ્ટિ દોડાવીને સર્વને નમન કર્યા. કઈ પક્ષ પર પસંદગી ઉતારી નહીં એથી દેવી સરસ્વતી ગાંધર્વો તરફ વળ્યાં અને ગાંધર્વોને પરિચય આપો. દમયંતીએ દરેક ગાંધર્વને નમન કર્યા એટલે દેવી સરસ્વતી નાગજાતિના આસનો તરફ વળ્યાં ત્યાં પણ દમયંતીના દિલને કઈ નાગરાજ ડોલાવી શકો નહિ એટલે દેવી સરસ્વતી વિદ્યાધરોને પરિચય આપ્યો... ત્યાર પછી અસુરોનો પરિચય આપ્યો. ત્યાર પછી તે રાજાઓ તરફ વળ્યાં અને કહ્યું : “હે ચંદ્રવદના, પૃથ્વીપીઠ પર વસનારા આ રાજાઓ સમર્થ અને સમૃદ્ધ છે. જે આ સામેને સિંહાસન પર બેઠા તે સૂર્યવંશના ભૂષણસમા અયોધ્યા પતિ રાજા ઋતુપર્ણ છે...તેઓ... ભારતવષ ને એક શ્રેષ્ઠ રાજવી છે.” દમયંતીએ તેમને નમન ક્ય. દેવીએ એક પછી એક અન્ય રાજાઓનો પરિચય આપવા માંડયા. અંગદેશ, તક્ષશિલા ગુજરદેશ, માલવદેશ વગેરે ઘણા રાજાઓને પરિચય આપો. પરંતુ દમયંતીનું મન કેઈને સ્વીકાર કરી શકયું નહી. દમયંતીને મને ભાવ જાણનારાં દેવી શારદા જ્યાં પાંચ નળનાં રૂપ હતાં તે તરફ વળ્યાં, પાંચેપ સામે નજર પડતાં જ દમયંતીનું Page #198 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ ૧૪૯હદય કંપી ઊઠયું. શરમ, ભય, પ્રેમ, આશ્ચર્ય અને સાહસ જાણે રૂંધાવા માંડયાં. દમયંતીને સામે ઊભેલી જોઈને દ્રાદિ દેવો પણ ક્ષોભ પામી ગયા. બધાના મનમાં થયું. દેવી શારદા આ પાંચે ય સમરૂપ જણાતા રાજાઓનું વર્ણન કેવી રીતે કરશે ? ત્યાં તો ઈન્દ્ર તરફ નજર કરીને દેવી સરસ્વતીએ મધુર સ્વરે દમયંતીને કહ્યું: “હે પ્રિયદર્શની, તું મહાન ભાગ્યવતી છે કે તને પ્રાપ્ત કરવા મહારાજ ઈન્દ્ર પોતે પધારેલ છે...તેઓ વધારી હેવાથી કોઈ શત્રુ તેમની સામે ટકી શકતો નથી. વળી, સમરભૂમિ. પર રાજા વીરસેનને પ્રસન્ન કરનાર નળને તું વરુણરૂપે ધારજે તે પશ્ચિમ દિશાને સ્વામી છે. પુણ્યહીન જનોને શિક્ષા કરનાર અને મરણ શક્તિમાં અજોડ એવા અતિ દક્ષનળને તું ધર્મરાજ તરીકે ઓળખી લે...જે સદાયે ઉદ્યમી અને દુરાચાર રહિત છે, અસહ્ય તેજવાળા અને વિકસિત કમળ જેવા મુખવાળા નળને તું અગ્નિ તરીકે ઓળખી લે...જે દરેક દિશાઓનું રક્ષણ કરવાની શક્તિ રાખે છે.” દેને ન લાગે અને દમયંતી ભ્રમ ન સેવે એવા આશયને નજર સમક્ષ રાખીને દેવી સરસ્વતીએ કરેલા આ પરિચય–વર્ણનથી નિષધ પતિ નળમાં ચારેય લોકપાલોના ગુણે છે એમ દમયંતી સમજી ગઈ. ત્યાં તો દેવી સરસ્વતીએ નિષધપતિ નળને પરિચય આપતાં કહ્યું“કમલનયની દમયંતી, શું તું નળ રાજાને નથી ઓળખી શકતી? શું તે એના વિષે કશું સાંભળ્યું નથી? આજે પૃથ્વી પર નળ જે અન્ય કોઈ રાજા છે નહિ. કારણ કે ઈન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ આ ચારેય દેવો દેહ વડે નળનું અનુકરણ કરી રહ્યા છે.' આ વર્ણન સાંભળીને દમયંતીએ પાંચેય નળ સામે જોયું.. પાંચેય સમાન હતા. એક રૂવાંડાને પણ ફરક નહતા...તે ભારે Page #199 -------------------------------------------------------------------------- ________________ 190 નિષધપતિ સંશયમાં પડી ગઈ..આ પાંચમાં નિષધપતિ કોણ હશે? ઓહ, હવે શું કરવું? દેવી સરસ્વતીએ કહ્યું : “હે સુનયના, તું સ્થિર કેમ બની ગઈ છે ? સુંદર, ધર્મના જ્ઞાતા અને શકિતમાન એવા જોકપાલ (રાજા)ને તું શા માટે વરમાળ પ્રદાન કરતી નથી ? જે તું તેને સ્વામી તરીકે નહિ સ્વીકારે તો આ પૃથ્વી પર તારે સ્વામી થવાને અન્ય પણ યોગ્ય છે? લજજાને ત્યાગ કરીને તું સ્વામીને સ્વીકારી લે એટલે સજજને પ્રસન્ન થાય.” પણ દમયંતી ભારે સંશયમાં પડી ગઈ હતી. આ પાંચમાં નળ કોણ અને લેકપાલ કોણ એ નક્કી થઈ શકતું નહોતું. દેવી સરસ્વતીએ કરેલા ભેદયુક્ત વર્ણનથી દમયંતી કિશો નિર્ણય કરી શકી નહિ...તે કોઈને નમી પણ નહિ અને ત્યાં ને ત્યાં ઊભી રહી. તેના મનમાં થયું, પ્રથમ તે નળ એક જ હતો અને પાંચ થઈ ગયા... આમ, ચાર છદ્મવેશી છે... કઈ પરખાતા નથી. શું કરવું ? ગઈ રાતે જ મેં નળને જયા તે. નયન-મન અને અંતરની નજરે નિહાળ્યા છે...પણ અત્યારે આ શું થઈ ગયું? શું મને દ્રષ્ટિવિભ્રમ થયો હશે ? ચાર કપાલેએ નળનું રૂપ શા માટે ધારણ કર્યું હશે ? મારે વરમાળા કોને પહેરાવવી ? હું મનથી તળને વરી ચૂકી છું અને કદાચ અન્યના કંઠમાં વરમાળા અપાઈ જાય તે શું કરવું ? મારી સખી મારફત જાણવા ઈચ્છું તે તરત દેવો સાથે કલહ થાય અને પરિણામ ભારે વિષમ આવે. શું કરવું...મારે શું કરવું ? મનમાં આવા વિચારો વચ્ચે અટવાયેલી દમયંતી કંઈક અસ્વસ્થ જણાતાં તેના માતાપિતા પણ ભારે નિરાશ બની ગયાં. અન્ય દે. - રાજાઓ, યક્ષો અને પ્રેક્ષકો પણ અવાક બનીને સ્થિર નજરે દમયંતી સામે જોઈ રહ્યા. Page #200 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ 191 પરંતુ થોડી પળ પછી જ દમયંતીએ મનથી કઈક નિર્ણય કર્યો અને મનમાં જ ધ્યાન ધરીને તેણે લેક પાને પ્રાર્થના કરી, રહે, મહાન લેપલે ! આપને મારાં નમન હે! હે દેવ, આપ આ કન્યા પ્રત્યે સુકોમળ બનીને મારી ઈચ્છાને અનુરૂપ બને ! હે લોકપાલ, આપ મારા માટે શરણરૂપ છો પૂજ્ય છે, મંગલમય છે. હું તે એક સામાન્ય માનવી છું...જેમ અન્નને ત્યાગ કરીને હવા વડે જીવી શકાય નહિ તેમ, હું જેને મનથી વરી ચૂકી છું તે નળ વગર જીવી શકું એમ નથી. આપ મારા પર દયા દર્શાવે!” આમ, લેકપાલની સ્તુતિ કરતાં દમયંતીએ મેહ અને પ્રેમરૂપી સાગરને પાર કરનાર નૌકા સમું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નળને કેમ એળખે તે તેને આપે આપ સમજાયું. દેવ અને માનવ વચ્ચે એક તફાવત હોય જ છે. દેવ મટકું મારતા નથી અને માનવની પાંપણ અવારનવાર બિડાતી હોય છે. તેણે પાંચે ય નળને બરાબર જોયા અને તે નિષધપતિને ઓળખી ગઈ. માનવને રૂવાંડાં હોય છે, દેવને તે હેતાં નથી, દેવોને પરસેવો -વળે નહીં, તેના ચરણ ધરતીને અડકે નહીં. આ બધું વિચારીને તેણે નિરીક્ષણ કર્યું અને તે સાચા નળને બરાબર ઓળખી ગઈ. દેવી સરસ્વતી શાંત ભાવે ઊભાં હતાં. દમયંતીનું મન તેઓ -વાંચી ગયાં હતાં. દમયંતીએ દેવી શારદા તરફ નજર કરી... સર સ્વતીએ પ્રસન્ન સ્વરે કહ્યું : “સુંદરી, જેની કૃપાથી આ બધું બની રહ્યું છે તે કપાલે ત્રણે જગત માટે પૂજનીય છે. તેઓ પ્રત્યે તું ઉદાસીન કેમ છે! પ્રમાદ શા માટે દૂર કરતી નથી ?" આ રીતે પ્રેરણા મળતાં જ દમયંતી ચારેય જોકપાલનાં ચરણમાં નમી પડી ત્યાર પછી તેણે સખીના હાથમાં રહેલા થાળમાંથી દિવ્ય પુષ્પની માયા ઉઠાવી અને નિષધપતિ નળના કંઠમાં આરોપી.... દુંદુભિ વાગવા માંડયાં. શંખનાદ શરૂ થયો. વાદ્યો રણકી ઊઠયાં Page #201 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ ...ચાઉ દિશાએથી આવતે હર્ષવનિ જાણે ગગનને ભેદવા માંડયો. અને દમયંતીને કોઈ પણ ઉપાયે પ્રાપ્ત કરવા ઈચ્છતા કેટલાક રાજાઓનાં નયનો લાલચોળ થઈ ગયાં. આ રીતે દમયંતી હાથમાંથી ચાલી જાય એ તેઓ ચાહતા જ નહોતા..દમયંતીનું અપહરણ કરવાની પણ યોજના તૈયાર રાખી હતી અને દમયંતીને ઉઠાવતા સંગ્રામ છેડવો પડે છે તે માટેની પણ કેટલાક રાજાઓએ તૈયારી કરી હતી. આ બધા રાજાઓ રોષે ભરાયા હતા અને ઊંચાનીચા થતા હતા... આ જોઈને નળના સ્વરૂપે બેઠેલા ઈદ્ર મહારાજ પિતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને હાથમાં વજી ધારણ કરી ઊભા થયા. નિષધપત નળ અને દમયંતીએ ભાવપૂર્વક નમન કર્યા. ઈન્દ્ર રાજાઓ સામે જોઈ પિતાના હાથમાંનું વજ ઊંચું કરી પ્રચંડ સ્વરે કહ્યું, ‘રાજાઓ, એક વાત બરાબર યાદ રાખે. મહારાજા ભીમની સુપુત્રી દમયંતી સ્વયંવર બનીને ન્યાયપૂર્વક નિષધનાથ નળને વરી છે. હવે જે કોઈ રાજાના મતકમાં ઈર્ષો રૂપી કી સળવળતો હોય તે રાજા યાદ રાખે કે મારું આ વજ માત્ર એક જ પળમાં તેનું મસ્તક ચૂર્ણવિચૂર્ણ કરી નાખશે. જે બન્યું છે તે વિધિવત અને ન્યાયસંગત બન્યું છે. આ મંગલ પ્રસંગે હું દમયંતીને વરદાન આપું છું કે સ્થિર વાસમાં કે મુસાફરી કરતી વખતે જળમાં કે સ્થળમાં, રાત્રકાળે કે દિવસના ભાગમાં, સ્વપ્નમાં કેનિદ્રાવસ્થામાં, વન ઉપવનમાં કે ભવનમાં, સુખમાં કે દુઃખમાં જે કઈ ઉદ્ધત પુરુષ દમયંતીને ભેગવવાનો પ્રયત્ન કરશે તે પાપી આ પૃથ્વી પીઠ પર બળીને ખાખ થઈ જશે.” આમ કહીને ઈન્દ્ર મહારાજે નળ સામે જોયું અને પ્રસન સ્વરે કહ્યું, “હે પ્રિય નળ, યુગને પવિત્ર કરનાર બે સંતાન તને પ્રાપ્ત થશે. અને તું પૃથ્વી પીઠ ઉપર રાજય કરીશ તે કાળે મેઘ તારી ઈચ્છા પ્રમાણે વૃષ્ટિ કરનારા બનશે.” Page #202 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ યમરાજાએ ઊભા થઈને પ્રસન્ન સ્વરે કહ્યું : “તારા રાજ્યમાં રહેનારી પ્રજા પૂર્ણ આયુષ્ય ભોગવનારી અને રોગરહિત રહેશે.' વરુણે ઊભા થઈને વરદાન આપ્યું: 'પ્રિય નળ, વૈભવની ઈચ્છાથી તને બે બાળ પ્રાપ્ત થાઓ અને તારી ઈચ્છાનુસાર જયાં જળ હોય ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ થાઓ.” અગ્નિદેવે ઊભા થઈને પ્રસન્ન સ્વરે કહ્યું: “હે રાજન, તારી, ભાવના મુજબ તને બે સંતાને થાઓ, તેમ જ કદી પણ વિકૃતિ ન પામતાં એવા મારા સૂર્યનાં કિરણોને વિષે તારી ઈરછાની સાધના મુજબ સંક્રમણ થશે જેથી તું મારા દ્વારા સૂર્યપાક રસવતી બનાવી શકીશ.” વેત વસ્ત્રધારિણી દેવી સરસ્વતીએ પ્રસન્ન નજરે નળ સામે જોઈને આશીર્વાદ આપતાં કહ્યું “હે રાજન, વાર્તા પ્રસંગે, પ્રવાસમાં, વધૂજોના વિવાહ વખતે, પ્રાતઃ સમય. સંધ્યાકાળે તારું યશોગાન પૃથ્વીપીઠના માનો માટે કલ્યાણકારી, સંતોષપ્રદ અને સિદ્ધિદાયક બનશે.’ જે રાજાઓ ઈર્ષાની આગમાં જલી રહ્યા હતા તે આપોઆપ શાંત બની ગયા, અને આવાં શ્રેષ્ઠ વરદાનથી વિભૂષિત બનેલા, મહારાજા નળનો જય બોલાવવા માંડયા. એજ વખતે બાલચંદ્ર હંસ આવી પહોંચ્યો...તે ઘણો જ પ્રસન્ન ચિત્ત હતે....શાપમુક્ત બની ગયા હતા..દેવી સરસ્વતીએ તેના સામે પ્રસન્ન દ્રષ્ટિ કરી. કારણ કે નળ-દમયંતીના અંતરમાં પ્રેમભાવ પ્રગટાવનાર અને પ્રેમ બીજ વાવનાર આ બાલચંદ્ર જ હતે. અન્ય દેવગણએ નળ દમયંતી પર પુષ્પવૃષ્ટિ કરવી શરૂ કરી. ઈન્દ્રાદિદે અદ્રશ્ય થઈ ગયા. શ્રીદેવી સરસ્વતી પણ પિતાના પ્રિય વાહન પર બેસીને અંતર યાન બની ગયાં. નળ અને દમયંતી બંનેએ રાજા ભીમ અને રાણી પ્રિયંગુ 13 Page #203 -------------------------------------------------------------------------- ________________ 194 નિષધપતિ મંજરીને નમન કર્યા. વયંવરના નિયમ પ્રમાણે પાણિગ્રહણને વિધિ આજ સાયંકાલ જ ય જોઈએ. એટલે રાજપુરોહિતે સવ રાજાઓને પાણિગ્રહણના મંગલ પ્રસંગને શોભાવવાની પ્રાર્થના કરી. મહારાજા ભીમે પણ સવ રાજાઓને પધારવાની વિનંતિ કરી. દરેક રાજાએ આ વિનંતિને સહર્ષ સ્વીકાર કર્યો. અને સાયંકાળે શાસ્ત્રીય વિધિ મુજબ, ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે અને દાનની અનંત ધારાઓ સાથે નિષધપતિ નળસંસારની શ્રેષ્ઠ સુંદરી દમયંતી સાથે લગ્ન કર્યા. કન્યાદાનમાં ભીમ રાજાએ મહારાજ નળને દસ હજાર હાથી, એક લાખ અશ્વો, ર, દાસ-દાસીઓ, પુષ્કળ સોનું રૂપું રત્ન, માણિઓ, શસ્ત્રો, વગેરે ઉલ્લાસપૂર્વક અર્પણ કર્યા. સ્વયંવર નિમિત્તે પધારેલા સર્વ રાજાઓને ઘણું જ ભાવભર્યા આદર સહિત સત્કાર કર્યો. આ પ્રસંગે જેનું બાહુબલ અજોડ છે તે નિષધપતિ નળ રાજાએ એટલું બધું દાન આપ્યું કેલેનારાઓ સુવર્ણ આદિના ભારથી થાકી ગાયા..શ્રમિત બની ગયા.. આ પ્રસંગે દક્ષિણ દેશના અન્ય રાજાઓએ પોતપોતાની કન્યાઓ મહારાજ નળના મિત્ર રાજાઓ અને શ્રેષ્ઠ કુળમાં જન્મેલ રાજાઓ સાથે હર્ષપૂર્વક પરણાવી. એક હજાર અવાળા રથમાં નવદંપતીને બેસાડીને વિરાટ શોભાયાત્રાને પ્રારંભ થયો. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 21 મુઃ : કલિની પ્રતિજ્ઞા ! દીકરીને સાસરે વળાવવી એ માતાપિતા માટે ભારે કરુણ ઘટના બની જતી હોય છે. જેને વરસો પર્વત લાડકોડથી મટી કરી હેય, સંસ્કાર આપ્યા હોય, આદર્શથી મદી હોય ..અને જે સમયે તેને પરણાવીને વળાવવામાં આવે તે સમયે કઠોર હૈયાનો પિતા અને ૌર્યની મૂતિ સમી માતા ભારે વેદના અનુભવે છે. મહારાજા ભીમે નિષધપતિ નળને એક મહિના પયત રોક્યા. એક માસ સુધી નળ-દમયંતી સરકાર સમારંભે વચ્ચે જ રોકાઈ રહ્યાં. છેવટે વિદાયવેળા આવી ગઈ. મહારાજા નળે પિતાના રસાલાને તૈયાર થવાની આજ્ઞા આપી.. . માતાએ એકની એક પુત્રી દમયંતીને શણગારી અને મહારાજા ભીમે પુત્રીને રથમાં બેસાડતા પહેલાં આંસુભરી આંખે અને કંઈક ઘા સ્વરે કહ્યું : " દમયંતી, છેલ્લા ત્રણ દિવસથી તું રડી રહી છે..પણ આર્ય નારીને સાચો ત્યાગ જ પિતાનને છોડીને પરાયાંને પિતાનાં બનાવવાનાં છે. તું જ્ઞાનમયી છે, સમજુ છે, સંસારના વ્યવહારની જાણકાર પણ છે. તને શી શિખામણ આપવી ? છતાં ચંદ્ર પર ચંદનના વિલેપ રૂ૫ ડાં વ્યવહારુ વચન કહું છું. દીકરી, ઉત્તમ કુળમાં જન્મેલી સ્ત્રીએ આટલું તો અવશ્ય આંચરવાનું હોય છે.. પિતાના પતિ પ્રત્યે નિષ્કપટ ભાવ રાખ, વડીલો પ્રત્યે આદરમાન રાખવે, પિતાના કુળમાં મમતા રાખવી, પરિજન વર્ગ પ્રત્યે મેટાઈ, શિય પ્રત્યે ઉદારતા, પતિના શત્રુ પ્રત્યે રોષ, સ્વામીના મિત્ર પ્રત્યે હષ રાખો. દમયંતી, આદશ કુલવધુ વિનમ્ર વાણી બેલે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ પિતાનાં બંને ચરણ તરફ જ નજર કરે છે, સેવામાં મગ્ન બનીને પરિવારને પ્રસન્ન રાખે છે શિષ્ટ પુરુષોનો વિવેક સાચવે છે. પતિ પહેલાં પતે. સૂતી નથી અને પતિ જાગૃત થાય છે તે પહેલાં જાગી જાય છે.” જેનાં નયનમાંથી અવિરત અAઓ વહેતાં હતાં તે દમયંતી પ્તિાના ચરણમાં નમી પડી..કશું બોલી શકી નહિ. પણ પિ માની શિખામણ પિતાના હૈયે ઊતરી ગઈ છે એવા ભાવનું સૂચન કરતી હેય તેમ તેનાં આંસુ કૂલ બનીને પિતાને ચરણ ભળને ભીજવી રહ્યાં. માતાએ પુત્રીને હૈયા સરસી લીધી. દમયંતી કોઈ પણ ઉમે. રુદન રોકી શકતી નહતી... ત્યાં ઊભેલા તેના ત્રણેય ભાઈઓ પણ સજળ નયને બહેનને જોઈ રહ્યા હતા. પરિવારના અન્ય સભ્યો પણ રડી રહ્યા હતા. માતાએ રૂંધાતા સ્વરે કહ્યું : “દમુ નારીનું જીવતર એ કે મહાન તપશ્ચર્યા છે...તને હું કશું કહી શકતી નથી. માત્ર એટલું જ કહું છું...તારી તપશ્ચર્યા ભવિષ્યની જનતા માટે એક આદર્શ બની જાય એટલી જાગૃત રહેજે !' ત્યાર પછી દમયંતીએ પિતાના ત્રણેય ભાઈઓને હૈયાસરસ લીધા પરિવારના વડીલોને નમસ્કાર કર્યો, મંત્રીઓને નમન કર્યા રાજગુરુએ આશીર્વાદ આપ્યા અને દમયંતી રથમાં બેઠી. મહારાજ ભીમ અને અન્ય સભ્યો દમયંતીને ત્રણ પડાવ સુધી વળાવવા ગયા. ત્યાર પછી નિષધપતિની રજા લઈને સહુ સજળ નયને પાછા ફર્યા. પ્રવાસને આનંદ અપૂવ બનવા માંડયો અને મહારાજ નિષધપતિ સંસારના શ્રેષ્ઠ નારીરનને પિતાનું બનાવી નિષેધ નગરીના પાદરમાં પહોંચી ગયા. જનતાએ ઘણું જ ઉમળકા સાથે પોતાના રાજાને સત્કાર કર્યો, Page #206 -------------------------------------------------------------------------- ________________ કલિની પ્રતિજ્ઞા ! 197 રાજભવનમાં પહોંચ્યા ત્યારે નળની પ્રથમ પત્ની રાણુ કનકાવલીએ ઘણાજ ઉલ્લાસ અને હર્ષ સાથે પતિનો અને દમયંતીને સત્કાર કર્યો. આ તરફ, ઈન્દ્રાદિદેવતાઓ માનવ લેકનાં તીર્થસ્થાનેનું પરિભ્રમણ કરતા કરતા લગભગ સવા મહિને સ્વર્ગ તરફ વિદાય થયા. માર્ગમાં સ્વર્ગગંગાના તટ પાસે તેઓએ આવી રહેલાં માનવ સ મુહના એક ટોળાને જોયું. એમાંના કેટલાક પાડા પર, કેટલાક ગધેડા પર, કેટલાક ભૂંડ પર એમ વિચિત્ર વાહનો પર બેઠા હતા અને નાચતા કૂદતા પગપાળા ચાલતા હતા. કેટલાક નિપ્રયોજન રડતા હતા. એ ટોળામાંના લેકેના ચહેરા અતિ ક્રર અને નિર્દયતાના પ્રતીક સમા હતા. ઈન્દ્રાદિદેવો આ વિચિત્ર જણાતી વણઝારને આશ્ચર્યભરી નજરે જોઈ રહ્યા...અને આ ટોળામાં એક સ્તુતિપાઠક જેવો લાગતો માણસ ટેળાને ઉદ્દેશીને ઉપદેશ આ પતે હતો. દેવગણોએ એ ઉપદેશ સાંભળે. તે કહેતા હતો - “તમે બધા અજ્ઞાનનો ત્યાગ કરીને અદ્દભુત જ્ઞાનના ભાગે આવી જાઓ અને કામદેવની આજ્ઞાને અનુસરે. આ સંસારમાં કામદેવ સમાન અન્ય કંઈ સત્ય નથી.. આ સત્ય સચરાચર જીવસૃષ્ટિમાં વ્યાપ્ત બનેલું છે....નાશ થઈ જનારે આ શરીરનું કાર્ય કરી લો. કામતૃપ્તિ એ જ કાયાની પ્રેરણા છે. યાદ રાખે, મૂર્ખાઓ ! મૃત્યુ થયા પછી આ વિશ્વમાં ફરી વાર કેઈ આવી શકતું નથી. સાગરમાં ડૂબી ગયેલા પથરાઓ શું ફરીવાર ઉપર આવી શકે છે ? નથી આવતા...નથી આવતા! નર-નારી એ જ પુરુષ અને પ્રકૃતિ છે.એમાં ભેદભાવ છેજ નહિ. એકજ જાતિ વચ્ચે વર્ણવ્યવસ્થા એ તો કેવળ પ્રપંચ છે...ઊંચનીચનાં વતું માત્ર ભ્રમજાળ છે . જેમ માનવેતર જાતિઓમાં કઈ ભેદ હતો નઈ તેમ, માનવજાતિમાં પણ કે ઈ ભેદ રહી શકતો નથી...જે એવા ભેદ કુદરતી હતી તે સૂર્યનું તેજ સહુને સમાન ભાવે મળી શકે નહિ. હે મુજને ! પાપપુણ્ય, Page #207 -------------------------------------------------------------------------- ________________ 198 નિષધપતિ સારુંનરસું એ બધું એક વિશ્વિમ છે. કૃત્રિમ વાદળ દળ છે.” જનસમૂહને ઉપદેશ આપી રહેલા રસ્તુતિપાઠકના આ શબ્દો સાંભળીને ઈન્દ્રાદિ દેવો કમકમી ઊયા. ઈન્ડે પિતાના મહાપ્રતિહાર નન્નમેષ દેવને ઈશારે કર્યો. વળતી જ પળે નેત્રમેષદેવ તે સ્તુતિ પાઠક પાસે પહોંચી ગયો અને બેલ્યો : “અલ્યા તું કોણ છે? ધમધુર-ધર સધર્મેન્દ્ર પોતે સમરત વિશ્વનું રક્ષણ કરી રહ્યા છે. છતાં ધર્મ કર્મને નાશ કરવાનાં સૂત્રો પિકારનાર તું કોણ છે ? એ દુરાચારી ! તારી આયુષ્ય મર્યાદાનો અંત આવ્યો લાગે છે. હું હમણું જ તારી જીભ મૂળમાંથી ખેંચી કાઢીશ આ વિશ્વમાં કૃત્ય કૃત્યનો વિવેક ન હોય તે પ્રકાશ અને અંધકાર બંનેની સમાનતા શા માટે ન હોઈ શકે? આ સંસારમાં પાપ અને પુણ્યનો વિસ્તાર તે પ્રત્યક્ષ રહ્યો છે...પુણ્યવંત છે સુખી દેખાય છે અને પાપી પ્રાણુઓ ભારે દુઃખી હોય છે. જે પાપપુણ્ય કેવળ શ્રમ હેાય તે પ્રાણી માત્રમાં સમાનતા જ હોવી જોઈએ. કોઈ સામ્રાજ્ય ભોગવે છે તો કોઈને દાસત્વ ભોગવવું પડે છે. કોઈના ભવનમાં ધનનો ભંડાર ઉભરાતે હોય છે તે કોઈ પેટ ખાતર ઘેર ઘેર ભટકતા હોય છે ભવાનરમાં શુભાશુભ કર્મ જે બાંધ્યાં હોય તેનું પરિણામ પ્રાણી માત્રને ભોગવવું જ પડે છે... કારણ કે દરેકના કામ એકસરખા હોતાં જ નથી. હે અજ્ઞાની ! દેહ નાશવંત છે... પણ દેહને ધારણ કરનાર આત્મા અવિનાશી છે...જેમ પુષ્પની સૌરભ દ્રષ્ટિગોચર થઈ શકતી નથી, તેમ આ દેહમાંથી અન્ય યોનિમાં ગયેલ આત્મ પણ જોઈ શકાતું નથી. વર્ણ અવસ્થા એ કઈ કલ્પના નથી. પરંતુ વિજ્ઞાન સિદ્ધ વ્યવસ્થા છે. બુદ્ધિના સ્વામીઓએ અને સંસ્કૃતિના પુરરકર્તાઓએ આ વ્યવસ્થા દ્વારા સુદ્રઢ અને સંસ્કારી પ્રજા ઉત્પન્ન કરવા ખાતર એક મર્યાદા બાંધી છે તું કામદેવને અનુસરવાની લાકેને વાત કહે છે. પરંતુ તારા કથન મુજબ માત્ર કામતૃતિ એ સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે કામને તૃપ્તિ કેઈને Page #208 -------------------------------------------------------------------------- ________________ કલિની પ્રતિજ્ઞા! થતી નથી. જીવનમાં ઝંઝાવાત સર્જનારી એ વાળાને મર્યાદામાં. રાખવા ખાતર જ સંયમની દીવાલો રચવામાં આવી છે. મર્યાદાની દીવાલે તેડવાને ઉપદેશ આપનારા તારા જેવા દુષ્ટાત્માઓ વધને જ યોગ્ય છે. જે આવા દુષ્ટાત્માઓને વધ કરવામાં ન આવે તે. સૃષ્ટિ, જાતિ અને પ્રકૃતિનું સૌદર્ય નષ્ટ થઈ જાય...” આમ કહીને નિત્રમેષ દેવે તરત આગચમકારે બિછાવતી શક્તિ હાથમાં ધારણ કરી... આ જોઈને સ્તુતિપાઠક ભયથી ગભરાઈ ગયા અને દેવ મૈત્રમેષમાં ચરણમાં આળોટીને બોલ્યો, “હે સ્વામી ! મારું રક્ષણ કરો હું મારા વૈતાલિક સ્તુતિ પાઠવું છું. સજજન પુરુષો અપરાધી એવા દીન પ્રાણીઓ પર સદાય કૃપા દૃષ્ટિ રાખતા હોય છે.' નિત્રમેષીએ કહ્યું : “જે લેકે ધર્મ, સંસ્કૃતિ અને સદાચારના વિરોધક હોય છે તે લોકે વિશ્વ માટે મહાન ભય સમાન છે.” પણ કૃપાનાથ, હું ગુનેગાર નથી, સેવકે ગ્યાયોગ્યનો વિચાર ન કરતાં પોતાના સ્વામીની આજ્ઞાને જ ધારણ કરતા હોય છે...આ એનો ધર્મ છે મેં જે કંઈ કહ્યું હતું તે કેવળ કલિના સેવક તરીકે જ કહ્યું હતું. આ પ્રમાણે સ્પષ્ટતા કરીને સ્તુતિ પાઠકે કલિયુગની માયા દર્શાવી. ત્રિીએ સ્તુતિપાઠકને જાતે કર્યો. સર્વ દેવોના મનમાં થયું કે ભયંકર વિચારધારાવાળા કલિનું મેટું જોવાલાયક છે જ નહિ આમ વિચારી તેઓ આકાશ ભાગે દક્ષિણ તરફ મેરુ પર્વતની દિશાએ વિદાય થયા. પરંતુ ઈદ્રાદિદેવોને અન્ય માર્ગે વળતા જોઈને કલિએ બૂમ પાડી H “હે ઈન્દ્ર મહારાજ, ઊભા રહો... ઊભા રહો...મારે આપની સાથે છેડી વાત કરવી છે.” . આ પ્રમાણે કહીને કલિ ઈન્દ્ર પાછળ દો અને થોડી જ Page #209 -------------------------------------------------------------------------- ________________ 200 નિષધપતિ વારમાં મદમસ્ત હાથી જેવો શ્યામ રંગી કવિ તેમની સામે જઈને ઊભો રહ્યો. પરંતુ દેવતાઓ કંઈ બોલ્યા નહિ. કવિએ પ્રસન્ન સ્વરે કહ્યું: " હે ઈન્દ્રરાજ, હું આપ સર્વની કુશળતા ચાહું છું. આપ જેવા મહાન દેવોનાં મને શકુન થયાં છે. એટલે મારું કાર્ય અવશ્ય સિદ્ધ થશે. હું મહારાજા ભીમની રૂપવતી કન્યા દમયંતીના સ્વયંવરમાં જાઉં છું.' બધા દેવો ખડખડાટ હસી પડ્યા. ઈન્દ્ર મહારાજાએ કહ્યું કલિ, તું દમયંતીને વરવાની ઈચછા રાખતા હતા, તે હું જાણું છું. પરંતુ પ્રમાદી માણસે કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. એક તો તારું રૂપ એવું વિચિત્ર છે કે માનવકની કોઈ કન્યા તને સ્વામી તરીકે પસંદ કરે જ નહિ. દમયંતીને સ્વયંવર પૂરું થયાને પણ આજ સવા મહિને વીતી ગયો છે...' કલિ અવાક બની ગયો. ઈન્દ્ર કહ્યું : “અમે બધાએ સ્વયંવરમાં ભાગ લેવા ગયા હતા. સ્વયંવર મંડપમાં દેવ, યક્ષ, કિન્ન, નાગકે, વગેરે ઘણું શ્રેષ્ઠ અને સમૃદ્ધ પુરુષો આવ્યા હતા. પરંતુ રાજકન્યાએ માનવલોકને અતિ તેજસ્વી નવજવાન રાજા નળને જ કંઠમાં વરમાળા આપી હતી...તું બહુ મેડે જાગે ! કયાં અટવાઈ ગયો હતો? અત્યારે તો સંસારની શ્રેષ્ઠ સુંદરી નારી દેવી દમયંતી પિતાના ભવનમાં કલેલ કરી રહી છે. વળી, યોગી પુરુષો તને નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે બિરદાવે છે, એટલે આ પ્રમાદ પણ તારા માટે આશીર્વાદ બની ગયો છે !' કલિએ કહ્યું કે મારી ઈચ્છાને કઈ શકિત રૂધી શકે નહિ... હું કઈ પણ ઉપાયે વૈદભીને મેળવીને જ રહીશ.” દેવોની સાથે રહેલાં દેવી સરસ્વતી મધુર સ્વરે બોલી ઊઠયાં, “હે કિલિ, આ નિર્માલ્ય વિચાર કરવામાં હવે કાંઈ તથ્ય રહ્યું નથી. 61 Page #210 -------------------------------------------------------------------------- ________________ 101 કિલિની પ્રતિજ્ઞા! દમયંતી નળરાજાની ધર્મપત્ની બની ગઈ છે .નળરાજા જેવો સુંદર અને બલિષ્ઠ પુરુષ માનવકમાં પ્રાપ્ત થવા પણ દુર્લભ છે. તું પ્રમાદના અંધકાર વચ્ચે ફસાઈ ગયો. આમ છતાં જો તું યથા સમયે ત્યાં આવ્યાં હતા તે પણ યંવર મંડપમાં તારા સામે કઈ માનવ નારી નજર સરખીયે ન કરત. પાગલ કલિ, માનવ નારીના અંત:કરણમાં જે બી ભર્યું છે તેને દેવતાઓ પણ નમન કરે છે. - હવે તું પુનઃ તારા સ્થાને ચાલ્યો જા. અમને પણ વિલંબ થાય છે.” છોડાયેલા નાગ જેવો કલિ કપાલે તરફ જોઈને બેલ્યો, હં. હવે હું સમજ્યો કે દમયંતી નળરાજાને વરી ગઈ અને તમે બધા ત્યાંથી પાછા ફરી રહ્યા છે... પણ મને નવાઈ લાગે છે કે તમે બધા આવું અનુચિત કાર્ય કેવી રીતે સહન કરી શક્યાં..? ખરેખર, તમે બધા નિર્બળ અને નાહિંમત દેને ધિક્કાર હે ! તમારા બધાની - હાજરીમાં સંસારની એક સર્વોત્તમ માનવસુંદરી એક માનવ જતુની બની ગઈ! આ શું તમારા માટે ઓછી શરમની વાત છે? બધા રાજાઓને તમે ચાળી શકતા હતા અને દમયંતીનું અપહરણ કરી સ્વર્ગમાં આવતાં તમને કેણ રોકી શકે એમ હતું ? આવા સાહસહીન વર્તાવથી તમે તમારી શકિતને સ્વર્ગના મહિમાનો ખુલે તિરસ્કાર કર્યો છે. તમે બધા અત્યં હોવા છતાં મોતના જડબામાં રહેલા માનવીથી પણ નબળા પુરવાર થયા છે... તમારી વાત પર મને દુઃખ થાય છે. તેમ, હસવું પણ આવે છે. તમે બધા નૈષ્ઠિક બ્રહ્મચારીના બિરુદનો ભંગ કરે છે ..પણ સ્ત્રીના નિતંબમાં આસકત અનેલા તમે સ્વયંવરમાં મેટે ઉપાડે ગયા હતા ! ખરેખર કયાકારની માફક આ દુનિયા અન્યને જ ઉપદેશ આપતી હોય છે ! - તમે ખુલ્લું શા માટે નથી કહેતા કે દમયંતીએ તમને તરણુ જેવા તુચ્છ ગણીને ફેંકી દીધા છે...? હજુ પણ સમય છે...આવ મારી સાથે -પૃથ્વીપીઠ તરફ નળના પંજામાંથી દમયંતીનું અપહરણ કરીને Page #211 -------------------------------------------------------------------------- ________________ 22 નિષધપતિ. આપણે મરદાનગીથી પાછા ચાલ્યા આવશું.” કલિનાં આવાં વચન સાંભળીને બધા દેએ કાન આડા હાથ. મૂક્યા અને કહ્યું, “આવું ન બોલ...કલિ, તું શાંત થા... શાંત થા.” કલિયુગે ગર્વ પૂર્વક કહ્યું : “સત્ય હંમેશાં તીવ્ર લાગે છે ' દેવી સરસ્વતીએ તરત કહ્યું, “અરે દુષ્ટ કલિ, તારાં કાજળ સરખાં વચન અમારા કાન વાટે પ્રવેશીને અમારા આત્માને વિલેપી રહ્યાં છે. હે દુષ્ટ, શું તું ને તારા જેવા કર અને ઘાતકી, અધાર્મિક અને અન્યાયી સમજે છે ? બુદ્ધિ પર બળાત્કાર કરી રહેલા હે મૃઢ ! આ સ્વયંવરની તને પૂરી માહિતી નથી છતાં તું આમ બોલે છે ! તે નળ રાજાને જોયો કે નથી તેની પ્રિયા દમયંતીને નિહાળી! એ બંનેની ગેરહાજરીમાં આવું બોલવું એ તારા માટે શેભા સ્પદ નથી. તું કંઈક ગંભીર બની જા..પાપ વૃત્તિ ત્યાગ કરીને ગ્નને નિર્મળ બનાવ. દેવોને તું હિંમત વગરના કહી નાખે છે... પણ તને ખબર નથી કે દેવ કે ઈનું અકલ્યાણ કરતા નથી....ધર્મ, નીતિ. ન્યાય અને સંસ્કૃતિની મર્યાદાને લેપ કરવામાં દેવોને કદી રસ પડતો નથી. એથી જ દે સંસારમાં આરાધ્ય બની શકયા છે. આ બધા દે સ્વયંવર શેભા વધારવા ગયા હતા.. અને સહુએ નળ-દમયંતીને વરદાન આપને સ્મૃદ્ધ કર્યા છે. હે કલિ, તું દમયંતીને સામાન્ય માનવ નારી ન સમજતો. એ છે મધથી લેપાયેલ તલવારની ધાર જેવી ! તેને ઈચ્છતા દુરાચારી પુરુષો દૂરથી જ નષ્ટ થઈ જાય છે. અને નળરાજા પણ સામાન્ય માનવી નથી એક રાજર્ષિ છે.. ધર્યવાન છે. સર્વગુણ સંપન્ન છે. એ બંનેની નિંદા કર ને તું તારા મૃત્યુની પેજના કરીશ નહિ.” દેવી સરસ્વતીનાં આવાં વચનેથી કલિ ભારે અમર્ષમાં આવી ગયો. તે બેલી ઊઠ, “સરસ્વતી,તું નળનાં વખાણ ન કર. તું કેવળ વાતયિણ માનવોના ભાટ બનવાનું કામ કરે છે. દેવોને કેમ ગમે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ કલિની પ્રતિજ્ઞા! . 203 એ જ મને સમજાતું નથી. નળને તમે ગમે તેવો માનતા હે. પણ એ રત્નચર છે.. દેવોને શત્રુ છે...પામર માનવ છે. તમે બધાં યાદ રાખજે કે મારા જેવા અગ્નિસ્વરૂપ શત્રુ વડે પાપી નળ કે ઈ. કાળે સુખી થઈ શકશે નહિ...હું એને સુખમાં રહેવા નહીં દઉં.. આજથી હું નળને દુશ્મન છું.. તમે બધા દેવો. દશે દિપાલે ત્રણે લેકમાં સુઘોષા ઘંટનાદ કરીને જાહેર કરી નાખજે કે કલિ નળને શત્રુ છે...મને એ અંગેને કઈ ભય નથી દમયંતીનું સતીત્વ કે લેકપાલનાં વરદાને નળનું કેવી રીતે રક્ષણ કરી શકે છે એ હું બરાબર જોઈ લઈશ. યાદ રાખજે, તમે બધા ધર્મની મર્યાદાના રક્ષકો ! હું નળને વગડે વગડે રઝળતે કરી શ..એના જ હાથે એની પ્રિયાનો ત્યાગ કરાવીશજો હું આમ ન કરી બતાવું તે તમારે મને તમારી સભામાં આસન આપવું નહીં. મારી સાથેનો કઈ દિવસમુસાફરી પણ ન કરવી...મારી સાથેનો સઘળો વ્યવહાર તોડી નાખવો !. ઈન્દ્ર મહારાજાએ શાંત સ્વરે કહ્યું: “હે કલિ, તું ક્રોધને ત્યાગ કર, તારા હૃદયને પ્રસન્ન બનાવ. અંધજન માફક વેરછાએ શા માટે અવળે રસ્તે જઈ રહ્યો છે? સ્વયંવર મંડપમાં અમે ગયાં હતાં એથી અમે તારા ક્રોધના પાત્ર બની શકીએ. પરંતુ નળ પ્રત્યે તારે શા માટે ક્રોધ કરવો જોઈએ કે આ વિશ્વનાં સ્ત્રી હોય કે પુરુષ હેય ધનવાન . હોય કે ગરીબ હોય, જુવાન હોય કે વૃદ્ધ હોય, પરંતુ સહુનું આચરણ શ્રેષ્ઠ અને મહાન હોવું જોઈએ. જે કાઈ માનવી સદાચારી છે, તે દેવોને માનનીય હોય છે દુર્જન પુરુષો કપૂરમાં શ્યામ રંગ, ચંદનમાં ઉગ્રતા અને સત્સંગમાં શપણું હોય એમ માને છે... પરંતુ દુર્જન ગમે તે માને એથી પવિત્ર પુરુષોના ગુણમાં પરિવર્તન થતું નથી. મહાદેવી દમયંતી અને શ્રેષ્ઠ પુરુષ નળના ગુણ સાંભળીને તારે શા માટે અકળાવું જોઈએ ? ધર્મજ્ઞ નળ સાથે વેર બાંધવામાં તને શો લાભ થવાને છે ? નળને નષ્ટ કરવાની ઈચ્છા રાખનારે. Page #213 -------------------------------------------------------------------------- ________________ 204 - નિષધપતિ તું ખરેખર મને ટીટોડા જેવા જ લાગે છે. ટેડે કોઈ કાળે સમુદ્રના જળનું શોષણ કરી શકતા નથી.તું એ મિથ્યા પ્રયત્ન કરીશ નહિ...એથી તું મનુષ્યમાં પરિહાસને પાત્ર બનીશ. માટે તું નળદમયંતી પ્રત્યેને રોષ છોડી દે.” અમર્ષમાં આવેલા માણસે સાનભાન ગુમાવતા હોય છે કવિએ ઉગ્ર સ્વરે કહ્યું, “તમારા સર્વ સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે નળને રાજ ભ્રષ્ટ કર્યા પછી જ હું સ્વર્ગ માં આવીશ આ કાર્ય નહિ થાય ત્યાં સુધી હું પૃથવીપીઠ ઉપર જ રહીશ..મારી શિખા મુકત રાખીશ.' ત્યાં સુધી હું કલિયુગે પિતાને ડાબે પગ પછાડયો. દેવો કશું બોલ્યા નહિ. દુર્જન પુરુ હિતવાણીને પણ વિષરૂપ માનતા હોય છે. ઘી વડે સિંચાયેલે અગ્નિ જો શાંત થાય તે જ ખલ પુસવ મધુર વાણીથ શાંતિ પામે. પ્રારંભિક જવરવાળાને જલસ્તાન વડે જવરની વૃદ્ધિ થાય છે. તેમ, શાંત વચન વડે મુખને કે વધારે વેગવાન બને છે. આમ વિચારી દેવતાઓ પોતાના માર્ગે ચાલતા થયા. પ્રતિજ્ઞા લઈ બેઠેલે કલિ પૃથ્વીપીઠ તરફ જવા વિદાય થયો. પ્રકરણ 22 મું : : કલિને પ્રવેશ! જયાં સુધી મનગમતી વસ્તુ મળે નહિ, ત્યાં સુધી મનને ચેન પડતું નથી અને મનપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં જ તૃપ્તિ, આનંદ અને ચેતન ભરાવા માંડે છે. એમાંય સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી નારી પત્ની રૂપે પ્રાપ્ત થાય છે ત્યારે માનવી પિતાને સર્વ -વાતે સુખી અને સંપૂર્ણ માન બની જાય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ કલિન પ્રવેશ: 20. નળ અને દમયંતીને પ્રણોલ્લાસ એટલો મસ્ત બની ગયો હતો કે દિવસ અને રાત જ્યારે વિદાય લે છે તેની જાણે કલ્પના જ. આવતી નહીં. સપ્તાહ નહિ પણ મહિનાઓ વીતવા માંડયા. રાણું કનકા.. વલી એકાએક બીમાર પડી ગઈ અને ટૂંકી મદિગી ભેળવીને મૃત્યુ પામી. નળે પિતાની પ્રથમ પત્નીની સારવાર કરવામાં કોઈ મણ ન રાખી.. દમયંતી પણ નાની બહેન બનીને કનકાવલીની શય્યા પાસે જ બેસી રહી...પણ મૃત્યુને કોઈ રોકી શકતું નથી. સ્વામીનાં ચરણમાં મસ્તક રાખીને નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં કનકાવલીએ વિદાય લીધી. એ વાતને પણ ત્રણ માસ વીતી ગયા. - નળ અને દમયંતીને પ્રેમ કલેલ એ ને એ મસ્ત બની રહ્યો...આગ છતાં બને મોહાંધ નહોતાં બન્યાં. ધર્મકાર્ય, દેવપૂજ, રાજકાર્ય, પ્રજાના પ્રશ્નો, વગેરેમાં બંને રસ લેતાં અને જનતાને કોઈ પ્રકારનું દુઃખ રહેતું નહિ. ' કઈ પણ યાચક પાછા ફરતે નહિ. કોઈ પણ પ્રજાજનનું દુઃખ દૂર કરવામાં નળ કે દમયંતી પ્રમાદ સેવતાં નહિ. બીજી બાજુએ, કલિએ લીધેલી પ્રતિજ્ઞા દેવલોકમાં ભારે રસપ્રદ બની ગઈ હતી. દેવતાઓ નળ પ્રત્યે મમતાવાળા બન્યા હતા અને કલિના હાથે નળરાજાનું અકલ્યાણ ન થાય એ માટે ચિંતા પણ કરતા હતા. દુષ્ટ કલિ એક હાથ વડે તાલી બજાવવા ઈચ્છતો હતો. નિર્દોષ નળદમયંતીને નષ્ટ કરવા માગતો હતો. કાનમાં પ્રવેશેલા મછરથી જેમ હાથી પરેશાન થાય છે તેમ છિદ્રમાં પ્રવેશેલ હીના વ્યક્તિથી સમર્થ ગણાતો પુરુષ પણ વ્યથા ભોગવે છે. એક દેવના હૃદયમાં ખૂબ જ ભાવના જાગી હતી અને તેણે મહારાજા વીરસેનના એક બંધુ, જે નળના કાકા થતા હતા તેઓ મૃત્યુ પામીને પાતાલલેકમાં કટક નામના નાગરાજ થયા હતા. તે Page #215 -------------------------------------------------------------------------- ________________ 206 નિષધપતિ નાગરાજને સંદેશ આપે, “આપના પ્રિય બંધુ વીરસેનને પુત્ર નળ ધર્મિષ્ઠ અને સદાચારી છે. આપને માટે તે પ્રીતિપાત્ર છે.. આપના મહાનવંશને કુળદીપક છે. કલિયુગ એના પ્રત્યે અકારણ રોષે ભરાયા છે. અને નળ તથા તેની અધગના દમયંતીને નષ્ટ કરવાને તેણે સંક૯પ કર્યો છે. તો હે નાગરાજ, પૂર્વભવનાં સ્નેહબંધનના કારણે આપ નળ રાજાની બુદ્ધિ ભ્રષ્ટ બને તે અવસરે તેની રક્ષા કરો.” આ તરફ, કલિ પૃથ્વીપીઠ પર આવી પહોંચ્યો હતો...સહુથી પ્રથમ તે સમગ્ર આર્યાવર્તને નિહાળવા નીકળી પડ. અને અહીં નિષધાનગરીમાં દેવી દમયંતી સગર્ભા બની. પિતાની પ્રિયતમા આવતી કાલે માતા બનશે એવું જાણીને નળ ખૂબ જ -હર્ષિત બન્યો. દમયંતી સ્વસ્થ હતી છતાં તેની કાળજી રાખવાની નળ યોજના કરી. દમયંતીની પ્રત્યેક ઈચ્છાને પૂરી કરવા નળ સદાય તત્પર રહેવા માંડયો. જેમ જેમ ગર્ભની વૃદ્ધિ થતી જતી તેમ તેમ દમયંતી વધારે તેજસ્વી જણાતી માતૃત્વનું મંગલ તેજ તેના વદન પર ખીલી ઉઠયું હતું, અને પૂરા દિવસે દમયંતીએ બે બાળકને જન્મ આપ્યો..એક પુત્ર હતું. બીજી કન્યા હતી. રાજભવનમાં વધાઈની ઝાલરી રણકી ઊઠી. શુભ સંદેશ આપનારી પરિચારિકાઓને નળ રાજાએ રત્ના- ભરણોથી નવાજી. અને દસ દિવસનો જન્મોત્સવ ઊજવવાની મંત્રીઓને આજ્ઞા કરી. નગરીના તમામ મંદિરમાં ઉત્તમ દ્રવ્યના થાળ મોકલવામાં આવ્યા. સમગ્ર જનતા હર્ષથી નાચવા માંડી. નળે દાનને પ્રવાહ છૂટે - હાથે વહેતો કર્યો. વળતે જ દિવસે આ શુભ સમાચાર એક દૂત દ્વારા મહારાજા ભીમને એકલી આપ્યા. Page #216 -------------------------------------------------------------------------- ________________ 2017 કલિનો પ્રવેશ દસમે દિવસે બંને સંતાનોને નામકરણ મહત્સવ થશે. ઈન્દ્રના -વરદાનથી આ સંતાનો થયેલાં હોવાથી પુત્રનું નામ પાડયું ઈસેના અને કન્યાનું નામ પાડયું ઈન્દ્રસેન ! જેમ સુર્ય અને ચંદ્રથી ગગન મંડળ શેભે તેમ આ બે બાળકે વડે રાજ ભવન રોભી ઊઠયું. ખરેખર, બાળકે ભવનની, વંશની અને જીવતરની શોભા છે. જયાં બાળકોના કલરવ નથી ત્યાં સંપતિ ને સત્તા ચાહે તેટલાં પ્રબળ હોય તે પણ સાવ નિષ્ફળ અને અર્થશૂન્ય છે. ધીમે ધીમે બાળકે મોટાં થવા માંડ્યા.બંને બાળકે માટે રાખેલી ઉત્તમ ધાવમાતા પિતાનાં પ્રિય સંતાન માફક બંને બાળકે પ્રત્યે મમતા રાખવામાં કર્તવ્ય સમજતી હતી અને નળ અને દમય તો તે બાળકની પા પા પગલી જોઈને ખીલી ઊઠતાં . અને જ્યારે બંને બાળકો કાલી કાલી વાણી વડે બેસવા માંડયાં ત્યારે સમગ્ર રાજભવન હર્ષના કલેલ વચ્ચે રમવા માંડયું. અને આર્યાવર્તમાં વિવિધ વેશે ઘૂમી રહેલે કલિ નિષેધાના પાદરમાં આવી પહોંચ્યો. તેની સાથે તેના કેટલાક સાથીઓ હતા. કલિએ પિતાના સાથીઓને વિદાય આપતાં કહ્યું: “તમે બધા હવે ચાલ્યા જાઓ...આપણે આર્યાવર્તનું નિરીક્ષણ કરી લીધું છે.. સમગ્ર આર્યાવતમાં મારી આણ ફેરવતાં હજારો વર્ષ લાગે તેમ છે. કારણ કે જ્યાં જ્યાં આપણે શું ત્યાં ત્યાં ધમ અને સદાચાચારની અવિરત આરાધના થતી હોય છે. આ સંગોમાં આપણને હજી ઘણુ વાર છે.પુણ્યને પાછી ઠેલવાનું કાર્ય કરવા જતાં કદાચ આપણે જ ભીંસાઈ જઈએ. આર્યાવર્તનાં પુણ્યતેજ કંઈક હળવાં પડે ત્યાં સુધી આપણે આપણું ધામમાં જ રહીશું. પરંતુ નળ રાજાને નષ્ટ કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે...એ પૂરી કર્યા વગર મારાથી પૃથ્વી પીઠનો ત્યાગ થઈ શકે એમ નથી. વળી. નળ રાજા નિર્મળ ચિત્તવાળો, પ્રજાપ્રિય, શકિતસંપન, સદાચારી, ધર્માશ્રયી Page #217 -------------------------------------------------------------------------- ________________ 108 નિષધપતિ. અને તેજસ્વી છે. એને તેજોવધ કરતાં મને થોડો સમય લાગશે એટલે આપ સહુ આપણા નિવાસ સ્થળે ચાલ્યા જાઓ.’ “મહારાજ, આપ તે મહાન શકિતવંત છે... ઈન્દ્ર પણ આપનાથી બને છે અને અમે આપની સેવા માટે તત્પર છીએ.” એક સૈનિકે કહ્યું. તારી વાત સાચી છે. પણ મારે તે નળને પરાજિત કરે છે. આપણે સ્વર્ગ માંથી અભિમાન લઈને આવ્યા છીએ...નળ સહેલાઈથી સપડાય તેમ નથી. મારે છિદ્ર જેવું પડશે. મને જરા, દોષ દેખાશે એટલે હું એના ચિત્તને ખળગાવી મૂકીશ અને તેને હણવા સુધીને પ્રયત્ન કરીશ. દમયંતી અથવા નળ બેમાંથી એકને નાશ કર્યા પછી જ હું સ્વર્ગમાં પાછો આવીશ. ત્યાં સુધી મારે કોઈની સેવાની જરૂર નથી. કારણ કે મારા કામ પાછળ કદાચ મહિનાઓ વીતે. વરસો પણ વીતે. એથી આપ સહુ સ્વર્ગમાં જઈને મારી પ્રતીક્ષા કરજે. અને જરૂર પડશે તે હું તમને બોલાવીશ.” સેવકે-સાથીઓને વિદાય કરી કલિ નગરીમાં દાખલ થયો. પ્રથમ તે તેણે સમગ્ર નગરીનું નિરીક્ષણ કર્યું. ત્યાર પછી જેમ કોઈ ચોર પિતાને છુપાવાનું સ્થળ શોધે તેમ કલિ વિશ્રામ માટેનું સ્થળ શોધવા શેરીઓ, મહેલ્લાઓ અને ગલીઓમાં ઘૂમવા માંડે. પણ પિતાને ગ્ય સ્થળ તેને કયાંય ન દેખાયું. ફરી ફરીને તે થાકી ગયો હતો. નળ રાજાની પ્રશંસા સાંભળીને તેને સુખ પણ થયું હતું. અને દરદ પણ થયું હતું. નગરીમાં એક કોઈ સ્થળ નહતું જ્યાં તેને કંઈક નિરાંત મળે...કારણ કે સમગ્ર નગરી પર ધર્મ અને સદાચારની છાયા હતી. ઠેકઠેકાણે ધર્મનાં જયગીત ગવાતાં અને એ સાંભળીને કલિના કાનમાં જાણે ધગધગતું સીસું ડાતું..તે ભારે વિધવલ બની જ. શુંગારથી સોહામણી લાગતી વારાંગનાઓને જોઈને તે ખુશ થત. પરંતુ એ જ વારાંગનાઓને Page #218 -------------------------------------------------------------------------- ________________ કલિને પ્રવેશ! દેવમંદિરના રંગમંડપમાં નૃત્ય કરતી જે ત્યારે તેનો ક્રોધ અંતરવાળા સમું બની જતો. આ રીતે, વ્યાકુળ બનેલો કલિ નગરીમાંથી બહાર નીકળી ગયે. અતિ મનોહર ઉધાને ઘણાં હતાં પરંતુ ત્યાં દેવપૂજા માટે વપરાતાં ફૂલ છોડે, લત્તા મંડપ અને વૃક્ષો જોઈને કલિની અંતરંવેદના વધી પડી. નળરાજાના રાજ્યમાં શું પિતાને રહેવા માટેનું કોઈ અપવિત્ર સ્થળ રહ્યું જ નથી આવા નળને ભારે નષ્ટ કરવો જ પડશે...એ વગર મારા ઉત્તાપને શાંતિ મળશે નહીં. મારા અંતરને પ્રજાળતી જવાળાને ઠારી શકાશે નહિ. આમ વિચારતે કલિ કઈ છૂટા છવાયા વૃક્ષની શોધમાં ઘૂમવા માંડયો...થાકેલા કલિને છેવટે બિભિતકનું એક વૃક્ષ દેખાયું..એકલું, અટૂલું અને ફરફર થતું પલ્લવવાળું બહેડાનું એ વૃક્ષ જોઈને કલિ મનથી નાચી ઊઠયો અને પોતાને જાણે મહાન આશ્રય મળ્યો હોય તેમ તે બહેડાના વૃક્ષને વળગી પડે અને છેક ઉપરની ડાળે બેસીને વિસામે લેવા માંડયો. આ વૃક્ષ પર રહીને તેણે પિતાની અદ્રશ્ય કાયા એટલી વિસ્તૃત બનાવી છે ત્યાં બેઠે નળના રાજભવનને અને નગરીને તે બરાબર જોઈ શકતો. આમ, એક આંખવાળા કાગડાસમે અને દુષ્ટ બુદ્ધિથી ભરેલા કલિ મહારાજા નળના દોષ નિહાળવા કાળજી રાખવા માંડયો. પરંતુ બે ચાર નહીં, અનેક વર્ષો વીતવા છતાં તે નળમાં કેઈ દષછિદ્રજોઈ શક્યો નહીં. . " કલિ જોતે હો કે નળ ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થોને સમભાવે સેવી રહ્યો છે ! તે કઈ દિવસ પ્રજાની બહેન દીકરી પ્રત્યે દુષ્ટતાભરી નજર સરખી કરતો નથી. પિતાની પ્રિયા દમયંતીથી તે મહાન સુખી છે. બંનેના સમર્પણભાવમાં પણ ઉણપ આવતી નહતી... ઉત્તરોત્તર મેટાં થઈ રહેલાં બંને બાળકે આનંદ અને ઉલ્લાસની જીવંત છબી સમાં શેતાં હતાં. નળ આ 14 Page #219 -------------------------------------------------------------------------- ________________ 210 નિષધપતિ લકનું સુખભેગવતે હેવા છતાં પરલોકથી ભય પામતો હતો અને તેના સ્વભાવમાં સત્ય, પવિત્રતા, નિર્દભ અને વિયાદિ ગુણ ઉત્તરોત્તર ખીલી રહ્યા હતા. આ બધું જોઈને કલિ ભારે વિસામણમાં પડી જતે તેના મનમાં થતું, નળ સ્નાનશુદ્ધ બને છે તે વખતે પણ એના અંગનું એક છિદ્ર સરખુંચે સ્નાનહીન રહેતું નથી. કાલે સમજો હતો કે એની કાયામાં પ્રવેશ કર્યા સિવાય એના મનભાવને વિકૃત કરી શકાશે નહિ અને મનોભાવની વિકૃતિ થયા વગર નળને પરાજિત કરી શકાશે નહિ. રાહ જોતાં વરસે પસાર થવા માંડયાં છતાં કલિએ જરાયે દૌર્ય ગુમાવ્યું નહિ અને જે પળની તે રાહ જોતો હતું તે મનગમતી પળ આવી ગઈ. એક દિવસ નળ સ્નાન કરીને ઊભો થયો. અને પગની મધ્યમાં અંગૂલિનું એક છિદ્ર અશુદ્ધ રહી ગયું. આ તકને કલિએ વગર વિલા બે ઝડપી લીધી. તરત તેણે એ અશુદ્ધ છિદ્ર વાટે નળની કાયામાં પ્રવેશ કર્યો. જેમ તીવ્ર વિષને પ્રસરતાં વાર લાગતી નથી તેમ તીવ્ર ફળ આપનારા કલિએ નળની કાયામાં પ્રવેશ કરીને સપ્ત ધાતુઓમાં પિતાનું સ્થાન જમાવી દીધું. અર્થાત તે રામરામમાં વ્યાપી ગયો. નળની કાયામાં પ્રવેશ કરીને નળને નષ્ટભ્રષ્ટ કરવાની ઈછાવાળા કલિએ જોયું કે કાયામાં પ્રવેશ કરવા છતાં નળના મનોભાવને સહેલાઈથી વિકૃત કરી શકાય એમ નથી. આ માટે કંઈક એવું કરવું જોઈએ કે જેથી નળ ધર્મકરણીમાંથી, રાજકાર્યમાંથી અને સદાચારના કાર્યમાંથી કંઈક વિચલિત બને. આ માટે શું કરવું ? કલિને એક ઉપાય મળી આવ્યો. જે નળ ઘુતક્રીડામાં રસ લેતા થાય તે તેના મને ભાવમાં વિકાર પેદા કરી શકાય. કારણ કે જુગારને નાદ માનવીને પિતાના મંગલ કર્તવ્યમાંથી ચલિત બનાવી શકે છે, આ વિચાર Page #220 -------------------------------------------------------------------------- ________________ કલિને પ્રવેશ 211. આવતાં જ કલિએ જુગારના સ્વામી ગણાતા દૂરદર' નામને દેવનું સ્મરણ કર્યું. ચોરી, અસત્ય, માયા, લુચ્ચાઈ, ચુગલી, વગેરે દૂષણેથી સમૃદ્ધ બનેલ દૂરદર વળતી જ પળે કલિ સમક્ષ હાજર થયો અને વિયાવતન ભાવે બાવ્યો. “શી આજ્ઞા છે, મહારાજ ?' આ રીતે દૂરદરને આલેલે જોઈને કલિએ હર્ષભર્યા સ્વરે આદેશ આપ્યો: “તું નળ રાજાના જમણા હાથમાં નિવાસ કર.” મહાપરાક્રેમી કલિનો આદેશ મળતાં જ નમન કરીને દૂરોદરે કહ્યું : “જેવી આજ્ઞા...!” અને તરત દૂરદરે નળની જમણા હાથની હથેળીમાં સ્થાન લીધું. નળ પોતે પળ માટે પણ અસાવધ રહેતો નહતો. પિતાની કાયામાં બે દુષ્ટ દેવોએ સ્થાન લીધું છે એની પણ તેને કલ્પના આવી ન હતી. પરંતુ દૂરદરના પ્રભાવથી નળ રાજાના મનમાં ઘુત રમવાને ભાવ જાગવા માંડયો... અને ચાર છ દિવસમાં તે ઘત ક્રીડાની એષણ એવી થઈ પડી કે તે પિતાનાં કાર્યોમાં કંઈક પ્રમાદ સેવ થઈ ગયો. જેમ ખરજવા પર મીઠી ચળ આવે તેમ તેનો જમણો હાથ ઘૃત રમવા માટે સળવળાટ અનુભવવા માંડયો. મહામંત્રી શ્રતશીલે એક દિવસ મહારાજ નળ સામે જોઈને હ્યું “મહારાજ, છેલ્લા કેટલાક દિવસથી આપ કંઈક અસ્વસ્થ અથવા અન્યમનસ્ક હે એમ મને ટુમ દેખાય છે ?" મિત્ર, એવું ખાસ કોઈ કારણ નથી...પણ મનમાં એક તીવ્ર ઈચ્છા કેમ જાગી છે તે મારાથી સમજી શકાતું નથી.” કઈ વસ્તુની તીવ્ર ઈચ્છા થાય છે ?" મનમાં થાય છે કે મનરંજન ખાતર એકાદ વાર ઘુતક્રીડા રમુ” શ્રતશીલ આ સાંભળીને હસી પડયો અને હસતાં હસમાં બોલ્યા મહારાજ, સંસારલક્ષી પુરુષોએ ઘુતથી દૂર રહેવું જોઈએ. જેમ Page #221 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ મઘપાન માનવીની મનોવૃત્તિને ભ્રષ્ટ કરે છે, તેમ જુગાર પણ માનવીના ગુણેને ભરખી જાય છે !' હુ સમજું છું છતાં મનમાં આવું થયા કરે છે.' પરંતુ મનરંજન માટે તે બીજા નિર્દોષ સાધને અનેક પડયાં છે.' મહામંત્રીએ કહ્યું. ' “એ જ મારા માટે આશ્ચર્ય બન્યું છે. ઘણા વિચારો આવે છે. છતાં જુગાર ખેલવા માટે જાણે હાયને ચળ આવતી હોય એમ લાગ્યા કરે છે. બીજી રીતે વિચાર કરીએ તો મનરંજન એ દૂષણ નથી. એમાં લુબ્ધ બનવું એ જ દૂષણ છે.” નળ કહ્યું. છતાં દોષ જ છે નિર્દોષ ભાવે સ્વીકારાતાં દૂષણ પણ ઘણી વાર ભારે વેદનાકારક બની જતાં હોય છે. મને લાગે છે કે આપ એક વાર...' શું ?' મહાદેવીને લઈને બેએક માસના પ્રવાસે ચાલ્યા જાઓ..... પ્રવાસને આનંદ આપના મનને અવશ્ય ચંચળ બનતું અટકાવશે.” આ વિચાર ઉત્તમ છે.” નળે કહ્યું. પણ મહામંત્રીના ગયા પછી નળને થયું. પ્રવાસને આનંદ તો ઘણે ભોગવ્યો છે. એમાં મજા જરૂર છે પણ જય પરાજયના આંદોલને જગાડનારી શક્તિને એમાં અભાવ છે. હારજીતના આંદલને અંતરમાં નજાગે ત્યાં સુધી બધું સાવ રસહીન હોય છે. અને બે દિવસ પછી નળે પિતાના ઓરમાન ભાઈ કુવરને ઘુતડા માટે નિમંત્રણ પાઠવ્યું. કુંવર નળને ઓરમાન ભાઈ હતો અને નળની કૃપાથી ખૂબ સુખી હતો. પિતાએ તેને સુખપૂર્વક રહી શકાય એવું નાનું રાજ્ય પણ આપ્યું હતું અને નળે નિષધામાં જ તેના માટે એક ભવ્ય રાજપ્રાસાદ બંધાવી આપ્યો હતો. Page #222 -------------------------------------------------------------------------- ________________ કલિને પ્રવેશ: 213 મેટા ભાઈના નિમંત્રણને કુંવરે હર્ષભર્યા હૈયે સ્વીકાર કર્યો. તેના મનમાં થયું કે મહારાજ દ્યુત પ્રત્યે કદી નજર પણ ન કરે ને મને શા માટે બોલાવ્યો હશે ! સંભવ છે કે નિર્દોષ આનંદ ખાતર તેમણે આ નિમંત્રણ આપ્યું હોય. બીજે જ દિવસે કુંવર આવી ગયો. નળની આજ્ઞાથી રાજસભાના જ એક ખંડમાં ઘુતક્રીડાનું આયોજન થયું. પ્રકરણ 23 મું : : જુગારની જવાળા મનોરંજન જ્યારે વ્યસન બની જાય છે, ત્યારે જીવનના આદર્શો આપોઆપ કથળવા માંડે છે. મને રંજન ખાતર શરૂ કરવામાં આવેલો જુગાર પંદર દિવસે પણ બંધ ન થયો અને પરિસ્થિતિ એવી સરજા કે જુગારમાં આસક્ત બનેલે નળ પિતાના નિત્ય કાર્યમાં પ્રમાદ સેવવા માંડયો. જપ, તપ, સ્નાન, દાન, ધ્યાન, રાજકાય, ભેજનકાર્ય વગેરેમાં તે નિયમિત રહી શકતો નહોતો. સાયં ભેજનથી નિવૃત્ત થયા પછી તરત જુગારનો પ્રારંભ થતા અને તે રાતના ત્રીજો પ્રહર પર્યત ચાલતો. આ પરિસ્થિતિમાં નળ પિતાની અતિ પ્રિય દમયંતીને પણ વધુ સમય મળી શકતો નહિ..અ૫દર્શન આપીને ચાલ્યો જતો. ગ્રહથી ગ્રસિત થયેલે મેઘ જેમ ધાન્ય નિપજાવી શકતો નથી, તેમ તથી ગ્રસિત થયેલે નળ રાજકાર્યને સ્થિર રાખી શકતો નહિ. અને નળની પ્રિય પ્રજામાં પણ પોતાને રાજા જુગારના છંદે ચડે છે અને રાતદિવસ જુગારની જ આરાધના કરે છે એવી વાતે દુઃખભરી ચર્ચાને વિષય બની ગઈ. Page #223 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ મહામંત્રી શ્રતશીલ અને અન્ય મંત્રીઓ જુગાર જીવનની બરબાદી થનાર છે એમ આડકતરી રીતે અવારનવાર સમજાવવા માંડવા. ઉપદેશાત્મક શાસ્ત્રીની વાત કહેવા માંડયા પરંતુ નળના હૃદય પર જુગારની રમતે એ અધિકાર જમાવ્યો હતો કે સમજવા છતાં તે જુગારથી નિવૃત્ત લઈ શકો નહિ. પિતાને પ્રાણાધાર સ્વામી જુગારરૂપી વિષના આસક્ત બન્યા છે એ વાત દમયંતી જાણી ગઈ હતી છતાં તે ય રાખી રહી હતી.... પરંતુ મહામંત્રી અને અન્ય સજજન પુરુષોએ મહાદેવી દમયંતીને કંઈક કરી છૂટવાની વિનંતિ કરી. પરંતુ દમયંતી પ્રયત્ન કરે કેવી રીતે? સ્વામી મળવા આવતા પણ અલ્પ સમય માટે કુશળ પૂછી.• બે પ્રેમવચને કહી પાછા ચાલ્યા જતા. એક દિવસ ઝરૂખામાં બેઠેલી દમયંતીએ સ્વામીને ભવનમાં આવતાં જોયા એટલે તે તરત દ્વાર પાસે ગઈ અને ભક્તિભર્યા ભાવે પતિનું પૂજન કર્યું. સદાચારથી ભ્રષ્ટ થયેલે પ્રિયતમ પતિ પણ કુલિન સ્ત્રીઓ માટે સદાય પૂજનીય રહે છે. નળે પત્ની સામે જોયું. પત્ની ના દેહ પર અલંકારે નહોતા વદન પર ચિંતાની વાદળાએ વસી ગઈ હતી ભારે દુઃખથી આંખે કરમાયેલા કમળ જેવી બની ગઈ હતી. આ જોઈને નળે શાંતસ્વરે કહ્યું : " પ્રિયે, તું જ કહે હું તને શું પ્રશ્ન કરું કે તું તે મારી સઘળી વાત જાણે છે.. તારાથી કશું ગુપ્ત છે જ નહિ..છતા મારક પ્રાણની આધારરૂપ તું જ છે. આવી દુઃખભરી અવસ્થા કેમ બની ગઈ છે કે મહારાજા ભીમની લાડલી પુત્રીનું આવું અલ કાર વિના સ્વરૂપ જોઈને મને ભારે દુખ થાય છે. પ્રિયે, તારું મન તો પ્રસન્ન છે ને ? તારું શરીર તે નિરોગી છે ને ? હે કૃશદરી, આમ કેમ બની ગઈ છે? શું કોઈ તારા પ્રત્ય કૅપ રાખે છે અથવા તારી, આજ્ઞાનું ઉલઘન કરે છે ?' Page #224 -------------------------------------------------------------------------- ________________ જુગારની જ્વાળા દમયંતી મૌન રહી નીચી નજરે જોતી એમ ને એમ ઊભી રહી. નળે પ્રેમભર્યા સ્વરે કહ્યું: “પ્રિય, શું તને કેઈને ભય લાગે છે અથવા કોઈ પ્રત્યે તારા મનમાં રોષ થયો છે?” તું ઉચ્ચ રાજવંશની કન્યા છે ને ઉચ્ચ રાજવંશની કુળવધૂ છે. આમ બંને પક્ષથી વિશુદ્ધ અને ઉચ્ચ હોવા છતાં તારા પર મને ગ્લાનિ કેમ દેખાય છે ? દેવી, તું પ્રસન્ન નજરે મારી સામે છે અને તારી મને વેદનાનું જે કંઈ કારણ હોય તે મને કહે.” દમય તી કશું બોલી નહિ. એમ ને એમ ઊભી રહી. નળે પત્નીનો હાથ પકડી છે. ત્યાર પછી ધીરેધીરે પિતાના ખંડમાં પ્રિયતમાને લઈ ગયા અને આ ઉદાસી શા માટે છે એ જણાવવા માટે નળે પિતાના સોગંદ આપ્યા. દમયંતીએ સ્વામી સામે નજર કરી અને મસ્તકે બંને હાથ જોડીને કહ્યું: “શરીર પર માત્ર અલંકારે સહિત મને હંમેશા જેનારા આપ શા માટે ખેદ પામો છે? ભારે બોજારૂપ એવા રત્નજડિત અલંકારની મારે શી જરૂર છે? આપ પિતે જ મારા માટે અલંકારરૂ૫ છે. જેમ કમળ વગરની છતાં જળથી ભલી વાવ શોભે છે, તેમ સુંદર વસ્ત્રાભૂષણથી રહિત, પરંતુ સ્વામીથી પ્રેમ પામેલી પ ની શોભે છે. જે પરાક્રમ સાહસિક કર્મોથી રહિત સૈન્ય દળનો દાન વૃથા છે, તે રીતે જેને પતિ પ્રતિકુળ છે તે સ્ત્રીઓને વસ્ત્રાભૂષણો પણ નિરર્થક હેાય છે. મહારાજ, આપની કીર્તિ થી સમગ્ર આર્યાવર્ત ઉજજવળ બનેલ છે. તેથી શૃંગાર વિહેણી હોવા છતાં આપની કીર્તિ જ મારા માટે પ્રકાશ છે. સ્વામી, હું આપની અર્ધગના છું એ ગૌરવથી સ્વર્ગને શેભાવનારી અને સુખમાં રહેનારી ઈન્દ્રાણી પણ મને તુચ્છ છે. આપની કૃપાથી સર્વ પ્રકારે સુખી હોવા છતાં પણ અત્યારે મારા ભાગ્યસ્વામી વાદળદળ પાછળ છુપાવા માંડ છે અને દુર્ભાગ્ય રૂપી અંધકારને પૂંજ જામતો જાય છે. કારણું કે Page #225 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ આનાથી મને અલગ રાખી રહેલી છુતક્રીડા રૂપી શકય સામે આવીને ઊભી છે સ્વામી, વેશ્યાની માફક નિર્લજજ અને ધનને નાશ કરનારી છુતક્રીડા કોને નષ્ટ નથી કરતી ? જેને શાસ્ત્રવેત્તાઓ, સજ્જને અને નીતિશાસ્ત્રીઓ સદાય વિરોધ કરતા રહ્યા છે. તે ઘુતક્રીડાના સેવનથી માત્ર ધનહાનિ થાય છે એમ નથી પરંતુ સઘળાં સુખે વિલય પામે છે. જુગારમાં સપડાયેલો માનવી શુભ કાર્યો પ્રત્યે શિથિલ બનતો જાય છે અને પિતાના પ્રિય પરિવારને પણ વિસરતો જાય છે. જુગારીનું કુળ પણ અપકીતિ થી ખરડાય છે. નાથ, નાનાં મોટી ગમે તે પ્રકારનાં વ્યસને અંતે તે એકબીજાથી સંકળાયેલાં જ રહે છે અને જેણે એક વ્યસન સત્કાર્યું હોય છે તેને અન્ય વ્યસને આપોઆપ ઘેરી લે છે. આપ જ્ઞાની, ચતુર અને સદાચારી હોવા છતાં કેમ સમજી શકતા નથી કે વિષપાન કરવું ઉત્તમ, પર્વત પરથી આપઘાત કરે સારા અને અગ્નિમાં કૂદવું પણ શ્રેષ્ઠ છે, પરંતુ ઘુતક્રીડાના દાસ થવું એ સારું નથી. જુગાર એવી વાળા છે કે બે ભાઈઓ વચ્ચેના પ્રેમ રજજુને પણ બાળી નાખે છે.મહારાજ, પુરાણ પણ ક૬ અને વનિતાને એક પ્રસંગ આવે છે તે આપ ભૂલ્યા નહિ હે. એ બંને બહેને વચ્ચે માત્ર વાણી પૂર જુગાર ખેલાયો હતો અને પરિણામ કેવું ભયંકર આવ્યું હતું ?' નળ પત્નીની વાણી સાંભળી રહ્યો. દમયંતીએ પુનઃ કહ્યું, “સ્વામી, અતિ કઠોર, કપટના આવાસ સમાન, નિંદનીય, સજજન હૃદયને શુન્ય બનાવનાર અને પાપના પ્રવાહ જેવા જુગારનો આ૫ ત્યાગ કરો અને પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકાય એવા નિર્મળ ધર્મકાર્યમાં સ્થિર બને...આટલી મારી પ્રાર્થના આપ સ્વીકારે હંમેશાં આપની કૃપાપાત્ર છું. તે હે આર્ય પુત્ર, મારી આટલી વાત માન્ય રાખે.” આમ કહીને દમયંતી અને પરિણામ ? ગભળી રહ્યો. તે ઝાર, કપટના આ Page #226 -------------------------------------------------------------------------- ________________ -જુગારની જ્વાળા 217 - સ્વામીનાં ચરમાં નમી પડી. નળે બંને હાથ વડે પત્નીને પકડી લીધી અને હૈયા સરસી લેતાં કહ્યું: “પ્રિયે, હવે હું જુગાર રમું તો મને તારા સોગંદ છે તું - શાંત થા .. પ્રસન્ન થા ..મને પ્રિય હોય છતાં તેને પસંદ ન હોય તેવા સુખથી મને શું ફાયદે? તને જે ગમે તે મને ન ગમતું હોય છતાં તારી પ્રસનતાને સંભાળી રાખવી એ મારું કર્તવ્ય છે. -પ્રીતિમતી, તારા વગર હું એક પળ પણ જીવી શકે એમ નથી . તું જ - મારું હાસ્ય છે, મારી પ્રેરણા છે... મારું બળ છે, મારું જીવન છે.' દમયંતી પ્રિયતમના અંકમાં લપાઈ ગઈ. નળના મનમાં થયું, જેનાથી મારી અર્ધાગનાને સંતાપ થતો ન હોય તે ધુતક્રીડાને ધિક્કાર છે નળ પ્રિયા પાસે જ રોકાઈ ગયો. બંનેએ સાથે બેસીને સાયં– * ભોજન પતાવ્યું...બંને સાથે શ્રી જિન મંદિરમાં ગયાં અને નળરાજા પિતાની પ્રિયતમા પાસે જ રોકાઈ ગયે. અંત:પુરની દાસીઓ મારફત મહારાજાના આ પરિવર્તનની વાત સાંભળીને મૃતશીલ વગેરે મંત્રીઓને ભારે આનંદ થયે. રાત્રિ વીતી ગઈ... સવારે નળ પ્રાતઃ કાર્યમાં પરોવાઈ ગયે. જુગારના નામ માત્રથી તે રામ અનુભવતો હતો. આઠ દિવસ જુગાર વગર પસાર થઈ ગયા. નળના આવા પરિવર્તનથી કવિ ભારે ઇંધાયમાન થઈ ગયો, જેમ વિષમ જ્વર કપાયમાન થાય છે તેમ તેણે દૂરદૂરને કહ્યું. “દૂરદર, આ તે ભારે - થઈ. મારી ને તારી શક્તિનું આ એાછું અપમાન નથી.” દૂરોદરે વિનયપૂર્ણ સ્વરે કહ્યું “મહારાજ, મેં તે આપની આજ્ઞા મુજબ નળ જુગારમાં વધુ રસ લેતા થાય એ રીતે કર્યું હતું. જે આપે આજ્ઞા આપી હતી તે એને બરાબર પરાજય અપાવત.” હવે તારે વિલંબ કરવાનો નથી.” પરંતુ નળના મનનું પરિવર્તન કરવાની મારામાં શક્તિ નથી. Page #227 -------------------------------------------------------------------------- ________________ 218 - નિષધપત્રિ એ કાર્ય તે આપ સમા સમર્થ જ કરી શકે” રાદરે કહ્યું. સારું, એના મનને હું ફરી વાર ચંચળ બનાવીશ.” કલિએ કહ્યું બીજા પાંચ દિવસ વીતી ગયા. કલિના પ્રભાવથી નળના મનમાં વારંવાર ઘુતક્રીડાના આનંદની તમન્ના નાવા માંડી. છ દિવસે. તેણે પિતાના એક અંગત સેવકને આજ્ઞા કરી, “તું કોઈને ખબર ન પડે તે રીતે કુંવરરાજ પાસે જા અને કહેજે કે આજ સંધ્યા પછી તરત આવે.” સેવક કઈ જીભે પ્રતિવાદ કરી શકે ? તે તરત વિદાય થયો. જો કે આટલા દિવસોની રમતમાં બંને ભાઈઓનાં પાસાં સરખાં રહ્યાં હતાં.ળ માત્ર પાંચેક હજાર સુવર્ણમુદ્રાઓ હાર્યા હતા, જેની કોઈ વિસાત નહતી. સાયં ભોજન પતાવીને પત્નીએ આપેલે મુખવાસ ધારણ કરીને તે રાજભવનના ખંડ તરફ રવાના થઈ ગયા. પત્નીને તે વિશ્વાસ હતો કે પતિદેવે મારા સોગંદ લીધા છે એટલે તેઓ ફરી વાર જુગાર નહિ રમે... પરંતુ સંસારમાં ઘણી વાર ભાવિ પ્રબળ બની જાય છે. જે નળ કોઈ દિવસ અન્યાય, અનીતિ કે વ્યસન સામે નજર પણ રહેતો કરતે...જેનું જીવને યૌવન હોવા છતાં નિર્મળ, પવિત્ર અને આદર્શ રહ્યું હતું. જેના ભુજબળથી દેવતાઓ પણ કંપી ઊઠે તેમ હતા...તે નળ કલિની દુષ્ટ વૃત્તિ આગળ લાચાર બની ગયો અને પોતાના ઓરમાન ભાઈ કુંવર સાથે જુગાર ખેલવા બેસી ગયે. જુગારીનું આચરણ પિતાની પ્રતિભા અને વ્યકિતત્વ પર આઘાત કરનારું હોય છે. આજ કલિની આજ્ઞાથી દૂરદર પણ રંગમાં આવી ગયો હતે મને નળ પ્રત્યેક દાવમાં હાર જતો હતો, કામથી પરાજિત થયેલા કામ પુરુષને જેમ કામવાસના પ્રત્યે આસકિત વધતી જાય, તેમ જુગા. રીને જુગારમાં આસક્તિ વધતી જાય છે. પિતાની હારને નિવારવા માટે તે બમણું દાવ મૂકે છે. અરે, ઘણી વાર તે પાગલ બનીને Page #228 -------------------------------------------------------------------------- ________________ ર૧૯ જુગારની જવાળા દાવ મૂકે છે. ખરેખર, હાર્યો જુગારી બમણું રમે છે. રમત તે વિષ જેવી હેય જ છે...પણું હારતો જુગારી પાછું મેળવવાની દુરાશાને દાસ બનીને સર્વસ્વ ગુમાવતે જાય છે. નળ રાજાએ દાવમાં પિતાને ખજાને ગુમાવ્યો. હાથીઓ, અશ્વ, રથ, વારાંગનાઓ, ગામ, નગર વગેરે જે કંઈ દાવમાં મૂકતે ગયે...તે સવ હાર ગયે. અમાત્યો લાચાર બની ગયા. બીજે દિવસે સવારે સમગ્ર નગરીમાં હાહાકાર મચી ગયો અને જનતા નળરાજાને ધિક્કારવા માંડી. | કુવર પિતે પણ નળને જુગાર ખેલવાની ના પાડતો હતો.... પરંતુ હારેલું પાછું મેળવવા ખાતર મળે તેની વાત માની નહિ. - લેક તે ત્યાં સુધી બેલવા માંડયા કે નિષિધ આચરણમાં આસકત બનેલો નળ બધું હારી જાય તો વધારે સારું જેમ વાનરના હાથમાં મોતીની માળા ટકી શકતી નથી, તેમ નળના હાથમાં દમયંતી સુખપૂર્વક કેવી રીતે રહી શકશે ? ખરેખર, જ્યારે ભાગ્ય વક્ર બને છે ત્યારે પિતાનું જ હથિયાર પિતાને વધ કરે છે. - કલિનું મન ખૂબ જ પ્રસન્નતા માણું રહ્યું હતું... દૂરદર પણ હર્ષમાં આવી ગયો હતે. હજુ નળની સમગ્ર સંપત્તિ દાવમાં ચાલી ગઈ નહોતી. બીજે દિવસે વહેલી સવારે બંને ભાઈઓ રમવા બેસી ગયા. - દમયંતીને પણ સ્વામીના હારના સમાચાર મળ્યા હતા અને તે ભારે ખેદ પામી હતી. અમાત્યો પણ એક વાર પ્રયત્ન કરવા દમયંતીને વિનયપૂર્વક વિનવી રહ્યા હતા. - દમયંતી રાજભવનમાં જવા તૈયાર થઈ. બે પરિચારિકાએ. સાથે તે રાજભવનમાં આવી પહોંચી. Page #229 -------------------------------------------------------------------------- ________________ રર૦ નિષધપતિ દેવીને પધારેલાં જોઈ બધા સેવક ઊભા થઈ ગયા. અમા પણ ઊભા થઈ ગયા. ભાભીને આવેલાં જોઈ કવર ક્ષોભ પામે એ જોઈને નળ કહ્યું: “કુવર, બંને હાથમાં પાસાઓ પકડીને કેમ શાંત થઈ ગયો છે? શા માટે સમય બરબાદ કરી રહ્યો છે? જલદી પાસા ફેં..મારા વિજયને વધાવવા તૈયાર થા.” દમયંતી હેતપૂર્વક પતિ સામે ન જોતાં કુવર સામે જોઈને બેલી, “દિયરજી, દ્યુતક્રીડાનો હવે ત્યાગ કરે અને પિતાના કુળધમને વિચાર કરો. તમે બંને એક જ પિતાના પુત્રો..છે તમારી હાર છતથી કોને સુખ થવાનું હતું ! સંભવ છે કે મહારાજા નળ મારી વાત ન સ્વીકારે. પરંતુ તમારો યે શું મતિભ્રંશ થયો છે? જે રીતે સ્થળ પર પાણી સ્થિર રહી શકતું નથી તે રીતે અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન જગતમાં કોઈ પાસે કદી ટકી શકતું નથી. તમારે વધારે રાજ્ય જોઈતું હોય અને એ માટે જુગાર ખેલતા હે તે મારા પિતાનું રાજ્ય તમે સ્વીકારો, વળી, મારી સંપત્તિ પણ તમારી બને.દિયરજી, તમે જે જુગારથી નિવૃત્ત થશે તે તમારા ભાઈ પણ આપોઆપ રમતા અટકી જશે.” શ્રતશીલે પણ દેવી દમયંતીની ભાવનાને સાથ આપે અને કુવરના ચિત્તમાં તો આ રમત હવે અટકવી જોઈએ એવી ભાવના જ્યારની જાગી હતી..એટલે તે બોલ્યો “તમે કહે છે તે બરાબર છે. હું પણ ગઈ રાતે જ મારા વડીલને જુગાર ન રમવા વિનવતે હતે.” કુવર વાકય પૂરું કરે તે પહેલાં જ નળે કહ્યું, “કુવર, લાગણીવેડા કરવાની જરૂર નથી...દમયંતીની સઘળી સંપત્તિ હું દાવ મૂકીને જ તને આપીશ અને મારી સંપત્તિ પાછી મેળવવા ખુદ દમયંતીને પણ -દાવમાં મૂકી છૂકીશ.' ત્યાર પછી ત્યાં ઊભેલા બધા મંત્રીઓ સામે Page #230 -------------------------------------------------------------------------- ________________ જુગારની જ્વાળા જોઈને કહ્યું: “તમે બધા સવર સભાગૃહમાંથી ચાલ્યા જાઓ. અમને રોકવાનો પ્રયત્ન કરવાની કઈ જરૂર નથી. હું આ પાસાઓ દ્વારા કુવરને તાગ લેવા માગું છું. દેવી, આપ પણ રાજભવનમાં ચાલ્યાં જાઓ....યુદ્ધની જેમ ઘુતક્રીડામાં પણ તમને આ ભય શા માટે લાગે છે?” | નળના આ શબ્દો સાંભળીને દમયંતી વિનમ્ર સ્વરે બોલી : આર્યપુત્ર, મને તથા મારી સંપત્તિને આપ હેડમાં મૂકવા ઈચ્છે છે એથી હું કૃતાર્થ થઈશ. આ જગતમાં નારીને સત્કાર કરનાર વ્યકિત વીરલ જ હોય છે ! હે રાજેન્દ્ર, આપની ઈચ્છામાં મેં કાઈ પ્રકારનું વિન ઊભું કર્યું હોય તે મને ક્ષમા આપજો.” ત્યાર પછી મંત્રીઓ સામે જોઈને કહ્યું : “આપ સહુ અહીંથી ચાલ્યા જાઓ. મહારાજની અપ્રસન્ન નજર સામે રહેવાથી શું લાભ છે?” દમયંતી સ્વામીને નમન કરીને વિદાય થઈ. મિત્ર જેવા મંત્રીઓ પણ વિદાય થયા. જોતાં જ તે તેને વળગી પડી અને અત્યાર સુધી દબાવી રાખેલું રૂદન બહાર નીકળી પડયું. કે મહાદેવી દમયંતીને ડી વાર રડવા દઈને કેશિનીએ ઘણું જ પ્રેમાળ અને વિનમ્ર સ્વરે કહ્યું : “સખી, તું શાન થા.. રડવું તને ભતું નથી. મહારાજા નળના જીવનમાં આ પહેલે અપરાધ છે. કેઈ. પણ માનવીના દિવસે હંમેશાં એકસરખા જતા નથી ..તેથી જ આ વિશ્વને પરિવર્તનશીલ કહ્યું છે...હે સુહાસિની, તું તે ધર્મતત્ત્વની જાણકાર છે...તને આ શોક શોભા નથી આપતો. તું જરા વિચાર તે કરી , આ વિશ્વમાં એવું કયું સ્થળ છે કે જ્યાં કર્મને બંધ, " લાગે છે. તારા સ્વામી ધર્મતત્ત્વ અને બુદ્ધિમાં મહાન હોવા છતાં, Page #231 -------------------------------------------------------------------------- ________________ વર નિષધપતિ આજે થાપ ખાઈ ગયા છે! મને તે લાગે છે કે કોઈ દુષ્ટ દેવે અથવા વ્યંતરે નળરાજાની કાયામાં પ્રવેશ કરીને તેના મનમાં વિકાર પ્રગટાવ્યા છે.એ વગર આવું બને જ નહિ..શું નળ જેવો સમર્થ અને પવિત્ર રાજા સત્ય, ધર્મ અને નીતિનું આ રીતે અપમાન કરે ? તું શાંત થા મનની અશાંતિ ઘણી વાર અશુભ વિચારોને જન્મ આપે છે !" દમયંતી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી... કેશિનીએ ફરી વાર તેનાં આંસુ લુછયાં અને એક આસન પર બેસાડીને કહ્યું, “પ્રિય સખી, કાનને કડવાં લાગે છતાં હિતકારક એવાં મારાં કેટલાંક વચને તું સાંભળ. પ્રિયદર્શની, જ્યારે કાળ કરવટ લે છે ત્યારે કલ્પનામાં ન હોય એવું પરિવર્તન થાય છે. જેમ મેટાં માછલાંઓ નાનાં માછલાંને ગળી જાય છે તેમ પ્રાણીઓ પિતાની જાતિને પણ ખાવા માંડે છે. ! વસ્તુ પિતાના મૂળ સ્વભાવને ત્યાગ કરીને વિપરીત સ્વભાવવાળી બને છે ! અગ્નિ વગર વાળાઓ કે ધુમાડો થવા માંડે છે ! રાત્રિકાળે દીવાઓ તેજહીન દેખાય છે ! વર્ષ થવા છતાં ધાન્યની ઉત્પત્તિ વિકૃત બને છે! ઋતુઓનાં સ્થિર સ્વરૂપમાં પણ પરિવર્તન થવા માંડે છે! હિંસા અહિંસારૂપે પુજાવા માંડે છે ! અંતરને પ્રેમ મેહમાં પલટવા માંડે છે ! આવાં પ્રકૃતિનાં પરિવર્તન જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે લેકે પર વિપત્તિ આવવાનું પૂર્વરૂપ જ ઉદય પામતા હોય છે. તું એક વાર દર્પણમાં નજર કર..તારી મુક્તામાળા છૂટીછવાઈ બની ગઈ છે..તારો સેંથો એકત્ર થઈ રહ્યો છે, તેથી તે વૈદભી, મને લાગે છે કે તારે તારા સ્વામી સાથે દેશાંતર કરવું પડશે, કદાય તારે દુઃખદાયી એવો સ્વામીવિરહ ભોગવવો પડશે !પ્રિય દમયંતી, દાભના અગ્રભાગ જેવી તારી બુદ્ધિ તીણ છે, વિચાર કરવામાં તું ચતુર છે. વળી, તારી કુશળતા પણ અસાધારણ છે..તું કાયર શા માટે બની - જાય છે ? તું બધા મંત્રીઓને બોલાવ અને “હવે શું કરવું તે પ્રશ્નને વિચાર કર...' Page #232 -------------------------------------------------------------------------- ________________ છેલે દાવ રર૩ દમયંતી સ્વસ્થ બની ગઈ. ગમે તેવી વિપત્તિ આવે તે પણ દૌર્ય ન ગુમાવવાને મનમાં વિચાર કર્યો અને તેણે રાજકુલના ભક્ત ગણાતા મંત્રીઓ તેમ જ અન્ય સજજનેને બેલાવવા માટે સેવકોને વિદાય કર્યો. પ્રકરણ 24 મું : : છેલ્લે દાવ વીજપુરોહિત, રાજના હિંતચિંતક મંત્રીઓ, નગરશ્રેષ્ઠી, વગેરે રાજભવનમાં એકત્ર થયા. મહાદેવી દમયંતીને નિમંત્રણને કોણ માન ન આપે ? મહાદેવીએ શા માટે બોલાવ્યા છે એની કેઈને ખબર નહતી. પરંતુ રાજનીતિમાં કુશળ એવા મુખ્ય મંત્રી એટલું ક૯પી શક્યા હતા કે જુગારના કારણે આવી રહેલી પરિસ્થિતિની ચર્ચા કરવા જ લાવ્યા હશે. બધા શુભચિંતકે રાજભવનના મુખ્ય મંડપમાં બેઠા હતા. એ વખતે દૌર્યની મૂર્તિ સમી દમયંતી ખંડમાં દાખલ થઈ, દમયંતી સહુને નમન કરીને પિતાના આસન પાસે આવી. વડીલેએ આશીર્વાદ આપ્યા અને અન્યોએ જયનાદ પિકાર્યો. પરસ્પર કુશળ પૂછયા પછી દમયંતીએ શાંત સ્વરે કહ્યું : “આપ સડુ રાજના, પ્રજાના અને રાજપરિવારના હિતચિંતક છે, શુભેચ્છકે છે અને વિપત્તિકાળે સાચી સલાહ આપનારા છો. આપ સહુ જાણે છે કે જેની કીતિ સ્વર્ગના દેવે સુધી પહોંચી છે એવા નિષધપતિ આજે જુગારમાં લગભગ સઘળું ગુમાવી બેઠા છે. જુગારને નાદ કેટલે ઘાતક અને વિષમ છે એ આપ સહુ જાણે છે. હવે મુખ્ય સવાલ એ છે કે રાજ સિંહાસનના ભાવિની વિચારણું મહારાજા સઘળું ગુમાવે તે પહેલાં કરવી જોઈએ. Page #233 -------------------------------------------------------------------------- ________________ 224 નિષધપતિ આ માટે આપ મને માર્ગદર્શન આપો.” રાજપુરોહિતે કહ્યું: “મહાદેવી, સહુથી પ્રથમ આપણે મહારાજને જુગાર રમતા અટકાવવા જોઈએ.' મહામંત્રી શ્રુતશીલે કહ્યું “ગુરુદેવ, એમ બનવું મને શક્ય લાગતું નથી. મારું માનવું છે કે જે રાજા સ્વપ્નમાં પણ જુગારને યાદ કરે નહિ તે રાજા જુગારમાં આટલા ડૂબી ગયા છે. એટલે આ કઈ પૂર્વના કમનું જ પરિણામ છે. વળી, અમે તેઓશ્રીને સમજાવવામાં કઈ વાતની મણું રાખી નથી. જે પુરુષ પિતાની વાત કદી પાછી ન ઠેલે તે પુરુષ આજ પિતાની પ્રિયતમાના સેગંદ પણ વીસરી ગયેલ છે અને કમનસીબી તો એ છે કે જે અતિ પ્રિય છે એવાં મહાદેવીને પણ જુગારમાં મૂકવા તૈયાર થયા છે. આ સ્થિતિમાં રાજસિંહાસનના કલ્યાણને વિચાર કરવો તે મને મહત્ત્વનું લાગે છે.” સહુ વિચારમાં પડી ગયા અને વિવિધ સૂચને આપવા માંડયા. બધાં સૂચનો સાંભળ્યા પછી શ્રતશીલે કહ્યું: “મહાદેવી, ઉત્તમ માર્ગ તે એ છે કે રાજ્યના સાચા વારસદાર યુવરાજશ્રી અને રાજકન્યાને અહીંથી ખસેકીને એમને મોસાળ મોકલી આપવાં જોઈએ.” સહુને આ વિચાર ગમી ગયો. પુત્ર અને પુત્રીને નિહાળ્યા વગર જેને અન પણ ભાવતું નથી તે દમયંતી પણ ભાવિને આંખ સામે રાખીને સહમત થઈ. બંને બાળકે ઇન્દ્રસેન અને ઈન્દ્રસેનાને સવરકુંડિનપુર મેકલી આપવાં એ પ્રકારનો નિર્ણય કરીને બધાં ઊભાં થયાં. દમયંતીએ એ જ વખતે એક દાસને મેકલીને જેનું ભુજબળ અજોડ ગણાતું, જેની હિંમત અપૂર્વ લેખાતી અને જે રાજ્યને પૂરેપૂરો વફાદાર હતો તે સેનાધિપતિ બાહુકને બેલાવ્યો. માત્ર એક ઘટિકામાં બાહુક આવી પહોંચ્યો અને મહાદેવીને નમન કરી વિયાવનત ભાવે બેલ્યોઃ “મહાદેવી, શી આજ્ઞા છે ?" Page #234 -------------------------------------------------------------------------- ________________ હેલો દાવ “બાહુ, તારા હાથમાં હું એક મહત્વનું કાર્ય સોંપવા. ઈચ્છું છું.' “હું ધન્ય બન્યો, મહાદેવી. આ૫ જે કંઈ કાર્ય સોંપશે તે હું મારા પ્રાણના ભોગે પણ બજાવીશ.” “જે ભાઈ, નિષધપતિના મસ્તક પર આજે કાળ ભમી રહ્યો છે. તેઓ લગભગ બધું હારી ગયા છે. મને પણ જુગારના દાવમાં મૂકવાને મનસુબો સેવી રહ્યા છે. પણ મને મારી ચિંતા નથી. હું એમની છું અને તેઓ મારું ગમે તે કરે એમાં વિરોધ શોભે નહિ. પરંતુ જુગારના નશામાં તેઓ મારાં બંને બાળકોને પણ દાવમાં મૂકી દે તે ભારે અયશ ઊભો થાય...અને આપણું કઈ ગતિ સર્જાય ? “મહાદેવી, આપ આજ્ઞા કરે તે અત્યારે જ કુવરને ઉઠાવીને હું દૂર દૂર મૂકી આવું..” * નહિ ભાઈ, કુવરનો કોઈ દેષ નથી....એ તે મહારાજને કયારને રોકી રહ્યો છે પણ મહારાજના ગળે હિતની કોઈ વાત ઊતરતી જ નથી. એટલે મને લાગે છે કે આ જે કંઈ બની રહ્યું છે તે કોઈ દુષ્કર્મનું જ ફળ છે...કમફળનો વિરોધ કઈ કરી. શકતું નથી એ ભેગવ્યા વગર કે ઈને છુટકારો પણ મળતા નથી. એટલે એવું કંઈ કરવાની જરૂર નથી.” તો...?” સાંભળ..તું મારાં બંને બાળકને સંભાળપૂર્વક આજ ને આજ કુંઠિનપુર તરફ લઈ જા ત્યાં બંને બાળકોને મહારાજ ભીમ સારી રીતે સાચવશે. કારણ કે મારા પિતાશ્રીના હૈયામાં મારાં બંને બાળકે પ્રત્યે વાત્સલ્ય ભર્યું છે...વળી, તેમના મામાઓ પણ સારી રીતે સાચવી શકે એવા પ્રેમાળ છે. બંને બાળકે મોસાળમાં મેટાં થશે તો યુવરાજ કોઈ દિવસે પિતાનું રાજય પ્રાપ્ત કરી શકશે અને ઈન્દ્રસેના યૌવનવતી Page #235 -------------------------------------------------------------------------- ________________ 26 નિષધપતિ થશે ત્યારે મારા પિતાશ્રી ઘણું જ વૈભવપૂર્વક ને ધામધુમથી તેને પરણવશે. અને આ જુગારની જ્વાળામાંથી કદાચ હું ઊગરી જઈશ તે કોઈ પણ દિવસે મારાં બાળકને જોઈ શકીશ. આમ, બંને બાળકે તેના મોસાળમાં ઊછરે તે દરેક દ્રષ્ટિએ હિતાવહ છે આજની સ્થિતિમાં મારા સ્વામીને ત્યાગ કરીને હું ક્યાંય જઈ શકું નહિ.... મા એ ધર્મ પણ નથી. એમની સેવા કરતાં મારું થવાનું હશે તે થશે. તેની મને કઈ ફિકર નથી તું બંને બાળકોને લઈને કુંડિનપુર રવાના થઈ જા. મને તારા બાહુબળ પર અને તારી વફાદારી પર પૂરો વિશ્વાસ છે. તે બંને બાળકોને મોસાળમાં સુપરત કરીને તરત અહીં પાછો આવી જજે. હું તારી રાહ જોઈશ.” “મહાદેવી, આપે ચીંધેલું કાર્ય તો કરીશ. આ નગરીમાંથી નીકળવાનું બન્યું એને હું મારાં ભાગ્ય માનું છું. કારણ કે મારા જેવા સેવકની નજર સામે મહારાજા નળને રાજત્યાગ કરવો પડે એ મારા બાહુબળ માટે અને શસ્ત્રધારણ માટે ધિક્કારરૂપ છે. મહાદેવી, આજ સુધી અમે ગર્વથી મસ્તક ઊંચું રાખી શકયા હતા. એક મહાબળવાન સ્વામીની કીતિ વડે. અહીં રહીને મારે ધરતી સામે જેવું પડે તે કરતાં આપના કાર્ય નિમિત્તે ચાલ્યા જવું એ મારા માટે ઉત્તમ છે. પરંતુ હું આપની બીજી આજ્ઞાને અનુસરી શકીશ નહિ.” “મેં તે તને એક જ આજ્ઞા આપી છે.” બાહુકે વિનમ્ર સ્વરે કહ્યું : “મહાદેવી, હું બંને બાળકોને એમને મેસળ સુખરૂપ પહોંચાડીશ એમાં કોઈ સંશય નથી.” પરંતુ હું પાછો નહિ કરું...મારા સ્વામીને પરાભવ નિહાળવાની મારામાં હિંમત નથી રહી હું કુંઠિનપુરથી બારોબાર તીર્થયાત્રાએ ચાલ્યા જઈશ.' દમયંતી વિચારમાં પડી ગઈ છેડી પળે પછી તે બોલીઃ “બાહુ તારી અને વેદના હું સમજી શકી છું..જે સ્વામીએ દિગ્વિજય પ્રાપ્ત Page #236 -------------------------------------------------------------------------- ________________ રર૭. એટલે વ્યવ કરીને આવનના રાજાઓને પિતાના બાહુબળને અને તારા જેવા વફાદાર સાથીઓની હિંમતને પરિચય આપે છે...તે રાજાને તું એક ભિક્ષક જેવી હાલતમાં ન જઈ શકે એ હું સમજું છું... પરંતુ ઘણી વાર અણગમતાં દ્રષ્ય કઠોર હૈયું કરીને જોવાં પડે છે -. અણગમતું સાંભળવું પણ પડે છે એટલે તું..” વચ્ચે જ બાહુકે કહ્યું : “મહાદેવી, મારા પર કૃપા કરો અને મારી વિનતી સ્વીકારે. મારામાં એવું ધર્યું છે જ નહિ. હું રણમેદાનમાં રમનારો એક સેનાધિપતિ છું. અણગમતાં દ્રશ્ય નિહાળવાની મને તાલીમ પણ મળી નથી.” દમયંતીએ બાહુકની ભાવનાને સ્વીકાર કર્યો. ત્યાર પછી બાહુક રથ લેવા વિદાય થયો. દમયંતીએ પિતાનાં બંને બાળકોને તૈયાર કર્યો. તેમના પાથેયની વ્યવસ્થા કરી. માર્ગમાં કોઈ પ્રકારની અડચણ ન આવે અને બંને બાળકોની કાળજી રખાય એ દ્રષ્ટિ રાખીને તેને કમલિની, કલેલિની, કેહલી, કલિકા અને કેશિનીને પણ તૈયાર થવાની આજ્ઞા કરી સાથોસાથ, અહીં જે કંઈ બની ગયું છે ને બની રહ્યું છે એ અંગેની એક પણ વાત કેઈને ન કહેવાની સૂચના આપી. આ પાંચે ય દાસીઓ દમયંતીની અતિપ્રિય સખીઓ સમાન હતી. લગભગ એક પ્રહર પછી બાહુક એક સારી એવી સેના સાથે આવી પહોંચે અને બંને બાળકો તથા પાંચેય દાસીઓને લઈને કુંડિનપુર તરફ વિદાય થયો. આ તરફ, નળ જુગારના નશામાં સઘળું ભાન ભૂલી ગયો હતો. હારેલું પાછું મેળવવા માટે તે ખૂબ જ ઉતાવળે થઈ રહ્યો હતે. બે વખત જમવા આવતો અને જમીને બારોબાર ચાલ્યા જતા પ્રિય દમયંતીને મળવાની મનમાં ઘણું જ ઈચ્છા રહેતી, પરંતુ તેણે Page #237 -------------------------------------------------------------------------- ________________ 228 નિષધપતિઃ કુવરને આ ગમતું નહોતું. છતાં નિષધપતિ બનવાને એક લેભ તેના હૈયાને ઉત્સાહિત બનાવી રહ્યો હતો. ધનભંડારો, રત્નભંડારે, નિવધાનગરી, વિવિધ મહેલાત, દમયંતી, વગેરેને દાવ હજી બાકી હતો. નળના બાહુમાં રહેલા દરોદરે કલિયુગને કહ્યું : “મહારાજ હવે નળને બેચાર બાજી જિતાડવી જોઈએ.” શા માટે ? " બલિના મહિષને ચડાવતાં પહેલાં પ્રસન્ન કરે જોઈએ અને જે એને ઉત્સાહ ઠંડો પડી જશે તે જુગારની બાજી અધવચ્ચે સંકેલાઈ જશે. કુવર પણ હવે ગભરાય છે.” સારુ તને જેમ યોગ્ય લાગે તેમ કર. પરંતુ મારું ધ્યેય. વિસરીશ નહિ.” કલિયુગ સંમત થયે, અને કુવર આઠ દિવસ સુધી પાસા પલટાવ્યા. આઠ ગામ. નળને પ્રાપ્ત થયાં, જે સમૃદ્ધ હતાં. નળના મનમાં થયું. હવે મારો ભાગ્યરવિ ઉદય પામ્યો. બધું પાછું મળશે. નળને વિજય થતો. જોઈને કુવર પણ મનમાં હરખા. આ તરફ, આઠમે દિવસે બાહુક કુંડિનપુર નગરીમાં સુખરૂપ પહોંચી ગયો હતો. તેણે મહારાજા ભીમને ખોળે બંને બાળક સુપરત કર્યા. રાજા ભીમ, રાણી પ્રિયંગુમંજરી અને દમયંતીના. ભાઈએ ખૂબ જ આનંદિત બની ગયાં. બાહુકે વિનયાવનત ભાવે મહારાજા નળ અને મહાદેવી દમયંતી.. ના કુશળ સમાચાર આપ્યા. બાહુક જેમ બળવાન હતો તેમ બુદ્ધિમાન. પણ હતો. તેણે નળ રાજાએ માંડેલા જુગારની અને જુગારમાં થઈ રહેલી સજજડ હારની વાત કરી જ નહિ. મહાદેવી દમયંતી પણ. Page #238 -------------------------------------------------------------------------- ________________ . છેલ્લો ઘવ આવા કે ઈ સમાચાર પિતાના કાને ન જાય તેમ ઈચ્છતાં હતાં. બીજે દિવસે રાજસભામાં દમયંતીનાં બંને બાળકોને આદરપૂર્વક સત્કાર કર્યો અને દેહિત્ર ઈન્દ્રસેનને પિતાના તાબાને કેરલ દેશ ભેટ આપ્યાની જાહેરાત કરી. બાહુકે સુખરૂપ પહોંચ્યાના અને મહારાજા ભીમે કરેલા આદર સકારના તથા ઈન્દ્રસેનને ભેટ આપેલા કેરલ દેશના સમાચાર એક વિશ્વાસુ દૂત મારફત મહાદેવી દમયંતીને મોકલી આપ્યા. મહારાજા ભીમે બાહુકને થોડા દિવસ પર્યત રોકાઈ જવાને ખૂબ આગ્રહ કર્યો. પરંતુ સેનાધિપતિએ મહારાજના ચરણસ્પર્શ કરીને યાત્રાર્થે જવાની ઇચ્છા દર્શાવી. અને બે દિવસ રોકાઈને બાહુક પિતાના સાથીઓ સાથે રવાના થઈ ગયો. નગરી બહાર નીકળ્યા પછી બાહુકે પિતાના સાથીઓને કહ્યું: ‘મિત્રો, હવે હું નિષધાનગરીમાં આવી શકું એમ નથી..મહારાજાને પરાભવ જોવાની મારામાં શક્તિ નથી. એટલે હું શુકાવતાર તીર્થનાં દર્શન કરવા અોધ્યા તરફ જઈશ. હું આપ સર્વને જણાવું છે કે આપ સહુ નિષધા તરફ જાઓ.” પરંતુ કોઈ સેનિક કે સાથી નિષધા જવા તૈયાર ન થયો. સહુને મહારાજા નળને પરાભવ ડંખતે હતો. મહારાજાનું પતન જોવા કેઈનું હૈયું મજબૂત રહી શકે એમ નહોતું. એટલે સહુએ તીર્થદર્શન કરવાની અને કેાઈ સારા રાજ્યમાં સેવા આપવાની ઈચ્છા દર્શાવી. દવ લાગ્યો હોય ત્યારે અગ્નિ વનને બાળી નાખે છે, જળનું પૂર ઘણી વાર બંને કિનારાને કે બંધોને તોડી નાખે છે, ક્રોધ તપને નાશ કરે છે. કાલકૂટ વિષ દેહને તરત નષ્ટ કરી નાખે છે. એ જ રીતે, જુગાર માનવીને ચારે દિશાએથી બરબાદ કરી નાખે છે. આઠ આઠ દિવસ પર્યત નાનાનાના વિજયનાં દર્શન કરીને નળને ખાતરી થઈ હતી કે મારા ભાગ્યે પલટે ખાધો છે...ગુમાવેલું Page #239 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ સઘળું પાછું મળી જશે. જુગારી ત્યારે ઉત્સાહમાં આવે છે ત્યારે અવિચારી બની જાય છે નળરાજાએ જુગારની રમતને દાવ વડે. ચમકાવવી શરૂ કરી...પરંતુ આઠ દિવસમાં જિતાયેલાં આઠે ય ગામ એક જ દિવસમાં ચાલ્યાં ગયાં. ધનભંડારો અને વિવિધ રત્નભંડારો પણ ધીરે ધીરે જુગારમાં મુકવા માંડયા..દેશ, નગર, ગામડાંઓ, સંપત્તિ, વગેરે સર્વસ્વ ગુમાવ્યા પછી નળે કુવરને કહ્યું: “કુવર, હજુ નિષધા નગરી પર મારો અધિકાર છે અને નિષધા સમગ્ર ભારતવર્ષમાં શ્રેષ્ઠ અને સમૃદ્ધ નગરી ગણાય છે. હું તેને દાવમાં મૂકું છું. બેલિ, તું એની સામે શું મૂકે છે ?' “મોટાભાઈ, આપ જે ઈચ્છે તે હું દાવમાં મૂકવા તૈયાર છું.” આપ જિતશે તે આપને હું જિતાયેલાં તમામ ગામે પાછા સોંપી દઈશ.” બધા ગામે પાછાં મળવાની આશા સાથે નળે પાસા નાખવા શરૂ કર્યો અને બરાબર સંધ્યા સમયે રાજના સેવકો દીપમાલિકાએ પ્રગટાવે તે પહેલાં નળરાજા એક દમયંતી સિવાય સર્વ કંઈ હારી ગયે. કુવરના હૈયામાં થયું... આજ હું નિષધપતિ બની ગયો કુવરના સાથીઓએ કુવરના આ વિજયને હર્ષધ્વનિથી બિરદાવ્યો. અને “નળના હાથમાંથી સમગ્ર રાજ્ય જુગારના પાસાઓ દ્વાર ચાલ્યું ગયું' એ સમાચાર વાયુ વેગે પ્રસરવા માંડયા. નળ અત્યાર સુધી જે ઉત્સાહ રાખી રહ્યો હતો તે તૂટી ગયે. તેના વદન પર ખિન્નતા ઊપસી ગઈ. આ જોઈને કુવરે કહ્યું : “વડીલ બંધુ, આપ હજુ પણ પાછુ મેળવવા ઈચ્છતા હો તે ગમે તે વસ્તુ દાવમાં મૂકે. આપની જીત થશે તે હું જિતાયેલું સઘળું આપના ચરણ કમળમાં હર્ષપૂર્વક સુપરત કરીશ.” નળ વિચારમાં પડી ગયે... પણ દમયંતી સિવાય પિતાની Page #240 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે દાવ 23. સંપત્તિ તરીકે ગણાવી શકાય એવી એકેય વસ્તુ રહી નહતી. દમયંતીને વિચાર આવતાં જ નળનું હદય કમકમી ઊઠયું...પણ એની કાયામાં વસેલા કલિયુગે નળની વિચારશક્તિને કુંઠિત બનાવી દીધી નળે કહ્યું, “કુવર, મારી પાસે એક દમયંતી સિવાય કોઈ સંપત્તિ રહી નથી. દમયંતી ત્રણ લેકનું મહાન રત્ન છે. આજ હું તેને દાવમાં મૂકું છું.' આ સાંભળીને કુવર કમકમી ઊ . તેના હૃદયમાં દમયંતી પ્રત્યે કઈ પ્રકારને દુષ્ટ ભાવ નહોતો. તે દમયંતીને માતા કે ભગિની માફક જ માનતો હતો. પરંતુ જ્યારે કાળ પડખું બદલે છે ત્યારે માનવીનાં મન પણ અસ્થિર બની જતાં હોય છે. કુવરે કહ્યું, ‘ભલે. આપને વિજય થાય એમ હું ઈચછું. જે આપ જીતી જશે તે આજ સુધી હું જે કંઈ છ છું તે બધું જ આપનું બનશે.” જુગારીને છેલ્લે દાવ ! કલિનું હૈયું આ છેલ્લા દાવથી પ્રફુલ્લ બન્યું હતું. નળે કપતા. હૈયે પાસા હાથમાં લીધા. જુગારીને છેલ્લે દાવ! કુવરના મનમાં પણ થયું. શું નિષધનાથ બનવાનું આવેલું સ્વપ્ન વેરાઈ જશે ? વેરાઈ જાય તો ય મારે શું ગુમાવવાનું હતું ? ત્યાં ઊભેલા કેટલાક સાથીઓ ફફડતા કલેજે આ છેલા દાવનું પરિણામ જાણવા આતુર બન્યા હતા. આ રમત શું આટલી વિનાશકારી હશે કે માનવી પોતાની પત્નીને પણ દાવમાં મુકવા તૈયાર થતું હશે! ઓહ, કેઈ પણ - વ્યસન પછી તે જુગાર હેય, શરાબ હેય, પરનારીગમન હોય કે ગમે તે હોય...વિનાશકારી જ છે ! નળરાજા પ્રત્યે ભક્તિ રાખનારા જે કઈ બેઠા હતા....જે કે Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૩ર . નિષધપતિ હવે વધારે માણસે નહેતા બેઠા. ઘણાખરા રાજભક્ત સુભટે, સેનાનાયક અને મંત્રીઓ બાહુકના ગયા પછી ચાલ્યા ગયા હતા. છતાં ય પિતાના માલિકના વિજયની આશાની એક ક્ષણ રેખાને અવલંબેલા કેટલાય વિશ્વાસ રહી ગયા હતા તેઓ પણ આ છેલ્લે દાવ સાંભળીને કમકમી ઊયા...નળ જેવા બુદ્ધિમાન ગુણવાન અને પવિત્ર રાજા પિતાના અર્ધા અંગને દાવમાં મૂકતાં કેમ કંપ્યા નહિ હોય! શું જુગારનો દાવ માનવીની વિવેક શક્તિને ભ્રષ્ટ કરી નાખતું હશે? હા. એમ લેવું જોઈએ. એ વગર સારાયે રાષ્ટ્રમાં પુણ્યશ્લેક અને પ્રાતઃ સ્મરણીય ગણાતા નળ રાજા આવો દાવ મૂકે શા માટે? સ્વર્ગના દે, પક્ષો, ગાંધર્વો, દૈત્યો, વગેરે તલસી રહ્યા હતા તે ઐલેકય સુંદરી પત્ની દાવમાં મૂકતાં મહારાજાનું હૈયું ભીસાઈ શા માટે નથી જતું ? ગારીનો છેલ્લે દાવ ! માત્ર અધ ઘટિકામાં છેલ્લા દાવનું પરિણામ આવી ગયું. નળરાજ પિતાની પ્રિયતમાને હારી ગયે. સાવ નિ:શેષ બની ગયો. એનું પિતાનું કહી શકાય એવું કાયા સિવાય કઈ જ ન રહ્યું. કુવરના સેવકોએ જયનાદ ગજવી મૂક્યો. કુવરના હૈયામાં પણ ત્યારે આનંદ ઊભરાવા માં આજ પોતે નિષધપતિ બની ગયો સમગ્ર નિપધાને સ્વામી બની ગયે. કલિએ પિતાનું ધાર્યું કર્યું હતું. તે પિતાના સેવક દૂરદર સાથે નળની કાયામાંથી બહાર નીકળી ગયો. હવે તે નળની મનેવિદના, નળને સંતાપ અને નળને માથું મૂકવાની વિપત્તિઓ નિહાભળવા માટે ઝંખના સેવવા માંડયો. નળ ઊભું થઈ ગયું. તેનું તેજ જાણે સાવ ઝાખું પડી ગયું. અને જ્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે પિતાની પ્રિયતમાને Page #242 -------------------------------------------------------------------------- ________________ છેલે દાવ પણ દાવમાં ખોઈ બેઠે છે ત્યારે તેની વેદના શતાધિક બની ગઈ. ' આ સમાચાર વાયુવેગે સમગ્ર નગરીમાં ફરી વળ્યા. લોકો હાહાકાર કરવા માંડયા. કુવરે પિતાના માણસને નગરીમાં કોઈ પ્રકારનું તોફાન ન થાય તેની તકેદારી રાખવાની અને રાજસિંહાસન, ધન ભંડાર, રાજ ભવન, રત્ન ભંડાર, વગેરે પર કબજો પ્રાપ્ત કરવાની આજ્ઞા કરી. પ્રકરણ 25 મું : : બાહુબળની પરીક્ષા ધશત વીતી ગઈ હતી. હારે નળ ભારે લેભ અનુભવતે રાજસભામાંથી બહાર નીકળ્યો અને રાજભવન તરફ જવા અગ્રસર થયો. એ જ વખતે નળના મહાપ્રતિહારે નમન કરીને કહ્યું, “કૃપાનાથ, રથ તૈયાર છે.” ! “મિત્ર, રથમાં બેસવાને મને હવે કોઈ અધિકાર નથી.' મહાપ્રતિહારનાં નયને સજળ બની ગયાં. રાજભવનના મુખ્ય દ્વારમાં દાખલ થતાં જ નળને થયું. અરે, હવે રાજભવન મારું નથી, રાજ્ય મારું નથી, દાસદાસીઓ મારાં નથી...મારી પ્રિયતમા પણું મેં ગુમાવી દીધી છે. મને ધિકકાર હે ! ધિક્કાર છે ! ના..ના..રાજભવનમાં કેવી રીતે જવું? મને હવે કોઈ પ્રકારને નૈતિક અધિકાર રહ્યો નથી... અને મારી પ્રિયાને હું ભારું મુખ કઈ રીતે બતાવું ! ના..ના... તે જવું કયાં? લથડતા હૈયે કોઈ પણ નિર્ણય ન કરતાં નળ રાજભવનના ઉપવનવાળા માર્ગે દાખલ થયો. કેટલાંક દાસ-દાસીઓ, મંત્રીઓ તેની પાછાળ ટોળે વળીને આવી રહ્યાં હતાં. Page #243 -------------------------------------------------------------------------- ________________ રાજ નિષધપતિ. મહામંત્રી શ્રતશીલે નછ આવીને કહ્યું: “મહારાજ, આપ રાજભવનમાં પધારે..” નહિ, હું એક વૃક્ષ નીચે પડ રહીશ.” શાંત સ્વરે નળ રાજાએ કહ્યું, બધાનાં નયને ભીનાં બની ગયાં. “ઓહ, જેની આણ સારા યે દેશમાં વરતાતી હતી. જેના બાહુબળના પ્રભાવ સામે રાષ્ટ્રને કેાઈ રાજા ઊંચી આંખ કરવા તૈયાર નહે, જેના સુખને કોઈ અંત નહોતે, જેના ભરતકે રાજનું છત્ર હતું જેણે ધરતી પર પગ મૂકયો ન હતો અને જેની આજ્ઞાનું પાલન કરવામાં સમગ્ર દેશ ગૌરવ અનુભવતો હતો તે મહાત્મા નળ આજ પિતાને જ ક્રીડાસ્થાનના એક ઉપવનના વૃક્ષ નીચે સ્થાન લેવા. ઈચ્છે છે. શ્રતશીલે વિયાવત ભાવે કહ્યું, “મહારાજ, રાજભવનમાં દેવી દમયંતી બિરાજે છે અને આપ અહીં આ વૃક્ષ નીચે રાત વિતાવે. તે કોઈ પણ દષ્ટિએ શોભાસ્પદ નથી. દેવી આ વાત સાંભળશે તે તેમના દુઃખને પાર નહિ રહે..એ કરતાં આપ મારે ત્યાં પધારો.” તશીલ મહામંત્રી હતો અને મિત્ર પણ હતે. નળ તેના. આગ્રહને પાછો ઠેલી શક્યો નહિ. નળ તૈયાર થયા. તરત મહામંત્રીને રથ હાજર થયા બંને મંત્રીપ્રસાદ તરફ વિદાય થયા. ગઈ કાલને શુદ્ર કુવર આજ મહાન બની ગયા હતા. આજે તેની આણ સમગ્ર નિષધામાં ફરી શકે એમ હતી. કુવરના સાથીઓ તેને ઘેરી વળ્યા હતા રાજ વ્યવસ્થા અંગેની. અને મુખ્ય સ્થળોને કબજો સંભાળવા અંગેની તેમ જ નગરીમાં ચારે તરફ પોતાના સૈનિક ગોઠવી દેવાની વિચારણા થઈ રહી હતી ત્યાં એક દૂતે આવીને કહ્યું, “નિષધપતિ કુવરરાજને જય થાઓ !' કુવરના એક સાથીએ દૂત સામે જોઈને પ્રશ્ન કર્યો. “નળ રાજા, Page #244 -------------------------------------------------------------------------- ________________ બાહુબળની પરીક્ષા 25. કયાં છે ?' રાજભવનમાં જતાં તેઓ અચકાતા હતા એટલે રાજભવનના. ઉપવનના એક વૃક્ષ નીચે રાત્રિ ગાળવાને તેમણે વિચાર કર્યો. પરંતુ, મહામંત્રી તેઓને પોતાના રથમાં પિતાના પ્રાસાદ તરફ લઈ ગયા.” કુંવરે કહ્યું, “મેટાભાઈ રાજભવનમાં શા માટે ન ગયા? મેં કઈઈન્કાર નહોતે કર્યો.' એક ચાટુકારે કહ્યું, “કૃપાનાથ, હવે તે આપ નિષધનાથ બન્યા. છે... ડાહ્યા પુરુષોનાં વચન પ્રમાણે એક મ્યાનમાં બે તરવાર રાખી શકાય નહિ. આપે મહારાજા નળને માત્ર નગરીમાંથી નહિ પણ આપણું દેશમાંથીય વિદાય કરવા જોઈએ.” શા માટે ?" “આપના ભલા માટે આપની સલામતી માટે ચા ટુકાર ખવાસે કહ્યું.. મારી સલામતી માટે?” “હા કૃપાનાથ, નળરાજા અહીં રહેશે તે સઘળી સેના એનાઃ પ્રત્યે સદભાવ ધરાવે છે, જનતાના હૈયામાં પણ મમતા છે અને સઘળા રાજ કર્મચારીઓ એમના પ્રત્યે વફાદાર છે. પાંચ પંદર દિવસમાં આપને પ્રભુકૃપાથી પ્રાપ્ત થયેલું સિંહાસન જરૂર તેઓ છીનવી લે.” બીજા જીહજૂર કરનારાઓએ આ વાતને ટેકો આપ્યો અને કુવરને પણ સમજાયું કે વાત સાચી છે. નળ અહીં રહે તે પાંચ પંદર દિવસે મોટો બળો જાગે.. મળેલું તે જાય..સાથોસાથ, પ્રાણ પણ ગુમાવવા પડે...પાણી પહેલાં પાળ બાંધવી એ જ ડહાપણ છે. આમ વિચારી તેણે નળને સવારે ચાલ્યા જવાનું કહેવું એમ. નક્કી કર્યું. અને ચર્ચાઓ, આશાઓ, વિચાર, વગેરેમાં રાત્રિ પૂરી થઈ. રાજપુરોહિતને બેલાવીને સૂર્યોદય વખતે કુવારે રાજ્યાભિષેક Page #245 -------------------------------------------------------------------------- ________________ 236 નિષધપતિ કરવાની આજ્ઞા આપી. એમ જ થયું, નિષધ દેશના રાજસિંહાસન પર કુવરને - રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે નિષધ સિંહાસનારૂઢ થયે. રાજ્યસન પર બેઠા પછી સૌથી પ્રથમ કામ તેણે નળને દેશ છોડીને વિદાય લેવાનું જણાવવા માટેનું કર્યું. પિતાના ખાસ મંત્રીઓને મહામંત્રીના ભવન પર મોકલ્યા. પરંતુ નળ પિતે જ અહીં રહેવા ઈચ્છતા નહોતા. રાતે મહામંત્રીએ નળને ખૂબ સમજાવેલ. પરંતુ નળ આવી હીન દશામાં રહેવું - કેવી રીતે પસંદ કરે? તેણે સવારના પ્રથમ પ્રહર પછી નગરીના - ત્યાગને નિર્ણય કરી નાખ્યો હતો. અને નિષધપતિ કુવરને સંદેશો પ્રાપ્ત થયો. નળે સંદેશ લાવનારાઓને શાંત ભાવે કહ્યું: “નિષધનાથને કહેજે. બધું હારી બેઠો છું પણ મારું સ્વમાન હારી બેઠો નથી. મેં પોતે જ દેશત્યાગનો નિશ્ચય કર્યો છે અને હું જવાનું જ છું.' | નળને આ ઉત્તર મળ્યા પછી કુવરરાજ રાજસભામાંથી રાજભવનમાં ગયો. નળ દમયંતીને જુગારમાં હારી ગયો હતો પરંતુ દમયંતી પર કઈ પ્રકારનો અધિકાર ભોગવવાની કુવરમાં શક્તિ જ નહતી. કારણકે વિદર્ભપતિ ભીમરાજાની પ્રચંડ શકિતને ભય હતો. વળી, દમયંતી પતિવ્રતા છે. દેવોના વરદાનવાળી છે..એને દુઃખ થાય તેવું કશું ન કરવું જોઈએ એ સિવાય અગ્નિમાં કૂદનારે દાઝયા વગર રહી શકતા નથી, તેમ સિંહણનું દૂધ દોહવું એ કંઈ સહજ કામ નથી. આમ, મતમાં સઘળું સમજતો કુવર ભાભીના આવાસમાં ગયો. દમયંતીને સઘળા સમાચાર મળી ગયા હતા. દિયરને આવતા જોઈને તે આસન પરથી ઊભી થઈ. કુવારે બે હાય જોડી મસ્તક નમાવીને વિનમ્ર સ્વરે કહ્યું, “પૂજનીય ભાભીબી, Page #246 -------------------------------------------------------------------------- ________________ બાહુબળની પરીક્ષા આપ મારો કંઈ દેષ ન માનશે. મારા વડીલને મેં અવારનવાર રોક્યા હતા. છતાં તેઓ રમી રહ્યા હતા... છેલ્લે જ્યારે આપને દાવમાં મૂક્યાં ત્યારે મારું હૃદય સળગી ઊઠયું...પણ હું શું કરું ? હવે આપ અહીં જ રહેજે..આપની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન નહિ કરે...આપ આ રાજભવનને આપનું જ માનજે...” - દમયંતીએ કુવર સામે જોઈને શાંત સ્વરે કહ્યું, “રાજન, મેં સાંભળ્યું છે કે મારા સ્વામી અત્યારે નગરી બહાર નીકળી ગયા છે,. તે મને એમની સાથે જવાની આજ્ઞા આપે. તમે અન્ય કોઈ નથી. મહારાજા વીરસેનના જ પુત્ર છે... તમે નિષ્કટંક રાજ્ય કરો અને પૃથ્વીનું પાલન કરી ધન્ય બનો.. રત્નવલય જમણે હાથમાં હેય એથી એની શોભામાં કેઈ ફરક પડતો નથી. તમારા મોટા ભાઈ મારા દેહને જુગારમાં હારી ગયા છે, પરંતુ મારા પ્રેમને હારી ગયા નથી. એટલે આપ મને એમની સાથે. જવા દે. ' ભાભી, આપ મારે મન માતા સમાન છે...આપના પ્રત્યે મારા હૈયામાં જરાયે દુર્ભાવ નથી અને રાજનીતિ ખાતર મારે મારા. ભાઈને બહાર ચાલ્યા જવાનું કહેવું પડયું છે. કારણ કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. તેમ, તેઓ પણ આ રાજ્યમાં રહેવા માગતા નથી. જ્યાં પિતે સ્વસ્વ હારી ગયા છે ત્યાં એમના જેવા સ્વમાની પુરુષને એક પળ માટે પણ રહેવું ન ગમે તે સ્વાભાવિક છે. હું આપને અહીં રહેવાનો આગ્રહ કરું છું, તેની પાછળ મારે કોઈ અભાવ ન જેશે.. તો ત્યાં સુધી કહું છું કે આપ નિષધાનાં અધિકારિણું બને...કેવળ સેનાપતિ જ રહીશ...અને સદાય આપની આજ્ઞાનું પાલન કરીશ.” છે “દિયરજી, તમારી વાત બરાબર છે. ઉત્તમ કુળવાળાએની એમાં જ શોભા છે... પરંતુ જ્યાં સ્વામી નથી ત્યાં પત્ની કેવી રીતે રહી Page #247 -------------------------------------------------------------------------- ________________ 58 નિષધપતિ શકે? ક્રોંચકર્ણ જેવા રાક્ષસ પર વિજય મેળવનારા નળરાજા વગરના આ ભવનમાં રહેવું એ મારા માટે ધર્મ દૃષ્ટિએ પણ ઉચિત નથી. સ્વામી વગરનું સ્થળ સ્ત્રી માટે નક સમાન હોય છે. તમે મને રાજ્યને અધિકાર ગ્રહણ કરવાની વાત કહી, એ તમારી શોભા વધારે છે. પણ મારે રાજ્ય ભેગવવું હોય તે છેક વિધ્યાચળથી સમુદ્ર સુધીનું દક્ષિણનું રાજ્ય કેવું છે? ભાઈ, કલ્યાણ થાઓ... તમને જે સુખ અનાયાસે પ્રાપ્ત થયું છે તે તમે ભોગવ.... જાળવો અને પ્રજાપ્રિય બનીને તમારા વંશને ઉજ્જવળ કરો. મારા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ હોય તે મને મારા સ્વામી પાસે જવા દે... જેમ પ્રાણ વગર દેહને કેઈ આધાર નથી. તેમ સ્વામી વગર પત્નીને પણ કેઈ આધાર બની શકે નહિ.” કુવર દમયંતીની ભાવનાને અવરોધ કરી શકે નહિ.... છતાં તે બેલ્યો : “ભાભી, હું આપને રોકતું નથી...રાકી શકું પણ નહિ.. પરંતુ મારા ભાઈની સાથે જવામાં અનેક સંકટ પડયાં છે એટલે જ હું પ્રાર્થના કરું છું.' “રાજન, તમારી પ્રાર્થના હું કદી નહિ ભૂલુંપરંતુ જેમ પુરુષે કર્તવ્ય ખાતર પ્રાણયને ત્યાગ કરવો જોઈએ, એ જ રીતે સ્ત્રીએ પણ પિતાના પતિવ્રતા ધર્મની રક્ષા ખાતર સર્વ ભયને ત્યાગ કરે જોઈએ.” દમયંતીએ શાંત સ્વરે કહ્યું. જેવી આપની ઈચછા ' કહી કુવર દમયંતીનાં ચરણમાં નમી પડશે. દમયંતી આશીર્વાદ આપીને નીકળી ગઈ. - ત્રિભુવનમાં કોઈને પણ રૂપ ન થયું હોય એવા તેજસ્વી રૂપની સ્વામિની દમયંતીને પગે ચાલતી જેઈને ભવનનાં સઘળાં દાસ-દાસીઓ રડવા માંડ્યાં કેટલીક દાસીઓ પિતાને સાથે લઈ જવા માટે વિનવવા માંડી. પરંતુ દમયંતીએ સહુને કહ્યું, “તમારી મમતાને હું કદી નહિ વીસરું પરંતુ અહીંની કોઈ વસ્તુ હું મારી સાથે Page #248 -------------------------------------------------------------------------- ________________ આહુબળની પરીક્ષા લઈ જઈ શકું નહિ...કારણ કે મારા સ્વામી બે સવળી વસ્તુઓ જુગારમાં ગુમાવી છે..એના પર મારો કોઈ અધિકાર રહી શકે નહિ.” રાજભવનમાંથી બહાર નીકળીને દમયંતી રાજપથ પર આવી ત્યારે તે હજારો નરનારનાં ટોળાં આંસુ ભીની આંખે આ તેજસ્વી રાજરાણીને જોઈ રહ્યાં હતાં અને મનમાં જુગારને ફિટકાર આપી રહ્યાં હતાં. કુવરના સેનાપતિએ સમગ્ર રાજપથ પર સશસ્ત્ર સૈનિકો ગોઠવી દીધા હતા એટલે કોઈ પ્રકારની ધાંધલ થાય તેમ નહોતું... જોકે માર્ગમાં ઊભેલા સૈનિકો પણ સજળ નયને મહાદેવી દમયંતીને નિહાળી રહ્યા હતાં. નળ તે જનતનાં આંસુઓ ઝીલતે ઝીલત બે ઘટિકા પહેલાં જ નગરી બહાર નીકળી ગયો હતો. દમયંતી પણ નગરીની બહાર આવી પહોંચી અને જે માગે સ્વામી ગયા હતા તે માર્ગે ચાલતા પહેલાં એક વાર રાષ્ટ્રની સમૃદ્ધ ગણાતી નિષધા નગરી તરફ જોઈને તેણે કહ્યું : “હે નિષધા, હું તને નમન કરું છું. હે મહાન કુળની રાજધાની, મારા રહેવાના નિવાસને તું વીસરીશ નહિ. તારી છાયામાં, તારી ધરતી પરનાં ક્રીડાવામાં મેં ખૂબ આનંદ મેળવ્યો છે. હું તને કદી નહિ ભૂલું... હે પ્રિય પંખીઓ, આ ધરતીની શેભાને સદાય વધારતાં રહેજો.” નગરી બહાર ઊભેલા જનતાના વિરાટ જૂથને નમન કરીને દમયંતીએ કહ્યું : " આપ સહુ આપના ધર્મનું પાલન કરજે. નવા રાજા પ્રત્યે પ્રેમભાવ રાખજે...મારી પાછળ કૃપા કરીને કોઈને કોઈ આવશે નહિ. મને આજ્ઞા કરવાનો કોઈ અધિકાર નથી...પરંત આપ સર્વને પ્રાર્થના કરું છું કે આપ સહુ વિદાય થાઓ... આપનાં આંસુ, આપને પ્રેમ અને આપની ભાવના મારા માટે આશીર્વાદ અનશે એવા વિશ્વાસ સાથે હું મારા પ્રાણેશ પાસે જાઉં છું. મારે ધર્મ બજાવવામાં આપ સહુ મને સહાયક બનો...” Page #249 -------------------------------------------------------------------------- ________________ 24o નિષધપતિ કોએ મહાદેવી દમયંતીને યાદ કર્યો. દમયંતી પુનઃ નમન કરીને જે માગે નળ ગયો હતો તે ભાગે ઝડપભેર જવા માંડી. કુવરે રથ, વાહન કે એવું કંઈ પણ સાધન લઈ જવાની ઘણી વિનંતિ કરી હતી. પરંતુ સ્વામી પગપાળા જતા હોય અને પત્ની વાહન પર બેસે તે યોગ્ય ન ગણાય એમ કહીને દમયંતીએ પગપાળા જવાનું જ પસંદ કર્યું હતું. લેકે વિલાપ કરતા કરતા પાછા વળવા માંડયા. લેકે કહેતા હતા ! “હે દેવ ! તારે પાર કાઈ પામી શકતું નથી... ખરેખર, તારી ચાલ વિચિત્ર હોય છે. નાનો ભાઈ જુગારમાં છે. રાજ્યને લેભ જાગ્યો અને મેટા ભાઈને પોતાના રાજ્યમાં ન રહેવાનું જણાવ્યું. એટલું સારું થયું કે તેણે મહાદેવી દમયંતીને શક્યાં નહિ. જે કુવરે દમયંતીનું અપમાન કર્યું હોત તે મહા પરાક્રમી ભમરાજા સમગ્ર નિષધાને છિન્નભિન્ન કરી નાખત મહારાજ નળનું બાહુબળ અપૂર્વ છે..એમણે દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં એમની યશગાથા ગવાય છે... પણ તેઓ સત્ય વચની છે એટલે જ ચૂપચાપ રાજ્યને ત્યાગ કરીને ચાલ્યા ગયા છે..! આમ વિવિધ રીતે બેલતા કે નગરીમાં પાછા ફર્યા. આ તરફ નગરીથી ત્રણ કેસ દૂર આવેલા એક સરોવર કિનારે નળ આવી પહોચે. આ સરોવરના કિનારે એક મહાતંભ. ઊભો કરવામાં આવ્યો હતો. નળ એ મહાતંત્ર સામે જોઈ રહ્યો.. તેના મનમાં થયું. “હું કોઈ શત્રુથી હારી ગયો નથી. મારા ભુજબળને મેં ગુમાવ્યું નથી. હું કેવળ જુગારમાં હારી ગયો છું...એથી શું થયું ! ના...ના..ભારે મારા બળની પરીક્ષા કરી લેવી જોઈએ.” તે ઊભો થયો. ચારે તરફ સરખી હાંસવાળા મહાતંભને તેણે ફરી વાર જે... ત્યાર પછી બંને હાથ વડે મહાતભને ભંડે Page #250 -------------------------------------------------------------------------- ________________ આહુબળની પરીક્ષા 24 લઈને હચમચાવ્યો. થોડી જ વારમાં એ મહાતંભ બહાર નીકળી આ નળે એ જ પળે મહાતંભને ઉપાડીને પાછો ગોઠવી દીધે. તેને ખૂબ જ શ્રમ પડયું હતું... આવો વિરાટ સ્થંભ ધરતીમાં ધરબેલો હચમચાવીને બહાર કાઢવો એ કંઈ નાનીસૂની વાટ નહેતી. નળને પિતાના બાહુબળની ખાતરી થઈ ગઈ અને તે વિશ્રામ લેવા મહાતંભની સામે જ એક વૃક્ષ પાસે બેસી ગયો... એ જ વખતે દમયંતી... સ્વામીનાં પદ ચિને જોતી જોતી આવી પહોંચી અને બોલી ઊઠી : “મહારાજ.. સ્વામી..” ઓહ પ્રિયે...” નળ વધુ ન બોલી શકે. દમયંતી સ્વામી પાસે આવીને સ્વામીને પરસેવાથી તરબોળ બનેલો જોતાં જ બોલી ઊઠી: “મહારાજ, આટલે પ્રદ...” જરા બળની પરીક્ષા કરી હતી...પણ તું એકલી અહીં શા. માટે આવી ?" પત્નીને ધર્મ બજાવવા...” કુવરે...” મને ભક્તિભર્યા હૈયે મુક્ત કરી...' નળ પિતાની પ્રિયતમા સામે જોઈ રહ્યો... દમયંતીએ કહ્યું “બળની પરીક્ષા આપે...” જે, સામેનો મહાસ્થંભ મેં હચમચાવીને બહાર કાઢયો હતે. અને ઊંચે ઉછાળીને પાછો ધરતીમાં રોપી દીધો... હજુ તે ડી. જ વાર થઈ..” નળે કહ્યું. દમયંતી તે સ્થંભ પાસે ગઈ, સ્તંભને જોતાં જ તે ચમક ઊઠી. આવો વિરાટ સ્થંભ ! તેણે સ્થંભનું નિરીક્ષણ કરવા માંડયું. એકાએક તેની નજર સ્થંભની નીચે અંકિત કરવામાં આવેલી બે પંકિતઓ વાંચી... તેમાં લખ્યું હતું જે ત્રણ ખંડને સ્વામી થશે તે Page #251 -------------------------------------------------------------------------- ________________ રઅર નિષધપતિ આ સ્થંભને ઊખેડીને પુનઃ સ્થાપિત કરી શકશે.' દમયંતીએ કહ્યું : “સ્વામી .." “શું?” આપે આ વાંચ્યું ?' “ના, પ્રિયે...શું લખ્યું છે?” જરા અહીં આવો તે..” . નળ ઊઠીને સ્થંભ પાસે ગયો અને તેણે તે પંક્તિઓ વાંચી. ત્યાર પછી નળે દમયંતી સામે જોઈને કહ્યું: “પ્રિયે, જુગાર કેમ રમે એ મને હજી પણ સમજાતું નથી. મારા દુષ્ટ વર્તનથી તને ઘણું જ મનદુઃખ થયું હશે. પરંતુ હું ખરેખર કેઈ અજ્ઞાનરૂપી ચક્રમાં સપડાઈ ગયો હતો.' સ્વામી, સ્ત્રીઓનાં મન કોમળ હોય છે...મનદુઃખ થાય પણ વળતી જ પળે બધું સમજાઈ જાય, કમને કઈ ફળરૂપે આ બધું બની ગયું છે....એમાં આપનો દેશ નથી. આપે રાજ્ય ગુમાવ્યું છે. સંપત્તિ ગુમાવી છે. પરંતુ આપનું બાહુબળ તો અહીં ને અહીં જ છે. દમયંતીએ હર્ષભર્યા સ્વરે કહ્યું : ત્યાર પછી વૃક્ષની શીતળ છાયા તળે વિસામે લેવા બંને બેઠાં. નળે કહ્યુંઃ પ્રિયે, મારી એક વાત માનીશ ?" આપનાથી અલગ થઈ શકું નહિ એવી કોઈ પણ વાત હું માનીશ.” નળ આછું હસ્યો અને હસતાં હસતાં બેલ્યો : પ્રિયે, તું તે મારું મન વાંચી ગઈ... પરંતુ મને લાગે છે કે વનવગડાના રઝળપાટમાં તારી આ સુંદર કમળ કાયાને ભારે દુઃખ પડશે..જો તું પ્રસન્ન થઈને હા પાડે તે હું તને કુલિનપુરના પાદર સુધી પહોંચાડી દઉં.” આપ વનવગડામાં રઝળપાટ કરે ને હું મારા પિતાના રાજભવનમાં સુખ ભેગવું? ના..ના..ના..પ્રાણુ વગર કાયા એક Page #252 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ આહુબળની પરીક્ષા પળ પણ ટકી શકતી નથી.” નળ પત્ની સામે જોઈ રહ્યો. થોડી વાર વિસામો લઈને નળ ઊભો થયો...પિતાનાં ધનુષબાણ જે સાથે હતાં તે ખભે ભરાવ્યાં...તલવાર કમ્મરે લટકાવી અને દમયંતીને લઈને ગંગા તરફ જવા ચાલતો થયો. વનવગડાનો પ્રવાસ ખેડતાં ખેડતાં ચોથે દિવસે નળ અને દમયંતી ગંગા કિનારા પાસે આવી પહોંચ્યાં. પ્રકરણ 26 મું : : સરોવરની પાળે દમયંતી સાથે હોવા છતાં નળ તેની સાથે છૂટથી વાતચીત કરી શકતા નહતા. તે સમજતો હતો કે પોતે પોતાની પ્રાણધિક પ્રિયતમા પ્રત્યે ભારે અન્યાય કર્યો છે. ગંગાના તટ પાસે પહોંચ્યા પછી દમયંતીએ સ્વામીને કહ્યું : આપ આટલા ગમગીન કેમ રહે છે ?" મારા હાથે સારું કાર્ય તે થયું જ નથી...' આ તો પૂર્વ જન્મનાં પાપ કર્મનું કઈ ફળ છે. નહિ તો આપના જેવા આદશ અને જ્ઞાની રાજા કદી આવી રમત કરે ખરા? આપ જે કંઈ બન્યું છે તે સઘળું ભૂલી જાઓ. જે પરિસ્થિતિ સામે ઊભી છે. તેને સત્કાર કરવા ભૂતકાળને ભૂલી જવો જોઈએ.’ “દેવી, મને બધું ગુમાવ્યાની જરાયે ફિકર નથી..આ બધું કેવી રીતે બની ગયું એને પણ વિચાર કરવાનું મન થતું નથી... પરંતુ મારા હાથે તારા પ્રત્યે જે અધમ આચરણ થઈ ગયું છે તે જ મારા ચિત્તને ભારે વેદના આપે છે.” સ્વામી, આપ આ વાત મનમાંથી કાઢી નાખો. પુરુષે નારીના Page #253 -------------------------------------------------------------------------- ________________ 244 નિષધપતિ સમર્પણને વાસ્તવિક નજરે મૂલવ્યું નથી. એથી જ આવું બન્યા. કરે છે અને નારીના મનને એનું કોઈ દુઃખ નથી.” કહેતાં કહેતાં નળ અટકી ગયો અને પત્નીને ઉજજવળ. નયન વદન સામે જોઈ રહ્યો. દમયંતીએ પ્રસન્ન સ્વરે કહ્યું : “નારી પિતાના સ્વામીના ચરણમાં સર્વસ્વ સમર્પિત કરે છે. માત્ર દેહનહિ. આશા, આનંદ અને ભાવના પણ. પુરુષે નારીના આ સમર્પણને એક ભવ્ય ત્યાગરૂપે સત્કાર કર્યો હતો તે સંસારને કઈ પુરુષ પોતાની પત્નીને દાવમાં ન મૂઠત એવી પ્રથા ન જ પડી હેતપરંતુ પુરુષે નારીના સર્વસ્વને પિતાની વ્યક્તિગત સંપત્તિ માની લીધી... અને એ જ બ્રામક માન્યતાએ આવું સર્જન કર્યું છે... નારી તે ત્યાગ અને બલિદાનના ઉચ્ચ સ્તર પર વિરાજેલી છે. તે પોતાના સમર્પણને ગમે તેવાં સંકટ, દુઃખે અને વિપત્તિઓ વચ્ચે પણ નિર્મળ, નિકલંક અને અતૂટ રાખવામાં જ પિતાને ધર્મ સમજે છે.એટલે આપે મારા અંગે જે કંઈ કર્યું, તે મારા માટે આશીર્વાદરૂપ છે. આ૫ મનને જ દૂર કરીને મારા પ્રત્યે પ્રસન્ન રહેજે.' " આશીર્વાદરૂ૫?” “હા નાથ, સુખમાં સાથ આપવાની તક તે સહુને મળે છે.. દુઃખમાં સાથ આપવાની તક ભાગ્યે જ મળે છે !" દમયંતીએ પ્રસન્ન સ્વરે કહ્યું. આટલા દર્દી વચ્ચે પણ નળે પ્રિયતમાના બંને હાથ પકડી લીધા. તેનાં નયને સજળ બની ગયાં. મધ્યાહ્ન થઈ ગયો હતો. નળના ચિત્તને અન્ય વિષય પર વાળવા ખાતર દમયંતીએ કહ્યું સ્વામી, મનહર અને વેગવંતા તરંગવાળી, મુશ્કેલીથી સામે પાર જઈ શકાય એવી અને સર્વ જગતમાં પ્રસિદ્ધ પામેલી આ નદી જ Page #254 -------------------------------------------------------------------------- ________________ સરોવરની પાળે 245 પવિત્ર ગંગાજી છે ને ?" હા પ્રિયે, આ એ જ નદી છે. જે ચક્રવતી'ઓને નવનિધિ આપે છે...હે કમલનયને, ! ચાલ, તું પણ ગંગાના પવિત્ર જળને -સ્પર્શ કર..” કહી નળ ઊભો થયો. બંને ગંગાજીમાં ઊતર્યા. બંનેએ જળપાન કર્યું અને મધ્યાહિક સ્નાન કર્યું. બંનેએ કઈ પણ અલંકાર કે દ્રવ્ય સાથે લીધું નહોતું પહેલાં વસ્ત્રો સિવાય અન્ય કઈ વસ્ત્ર પણ લીધું નહતું... અને સાથે કોઈ પ્રકારનું પાથેય પણ નહોતું. બંનેએ ગંગાજીના જળનું પાન કરીને ‘જ સંતોષ માન્યો અને એક વૃક્ષની છાયા નીચે વિશ્રામ લીધે. રાત્રિ પડી ત્યારે બંને ગંગાના સુંવાળી રેતીવાળા તટ પર સૂઈ ગયાં. બીજે દિવસે સવારે નળ દમયંતીએ કિનારા પરના વન પ્રદેશમાંથી થોડાં ફળ મેળવ્યાં અને પ્રસન્ન ચિત્તો બંનેએ ખાધાં. આ સ્થળ ઘણું જ શાંત અને પવિત્ર લાગવાથી બંને ત્યાં જ રહ્યાં..... ત્રીજે દિવસે સવારે જ કુવરે જનતાનાં કડવા વેણ સાંભળીને પિતાના ખાસ દૂત સાથે મોકલેલે એક રથ આવી પહોંચે. | નળ અને દેવી દમયંતી એ વખતે સ્નાન કરીને મનમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપને ક૯પી માનસિક પૂજન કરી રહ્યાં હતાં. રથમાંથી એક દૂત નીચે ઊતર્યો અને નળ રાજાની આરાધના પૂરી થાય ત્યાં સુધી મૌન ભાવે ઊભો રહ્યો જ્યારે બંને નિત્યકર્મથી નિવૃત્ત થયાં ત્યારે કુવરના દૂતે નમન કરીને કહ્યું: “મહારાજ, નિષધ પતિ કુવરરાજે આપના માટે રથ અને કેટલીક સામગ્રી મોકલી છે. આપ કૃપા કરીને એને સ્વીકાર કરો.” નળરાજાએ રથમાં જોયું, તેમાં કેટલાંક વિવિધ શસ્ત્રો હતાં, યંત્રો હતાં, દ્રવ્યની પેટિકા હતી અને ઉત્તમ પાથેયના ડબરાઓ હતા. રય. Page #255 -------------------------------------------------------------------------- ________________ 46 નિષધપતિ પણ સુવર્ણ મંડિત હતો એના અશ્વો તેજવી હતા.' નળ વિચારમાં પડી ગયો, બે પળ પછી બે, “નિષધપતિને મારા આશીર્વાદ જણાવજે અને કહેજે કે હું દિનને સ્વીકાર કરવા અસમર્થ છું.” કૃપાનાથ, આ દાન નથી. નાના ભાઈની ભકિતને સ્વીકાર કરે.” દૂતે વિનમ્ર સ્વરે કહ્યું. છેવટે નળ રાજાએ લઘુબંધુની ભકિતને સ્વીકાર કર્યો. ભાતાના ડબરામાંથી બંનેએ ભોજન કર્યું. ત્યાર પછી પ્રિયતમાને રથમાં બેસાડી પોતે જ સારથિ બન ને વિદાય થયો. દૂત અને અન્ય માણસો. વધારાના અશ્વ પર વિદાય થયા. નળની ઈચ્છા હતી કે નિષધાની સમા જેમ બને તેમ વહેલી વટાવી જવી. આ ઉત્સાહમાં તેણે ભયાનક અને ગાઢ વન પ્રદેશમાં પિતાને રથ દાખલ કર્યો. માત્ર એકાદ પ્રહરમાં જ તે નાની નાની પર્વતમાળાઓથી વીંટળાયેલા અને રમણીય વન પ્રદેશથી છવાયેલા ભીલ લોકોના પલ્લીઓવાળા સ્થળ પાસે આવી પહોંચે. નળના સ્વણ રથને ઘરઘર ધ્વનિ આ પાર્વત્ય વન પ્રદેશમાં ગુંજી રહ્યો હતો. એક તે રથ સર્વોત્તમ હતું, અશ્વો તેજસ્વી હતા અને નળ પિતે રથ ચાહ્યાક હતો. રથને ઇવનિ ભીલેએ સાંભળ્યો અને પલ્લીની ચેક કરતા ભલેએ પણ સાવધ રહેવાને વિચિત્ર ધ્વનિ કર્યો. આથી ભીલ. લોકે પિતાનાં વિવિધ વસ્ત્રો ધારણ કરી મૃગચર્મનાં વસ્ત્રો પહેરીને ચારે તરફથી નીકળવા માંડયાં. સંખ્યાબંધ ભલેને ધસી આવતા જોઈ નળ રાજાએ પોતાને રથ ઉભો રાખ્યો ત્યાં તે “આ બધું અમને સોંપીને શરણે થા.” શરણે થા. એવા પડકાર ભલ સાથે સૈનિકે રથ સામે આવી પહોંચ્યા. નળ રાજાએ ધનુષ ધારણ કરતાં કહ્યું: “ભાઈઓ, હું કોઈ શત્રુ Page #256 -------------------------------------------------------------------------- ________________ સરોવરની પાળે નથી. પ્રવાસી છું. મને માર્ગને ખ્યાલ ન હોવાથી આ સ્થળે આવી ચો છું.' પણ વનવાસી ભીલે કંઈ સમજે તેવા નહોતા. તેઓએ તીરે વસાવવા માંડયાં. ન છૂટકે નળરાજાએ પૃથ્વીને ધ્રુજાવી મૂકે એ ધનુષ ટંકાર કરીને એક પછી એક બાણ છોડવા માંડયાં. નળ ધનુર્વિદ્યામાં અતિ કુશળ હતો. તેણે થોડી જ વારમાં સેંકડે ભલેને ધરતી ભેગા કરી મૂયા...પરંતુ ભલેનાં ટોળેટોળાં આવી રહ્યાં હતાં. અધૂરામાં પૂરું એક આશ્ચર્ય એ પણ થયું કે કલિના કોપના કારણે તેના દિવ્ય શસ્ત્રો હરાઈ ગયાં. નળે જોયું. સામાન્ય બાણો કયાં સુધી ટકી શકે ? અને આ તે જાણે વિરાટ જાગ્યો હોય એમ લાગે છે ! એકલા હાથે આટલા માણસોને સામાન્ય શસ્ત્રથી પરાસ્ત કરવાનું શકય નથી આમ વિચારીને તેણે દમયંતીને યહ્યું : “પ્રિયે, મારાં દિવ્ય શસ્ત્રો અદષ્ય. થઈ ગયા લાગે છે...છતાં એક વાર બાણથી આંધી ઊભી કરું છું. આ તો લાભ લઈને આપણે છટકી જવું પડશે. એ સિવાય મને કોઈ અન્ય માર્ગ સલામતીભર્યો દેખાતો નથી.' દમયંતીને પણ વામીની વાત બરાબર લાગી. નળે પિતાના હસ્તલાઘવનો વિક્રમ સર. બાણની આંધી ઊભી કરી અને બંને રથમાંથી ઊતરીને ગાઢ વનમાં ચાલ્યાં ગયાં. સમય અને પરિસ્થિતિને આધીન સહુને થવું પડે છે. -- આંધી પતી ગઈ એટલે ભલે સામર્થ્યથી ભરેલા રથને લઈને ચાલતા થયા. તેઓ માત્ર ધનને જ ચાહતા હતા...કાઈના પ્રાણ લેવાની તેની ઈચ્છા નહતી.. પરંતુ સેંકડો ભીલોનાં શબ ત્યાં ઢળી પડયાં હતાં...કોઈ મૃત્યુ પામ્યા હતા તે કોઈ ઘાની વેદનાથી ચિત્કાર કરી રહ્યા હતા. ભલેએ પિતાના ઘાયલ સાથીઓને વીણી વીણીને ઉઠાવવા. Page #257 -------------------------------------------------------------------------- ________________ 248 નિષધપતિ શરૂ કર્યો. મધ્યાહ્ન વીતવા આવ્યા હતા. નળ માટે આ વનપ્રદેશ અજાયે હતે છતાં તે પિતાની પ્રિયાને સંભાળપૂર્વક લઈને વન બહાર નીકળી જવાની આશાએ આગળ ને આગળ જતો હતે. ત્યાં એકાએક નળની નજર છિદ્રવાળા વાંસના ઝૂંડ પર પડી અને ત્યાં વિચિત્ર પ્રકારનાં પ્રાણીઓ નિહાળ્યાં. તરત તેણે દમયંતીનું ધ્યાન એ તરફ ખેંચતાં કહ્યું : “પ્રિયે, આ તરફ નજર કર. જેનાં ચરણ માણિક્ય સમાં લાલ છે, જેની ચાંચ તેજસ્વી છે, જેનાં નયનો થાય છે કે આ મૂલ્યવાન પંખીઓને પકડી લઉં.' દમયંતીએ તરત કહ્યું, " સ્વામી, અજાણ્યાને વિશ્વાસ ન કર જોઈએ. વળી, આવાં પંખીઓની આપણે શી જરૂર છે એક મહારાજ્ય ને અઢળક ધન આપના હાથમાંથી ચાલ્યું ગયું તે પાંખરૂપી સુવર્ણવાળાં પંખીઓને પ્રાપ્ત કરવા શા માટે ઈચ્છો છો...? અને “એક વાર ભાગ્ય તે અજમાવી લઉં.” આમ કહીને નળે પિતાનું ઉત્તરીય જાળ માફક પંખીઓ પર ફેક્યું.વળતી જ પળે એક પંખી ઉત્તરીય સહિત આકાશ તરફ ઊડી ગયું...બીજા પંખીઓ પણ ઊંચે ઊડવા માંડયા. પિતાનું ઉત્તરીય ચાલ્યું ગયું અને દાવ નિષ્ફળ ગયો એ જાણીને નળે હતપ્રભ બની ગયે. તેના મનમાં વિચાર આવ્યોઃ “ખરેખર, વર્તમાન સમયે મારું ભાગ્ય પ્રતિકુળ બન્યું છે. જે એમ ન હેત તે રથમાંથી મારાં દિવ્ય શસ્ત્રો અદ્રશ્ય શા માટે બનત ! જે પંખીઓ એક દિવસે મારાં દૂત બનવાનું ગૌરવ લેતાં હતાં, તે પંખીઓ આજ મારા શત્રુરૂપ બની ગયા લાગે છે.' નળને વિચારમમ જોઈ, એક સુવર્ણ પંખીએ માનવ વાણીમાં Page #258 -------------------------------------------------------------------------- ________________ 249 સરોવરની પાળે ને કહ્યું : “હે દુબુદ્ધિ રાજન, જેણે તારું રાજ્ય ઝડપી લીધું, જેણે તારી સંપત્તિ હરી લીધી અને જેના અંગે તારે વનવાસ વહેરવો પડયો તે ઘુતક્રીડાના પાસાઓ અમે જ છીએ તું સમજી લેજે. હે નળ, જુગાર જેવી આવી રમતથી ધન પ્રાપ્તિ નથી થતી.” નળ સે ઉત્તર આપે ? પિતાની ધોતીનો એક છેડે કાઢીને તેણે ખભા પર નાખ્યો. ત્યાર પછી દમયંતી સામે જોઈને કહ્યું : પ્રિયે, રક્તકમળ જેવાં તારાં કમળ ચરણ દભ અને કટકના રૂટથી લોહીવાળાં બન્યાં હોય એમ લાગે છે... પરંતુ હવે આ પણે વનના છેડા સુધી આવી પહોંચ્યાં છીએ ..મને સારસ પંખી એને મધુર અવાજ સંભળાય છે એટલે આટલામાં જ કે જળાશય હશે એમ ક૯પી શકાય છે. હવે દિવસ પણ બહું નથી રહ્યો...દેવી, તને દુ:ખ તે થશે...પણ ચાલ્યા વગર આપણું માટે અન્ય કોઈ ઉપાય નથી.” - “સ્વામી, જે સ્ત્રીની સાથે તેને પતિ હોય તે સ્ત્રીને દુઃખની કલ્પના પણ ન આવે. આપના સાન્નિધ્યમાં મને દુઃખ નથી... પરતું આપતી આ સ્થિતિ જોઈને જ મને દુઃખ થાય છે. દેશકાળનો નિર્ણય કર્યા સિવાય અને કોઈ ધ્યેય નક્કી કર્યા સિવાય આપણે માત્ર ચાલી જ રહ્યાં છીએ...આમ નિર્દેશ ચાલવું તે સાધુ પુરુષો માટે ઉચિત ન ગણાય. રાષ્ટ્રના સર રાજાઓમાં ચંદ્રસમાન હે મહારાજ, આપે એક વાર સર્વ રાજાઓને આપને સેવક બનાવ્યા છે. અત્યારે - આપની આ પરિસ્થિતિ જોઈને એવો કોઈ રાજા આપને વિપત્તિમાં મૂકે તે સહજ છે...વળી, આપના પ્રહ પ્રતિકૂળ છે...ભાગ્ય પણ વિર્યું છે. આ સંગમાં જે આપ મારા પિતાને ત્યાં છેડે સમય પસ ર કરશે તે ઈષ્ટ ગણાશે. આપના જે પવિત્ર અને - શક્તિશાળી અતિથિને જોઈને મારા પિતા ખૂબ જ આનંદિત બનશે.” પરાશ્રયે ન રહેવાની ઈચ્છા ધરાવતા ગળે પત્નીની ભાવપૂર્ણ વાત સાંભળીને કહ્યું “ભલે તું કહે છે તેમ જ થાઓ.” Page #259 -------------------------------------------------------------------------- ________________ 250 નિષધપતિ. થોડી જ વારમાં બંને સરોવરના કિનારે આવી પહોંચ્યાં.... સરોવર સુંદર હતું. જળ નિર્મળ હતું. વાતાવરણ સ્વચ્છ હતું. સૂર્યાસ્તને પણ થોડી વાર હતી. સરોવરમાં અતિમનહર લાગતા કમળના સમૂહ હતા. નળે કમળ પત્રમાં જળ લઈને પ્રિયતમાને આપ્યું. પિતે પણ પીધું. ત્યાર પછી સરોવરના કિનારે ઊગેલાં આમલે અને અન્ય ફળવૃક્ષો પરથી ફળ લાવીને બંનેએ સાયં ભોજન કર્યું. હાથમુખ સ્વચ્છ કરી નળે પશ્ચિમ દિશા તરફ નજર કરી. સૂર્ય અસ્તાચળ તરફ આરુઢ થઈ રહ્યો હતો. પક્ષીઓ તિપિતાના માળામાં આવવા માંડયાં. સૂર્યાસ્ત થઈ ગયે. ધીરે ધીરે અંધકારને પ્રારંભ થયો.. તે પહેલાં જ જળે કેટલાંક કેમળ પત્રે એકત્ર કરીને એક વૃક્ષના એથે શયા બનાવી.. એક તે ભલે સાથે યુદ્ધ છેડાયું હતું. અને પછી ઉતાવળે ચાલવું પડયું હતું. આથી બંને ભ્રમિત થઈ ગયાં હતાં. 'કલિની માફક અંધકાર ધીરે ધીરે ગાઢ બનવા માંડશે. એક બીજાનાં મેઢાં પણ ન જોઈ શકાય એવો અંધકાર વન પ્રદેશમાં જામતે હેય છે. વળી, આવા નિર્જન સ્થળે ન મશાલ હોય કે ન કોઈ દીપક હોય. નળનું ઉત્તરીય ચાલ્યું ગયું હતું. તે માત્ર એક તીભેર જ હતે... પણ તેની કાયા અતિ સુદઢ હતી. કલિ નળની પાછળ જ પડયો હતો. કાઈ પણ ઉપાયે નળને ચેન ન પડવા દેવું એવો તેણે નિશ્ચય કર્યો હોવાથી તે તેની પાછળ જ પડયો હતો. નળની આંખો બંધ હતી. પરંતુ મનમાં વિચાર આવતા હતા. ભાગ્યની રમતને કઈ પારખી શકતું નથી. પણ મારે આ થિ Page #260 -------------------------------------------------------------------------- ________________ સરેવરની પાળે 51. તિમાં કયાં જવું અને આ દુઃખના દિવસે કઈ રીતે વિતાવવા ખરેખર, ધનહીન માનવીને કોઈ પણ સાધન કે સાધ્યને અભાવ જ હેય છે. ધનરહિત માનવીને દુર્જન પુરુષો ક્રર પરિહાસ ફરે છે, શત્રુઓ પીડા આપતા રહે છે અને સંબંધીઓ તેનો ત્યાગ કરે છે.. ખરેખર, નિર્ધનને કોઈ સહાય કરવા તૈયાર થતું નથી. આ રીતે તુચ્છ બનેલા માનવને સહુ તિરસ્કાર કરે છે. હું પણ તિરસ્કારને પાત્ર બની ગયો. છું. આવો તિરસ્કાર મેળવીને કઈ રીતે જીવવું ? એવા જીવતરમાં આનંદ પણ શો હોય? હું આવા પ્રદેશમાંથી બહાર નીકળીશ એટલે શત્રુઓ મને પજવશે. ખરેખર શત્રુ અને સર્ષ પિતાના શિકારની નબળાઈ પકડવામાં જ કર્તવ્ય માનતા હોય છે... હું કોઈ દિવસ કોઈ પણ યુદ્ધમાં હાર્યો નથી. છતાં ભીલ લેકે. સામે મારે હારવું પડયું. શા માટે ? દમયંતી સાથે હતી. એને રક્ષણ માટે જ મારે સમયને વિચાર કરવો પડશે. પત્નીને સાથે. રાખવી તે ભારે વિપત્તિજનક છે. એ અત્યંત સુકુમાર છે...મારા પ્રત્યેના પ્રેમ ખાતર તે સંકટો સહી રહી છે... પરંતુ જળ, ખાદ્યસામગ્રી, શય્યા. વાહન, વસ્ત્રો, સહાયક એવું કશું સાથે છે નહિ. આ રિથતિમાં દમયંતી કેવી રીતે મારી સાથે રઝળી શકશે? વળી, પિતે. થાકી ગઈ હોય છતાં મારી સેવાને ત્યાગ કરી શકે એમ નથી.... અત્યારે તો હું પોતે જ તેના દુઃખનું કારણ છું. મારે શું કરવું જોઈએ ? હું દમયંતીને સમજાવીશ તે પણ તે પિતાના પિતાને ઘેર જશે નહિ... હું કોઈ પણ ઉપાયે મહારાજા ભીમ પાસે જઈ શકું એમ નથી. યા મોઢે એમના પાસે ઊભે રહું ? જે નગરીમાં સ્વયંવર: વખતે હું જે વૈભવથી ત્યાં ગયો હતો અને કુંઠિનપુરની જનતાએ મારા પર અંતરને પ્રેમ બિછાવ્યો હતો તે લેકેની સામે આ. અવસ્થામાં મારે કઈ રીતે ઊભા રહેવું ? પિતાને પરાક્રમથી આગળ Page #261 -------------------------------------------------------------------------- ________________ -252 નિષધપતિ વધનાર ઉત્તમ છે. પિતાના નામથી. પ્રકાશનાર મધ્યમ છે, ભાણેજ ' તરીકે ઓળખાવાનાર અધમ છે અને જમાઈ તરીકે ઓળખાઈને ' જીવનાર અધમાધમ છે. આ પરિસ્થિતિમાં દમય તી પિતાને પિયર કે નિષિધામાં રહે તે માટે પંથ ઘણે સરલ બની જાય. હું ગમે ત્યાં મુકતભાવે જઈ શકે. ચંદ્રિકા સમી દમયંતી સાથે હોય તે હું અવશ્ય ઓળખાઈ જવાને પરંતુ એક હેઉ તે કોઈ એમ નહિ કહી શકે કે આ નળ છે.” એહ. મારે શું કરવું ? મૂર્ખ માણસના હાથમાં ગ્રંથ, દરિતના હાથમાં ખજાને અને નપુંસકના હાથમાં તલવાર ન શોભે. તે જ રીતે, આ કમલનયના પત્ની મારી સાથે શોભી શકશે નહિ...ના...ના...ના..ગમે તેવાં સંકટ વચ્ચે પણ તે મારો ત્યાગ નહિ કરે. અને એને પડતું દુઃખ હું કોઈ પણ ઉપાયે સહી શકીશ નહિ... મારે કંઈક કરવું જ જોઈએ. ગમે તે ઉપાયે મારે તેને સમજાવીને તેને પિયર મોકલવી જોઈએ અથવા કોઈ સ્વજનને ઘેર આશ્રય અપાવો જોઈએ. આમ થાય તે જ ભવિષ્યમાં હું મારી પ્રિયતમાને પ્રાપ્ત કરી શકું તે જ દમયંતી જીવતી રહી શકે..બાકી, આ રઝળપટીમાં માનવેલેકનું આ કમળ પુષ્પ અવશ્ય કરમાઈ જશે. જ્યાં સેંકડે રાજાઓથી ભરેલું મારું સામ્રાજ્ય ને કયાં મૃગના મિથુન જેવો આ અમારે રઝળપાટ !" નળ આંખ મીંચીને આવા વિચાર કરી રહ્યો હતો. દમયંતીના સ્વામીનાં ચરણ દબાવી રહી હતી...તેના નયનમાંથી ખરતાં આંસુઓ નળનાં ચરણને સ્પર્શી જતાં. નળના મનમાં થતું? મારે દમયંતીને કેવી રીતે સમજાવવી? શું તે સમજશે? કઈ પણ સંગમાં તે નહિ સમજે.જે નારી સ્વામી સાથે દુખ સહન કરવામાં પણ આશીર્વાદ માનતી હોય તે નારીને કેવી રીતે સમજાવી ? Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 27 મુ : : અંધારી રાતે ! વન પ્રદેશમાં અંધકાર ભારે બિહામણો લાગે છે...કાચ-. પિચો માનવી તો ભયથી જ અડધો થઈ જાય. હજુ તે રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થયો નહોતો. આખી રાત કેવી રીતે વીતશે? સંભવ છે કે મધ્યરાત્રિ પછી હિંસક પ્રાણીઓ પણ આવી ચડે. સ્વામીનાં બધાં શસ્ત્રો રથમાં રહી ગયાં છે... માત્ર એક તલવાર રહી છે...આવા વિચાર કરતી દમયંતી સ્વામીના પગ દાબી રહી હતી. નળ પણ અનેક વિચારો વચ્ચે અથડાઈ રહ્યો હતો. તેણે કહ્યું : “પ્રિયે, તું અતિ શ્રમિત બની ગઈ છે. હવે સુઈ જા...' ના સ્વામી, હજુ તે રાત્રિને પ્રથમ પ્રહર ચાલી રહ્યો છે. અને આજ આપ ઓછા શ્રમિત નથી થયા! ...વળી, આપ જાગે, ને હું સૂઈ જાઉં એ કોઈ દ્રષ્ટિએ ઉચિત નથી.” નળના હૈયામાં પુનઃ વિચારોને વંટોળ જાગ્યો - આવી પ્રેમમૂર્તિને મારી સાથે દુઃખી કરવાને મને કોઈ હક નથી રહ્યો.... હા, ભારે પ્રર્વચના કરી છે...” આવા વિચારે વચ્ચે નળનું હૃદય ભારે દુઃખ અનુભવી રહ્યું હતું. દમયંતી પણ સ્વામીના ને પરિસ્થિતિના વિચારે ચડી ગઈ. તેના મનમાં થયું, એક જુગારે કેવી વિનાશક વિપત્તિ સરજી છે ? જેઓ હંમેશ રનમંડિત પલંગમાં પિઢતા હતા. આજ તેઓ એક અજાણ્યા સરોવર તટે પર્ણની શય્યા પર પડ્યા છે...એમને નિદ્રા નથી આવતી. નિદ્રા કયાંથી આવે? નથી કેઈ સેવક, નથી ઈ. Page #263 -------------------------------------------------------------------------- ________________ 254 નિષધપતિ મિત્ર, નથી કોઈ પરિચારિકા, કેવળ હું એક જ છું..આજ ગંગા જેવા નિર્મળ નીરથી ભરેલું સરોવર જાણે ઘર બન્યું છે ! ઓહ આવી વિપત્તિને ધિક્કાર હે! બંધુભાવને, વધુ પડતા પરિવારને, મંત્રીમંડળને, લક્ષ્મીને, અધિક તાકાતને, કુલને, સહાયકોને, વારે વાર ધિક્કાર હે! આવું બધું હોવા છતાં મહા પરાક્રમીને આવી અધમ દશામાં મુકાવું પડયું. . આવો વિચાર તેના મનનું મંથન કરી રહ્યો હતો. ત્યાં તેને થોડા જ સમય પહેલાં પ્રિય સખી કેશનીને શબ્દો યાદ આવ્યા. તેના મનમાં થયું, કેશિનીએ મને શુકન જોઈને જે કહ્યું હતું તે બરાબર થયું છે. હા, કેશિનીએ તે વિયોગની પણ વાત કહી હતી ..હું કોઈ પણ ઉપાયે મરતાં સુધી સ્વામીને સંગ નહિ છોડું. એમની દેખરેખ કે રાખે? એમના પ્રત્યે પ્રેમદષ્ટિ કેણુ રાખે ? કેણ એના દુઃખનું ભાગીદાર બને ! ના.નાના...હું મારા સ્વામીને આંખથી અળગા નહિ કરું..જે કેશિનીના કહેવા પ્રમાણે વિયેગ આવી પડશે તે હું કેવી રીતે જીવી શકીશ? હું સ્વામીને એકાકી રઝળપાટ કેવી રીતે સહી શકીશ? મારું જમણું નેત્ર વારંવાર ફટકી રહ્યું છે..શું એ કોઈ અશુભ યોગનું સૂચન હશે ? ભાગ્યના વિષચક્રમાં સપડાયેલા હાન સ્મવામી શૂન્ય હૃદય બનીને ઈચ્છાપૂર્વક ચાલ્યા જાય તે તેમને હું કેવી રીતે અટકાવી શકીશ? શું મને મારા સ્વામીને વિગ પ્રાપ્ત થશે? અહીં હું શું કરું? અત્યારે હું દરેક રીતે હણાયેલી બની ગઈ છું...મારી બુદ્ધિ પણ જડ બની ગઈ છે. બુદ્ધિના પ્રભાવથી સ્વામીને સમજાવવાની મારામાં કોઈ શક્તિ નથી. આ વિચાર આવતાં જ તે બોલી ઊઠી: “સ્વામી ! સ્વામી ! પ્રાણીધાર !' નળ એકદમ બેઠો થઈ ગયો. અંધકારમાં તે પ્રિયતમાનાં ચળકતા અશ્વને જોઈ શકે... નળે તેનાં અશ્ર લૂછી પ્રિયતમાને ગાઢ આલિંગન આપીને કહ્યું: “પ્રિયે, તું શા માટે ગભરાઈ ગઈ છે ? Page #264 -------------------------------------------------------------------------- ________________ અંધારી રાતે ! 255 નબળા વિચારોનો ત્યાગ કર..મન પ્રસન્ન રાખ...તારો સંગ છોડીને હું કયાંય ગયો નથી! હે મૃગાક્ષી, શું તારી પાસે રહેલા તારા સ્વામીને તું જઈ શકતી નથી ? મારા તરફ નજર કર...તું સર્વ વાતે ચતુર છે...હે ભીમસુતા, તું સર્વ તત્ત્વની જાણકાર છે ... જ્ઞાનમયી છે... દૌર્યની મૂતિ છે...સમર્પણની કવિતા છે...આમ તે જે ! તારી કાયા અતિ બમના કારણે જવરગ્રસ્ત બની છે ...તને અત્યારે શું થઈ ગયું છે? તારી અંગે શિથિલ બની ગયાં છે તું સૂઈ જા...આરામથી તને અવશ્ય સ્વસ્થતા પ્રાપ્ત થશે હે વૈદભી, જાગતો એવો હું તારી રક્ષા કરીશ...તું સુઈ જા.” સ્વામી તરફથી મળેલા આશ્વાસનથી દમયંતીનું હદય વર્ષને પામ્યું. દમયંતી નળની બાજુમાં જ પત્રની શય્યા પર શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આડે પડખે થઈ. મનમાં તેણે વિતરાગ પરમાત્માનું. અને મહામંત્રીનું સ્મરણ કર્યું. પણ તેને તરત વિચાર આવ્યો... “ઓહ, સ્વામીનું ઉતરીય તે હરાઈ ગયું છે .. અને વનપ્રદેશની નાનીમોટી વાતો એમની કાયાને પીડી રહી લાગે છે.' આમ વિચારી તેણે પિતાની સાડીને એ ભાગ કાઢીને સ્વામીની ખુલી કાયા પર ઓહાયો અને તેને છેડે પિતાની મુઠ્ઠીમાં પકડી રાખ્યો. આમ સ્વામી ચાલ્યા જાય એવા ભયનું નિવારણ કરીને નવકાર મંત્રનું મરણ કરતાં કરતાં તે થોડી જ વારમાં નિદ્રાધીન બની ગઈ. વાત્સલ્યના કારણે માતા જેવી, વિનયને અંગે પુત્રવધૂ સમી, સત્ય ગુણ યુકત હોવાના કારણે તીર્થરૂપ, ચતુરાઈના લીધે મંત્રી સમાન, પરિચય કરવામાં સખી સમાન, સેવા કરવામાં દાસી સમાન, સમર્પણના કારણે પ્રેમ ગંગા સમી પવિત્ર અને મારા બીજા શરીર સરખી આ પ્રિયતમા દમયંતીને ત્યાગ મારે શા માટે કરવો જોઈએ ? દમય તી મારી પાસે હોય અને મને ખેદનું કારણ આપતી હોય તો પણ હું શું હારી ગયો છું ? અર્થાત મેં કશું ગુમાવ્યું નથી... Page #265 -------------------------------------------------------------------------- ________________ 256 નિષધપતિ સર્વગુણ સંપન્ન પની સાથે લેવાથી મેં કંઈ ગુમાવ્યું નથી. જ્યાં સુધી વિશ્વમાં વિસ્તરેલી કીર્તિરૂપી કુમુદવાળી દમયંતી મારી પાસે રહેલ છે ત્યાં સુધી સઘળો વૈભવ, સઘળો પરિવાર અને સમ્રાટને પણ પ્રાપ્ત ન થાય એવું સુખ મારા હૈયામાં જ ભર્યું છે.. ના ના, ના, આવા વિકટ વનવાસમાં પણ હું રાજ ભોગવી રહ્યો છું.... ઓહ, નબળા વિચારો દૂર થાઓ.. દૂર થાઓ નળના વિચારનું પરિવર્તન થયું. પરંતુ દુષ્ટિ કલિ નળની પાછળ પડ હતો તે જોઈ શકઆ દમયંતી જ્યાં સુધી નળની સાથે છે ત્યાં સુધી નળને એક વાળ પણ વાંકે થઈ શકે એમ નથી મારે કોઈ પણ ઉપાયે દમયંતીથી નળને વિખૂટો પાડવો જ જોઈએ...દમયંતીને આ પ્રેમર મારાથી. નજરે પણ જોઈ શકાતું નથી... દમયંતીનું સમર્પણ અજોડ છે.. હું પણ ત્યાં પાંગળા બની જાઉં છું....આમ વિચારીને કલિએ કોઈ પણ ઉપાયે નળને પત્નીથી વિખૂટો પાડવાનો નિર્ણય કરી લીધો. એક સુકિતમાં બે દિવ્ય રનેની માફક એક જ વસ્ત્રથી વીંટળાઈને નળ-દમયંતી શોભી રહ્યાં હતાં. દમયંતીના કપાળ પર શોભી રહેલ અગ્નિસમાન તેજવી તિલક આવા અંધકારમાં પણ જાણે પિતાનું તેજ સમગ્ર વદન પર બિછાવી હતું. પ્રિયાના આલિંગનથી બદ્ધ થયેલા નળને જોઈને વેરભાવથી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એવા એના મનમાં થયું, “નળને મેં રાજ ભ્રષ્ટ કરીને રઝળતે કર્યો હોવા છતાં એને કઈ અથ નથી... નળ અને દમયંતી આવા વિકટ વનમાં પણ સ્વસ્થ, નિશ્ચિંત અને પ્રેમભાવથી બંધાયેલાં જ રહ્યાં છે.' હવે શું કરવું? ના...ના...ના..નળને આ રીતે સુખી જોઈ શકાય જ નહિ. તરત કલિએ મનમાં કંઈક સંકલ્પ કર્યો. નળની મને ભૂમિ પર તેણે આઠમણુ આદરી દીધું. થોડા સમય પહેલાં જ નળે કરેલ નિશ્ચય પુનઃ વિચારની એરણ પર ટિપાવા માંડ Page #266 -------------------------------------------------------------------------- ________________ અંધારી રાતે 57 તેણે નેત્રો ખેલ્યાં. દમયંતીના સૌમ્ય સુંદર તેજસ્વી વદન તરફ નજર કરી. ઓહ, મેં કરેલા અપરાધનું ફળ મારી પ્રિયતમાએ શા માટે ભેગવવું જોઈએ? જુગાર હું રમ્યો છું, સર્વસ્વ ગુમાવીને આ રઝળપાટ મેં સ્વીકાર્યો છે, દમયંતીની શિખામણ પણ મેં માની નહતી. એના સોગંદ પણ પાળ્યા નહતા અને અધમાધમ એવા મેં પ્રિયતમાને પણ જુગારના દાવમાં મૂકી હતી... ઓહ, મેં કેટલે ભયંકર અવિચાર કર્યો છે. ના...ના..ના. આ નિર્દોષ નારીને મારા અંગે કષ્ટ ભોગવવું પડે એ ખુલ્લો અવિચાર છે. મુંડ માળાથી ભતા શ્રી. શંકરના મસ્તક પર જેમ ચંદ્રકલા શેભે નહિ તેમ મારા જેવા અવિચારી પાસે દમયંતી જેવી સતી નારી રહે તે કઈ પણ દષ્ટિએ ઉચિત નથી. દમયંતી મારી સાથે હશે તે હું કઈ સાહસ નહીં કરી શકું. તેમ, દમયંતીને પણ ભારે યાતનાઓ સહવી પડશે...આ કરતાં દમયંતીને ત્યાગ કરીને હું કોઈ રાજાને ત્યાં કામ કરી શકીશ તે આ દુઃખનો કાળ ચાલ્યો જશે અને મારી પ્રાણેશ્વરીને ભવિષ્યમાં હું પ્રાપ્ત પણ કરી શકીશ પતિવ્રતા નારીને ત્યાગ કરનાર નળ નામનો એક રાજા હતો. એવો દેષ મારા મસ્તકે મઢાશે. ઈતિહાસનાં પૃષ્ઠ પર પણ એ વાત અંકિત થશે..કદાચ લેકે મારા નામ પર ધિક્કાર વર્ષાવશે... ભલે! એની મને કંઈ ચિંતા નથી. મારા હાથે થયેલા અવિચારનુ પરિણામ મને મળવું જ જોઈએ. આમ વિચાર કરી નળે દમયંતીના મસ્તક નીચે એશકારૂપે રાખેલે પિતાને હાથ ખૂબ જ સંભાળપૂર્વક સેરવી લીધે. દમયંતી નિદ્રાધીન હતી. આખા દિવસના શ્રમને કારણે તે સુખની નિદ્રા માણી રહી હતી. વળી, સ્વામી તરફથી મળેલા આશ્વાસને તેને નચિંતા બનાવી હતી. દમયંતીના નિદ્રિત વદન સામે જોઈને નળ મનમાં બોલ્યો : 17 Page #267 -------------------------------------------------------------------------- ________________ 58 નિષધપતિ પ્રિયે એક ચાંડાલને પણ લજવે એવું મેં કર્યું છે. તું મારે ત્યાગ કર. કલ્પવૃક્ષને શ્રમ રાખીને તે મારા જેવા વિષવૃક્ષનો આશ્રય શા માટે લીધો છે? ના...ના..ના.મને એવો કઈ અધિકાર નથી કે હું તને આ રઝળપાટમાં સાથે રાખીને ફરું ! એમ કરવાથી તારી વેદનાને અંત નહિ આવે અને તારા પ્રાકૃતિક તિલકના કારણે તારે લાંછના સહન કરવી પડશે..તારી અંતરવેદના મારાથી કેમ સહી શકાશે? પ્રિયે, સમજું છું કે, તારા વસ્ત્ર વડે તે મને સંભાળી રાખે છેપરંતુ જેની ભુજાઓ દુર્ગ તોડી શકવા સમર્થ છે તે તારા નિષ્કર પતિને આ ફાડવું જરાયે કઠિન નથી.' આ પ્રમાણે મનથી વિચારી નળે બાજુમાં પડેલી તલવાર આસ્તેથી મ્યાનમુક્ત કરી અને જરા યે સંચર ન થાય તે રીતે દમયંતીએ પિતાની સાડીને અડધો ભાગ નળ પર ઓઢાડેલ તે કાપી નાખ્યો. આમ, નળ પ્રિયતમાના બંધનમાંથી મુક્ત થઈ ગયો. પરંતુ બીજી જ પળે તેના મનમાં થયું. હું એક વધુ અન્યાય તો નથી કરી રહ્યો ને ? તેના કલિગ્રસ્ત મને તરત ઉત્તર આપેઃ પાગલ, તું અન્યાયનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છે... આમ નજર તે કર.ત્રણ જીવનમાં નારી જાતિનું વરદાન રૂપ સુકુમાર કાયાવાળી આ દમયંતીને તું ક્યાં રઝળપાટ કરાવતે ફરીશ? શ્રેષ્ઠ રૂપવતી હોવાથી અને અતિ કોમળ હેવાથી તારી પત્ની શું આવા રજળપાટથી કરમાઈ નહિ જાય? એનાં ચરણ કમળમાં કંટકે ભેંકાશે....લેહીની ધારાઓ ચાલશે. ફળ પાંદડાં ઉપર જીવવું પડશે.કઈ દુષ્ટની દ્રષ્ટિને ભેગ બનવું પડશે... આ બધું એ અબળા કેવી રીતે સહી શકશે? એ કરતાં તું એને ત્યાગ કરીશ તે તે પિતાને પિયર જશે અને સુખપૂર્વક પિતાની છાયામાં છવી શકશે. આમ થશે તે આ વિપત્તિનાં વાળ જ્યારે Page #268 -------------------------------------------------------------------------- ________________ 259 અંધારી રાતે દૂર થશે ત્યારે તું એને સુખરૂપ પ્રાપ્ત કરી શકીશ... માનવીનું મન બહુરૂપી સમાન હોય છે. એક વાર જે વસ્તુ - "ઉત્તમ લાગે તે જ વળતી પળે અણગમતી થઈ પડે છે...અને નળ તે કલિના પ્રભાવમાં આવી ગયો હતો. બે પળ સુધી તે દમયંતી તરફ સ્થિર નજરે જોઈ રહ્યો. ત્યાર પછી તેણે ખાતરી કરી કે દમયંતી નિદ્રાવસ્થામાં છે કે નહિ? પણ દમયંતી તે ભરનિંદમાં હતી. તેના સુંદર વદન પર સંતેષની આભા વિલસી રહી હતી.. એક મન દમયંતીને ત્યાગ કરવામાં કર્તવ્ય માનતું હતું... બીજું મને અન્યાય માનતું હતું... નળ આસ્તેથી ઊભે થયો. પ્રિયતમાની સાડીને એક ટુકડો તેણે ઉત્તરીય રૂપે ખભા પર રાખે અને જરાય અવાજ ન થાય એ રીતે દમયંતી સામે જેતે જેતે ચાલવા માંડયો...થોડે દૂર જતાં જ તેનું મન ફરી વાર ખળભળી ઊઠયું તરત તે પાછો વળ્યો તેના મનમાં થયું...આવી ભેંકાર રાત્રિમાં આવા ગાઢ વન પ્રદેશમાં આવેલા જળાશયના કિનારે... આ રીતે પ્રિયતમાને રક્ષણ વગરની મૂકીને જવું એ ઉચિત નથી...હિંસક પ્રાણીઓના અવાજ તે આવી રહ્યા છે...જળાશયના કારણે પાછલી રાતે એ પ્રાણીઓ પાણી પીવા આવે. ના..ના.. આ રીતે મૂકીને જવું ન જોઈએ. ત્યાં તો બીજું મન તરત તાડૂકી ઊયું. અલ્યા મૂરખ, એક વાર જુગાર ખેલીને તે સર્વસ્વ ગુમાવી દીધું છે તારી સાથે તારી પત્નીને રાખીને શું તારે એના પર વિપત્તિના પહાડ ઉતારવા છે? આમ, બુદ્ધિહીન શા માટે બને છે ? સવાર સુધી તું રાહ જોઈશ એટલે શું દમયંતી તને જવા દેશે? આ વિચાર આવતાં જ નળ ક્રૂજી ઊયો. તેણે મૌન ભાવે પાલેનું સ્મરણ કરીને કહ્યું, “હે લોકપાલે હું તે તમારી પ્રસન્નતાને અધિકારી રહ્યો નથી... પરંતુ આપ દમયંતી પર જરૂર Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ નિષધપતિ પ્રસન્ન થાઓ.તે આપની જ પુત્રવધૂ છે. આપ તેનું રક્ષણ કરો.” આમ કહીને તેણે દમયંતી સામે જોયું. ગુલાબની છાયા વડે ભતા દિવ્ય મોતીના સમૂહ સમી દમયંતી નિતિ નિદ્રા માણી રહી હતી. નળે દર્દભર્યા સ્વરે મનમાં કહ્યું : “હે પ્રિયે, તું મારાં આ છેલ્લાં પ્રણામ સ્વીકારજે. હું જે સ્થળે તારે ત્યાગ કરી રહ્યો છે તે ધિક્કારપાત્ર રાત્રિ નષ્ટ થાઓ.આ પ્રહર પણ નષ્ટ પામે. અને આ દુષ્ટ બળીને ખાખ થઈ જાઓ...કુલની મર્યાદા વગરનો હું એક નિર્દોષ નારીને ત્યાગ કરી રહ્યો છું. મને કોઈ બીજે માગ સુઝત નથી..” આમ કહીને નળ તરત પાછા પગલે પ્રિયતમા સામે જોત જોતે. ચાલવા માંડયો..થોડે દૂર જતાં જ તે પુનઃ પાછો વળ્યો.... કલિના ગભરાટને પાર નહે. તે વારંવાર નળના મનને ભાવ હતો અને વારંવાર નળનું મન નિર્બળ બની જતું હતું... વળી, નળનું મન કઠોર બની ગયું...મારે લેકનિંદાથી શા માટે થડાવું જોઈએ? ભલે લેકે મને નિર્દોષ પત્નીને ત્યાગ કરનારો કહે. ભલે મારી નિંદા કરે, પણ દમયંતીને મારી સાથે ફેરવવી એ કોઈ પણ રીતે હિતાવહ નથી અને હું શ્વસુરગૃહે રહી શકું એમ નથી. એની પિતાની છાયામાં રહેવાને એને અધિકાર છે.” આ પ્રમાણે વિચારી તેણે આસપાસનાં વૃક્ષો તરફ નજર કરીને અતિ પ્રેમભાવે વિનતિ કરી. “હે આમ્રવૃક્ષ ! હે પ્રિય કદંબવૃક્ષ! હે પુત્ર સમાન પ્રિયાલ વૃક્ષ, ફળ ફૂલ અને પત્રયુક્ત એવા તમારી પાસે હું મારી પ્રિયતમાને ત્યાગ કરું છું. એ જાગશે અને મને નહિ જુએ ત્યારે પતિ વિયેગના કારણે મૂર્ણિત બની જશે. એ વખતે તમે છાયા વડે એનું રક્ષણ કરજે.” આસપાસના નાના મોટા પહાડ તરફ જોઈને તે બોલ્યો : હે પર્વત, એક સમયે આપને પાંખે હતી. પણ વજ વડે આપની Page #270 -------------------------------------------------------------------------- ________________ અંધારી રાતે 26t પાંખો નષ્ટ થઈ. પાંખ કપાવાનું દુઃખ કેટલું વિષમ છે તે આપ બરાબર અનુભવી રહ્યા છે. આજ મારી પ્રિયાની બંને પાંખો કપાઈ ગઈ છે. આપ એનું રક્ષણ કરજે.” આટલું કહીને નળ ઘણું જ દર્દભર્યા હૈયે પત્નીને ત્યાગ કરીને વિદાય થયા. પણ સો એક કદમ જતાં જ તેના મનમાં એક સંદેશ આપીને જવું જોઈએ એમ થયું. તરત તે પાછો વળ્યો. દમયંતી પાસે આવીને તેણે એક ડાળખી શેધી કાઢી અને એમાંથી લખી શકાય એવી પાતળી તીરખી ચૂંટી કાઢી. ત્યાર પછી પિતાની તલવાર વડે પિતાના સાથળમાં ઘા કર્યો અને પ્રિયતમાની સાડીના છેડા પર પોતાના જ રક્ત વડે સંદેશ લખો શરૂ કર્યો ગાઢ અંધકાર હતો. પરંતુ નળ અનુમાનથી લખી રહ્યો હતો. વળી, એનાં નયને પણ અંધકારથી ટેવાઈ ગયાં હતાં. ગગનમાં ચંદ્ર ખીલ્યો હોવાથી આછો પ્રકાશ પણ વેરાઈ રહ્યો હતો. નળે પિતાના રક્ત વડે પત્નીના પાલવના એક છે. નીચે મુજબ સંદેશ લખ્યો. ‘પ્રિયે, તારું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે. પરંતુ તને સાથે રાખીને તારા પર વિપત્તિનાં વાંદળને ઊમટતાં જેવાં એ મારે માટે અસહ્ય છે. શુભે, મેં જે અવિચાર કર્યો છે તે ભારે દુઃખદાયક છે. હું શ્વસુરગૃહે મારું મોઢું બતાવવા અસમર્થ છું, તેથી હું મારું 'ભાગ્ય મને જ્યાં લઈ જશે ત્યાં જઈ રહ્યો છું. થોડે દૂર એક વટવૃક્ષ છે, એની બાજુમાંથી જે રસ્તો જાય છે. તે કુંડનપુરને માર્ગ છે. અને આ તરફ પલાસ વૃક્ષની બાજુમાંથી જે માગ જાય છે. તે નિષધા નગરી તરફ જાય છે. તું ગમે ત્યાં જજે અને મૌર્ય પૂર્વક મારા ભાગ્ય પરિવર્તનની રાહ જોજે. પ્રેમમૂતિ દમયંતી, હું તારે સર્વથા ત્યાગ કરું છું એમ માનીશ નહિ. કેવળ તારી પુષ્પ જેવી કાયાને કરમાવું ન પડે અને હું મારું કર્તવ્ય બજાવી શકું એ એક જ ભાવનાએ સાથે રાખીને જે અસમર્થ છે Page #271 -------------------------------------------------------------------------- ________________ 262 નિષધપતિ તારે ત્યાગ કરું છું. પ્રિયે, જે હું શત્રુરૂપી સાગરમાં ડૂબી નહિ જાઉં અથવા કોઈ રોગનો ભોગ નહિ બનું તે હું અવશ્ય ધન. અને રાજ્ય પ્રાપ્ત કરીને તારા વદનચંદ્રનાં દર્શન કરીને તૃપ્ત થઈશ. તું સદાય મારા હૃદયમાં જ રહેલી છે ને રહીશ.” આ પ્રમાણે સંદેશો લખી દમયંતી. પાસે પિતાની તલવાર મૂકી નળ એકદમ ચાલતો થયો. દમયંતી નિરાંતની નિદ્રા લઈ રહી હતી. તેના હાથની મુઠ્ઠીમાં હજી પણ પિતાની સાડીને છેડે પકડાયેલું હતું. અને સદ્રશ્ય ભાવે રહેલો કલિ ભારે પ્રસન્નતા માણી રહ્યો હતે. આડે અવળે રસ્તે થઈને નળ સવાર પડે તે પહેલાં ખૂબ જ દૂર નીકળી જવા ઈચ્છતો હતો અને તેણે એક ગાઢ વનપ્રદેશમાં પ્રવેશ કર્યો. રાત્રિને ત્રીજો પ્રહર ચાલતું હોય એમ જણાતું હતું. પ્રકરણ 28 મું: 4 ચમત્કાર ! પત્નીને ત્યાગ કરીને નળ ગાઢ વનમાં દાખલ થઈ ગયે... એક તે રાત્રિ ભેંકાર હતી અને વનપ્રદેશ ગાઢ હોવાથી અંધકાર પણ ભયંકર હતા. દશાનું કેઈ ભાન રહી શકે તેમ નહોતું.વળી, કઈ કેડી કે માર્ગ પણ હતો નહિ. શસ્ત્રમાં એક નાની છુરિકા સરખું યે સાધન નહતું. તલવાર હતી..પણુ દમયંતીના રક્ષણ માટે ત્યાં જ મૂકી હતી. આમ છતાં દમયંતીથી દૂર દૂર જવાના ઉત્સાહ સહિત નળ વનના આડ પંથે નિર્ભયતાપૂર્વક જઈ રહ્યો હતો. જેમ જેમ તે આગળ વધતો જતો તેમ તેમ વનપ્રદેશ વધુ ને વધુ ગાઢ બનતા જ. પિતે કેટલું ચાલ્યું હશે એ કલ્પના આવી શકે તેમ નહતી... Page #272 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર ! ત્યાં તે વનમાં ભયંકર પવન ફૂંકાવો શરૂ થયો. વનનાં વૃક્ષની. શાખાઓ કડેડાટ કરવા માંડી... અને આ વાવાઝોડું થોડી જ પળામાં અતિ ભયાનક બની ગયું. હવે તે એવી પરિસ્થિતિ સરજાણી કે કઈ દિશા પકડવી તે સૂઝી શકે એમ નહોતું... નળ એક વૃક્ષના એથે ઊભે રહ્યો. વિવિધ પ્રાણીઓની ચિચિ યારીઓ ચારે તરફ થઈ રહી હતી.. કઈ પ્રલય કાળ આવ્યો હોય તેમ જણાવા માંડયું. નળના મનમાં થયું. એકાએક આ શું બની ગયું ? શું દમયંતીના ત્યાગનું તો આ ફળ નહિ હોય ને ? એ નિર્દોષ પ્રિયાને ત્યા કરવામાં ભારે કઈ દુષ્ટ હેતું હતું જ નહિ.એ કોમલાંગિનીને આવા રઝળપાટની વેદના ન ભોગવવી પડે એ એક જ આશયથી મેં એને ભરનિદ્રામાં મૂકી છે અને આ વાવાઝોડું ત્યાં પણ હશે તો એ બિચારી સફાળી બેઠી થઈને મને ન જોતાં પાગલ બની જશે... અરેરે, હવે શું કરવું ? આ સવાલનો તે કંઈ પણ નિર્ણય કરે તે પહેલાં જ વનમાં રહેલા વાંસના ઘર્ષણથી અગ્નિ પ્રગટ થયું અને જોતજોતામાં દાવાનળનો પ્રારંભ થઈ ગયો.. હવે શું કરવું ? બીજે કંઈ પણ વિચાર ન કરતાં આ દાવાનળમાંથી છટકવા માટે નળે આડેધડ ચાલવું શરૂ કર્યું. દાવાનળની જ્વાળાઓ જાણે સમગ્ર વનપ્રદેશને ભરખી લેવા. લવરકા લેતી હોય તેમ સ્પષ્ટ જોઈ શકાતું હતું.. જે દિશામાં દાવાનળ પહેઓ નહે તે તરફ નળ ઉતાવળી ગતિએ ચાલવા માંડયો. કુંકાઈ રહેલા સખત પવનની પણ તેણે દરકાર ન કરી. આ વાવાઝોડાના કારણે કદાચ કોઈ વૃક્ષ પિતા, પર આવી પહશે તો પોતે અહીં ચગદાઈ જશે....એવા ભયને પણ ખંખેરી નાખ્યો... દાવાનળ બરાબર ચગી રહ્યો હતો. નળે ચાલતાં ચાલતાં આજુ Page #273 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ બાજુ અને પાછળ જોયું. તેના મનમાં થયું, કોઈ પણ હિસાબે વનપ્રદેશમાંથી બહાર નીકળવું જ જોઈએ. નહિ તે આ વિરાટ અગન ખેલમાં પોતે પણ ભસ્મીભૂત બની જશે... નળ માટે બીજો કોઈ વિકલ્પ નહોતો...તે ચાલવા જ માંડયા. અને ચાલતાં ચાલતાં એકાએક તેના કાન પર “હે રાજા નળ... હે રાજા નળ !" એવા શબ્દ અથડાયા. નળ ચમક્યો. આવા ઘેર વનપ્રદેશમાં મને કોણ બોલાવતું હશે ? શું આ મારી શ્રવણશક્તિને ત્રિમ તે નહિ હેયને? નળ ઊભો રહ્યો ..આગળ વધે. ત્યાં તો પુનઃ ગંભીર અવાજ આવ્યોઃ “હે રાજા નળ...હે નળ, ઊભો રહે, ઊભો રહે!' નહિ, આ અવાજ કેઈ પુરુષને જ છે.નળ ઊભો રહી ગયે અને ઉચ્ચ સ્વરે બે : “અરે, તું કોણ છે ? ક્યાંથી બોલે છે? મને શા માટે બોલાવી રહ્યો છે ?' તરત જવાબ મળે: “હે રાજા નળ, તારી પાછળ પચાસ કદમ દૂરના આ ખાડામાં હું અગ્નિથી ઘેરાઈ પડયો છું...કૃપા કરીને મને ખેંચી લે..મારી રક્ષા કર... હે નળ, તું નિર્ભય અને શરણ આપનારો એક વીર છે...જલદી પાછો વળ..મને ઉગારી લે..” નળ તરત પાછા વળે..અગ્નિના તીવ્ર પ્રકાશમાં તે એક ખાડે જોઈ શકો. ખાડા પાસે આવતાં જ તેણે એક દીર્ઘ સપને જે. નાગે પીડિત સ્વરે કહ્યું : “નળ, વિલંબ ન કર...મને ખેંચી લે.” નળ સપના પીડિત મુખ સામે જોઈને કહ્યું : હે સપ, તારે સ્પર્શ કરવો એ ઉચિત ન ગણાય. તે હું તને કેવી રીતે ખેંચી લઉં?” તરત ખાડામાં પડેલા સર્વે કહ્યું: “ભાઈ સાવર કરદવની -જવાળાઓ તને પણ ઘેરી વળે તે પહેલાં મને બચાવી લે. હે નળ, કારણ વગર અમે કદી પણ દુષ્ટ કમ કરતા નથી કે કોઈને દંશ દેતા નથી. જે હું તને દંશ દઈને મૃત્યુ પમાડું તે હું ત્રણ પ્રકારના Page #274 -------------------------------------------------------------------------- ________________ વ્યમકાર ! ર૬પ સત્યની ધરાઈ લઉં છું. તું મને આ અગ્નિતાંડવમાંથી શીઘ બચાવી લે.” બળવાન નળે તરત ખાડામાં પિતાનો હાથ લંબાવ્યો... વિશાળ સપને પકડી લીધો. પરંતુ સર્ષ ભારે વજનદાર હતો...છતાં સંભાળપૂર્વક તેને પકડીને ધીરે ધીરે બહાર કાઢો. સર્પના વજનથી તેનો હાથ નમી પડયો હતો. સર્પને ખાડામાંથી બહાર કાઢીને નળ બેજના કારણે માંડ માંડ થોડે દૂર ચાલી શકે. ત્યાર પછી તે છેલ્વે : હે વિશાળકાય, તારે ભાર ઊયાક તો મારા માટે શકય નથી. તને હું કઈ જગ્યાએ છોડી દઉં ?" “હે રાજન, તું અહીંથી તારાં પગલાં ગણજે..અને દસમું પગલું જે સ્થળે મૂકે ત્યાં મને છોડી દેજે.” દસ કદમ ! નળ એક એક કદમ ગતે ચાલવા માંડયો... અને જ્યાં તે દસ બે ત્યાં જ સર્ષે તેના કાંડા પર ડંખ માર્યો...અને સપ તેના - હાથમાંથી સરીને એક બાજુ કુંડલી મારીને ઘુંચળું વળીને બેસી ગયો. પરંતુ દંશથી ભારે વિચિત્ર ચમત્કાર સજા. નળ પ્રથમ તો એકદમ કંપી ઊઠયો..ત્યાર પછી તેણે જોયું. પિતાના દેહમાંથી જાણે ધુમાડે નીકળી રહ્યો છે અને વિષને તીવ્ર પ્રભાવ આખી કાયાને જાણે બાળી રહ્યો છે...નળ અવાફ બનીને પિતાના બલિષ્ઠ અને સુંદર દેહ સામે જ જોઈ રહ્યો...થડી જ પળમાં વિષપ્રભાવના કારણે તેની કાયા લીમડાના દૂઠા જેવી થઈ ગઈ. દેહની નસે ફૂલી ગઈ હતી ..ચારે તરફ ગાંઠે નીકળી પડી હતી. દેહ સાવ શ્યામ બની ગયે હતે...ગરદન સાવ વાંકી થઈ ગઈ હતી. જાણે પોતે બેડેળ અને કુબડે બની ગયો હોય એમ સ્પષ્ટ જોઈ શકાતું હતું. તેણે મેઢા પર હાથ ફેરવ્યો તે સુંદર નાક જાણે વાંકું વળી ગયું હતું અને મસ્તક જાણે ત્રણ ખૂણુવાળું વિચિત્ર થઈ ગયું હતું. Page #275 -------------------------------------------------------------------------- ________________ 266 નિષધપતિ તેના મનમાં થયું...ઓહ, ધર્મપત્નીને ભરનિદ્રામાં છેડી દીધી તેનું તે આ ફળ નહિ હેયને ! જરૂર, એમ જ લાગે છે..જુગારની રમત ખેલીને મેં મારા જ્ઞાનની હાંસી ઉડાવી હતી. દમયંતીને જુગારમાં મુકને મેં પુરુષ જાતિ પર કલંકની કાલિમા લગાવી હતી અને આજ પત્નીને સતી મુકીને ભાગવામાં મેં મહાપાપ કર્યું હતું.. એનું જ ફળ છે. પિતાની આવી સ્થિતિ જોઈ. રહેલા નળે રોષપૂર્ણ નજરે તે સપ સામે જોઈને કહ્યું : “ભારે ખેદની વાત છે...હે પાષ્ઠિ , તું હજુ મારી સામે બેઠો છે? હે નિર્લજજ, તારું કાળમુખ દેખાડતાં તને શરમ નથી આવતી? જેમ હિંગવાળા પાણીથી આમ્રવન નષ્ટ થઈ જાય તેમ તારા એક જ ડંખથી મારી સુંદર કાયા ભારે કદરૂપી. બની ગઈ છે. આવી કુબડી અને ભયાનક કાયા લઈને જીવવાને પણ કોઈ અર્થ નથી ! તેં મને આવી શિક્ષા શા માટે કરી ? તારી વિનંતિ સાંભળીને મને થયું કે તું કઈ દેવજાતિને નાગ લાગે છે. એ વગર તું માનવીની વાણી ઉચ્ચારી શકે નહિ. આથી તારા પર વિશ્વાસ રાખીને મેં તને બહાર કાઢે. તારા પ્રત્યે શત્રુભાવ વગરના એવા મને ડંખ મારે ને તને શું મળ્યું છે વિશ્વાસઘાતી, મેં તને ઉગાર્યો છે એટલે હું તને મારીશ નહિ.. સાચે ક્ષત્રિય રક્ષણમાં આવેલાને કદી મારતો નથી. તારા આવા આચરણને હું મારા કઈ દુષ્ટ કર્મનું પરિણામ જ માની લઈશ...” ત્યાર પછી આકાશ સામે નજર કરીને નળે કહ્યું: “દેવો, દાન, મનુષ્યો અને સર્પો ! તમે સહુ મારા સાક્ષી રહેજો કે આ સર્વે વગર કારણે મને ડુંખ માર્યો છે. જે મેં મારે ક્ષાત્ર ધર્મ બરાબર પાળે હેય તે આપ સહુ મારા પર પ્રસન્ન થાઓ!” આ પ્રમાણે બોલતા નળ સામે જોઈને એ વિરાટકાય સર્વે આછા હાસ્ય સહિત શાંત અને સૌમ્ય ભાવે કહ્યું: “હે રાજન, તું મને શા માટે દેષ આપે છે. તે કદમ ગણતાં ગણતાં દશ” એમ Page #276 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર! કહ્યું, ત્યારે જ મેં તને ડંખ માર્યો છે..નળ, તું દુખી ન થા. અત્યારે તારા રૂપનું આ જે પરિવર્તન થયું છે તે તારા જ લાભમાં છે.” આમ કહીને સર્પ તરત મનુષ્પાકારે ઊભો થઈ ગયો. મનુષ્યરૂપી સપને જોતાં જ નળ ચમકે. “અરે, આ તે મારા: કાકા વજસેન લાગે છે..! આમ વિચારીને નળે કહ્યું: “હે તાત ! હું આપને મારું મોઢું કેવી રીતે બતાવી શકું ? આપ વાત્સલ્યભાવથી આવીને મને શા માટે જઈ રહ્યા છે? ખરેખર, ભવાંતરમાં પણ વડીલજનેને સનેહ પિતાના મુખ સતા પ્રત્યે શિથિલ બનતો. નથી. મેં રાજય, ધર્મ, સુખ અને યશ એ ચારેયને નાશ કર્યો છે..... તે હે તાત ! મારા પ્રત્યે પ્રેમભરી નજરે શા માટે જોઈ રહ્યા છો? ઓહ, હું ખરેખર ધિક્કારપાત્ર છું.. મેં એક મહાન કુલની લક્ષ્મી મારી ધર્મપત્નીને સૂતી છોડી દીધી છે ! હું મહાન ગુણવાન અને બળવાન ગણાતો હોવા છતાં જુગારે મારી સર્વ શકિતઓને નષ્ટ કરી નાખી છે ! નળને આ પ્રમાણે વિલાપ કરતે જોઈ તે માનવી તેને ભેટી. પડ...નળના કાણા વજસેનનાં નયને પણ જળ બની ગયાં. તેમણે સુવર્ણમય, અદ્દભુત અને મણિજડિત બે બિલ્વફળ નળના હાથમાં મૂકીને કહ્યું: “વત્સ, પૂર્વે હું તારો કાકે હતા. પરંતુ હાલમાં અમે સંયોગે પાતાલવાસી નાગરાજ કર્કોટક બન્યો છું. અવધિજ્ઞાન દ્વારા તારા પર આવેલું આ કષ્ટ જાણુને હું તને સહાયક થવા આવ્યો છું. હે પુત્ર, તારે આ અંગે આશ્ચર્ય પામવાનું નથી. પૂર્વનું બાંધેલું આ કર્મ અત્યારે તને પાડી રહ્યું છે. હે પુત્ર, તને માર્ગમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે આટલા ખાતર મેં તારું આવું કુબડું રૂપ બનાવ્યું છે, આથી તું તારી જાતને દુર્જનથી: બચાવી શકીશ. જ્યારે તને ઈચ્છા થાય ત્યારે બિહેવફળ જેવી દાબડી ઉઘાડજે અને તેમાં જે વસ્ત્રાલંકારે નીકળે તે ધારણ કરી લેજે Page #277 -------------------------------------------------------------------------- ________________ 268 નિષધપતિ એટલે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. અત્યારે તારે ખરાબ સમય ચાલે છે. એ સમયથી બચવા માટે હું તને સુખકારક સ્થિતિમાં મૂકી દઉં છું. આ સિવાય તારા કમ સંગના કારણે હુ તને અન્ય કેઈ સુખ આપી શકતા નથી. કારણ કે ભાગ્ય આગળ દેવતાઓ પણ લાચાર બની જાય છે.' નળ ચારે તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. દાવાનળ અલેપ થઈ ગયા હતા. વાવાઝોડું શાંત થઈ ગયું હતું. ઉત્તમ સૌરભથી મધુર બનેલો વાયુ વિહરી રહ્યો હતો અને પુષ્પવૃષ્ટિ થતી હોય તેમ જણાતું હતું. નળના મનમાં થયું. આપની પુત્રવધૂનું કંઈ મંગલ કરો. આ પ્રમાણે તે નાગરાજને કહેવા ઈચ્છતા હતા ત્યાં તે આંખના એક જ પલકારામાં તે જાણે પોતાને અંધારાં આવતાં હોય એવો અનુભવ કરવા માંડયો અને આંખ ચોળીને તેણે પુનઃ ઉઘાડી તેમ નહોતું ગાઢ વન, નહેાતે દાવાનળ કે નહેતા પિતાના પૂર્વજ કાકા નાગારાજ, પિતે કોઈ સુંદર અને સોહામણી નગરીના પાદરમાં આવેલા શ્રેષ્ઠ સરોવર પાસે ઊભે હતા. નળના મનમાં થયું, ઓહ, કાકાની જ કૃપા લાગે છે. પરંતુ મારી પ્રિયતમા અંગે હું કશું કહી શકે નહિ...એનું શું થયું ( પૂર્વાકાશમાં ઉષાને સોનેરી પાલવ છવાઈ ગયું હતું. નળ સ્વચ્છ નીરથી તરંગિત બનેલા સરોવર સામે પ્રસન્ન નજરે જોઈ રહ્યો. તેના હાથમાં બિવ ફળના ઘાટના બે દાબડાઓ હતા. એ જોઈને તેને ખાતરી થઈ કે તે કોઈ સ્વપ્ન નથી જોયું. પણ ખરેખર પોતે આ સુંદર સ્થળે આવી પહોંચ્યો છે. તેણે પિતાના દેહ સામે નજર કરી. ઓહ કાયા તે ભારે કદરૂપી બની ગઈ છે. પરંતુ અત્યારે આ જે કંઈ બન્યું છે તે આશીર્વાદ રૂપ છે. આ દેહથી મને કઈ નળરૂપે ઓળખી શકશે Page #278 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર ! નહિ. અને હું પણ સંકેચ વગર હરીફરી શકીશ. આમ વિચારી તેણે આ સુંદર સરોવરમાં સ્નાન કરવાને વિચાર કર્યો. સર્વ પ્રથમ તેણે બંને ફળો એક વૃક્ષ પાસે સંભાળપૂર્વક મૂકયાં. ત્યાર પછી કમર બંધ છોડીને પંચીયા રૂપે પહેરી.લઈ. ધોતી અને ઉત્તરીય જરા છબછબાવી સૂકવ્યાં. ધતી, ઉત્તરીય અને. કમરબંધ (કમર પર વીંટવાનું ટૂંકા પનાનું એક વસ્ત્ર) સાવ નવાં જ હતાં. તે સમજી ગયો કે પૂજ્ય કાકાની કૃપાનું જ ફળ છે.. પણ દમયંતીની સાડીમાંથી ફાટેલે કટકો કયાં ગયો હશે? પ્રશ્નને કઈ જવાબ નહોતો. તે પ્રસન્ન હૃદયે સરોવરમાં પડયો ખૂબ જ સારી રીતે સ્નાન કર્યું. જાણે સઘળો શ્રમ વિલય પામ્યો હતો. બહાર આવીને તેણે પિતાનાં બંને વસ્ત્રો સુકાઈ ગયાની ખાતરી કરી. ત્યાર પછી સુકાયેલી ધોતી પહેરીને કમરબંધ છબછબાવીને સૂકવ્યો અને પોતે ઈષ્ટનું સ્મરણ કરવા બેસી ગયો. સાંથવિધિ કરીને તે ઊભો થયો...ઉત્તરીય ખભે ધારણ કર્યું... કમરબંધ બરાબર કેડયે બાંધ્યો અને બિવફળના આકારના બંને દાબડાઓ કમરબંધમાં છુપાવ્યા. આ પ્રમાણે તૈયાર થઈને તે નગરી તરફ જવા અગ્રસર થયો. થોડે દૂર જતાં જ બે કૃષકે સામે મળ્યા એટલે નળે પૂછયું : “ભાઈ, આ કંઈ નગરી છે?” આ વિનિતા નગરી છે...આપ કઈ પરદેશી લાગે છે ! " “હા ભાઈ.” કહી નળ ચાલતો થયો. વિનિતા નગરીનું નામ સાંભળીને નળને હૈયામાં આનંદ થયો. આ નગરીને રાજા ઋતુપર્ણ છે...તે ઘણો જ ગુણવાન અને સમૃદ્ધ છે. વળી, મિત્ર પણ છે. ખરેખર આ રીતે મિત્રને મેળાપ થવો તે અપૂર્વ ઘટના બની ગઈ કહેવાય. ક્યાં નિષધા ને કયાં વિનિતા..? પરંતુ ભારે. Page #279 -------------------------------------------------------------------------- ________________ સહo નિષપધતિ રાજાને પરિચય એક સામાન્ય માનવી તરીકે જ કરવો પડશે. મારી પાસે કોઈ દેશનું સ્વામીત્વ નથી, સેવકને સમૂહ નથી, દેવ દુર્લભ સમૃદ્ધિ નથી.અરે, પહેલાંનું શરીર પણ નથી. કર્મની બલિહારી છે...જીવતા રહીને મારે બીજો ભાવ કરે પડ્યા છે ! થાય ! માનવીએ પોતાનાં પાપ ભોગવવાં જ પડે છે! આ રીતે વિચાર કરતે કરતો નળ અમરાવતી સમી વિનિતા નગરીના તેરણ દ્વારમાં દાખલ થયો. નગરીમાં દાખલ થતાં જ નળને કાન પર ભયજનક અવાજ અથડાવા માંડયા. તેણે જોયું, લેકો ભયવિહવળ બનીને ચારે તરફ દોડાદોડ કરી રહ્યા હતા. કેઈ દુર્ગ પર ચડી જતા કઈ ભવનમાં ઘૂસી જતા તે કઈ વૃક્ષ પર ચડી જતા... પણ આ બધું છે શું? સવારના પ્રહરમાં જ લેકે આટલા ભયભીત શા માટે બન્યા છે? તેણે સામેથી આવતા એક ટેળાને પૂછયું, “ભાઈઓ, આમ નાસો છે શા માટે? શું બન્યું છે ? આટલા ભયભીત કેમ થઈ ગયા છો?” “અલ્યા, તું કોઈ અજાણ્યો પરદેશી લાગે છે. પ્રાણ બચાવે હેય તે જલદી કયાંક છુપાઈ જ.. અમારા મહારાજાને પટહસ્તી મદદૂર બની ગયા છે અને મહાવતે તથા સુવર્ણની સાંકળોના ભુકકા બેલાવી આ તરફ આવી રહ્યો છે !' ટોળામાંના એકે કહ્યું, નળ ભયભીત થવાના બદલે એમ ને એમ અગ્રસર થયો. લાકે પ્રાણ બચાવવા ખાતર છૂપાઈ ગયા હતા.અથવા તે છુપાઈ જવા માટે નાસભાગ કરતા હતા. ભવનના ઝરૂખાઓમાં ઊભેલી સ્ત્રીઓ પણ ભયથી ભારે વિકળ બની ગઈ હોય એમ લાગતું હતું. ત્યાં તે એક રાજસેવક બૂમ પાડતે નીકળ્યો.... ‘લેકે, હાથીનીનજરે ચડશે માહાથી આ તરફ વળે છે. તેણે એક શ્રેષ્ઠિના જવાન પુત્રને સુંઢમાં ભરાવ્યો છે.આ હાથીને જે કઈ વશ કરશે તેને મહારાજા સારું એવું ઈનામ આપશે...સા ગામની જાગર Page #280 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર ! - 271. આપશે. બચવું હોય તે ખસી જાઓ . છૂપાઈ જાઓ " આમ બૂમે પાડીને દેડતા આવતા રાજસેવકની નજર નળ પર પડી અને તે બોલ્યા, “એય કુબડા, તને કાંઈ સંભળાયું નહિ? ભલે થઈને એક તરફ છૂપાઈ જા...નહિ તે હમણાં તારે કાળ સામે આવશે સેવા તે આમ કહીને ચાલતે જ થયો... અને નળે હાથીની કારમી ચીંઘાડ સાંભળી..! ભયભીત નજરે એ દિશા તરફ સહુ જોઈ રહ્યા હતા...ઝરૂખામાં ઊભેલાં ભાઈઓ ને બહેનો નળને સાવધ થવા બૂમ મારી રહ્યાં હતાં.. પરંતુ નળ સાવધ જ હતો. ક્ષાત્રતેજ હાથીને કાબૂમાં લેવાને સંકલ્પ કરી રહ્યું હતું...પણ પાસે કોઈ શસ્ત્ર નહેતું.નળના મનમાં થયું, ક્ષત્રિયને જે મળે ને શસ્ત્ર! આમ વિચારી તેણે રસ્તા પર નજર કરી. એક તરફ નાના મોટા કેટલાક પથ્થરો પડયા હતા .. નળ તે પથ્થરો પાસે ગયા અને સામેથી આવતો ભયંકર અને મદમસ્ત બનેલે રાજને મહાન પટહસ્તી દેખાયો ! તેનાં નયને લાલચોળ હતાં.. જાણે સળગતા અંગારા ! પ્રકરણ 29 મું : : નળનો સત્કાર ! હક મોટા રાજ્યમાં હસ્તીસેના આવશ્યક અંગ સમાન ગણુતી...અને સર્વે હાથીઓમાં જે શ્રેષ્ઠ, બળવાન, તેજસ્વી અને વિશાળકાય હેય તેને પદહસ્તી તરીકે રાખવામાં આવતો. આ પદ્ધહસ્તી રાજ્યની શોભા તરીકે નહિ પણ ઈજતરૂપે ય ગણાતે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર નિષધપતિ પદહસ્તીની સરભરા ખૂબ જ ઉચ્ચ પ્રકારની થતી..પહસ્તીને ઉપગ ભેટે ભાગે રણસંગ્રામમાં થતો. અથવા તે કેઈ ઉત્સવ નિમિત્તે થતી શોભાયાત્રામાં થતું. વિનિતા નગરીને મહારાજા ઋતુપણને પટ્ટહસ્તી સમગ્ર રાષ્ટ્રમાં પંકાતે હતો.આજ તે મદન કારણે તેરમાં આવી ગયો હતો. હાથી જ્યારે તારમાં આવે છે ત્યારે દાળવાટ કરી નાખે છે. તેમાં ય આ પદહસ્તી દીવાને બને ત્યારે તો ભારે હાહાકાર મચાવી મૂકે છે. મહાવતે કે સનિ પણ તેની સામે જઈ શકતા નથી. પદહસ્તીને આવતો જોઈ નળે બે પથ્થર ઉઠાવ્યા. તે કુબડે. બની ગયો હતો પણ તેનું ભુજબળ એવું ને એવું રહ્યું હતું. નળે એક પથ્થર સાઈ ઝાટકીને પટ્ટહસ્તીના ભાલ પ્રદેશ પર માર્યો. એક બળવાન પુરુષના હાથે થયેલે ઘા સામાન્ય તે હેાય જ નહિ. પહેલે જ પથ્થર લાગતાં હાથી ચમકયો. ત્યાં ઉપરાઉપર બીજા ત્રણ પથ્થર તેના ગંડસ્થલ પર અથડાયા. તેરમાં ચડેલા હાથનો ક્રોધ અગ્નિ સમાન બની ગયો. સુંઢમાં પડેલા કે માનવીને પડતો મૂકીને તે સળગતી નજરે નળ સામે જોઈ રહ્યો અને વળતી જ પળે નળને પિતાનાં ચરણ તળે ચેપી નાખવાના આશય સાથે નળ તરફ ધો. ઊભા રહે, ઊભે રહે! માંસ અને ચરબીના સંગ્રહસ્થાન સમા, દીર્ઘ ચૂંઢવાળા, લાંબા દાંતવાળા, પશુરાજ ! તું આજ પિશાચ કેમ બની ગયું છે ? શા માટે ઉત્થાન મચાવી રહ્યા છે? પણ યાદ રાખજે આજ હું તારા મદરૂપી જવરને જરુર ઉતારીશ.” નળે આ શબ્દો ગર્જનાપૂર્વક કહ્યા. ખૂણે ખાંચરે ઊભેલા લોકો આ શબ્દો સાંભળીને કુબડા નળના સાહસ પ્રત્યે નવાઈભરી નજરે જોઈ રહ્યા.. નળે આટલું કહીને બે ચાર પથ્થર બીજા ફટકાર્યાંધાર્મિથી જલી રહેલા હાથીના હૈયામાં જાણે ઈંધણ પડયાં. તેણે સુંઢ ઊંચકી. એક ચીંઘાડ નાખી. અને ધસમસતા વેગ સાથે કુબડા નળ તરફ ધસ્ય. Page #282 -------------------------------------------------------------------------- ________________ નળને સત્કાર ! 273 આ જોઈને લોકોએ હાહાકાર મચાવી મુકો. પદ્ધહસ્તીની ગતિ ઉતાવળી હતી...નળ પણ સાવધ હતે.. પદહસ્તીનું રૌદ્રરૂપ જેવા છતાં નળ જરાયે ભયભીત ન થયો. તેણે હાથીની સૂંઢથી જ બચવાનું હતું...અને તે ચપળતાથી હાથીની સૂંઢને થાપ આપી પોતાના ભવનમાં દાખલ થતા હોય તેવો સ્વસ્થ નળ * હાથીના બંને પગ વચ્ચેથી તેના તલપ્રદેશવાળા ભાગમાં પહોંચી ગયો. નળે પિતાની વજી જેવી મુષ્ટિ વડે હાથીને તલપ્રદેશમાં પ્રહાર કરવા માંડયા... હાથી ભારે અકળાયો...તેના ઉપર માનવીને હાથ નહે. પડતો...પણ કોઈ વિશાળ ઘણ ત્રાટકતો હતો. હાથીએ કારમી ચીસો નાખવા માંડી. આ ચીસે પિતાને થતી પીડાની સૂચક હતી અને જાણે સમગ્ર આકાશ હાથીના ચિત્કારથી કંપાયમાન બની ગયુ ! પ્રહાર કરી રહેલા માનવીને પકડવા માટે તે કુંભારનો ચાકડે ફરે તેમ ઘુમવા માંડયો... પરંતુ નળ એના જ પેટને રક્ષણ નીચે હતા. હાથીની સૂંઢ ત્યાં પહોંચી શકતી નહતી. અને વારંવાર થતા પ્રહારથી હાથીને અપાર વેદનાને અનુભવ થઈ રહ્યો હતો. દૂરદૂર ઊભેલા લે કે તે અવાફ બનીને આ સંગ્રામ નિહાળી રહ્યા હતા. હાથીની પાછળ પડેલા સૈનિક પણ એક કુબડાનું આ સાહસ જોઈ રહ્યા. અને નળ સરકીને તેના પાછલા બંને પગ વચ્ચેથી બહાર નીકળી ગયો અને હાથીને વશ કરવાના ઈરાદે તેણે હાથીના બંને પાછલા પગ પર વજમુષ્ટિના પ્રહાર કરીને બંને પગ પિતાની ભુજાઓમાં પકડી લીધા. લોકે મોઢામાં આંગળાં ઘાલી ગયા. આવા મદમસ્ત હાથીના. પગ પકડવા એ કંઈ નાનીસૂની વાત ન ગણાય. લોકોના મનમાં થયું, આ કુબડ જરૂર પિતાની આત્મહત્યા કરવા જ ઈચ્છતો હશે અથવા 18 Page #283 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ સાવ બુદ્ધિને બેલ હશે. આમ સામે ચાલીને તને ભેટવા ડાહ્યા માણસ કદી ન જાય. હાથીએ બે એક આંચકા મારીને પિતાના પગ તરત છોડાવી નાખ્યા અને આંચકાના કારણે નળ પણ થોડે દૂર ઊડી પડે.. પરંતુ નળ તરત ઊભો થઈ ગયો અને દેડીને ઊછળ્યો. હાથીની પૂંઠ પર વજમુષ્ટિનો પ્રહાર કર્યો. પરંતુ હાથી ભારે ક્રોધમાં આવ્યો હત...તે તરત ચક્કર ફર્યો. અને નળ જે નીચે પડ્યો કે તરત સુંઢમાં ઉઠાવીને ઊંચે ઉછાળે. આ યુદ્ધ જોઈ રહેલા પ્રત્યેક માનવીના મુખમાંથી અરેરાટી નીકળી ગઈ. પરંતુ ઊંચે ઊછળે નળ નીચે ન પડતાં હાથીની પીઠ પર જ ખાબ...તે બરાબર સાવધ હતો. તેણે હાથીના મસ્તક પ્રદેશ પર હાથ વડે પ્રહાર કરવા માંડયા. નળને મસ્તક પરથી નીચે પટકવા માટે હાથીએ ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ નળ જળો માફ બરાબર વળગી રહ્યો હતો. અને શસ્ત્ર વગરનો નળ કેવળ હાથની મુઠ્ઠી અને કેણી વડે જ પ્રહારો કરી રહ્યો હતો. આ પ્રહાર અંકુશ કરતાં યે ભારે ખતરનાક હેવાને હાથીને 2 નુભવ થયો...એકાદ ઘટિકામાં હાથીને મદ ઊતરી ગયો. હાથી નરમ ઘેંસ જેવો જડ બની ગયો... સાવ શાંત થઈ ગયો. આ દ્રશ્ય જોઈને લેકે કુબડાને ધન્યવાદ આપવા માંડ્યા...હાથના એક માવતે આવીને નળને અંકુશ આપ્યું. અંકુશ વડે કાબૂમાં રાખીને નળ વિરાટ ગજરાજને ગજશાળા તરફ લઈ ગયો. માવત વીસ ગજ આગળ રહીને રસ્તો ચીંધી રહ્યા હતા...લેકે હજી પણ ભયના કારણે નજીક આવી શકતા ન હતા. કોઈ કહેતું...છે તે સાવ કુબડે પણ ભારે બળુકે!” કઈ કહેતુઃ 'જરૂર, આ કોઈ મોટા રાજ્યને હસ્તીપાલ હે જોઈએ.” Page #284 -------------------------------------------------------------------------- ________________ નળીને સત્કાર ! 275 આમ વિવિધ વાતે થયા કરતી હતી. ધીરૂપ બની ગયેલે પદહસ્તી અત્યારે સાવ શાંત બનીને આજ્ઞા મુજબ ગજશાળા તરફ જઈ રહ્યો હતે. લેક હર્ષવનિ કરતા હતા. સર્પની ડંખરૂપ કૃપાથી નળની આકૃતિ ફરી ગઈ હતી..પણ -નળના બાહુબળમાં કોઈ પરિવર્તન નહોતું થયું. ચંદનના ટુકડાનું બારીક ચૂર્ણ કરવામાં આવે તે પણ તેની સુવાસ જતી નથી, એ જ રીતે કદરૂપ બનેલા નળનું બાહુબળ જરાય નષ્ટ નહોતું થયું. રાજના કેટલાક માણસોએ રાજભવનમાં પહોંચીને એક કુબડાએ મોતના મુખમાં પડવાનું સાહસ ખેલીને કેવળ મુષ્ટિ પ્રહાર વડે આપણું પદહસ્તીને કાબુમાં લઈ લીધો છે. એ સમાચાર આપ્યા. ચિંતામગ્ન બનેલે રાજા ભારે પ્રસન્ન થઈ ગયા અને પિતાના ખંડના ગેખમાં આવીને ઊભો રહ્યો...કારણ કે ગજશાળામાં જવાને ભાગે ત્યાંથી જ પસાર થતો હતો. થોડી જ વારમાં પદસ્તી પર બેઠેલા કુબડા પુરુષને ઋતુપણે જોયો. જેનું નાક વક્ર હતું. શરીર શ્યામ હતું. કાયા સુદઢ હોવા છતાં વક્રતાયુકત હતી. રાજાના મનમાં થયું, કુબડે ખૂબ જ બળવાન હો જોઈએ...નહિ તો મદમસ્ત ગજરાજને કોઈ પણ માનવી શસ્ત્ર વગર કાબૂમાં લઈ શકે નહિ. પિતાને રાજા ઝરૂખામાંય જોઈ રહ્યો છે એ દશ્ય મળે જોયું નહતું...કારણ કે તેનું સમગ્ર મન હાથીમાં જ રોકાયેલું હતું. તે તેની પાછળ લેકેનું એક મોટું ટોળું હતું...કુબડાને બિરદાવનારા કેટલાક ચારણ ભારો પણ હતા અને હર્ષનાદ વડે વાતાવરણ પણ મુખરિત બન્યું હતું. ગજરાજને લઈને નળ પસાર થઈ ગયું કે તરત રાજા ઋતુપણે પિતાના મહાપ્રતિહારને બેલાવીને કહ્યું, “તું સત્વર ગજશાળામાં જ Page #285 -------------------------------------------------------------------------- ________________ 276 નિષધપતિ અને જે કુબડા પુરુષે આપણા હાથીના મદને નાથ્યો છે તેને ઘણું જ પ્રાપ્ત કર્યા વગર મને ચેન નહિ પડે.” | મસ્તક નમાવીને મહાપ્રતિહાર તરત વિદાય થયો. રાજા ઝરૂખા. પાસેથી પોતાના બેઠક ખંડમાં ગયો. બેઠક ખંડમાં કેટલાક મંત્રીઓ આવી ગયા હતા. સહુએ મહારાજાને નમન કર્યા. મહારાજા જ્યારે આસન પર બેઠા ત્યારે એક મંત્રીએ કહ્યું : “કૃપાનાથ, આ તો ભારે આશ્ચર્ય કહેવાય. એક કુબડે માણસ આપણું ગજરાજને કોઈ પ્રકારના શસ્ત્ર વગર કાબૂમાં લાવે એ સામાન્ય ઘટના નથી..આપણા સેંકડો સુભદો હાથીને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ કેઈ પિતાના પુરુષાર્થમાં સાર્થક થઈ શકયું નહિ.” મહારાજાએ મંત્રી સામે જોઈને કહ્યું: “પુરુષ કદરૂપ હોઈ શકે પણ કેઈનું ભુજબળ કદરૂપું ન હોય ! મને તે આ પુરુષ કેઈ પરદેશી જેવો લાગ્યો હતે....” “હા મહારાજ.આપ આજ્ઞા કરો તો એને પરિચય..” વચ્ચે જ ઋતુપણે કહ્યું, “મેં એને આદર સહિત અહીં બોલાવ્યા છે. તરત એક મંત્રીએ કહ્યું : “કૃપાનાથ, એ વીર પુરુષને રાજસભામાં જ બેલાવવો જોઈએ, લોકે પણ એને પરિચય જાણવા આતુર છે. વળી, આપ પુરસ્કારમાં એને જે કંઈ આપશે તે જાણીને લેકે પણ હર્ષિત થશે અને રાજસભાને સમય થઈ ગયો છે.” આ વાત બરાબર હતી. રાજસભાને સમય થઈ ગયો હતો. મહારાજાએ તરત એક સેવકને ગજશાળા તરફ રવાના કર્યો અને હાથીને કાબૂમાં લાવનાર પરદેશીને સીધા રાજસભામાં લાવવાનું Page #286 -------------------------------------------------------------------------- ________________ વાળને સત્કાર ! સૂચના કરી. ત્યાર પછી બધા મંત્રીઓ સાથે મહારાજા રાજસભામાં જવા વિદાય થયા. પાગલ બનેલા પટ્ટહસ્તીનું પાગલપણું નષ્ટ થઈ ગયું હતું... ગજશાળામાં પહોંચ્યા પછી બધા માતેએ આ કુબડા પુરુષને ઘણું જ આદર સહિત નીચે ઉતાર્યો અને પદ્ધહસ્તીને સુવર્ણની સાંકળ વડે બંધનગ્રસ્ત બનાવી તેની સામે ચાર મૂક્યો. હાથો પરથી નીચે ઊતરીને નળે થોડી પળો પર્યત હાથીને પ્રેમથી પસાર્યો અને કહ્યું " દોસ્ત, કઈ પ્રકારનો રોષ ન રાખીશ. જેમ મહાપુરુષો પિતાના ગુણને જાળવી રાખે છે તેમ મહાન ગજરાજે પણ પિતાના ગૌરવને સંભાળી રાખે છે.” આમ કહીને નળ લોકનાં અભિનંદન ઝીલતે ઝીલતો ગજશાળાની બહાર આવ્યા.એ જ વખતે મહારાજાના મહાપ્રતિહારને રથ આવી પહોંચ્યો. અને તેણે રથમાંથી નીચે ઊતરી નળ સામે જઈ વિનતિભર્યા સ્વરે કહ્યું : “વીર પુરુષ, મહારાજા આપને મળવા ઈચ્છે છે .. હું આપને આદર સહિત લેવા આવ્યો છું.” નળના મનમાં પિતાના મિત્ર ઋતુપર્ણની ઊપસી છબી આવી... પિતે પણ મિત્રને મળવા ઈચ્છતે જ હતો પરંતુ પિતાનું સ્વરૂપ ખુલ્લું કરવા નહોતો માગતો. સર્પરાજની કૃપાથી પ્રાપ્ત થયેલી કુરૂપતા અત્યારે તેને આશીર્વાદરૂપ થઈ પડી હતી. તેની ભેટમાં હજી પણ બિલ્વફળના આકારની બંને દાબડીઓ સચવાઈ રહી હતી. નળે મહાપ્રતિહારને કહ્યું : “હું ધન્ય બન્યા. મહારાજા કયાં બિરાજે છે?” તેઓ રાજભવનમાં જે આપની રાહ જોતા બેઠા છે...” કહી મહાપ્રતિહાર કુબડા પુરુષને રથ પાસે લઈ ગયો...બરાબર આ સમયે એક સેવા દોડતે આવી પહોંચ્યો અને મહાપ્રતિહારને કહ્યું. “કૃપાનાથે Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ નિષધપત્રિ આ મહાપુરુષને લઈને રાજ્યસભામાં આવવાનું આપને જણાવ્યું છે.” “સારું..” કહી મહાપ્રતિહાર નળ સાથે રથમાં બેસી ગયો. અને સારથિને રાજસભાના ભવન તરફ રથ લઈ જવાની આજ્ઞા કરી. પાગલ બનેલા હાથીની વિગત જાણવા માટે લેકે ખૂબ જ આતુર બની ગયા હતા અને ટોળે વળી વળીને રાજસભા તરફ જઈ રહ્યા હતા, રાજસભામાં બેસનારા રાજપુરુષ, સભ્ય, સ્તુતિપાઠકો, વગેરે પિતા પોતાના વાહને હાર આવી ગયા હતા અને રાજસભા ફરતા. વિશાળ મેદાનમાં જક્તાનાં ટોળાંઓ પણ આવી ગયાં હતાં. મહાપ્રતિહારે કુબડા પુરુષને લઈને રાજસભાના પ્રાંગણમાં પિતાને રથ ઊભો રખાવ્ય, રથમાંથી બંને નીચે ઊતર્યા કે તરત લેઓએ કુબડાને જોઈને હર્ષવનિ કરવા માંડયો. નળે સર્વ તરફ બે હાથ જોડીને નમન કર્યા અને મહાપ્રતિહારની પાછળ તે રાજસભાના ભય ખંડમાં દાખલ થયો. રાજસભાના સભ્યોને બેસવાની આગલી હરોળમાં જ નળને આદર સહિત બેસાડ... એજ વખતે કેટલાક મંત્રીઓ સાથે મહારાજા ઋતુપણું આવી પહોંચ્યા. સમગ્ર રાજસભાએ ઊભા થઈ મહારાજાનો જયનાદ પિોકાર્યો, નળ પણ પિતાના આસન પરથી ઊભો થઈ ગયો હતો. મહારાજ સિંહાસન પર બિરાજમાન થાય એટલે સહુ પિતપિતાના સ્થાને બેસી ગયા અને મહામંત્રીએ રાજસભાનું કાર્ય શરૂ કરવાની આજ્ઞા કરી. યશગાથા શરૂ કરી, ત્યાર પછી રાજપુરોહિતને સ્વસ્તિ વાંચન કર્યું. બે ચારણેએ બિરદાવલી ગાઈ. આ પ્રારંભિક વિધિ પૂરી થતાં જ મહામત્રીએ ઊભા થઈ Page #288 -------------------------------------------------------------------------- ________________ નળનો સત્કાર ! 279 પદહસ્તીએ મદના તેરમાં કેવો ભયંકર ઉત્પાત મચાવ્યો હતો અને ચાર ભાવ અને સાત નાગરિકેને કેવી ભયંકર ઈજાઓ પહોંચી. હતી તે વાત કરી. ત્યાર પછી પદ્ધહસ્તીને પકડનારને એક એક ગામ આપવાની જાહેરાતની પણ વાત કરી અને છેલ્લે તેઓશ્રીએ પદહસ્તીને પકડનારા એક અજાણ્યા પરદેશી વીર પુરુષની પ્રશંસા કરી. આ પ્રમાણે આજની પ્રસંગને માહિતી આપીને તેઓશ્રીએ પ્રસન્ન સ્વરે કહ્યું : “જે વીરપુરુષે પિતાના બાહુબળ વડે ગજરાજને વશ કર્યો છે તે વીરપુરુષ મહારાજા સમક્ષ પધારે...મહારાજાશ્રી પિતાના સ્વહસ્તે તેને પુરસ્કૃત કરી અભિવાદન કરવા ઈચ્છે છે અને તે વીરપુરુષનો પરિચય પણ ચાહે છે.” મહાપ્રતિહાર કુબડા નળને આદરપૂર્વક મહારાજના સિંહાસનવાળા મંચ પર લઈ ગયો. નળ પિતાના મિત્ર ઋતુપર્ણને ઓળખી ગયો હતો... પરંતુ તે ઓળખાઈ શકે તેમ નહોતે. નળે બે હાથ જોડી નમન કર્યા. મહારાજાએ આસન પરથી ઊભા થઈ અતિ પ્રસન્ન રસ્વરે કહ્યું : “વારપુરુષ, તારા બાહુબળને ધન્ય છે. તું કેણુ છે, કયાંથી આવે છે, તારો પરિચય શું ? આટલું કહીને અમારા સહુની જીજ્ઞાસા. શાંત કરે “મહારાજ, નિષધદેશના સ્વામી અને સત્યવ્રતના ટેકધારી મહારાજા નળને તે આપ જાણો છોને?” “હા...એ તે મારા પ્રિય મિત્ર છે.” મહારાજા નળ થોડા દિવસ પહેલાં પિતાના લઘુબંધુ કુવરરાજ સાથે ઘુતડા રમતા હતા. મહારાજા નળ કોઈ પણ સંજોગોમાં આવા અનિષ્ટ ને સરકારે નહિ.. છતાં દુદેવના અંગે તેઓએ જુગાર રમવા માંડો અને રમતાં રમતાં સમગ્ર રાજ્ય, સંપત્તિ વગેરે સર્વસ્વ હારી ગયા.” Page #289 -------------------------------------------------------------------------- ________________ 280 નિષધપતિ વચ્ચે જ મહારાજ ઋતુપણે કહ્યું: “શું આ સત્ય છે?” હા કૃપાનાથ, આ વાત કોઈ ન માને એવી હેવા છતાં એક સત્ય છે. કુવરરાજે સિંહાસન પ્રાપ્ત કર્યું.ધન ભંડારે, રત્ન ભંડારો, વગેરે પર કબજો મેળવ્યા અને મહારાજા નળ તે વળતે જ દિવસે નિષધા નગરીને ત્યાગ કરીને ચાલ્યા જવાના હતા...જતાં કવરે તેમને નિષધ દેશને ત્યાગ કરવાની સુચના આપી અને વળતે જ દિવસે મહારાજા નળ માત્ર પહેયે કપડે જનતાનાં આંસુ ઝીલતા ઝીલતા ચાલ્યા ગયા. તેમનાં પ્રિય ધર્મપત્ની દેવી દમયંતી પણ તેમની પાછળ વિલય થયાં. મહારાજા નળે કે મહાદેવી દમયંતીએ એક પણ વસ્તુ સાથે રાખી નહિ કે કાઈ દાસ દાસી કે મિત્રોને પણ સાથે લીધાં નહિ. આથી એમના પ્રિય સાથીઓએ પણ નિષધા નગરીને ત્યાગ કર્યો. હું મહારાજા નળને પ્રિય સારથિ છું. નળ વગરની નગરીમાં રહેવું એ ભારે દુઃખદાયક જણાવાથી હું પણ નિષધાને ત્યાગ કરીને ચાલી નીકળ્યો છું. કૃપાનાથ, આપનાં દર્શનની આશાએ જ મેં આજ સવારે વિનિતા નગરીમાં પ્રવેશ કર્યો હતો. અને આપના પદહસ્તીને ભારે મુકાબલે કરવો પડયો. એક રીતે હું આ પ્રસંગને મારા દ્ભાગ્યને પ્રસંગ માનું છું...કારણ કે એથી આપનાં દર્શનનો લાભ મને તરત જ પ્રાપ્ત થઈ શકે.” પિતાના મિત્ર નળની આ હાલત જાણીને ઋતુપર્ણ ભારે દુઃખી થયો. તેણે મિત્ર પર પડેલાં સંકટને પિતાનું માન્યું અને એ જ વખતે ત્રણ દિવસ પર્વત ગીત, નૃત્ય અને વાજિંત્રોનાં વાદન ન કરવાની આજ્ઞા કરી. ત્યાર પછી નળના અંગત સારથિએ દર્શાવેલા બાહુબળને એક એક ગામને એક તાલુકો બક્ષિસ કરી પુરસ્કૃત કર્યું. નળ એક નાનો રાજન બની ગયો.એકસ એક ગામ ધણી પરંતુ તેનું હૃદય ભારે વ્યથા ભોગવી રહ્યું હતું. પિતાની પ્રિયતમા Page #290 -------------------------------------------------------------------------- ________________ -નળનો સત્કાર ! 281 દમયંતીનું શું થયું હશે એ પ્રશ્ન તેના પ્રાણને વધી રહ્યો હતો. મહારાજાએ નળના સારથિને એક આસન પર બેઠક આપતાં કહ્યું, “તારું શુભ નામ?” કુબજા !' ઓહ ભઈ, આજથી તું મારો મિત્ર છે...આ નગરીમાં જ તને રહેવા માટે એક મહેલ આપીશ અને આજે જ હું મારા મિત્રની શેધ માટે ચારે દિશાએ મારા સૈનિકોને રવાના કરીશ.” મહારાજા આમ નળ અણધારી રીતે યોગ્ય સ્થાને આવી ગયે..પરંતુ તેની પાછળ પડેલા કલિનું હૃદય ભારે દુ:ખી થયું. જેમ કે કામાસક્ત પત્નીના વિયોગથી કામજવરમાં તરફડતો હોય છે, તેમ કવિ પિતાની મનોવેદનામાં બળવા માંડયો. પ્રકરણ 30 મું : : અજગરના મુખમાં ! આ તરફ સરોવરની પાળ પાસે જે રાતે નળે પિતાની પ્રિયતમાને ત્યાગ કર્યો હતો તે દમયંતી ખૂબ જ પ્રમ-ન હૃદયે નિદ્રાધીન બની ગઈ હતી. એક તો વન પ્રદેશમાં ચાલવાના કારણે શ્રમ પડ હતો અને કેમંલાંગિની નારી દમયંતી શ્રમને પણ ગણકારે તેવી નહતી...પરંતુ સ્વામીએ કહેલી અભયવાથી તે ખૂબ જ આશ્વસ્ત બની હતી અને જ્યારે માનસિક ચિંતા હળવી બને છે ત્યારે માનવીને નિદ્રા પણ સરળ થઈ પડે છે. મધરાત વીતી ગઈ...રાત્રિના ચતુર્થ પ્રહરને પ્રારંભ થયો... છતાં મુઠ્ઠીમાં પકડી રાખેલા ઉત્તરીયના છેડાને એમ ને એમ રાખીને દમયંતી સુખભરી નિદ્રા માણી રહી હતી. જે નારીને સ્વામી મહા Page #291 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ બળવાન હોય અને તેની બાજુમાં જ રક્ષરૂપે સૂતો હોય તે નારીને ભયનું કઈ કારણ રહી શકતું નથી. પરંતુ પાછલી રાતે દમયંતી એક સ્વપ્નમાં ખોવાઈ ગઈ. એક સુંદર અને પરિપકવ ફળવાળા આમ વૃક્ષ પાસે પિતે આવી છે. આંબા પરની કેરીઓ જોઈને તેનું હૈયું હર્ષિત બને છે અને તે આમ્રવૃક્ષ પર ચઢવાને પ્રયત્ન કરે છે. થોડી જ વારમાં તે ઉપર ચડી જાય છે... પરંતુ એ જ વખતે એક હેલો ઊડતો ઊડતે આવે છે અને તે આમ્રવૃક્ષની સહુથી ઊંચી ડાળી પર બેસે છે. દમયંતી તે હલા તરફ સ્થિર નજરે નિહાળી રહે છે.. પરંતુ વળતી જ પળે એક ચમત્કાર સર્જાય છે. હેલાના બેસવાથી સમગ્ર આમ્રવૃક્ષ તત્કાળ સુકાવા માંડે છે. લીલાં પાન ઢગલાબંધ ખરવા માંડે છે. જે રસભરી કેરીઓ ઉતારવાની આશાએ દમયંતી આંબા પર ચડી હતી તે કેરીઓ પણ સુકાઈને ટપટપ ખરવા માંડે છે. દમયંતીનું આશ્ચર્ય શમે તે પહેલાં જ આંબાની શાખાઓ સાવ સુકાઈ જાય છે. અને દમયંતી પણ જડ, અવશ અને શિથિલ અંગવાળી બની ગઈ હોય તેવું અનુભવે છે... તે નીચે ઊતરવાનો પ્રયત્ન કરવામાં જાણે સાવ કમજોર હોય તેવી બની જાય છે અને હેલે જાણે હર્ષોલ્ફલ બન્યો હોય તેવું દેખાય છે. આ જોઈને દમયંતીના મનમાં થાય છે... આ એવો કયો પાપી જીવ હશે કે જેના સ્પર્શમાત્રથી આ રસમધુર આંબે સાવ શુષ્ક બની ગયો ! પણ વધુ વિચાર કરે તે પહેલાં જ દમયંતી આમ્રવૃક્ષ પરથી નીચે ગબડી પડે છે. આવું વિચિત્ર પ્રકારનું દુષ્ટ અને કેઈ અશુભ ભાવિનું સૂચન કરતું સ્વપ્ન જોઈને દમયંતીની નિદ્રા અદ્રશ્ય થઈ ગઈ. સ્વપ્નનું અશુભ ભાવિ આકાર ધારણ ન કર એટલા ખાતર તેણે પિતાના, પ્રિયતમ નળનું વદન કમળ નિહાળવા ખાતર સ્વામી પ્રત્યે નજર વાળી. પણ આ શું ? સ્વામી તો આ તરફ સૂતા હતા..કેમ દેખાતા. Page #292 -------------------------------------------------------------------------- ________________ અજગરના મુખમાં ! નથી ? આ પ્રશ્ન જાગતાં જ દમયંતીએ ચારે તરફ જોયું... પરંતુ નળ. દેખાયો નહિ. અરે, આ શું બની ગયું ? સ્વામી કયાં ગયા? શું વહેલા જાગૃત થઈને આટલામાં કંઈ લેવા ગયા હશે? અથવા સરોવરના. કિનારે ગયા હશે? આવા પ્રશ્નો હૈયામાં ઊભા થયા અને કંઈક ભયભીત બનેલી દમયંતી તત્કાળ પર્ણની શય્યામાંથી ઊભી થઈ ગઈ. નળની તલવાર ત્યાં જ પડી હતી. પરંતુ દમયંતીનું ધ્યાન તે તરફ નહેતું ગયું. તે ચારે તરફ જવા માંડી. પ્રાત:કાળને સુખદ સમીર વાઈ રહ્યો હતો અને પ્રાતકાળનો મધુર પ્રકાશ પણ ધીરે ધીરે વ્યાપ્ત બની રહ્યો હતો થોડી પળો સુધી દમયંતી જણે અનાથ. બની ગઈ હોય એવા ભાવ વચ્ચે કંઈક ભયગ્રસ્ત બનીને ઊભી રહી. પરંતુ વળતી જ પળે પૈયનું બળ સંચિત કરીને સરોવરના કિનારે ગઈ... ત્યાં ચારે તરફ જોયું...સરોવરના પટ પર પણ નજર કરી.. કયાંય સ્વામી દેખાયા નહિ. દમયંતી પુનઃ શાસ્થાને આવી અને આસપાસની ઝાડીમાં જોવા માંડી પરંતુ નળ કયાંય ન દેખાય. તેના મનમાં થયું, સંભવ છે કે આવી સ્થિતિમાં મને નિરાંતે સૂતેલી! જોઈને તેઓને પરિહાસ કરવાનું મન થયું હોય અને કઈ વૃક્ષની ઓથે છુપાઈ ગયા હોય ! આવો વિચાર આવતા જ તે મધુર છતાં કંઈક ઉચ્ચ સ્વરે બોલી : “આર્યપુત્ર, આર્યપુત્ર, આવી પરિસ્થિતીમાં આપને પરિહાસ કરવાની વૃત્તિ થઈ એ મને આશ્ચર્ય લાગે છે !' પણ આપ મારી દ્રષ્ટિથી છૂપા નહિ રહી શકે...હા...જેવાઈ ગયા, નજરે ચડી ગયા... હવે છૂપાઈ રહેવાનો મિથ્યા પ્રયત્ન કરશો નહિ !' દમયંતી ચારે તરફ જોતી જતી આ પ્રમાણે બેલવા માંડી... પરંતુ નળનાં દર્શન ન થયાં... જ્યાંથી થાય? નળ તે આ સમયે વિનિતા નગરીના સરોવર તટે પહોંચી ગયો હતો. વારંવાર આ પ્રમાણે બોલવા છતાં નળને સચર સરખોયે ન. દેખાય એટલે તેનું ચિત્ત ભારે વ્યાકુળ બની ગયું.. હદય કંપવા. Page #293 -------------------------------------------------------------------------- ________________ 284 નિષધપતિ માંડયું. સતી દમયંતી પતિએ આપેલા આશ્વાસનથી અન્ય કોઈ પ્રકારને સંશય નહતી કરી શકતી. છતાં તેના મનમાં થયું...મારા સ્વામી અતિશય સુંદર, સશકત અને રૂપવાન છે. એમને જોઈને કોઈ વ્યંતરી અથવા તે કોઈ વિદ્યાધર સુંદરી મુગ્ધ બનીને મંત્ર બળ વડે અપહરણ તો નહિ કરી ગઈ હોય ને ? અથવા મારા સ્વામી પર કોઈ અણધારી વિપત્તિ તે નહિ આવી પડી હેય ને ? જો એમ ન હોય તે તેઓ મને આ સ્થિતિમાં મૂકીને કયાંય જાય નહિ. અથવા મને આવા દુઃખ વચ્ચે મૂકે નહિ. નિરાંતની નિદ્રામાં ભાનભૂલેલી હું ખરેખર ધિક્કારને પાત્ર છું.. શ્રેષ્ઠ પતિની પત્ની હવા આજ હું અનાથ જેવી બની ગઈ છું..શરણ વગરની થઈ ગઈ છું ઘણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય એવા સ્વામી રૂપી ધનને મેં પ્રમાદના કારણે ગુમાવી દીધું લાગે છે! આશા વગરની બની ગયેલી હું આવા ગાઢ વનમાં કેવી રીતે જીવી શકીશ ? દર્ભના અગ્રભાગ પર રહેલા જળબિંદુ માફક જ આશાનું અવલંબન ધારીને પ્રાણીઓનું જીવન ટકી રહેતું હોય છે... આશા ન હોય તે જીવન અને મૃત્યુમાં કઈ ભેદ ન રહે. સ્વામીના સાથથી આ ભયાનક વન મારા માટે રાજ પ્રાસાદ સમું બની ગયું હતું. એ ! જ વન આજે મારા સ્વપ્નની રાખ સમું ભયાનક બની ગયું છે! ઓહ, પુણ્ય બળે ઉત્તમ સ્વામી પામી, અમદેષ કઈ વાદળી આવી ચડતાં સ્વામી બધું છોડીને ચાલ્યા ગયા... પરંતુ હું તેમને ફરી વાર પામી.. જાણે એક જ ભવમાં એ જ સ્વામીને મેં બે વાર મેળવ્યા ! પણ કર્મરાજાની શક્તિ હોઈ કલ્પી શકતું નથી. પર્વતમાળાઓથી ઘેરાયેલા આ ગાઢ વનમાં હું કેવી રીતે જીવી શકીશ? હે નાથ, તમે જ્યાં છો? બેલે....બોલ..મને ઉત્તર આપ.કચકણ જેવા સમર્થ રાક્ષસને હણનારા એવા આપને શત્રુ કેણ હશે? હે મારા રક્ષક, - જયાં હો ત્યાંથી આવો. આપના વગર હું કરી રીતે જીવી શકીશ? Page #294 -------------------------------------------------------------------------- ________________ અજગરના મુખમાં ! 285 હે રાજવીરસેનના નંદન, હે નિષધપતિ, આ ગાઢ વનમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. પણ મારી એક ભાવના છે , ભવોભવ આપ જ મારા પતિ બનજો. આ રીતે વિલાપ કરતાં કરતાં દમયંતી મૂર્શિત બનીને નીચે ઢળી પડી. તેની આંખમાંથી આવેલાં આંસુ તેના સુકુમાર વદન પર જાણે ચળકી રહ્યાં હતાં. દમયંતીનું આ દર્દ જોઈને જાણે સમગ્ર વન રુદન કરી રહ્યું હેય એવું ગમગીન વાતાવરણ સરજાઈ ગયું હતું...થડી પળે પહેલાં ઉદય થયેલો સૂર્ય પણ જાણે સાવ નિપ્રભ બની ગયો હતો. દૂર દૂરની પર્વતમાળાઓ જાણે ચોધાર અમૃઓ બિછાવી રહી હતી. પશુ પંખીઓ પણ દિમૂઢ બની ગયાં હતાં...અને કેટલાંક હરણાંઓ તો દૂરથી દમયંતી પ્રત્યે અતિ કરુણ નજરે જોઈ રહ્યાં હતાં. સવરને સ્પર્શને આવતો વાયુ અતિ સુખદ હોવા છતાં જાણે દાહક બની ગયો હતો... અને મકરંદથી ગુંજતાં કમળ જાણે દમયંતી સામે જોઈને કહેતાં હતાં, “હે પ્રિયદર્શિની, સુંદરી, તું કમળ જેવાં તારાં નયને ખોલ...જે પુરુષના હદયમાં સ્ત્રી હત્યા પ્રત્યે પણ ધૃણું નથી. તેના ખાતર તું આટલે ખેદ શા માટે કરી રહી છે ? ઊભી થા.. ઊભી થા...અને તારા પિતાના ભવન તરફ વિદાય થા.” લગભગ એક ઘટિકા પછી દમયંતીની મૂછ વળી તે બહાવરી નજરે ચારે તરફ જોતી બેઠી થઈ..પુનઃ સરોવર કિનારે આવી. મોઢા પર પાણુ છાંટીને તે પિતાના સ્વામીને શેધવા નીકળી પડી. કલિ દમયંતીની પાસેથી નળને દૂર કરવામાં અવશ્ય કામયાબ બની શક હતો. પરંતુ દમયંતીના હૃદયમાંથી તેને દૂર કરવા કેઈ શક્તિ સમર્થ નહોતી. પતિને શોધવા દમયંતી વનપ્રદેશમાં ચાલવા માંડી...વારંવાર હે રવામી, હે સ્વામી એમ બોલતી તે આગળ વધી રહી હતી. હજી Page #295 -------------------------------------------------------------------------- ________________ 286 નિષધપતિ તેણે પોતાના કપાયેલા ઉત્તરીય તરફ પણ નજર નહોતી કરી. સ્વામી ક્યાં ગયા હશે ! અથવા કઈ વિપત્તિમાં ફસાયા હશે ? એ એક જ સવાલ તેના હૈયામાં ઘોળાઈ રહ્યો હતે. ચાલતાં ચાલતાં તેના કેમળ ચરણમાં કંટકો ચૂસી જતા અને લેહીની ટશરો ફૂટતી.છતાં જેમ મયુરનું ધ્યાન ઘનઘેર ગગન પ્રત્યે હેય છે તેમ દમયંતીનું સમગ્ર ધ્યાન સ્વામીની ચિંતામાં જ પર વાયું હતું. આંખમાં આંસુ ચાલ્યાં જતાં હતાં. વનપ્રદેશ સાવ નિર્જન હતે..કોઈ માનવી દેખાતે નહે...કેને પૂછવું ? ખુબ દૂર નીકળી ગયા પછી દમયંતીએ ઉત્તરીયના પાલવ વડે આંસુ લૂછયાં. એ જ વખતે તેની નજર છેડા પર લખેલા લોહીના અક્ષર પર ગઈ...તે ચમકી... અક્ષરે ચેખા હતા. છતાં જરા વક હતા. તેણે સ્વામીને આદેશ વાંચ્યો તે સમજી ગઈ કે સ્વામીના હૃદયમાં અનુરાગ તે એ ને એ જ છે..કેવળ મને સંકટ ન પડે એટલા ખાતર તેઓએ આવું ગંભીર સાહસ ખેડી નાખ્યું છે. તે મનથી બોલી : “હે પ્રિયતમ, શું આપ આપની પ્રિયતમાને સાથે રાખવા શકિતમાન નહતા? વૃષભને પિતાનાં શૃંગ અને હાથીને પોતાના તુશળ કદી ભારે પડતા નથી...તો આપને હું કેમ ભારે પડી ?' - દમયંતી પતિના સંદેશથી કંઈક નિશ્ચિત બની શકી...તેણે આસપાસ નજર કરી...ઓહ, હજી પતે શું સરોવરની આસપાસ - જ ઘૂમી રહી છે? એમ જ હતું... દમયંતી સ્વામીને શોધતી સરોવર ફરતી ઝાડીમાં જ ભમી રહી હતી. તે પુનઃ સરોવર કિનારે આવી તેણે સ્નાન કરવાનો વિચાર કર્યો. એ જ વખતે તે જોઈ શકી કે ઉત્તરીય કાપીને સ્વામી ચાલ્યા ગયા છે. કંચુકીબંધ અને કમર પટક ધેવા તેણે ઉત્તરીય વીંટી લીધું Page #296 -------------------------------------------------------------------------- ________________ અજગરના મુખમાં ! 287 અને ત્યાર પછી સ્નાન કરીને સરોવર કિનારે જ નિત્યકમ ઉપાસના કરવા બેસી ગઈ. આરાધના એ એક મહાન બળ છે. વિપત્તિકાળે ધર્મ સિવાય કઈ રક્ષા કરવા આગળ આવતું નથી...જે માનવીએ ધર્મની આરાધના જાળવી રાખી હેય તે આરાધના પતાવીને તેણે સુકાઈ ગયેલાં વસ્ત્રો પુનઃ ધારણ કર્યા અને ઉત્તરીય ખભે રાખ્યું...ત્યાર પછી સરોવર સામે જોઈને તે બેલીઃ “હે વરુણદેવ, હું આપની સાક્ષીએ નિશ્ચય કરું છું કે જ્યાં સુધી મારા સ્વામી નળનું હું દર્શન નહિ પામી શકું ત્યાં સુધી પુપમાળા, ચંદનનું વિલેપન, કપૂરને અંગરાગ, અલંકાર, દૂધ, દહીં, ઘી અને સાકર વગેરે માંગલિક વસ્તુઓને હું ત્યાગ કરું છું...” દમયંતીનો આ નિશ્ચય સાંભળીને હર્ષ પામતે કળિ સાવ તેજહીન અને બળહીન બની ગયો. ત્યાર પછી દમયંતી સ્વામીના આદેશનું પાલન કરવા પુનઃ પોતે જ્યાં સૂતી હતી ત્યાં આવી અને ત્યાંથી વડલા પાસે ગઈ...તેણે કુંડિનપુર તરફ જતો એક માર્ગ છે. નિશ્ચિત હવે તે હિનપુરના માર્ગે ચાલવા માંડી. સરોવર તટ પાસેના વન પ્રદેશમાં જ્યાં દમયંતી અને નળ પની શય્યા કરીને સૂતાં હતાં ત્યાં નળની તલવાર પાંદડાંઓની નીચે જ પડી રહી હતી. કુલિનપુરના માર્ગે જઈ રહેલી દમયંતી નિર્ભિકતાપૂર્વક ચાલવા માંડી. તેની સામે પતિએ ત્યાગ કર્યાનું દર્દ હતું. પતિના આદેશરૂપી રકકતના અક્ષરો પણ હતા. જે અક્ષરમાં પતિને પ્રેમ હતું, પતિની આશા હતી, પતિની ભાવના હતી. માગ પણ એવો હતો કે, બહુ વ્યવહારમાં નહોતો આવતો... એથી માત્ર નિજન હતો એમ નહતું.. અવ્યવસ્થિત અને જાળાં Page #297 -------------------------------------------------------------------------- ________________ 288 નિષધપતિ ઝાખરવાળો પણ હતો. ચાલતા ચાલતાં દમયંતીએ બીજા એક વનમાં પ્રવેશ કર્યો. દૂર દૂર વિંધ્ય પર્વતની હારમાળા દેખાતી હતી. મધ્યાહન કાળ વીતી ગયો. દમયંતી થાકીને લેથ થઈ ગઈ. તેણે. વિચાર્યું, કોઈ સ્વચ્છ સ્થળ મળે તો ઘડીક વિશ્રામ લઉં... અને થોડે દૂર ચાલતાં જ એક ડુંગરની તળેટી દેખણી.. સ્થળ સ્વચ્છ હતું. માર્ગ પણ બાજુમાંથી જ પસાર થતો હતો. આથી દમયંતીએ એક સ્વચ્છ સ્થળે વૃક્ષ નીચે વિસામો લેવાનું મનથી નક્કી કર્યું અને તે વૃક્ષ નીચે ગઈ. એક વાર ચારે તરફ દ્રષ્ટિ કરી. જાણે સમગ્ર વન અનશન્ય દેખાતું હતું..વનમાં પશુ પંખીઓ ટોળે વળેલાં નજરે ચડતાં હતાં. પણ હિંસક પ્રાણીઓ દિવસના ભાગમાં ક્યાંથી આવે? વળી, ભય કરતાં ભયની કલ્પના જ દુઃખદાયક હેય છે. સાચે ભય પ્રત્યક્ષ ઊભો થાય ત્યારે માનવીમાં બળ અને સાહસ પ્રગટે ખરાં. દમયંતી ધર્યપૂર્વક તે સ્વચ્છ સ્થળે આડે. પડખે થઈ. ચાલી ચાલીને અને સ્વામીની ચિંતા વડે તે ખૂબ જ થાકી ગઈ હતી. એ સિવાય તેને કમળ ચરણપંકજ કંટકે વડે વિંધાઈ ગયા હતા. થોડી જ વારમાં દમયંતી નિદ્રાધીન બની ગઈ...નિદ્રામાં માનવીને આસપાસની કોઈ કલ્પને રહેતી નથી. કારણ કે દેહ, મન અને સ્મૃતિ સઘળું સ્થિર બની જતું હોય છે. દમયંતીને એ કલ્પના નહોતી કે બસ કદમ દૂર ઊભેલા એક વૃક્ષ નીચે એક વિશાળકાય અજગર પડયો છે. સામાન્ય અજગર નહિ. ભયંકર અને હિંગ અજગર ! મધ્યાહ્નકાળ વીતી ગયા હતે...દમયંતીની કલ્પના એવી હતી કે બેએક ઘટિકાને વિસામે લઈને આગળ વધવું. અને સાંજ પડે ત્યારે કઈ જળાશય પાસે રાત્ર વ્યતીત કરવી પણ બેને બદલે છઘટિક Page #298 -------------------------------------------------------------------------- ________________ અજગરના મુખમાં! 89 પસાર થઈ ગઈ. નિદ્રા ગાઢ બની ગઈ હતી. સમય, સંગ, પરિસ્થિતિ અને સ્થળનું પણ ભાન રહ્યું નહોતું. વિરાટકાય અજગર ધીરે ધીરે દમયંતી પાસે આવી પહોંચ્યો હતું. તેનું મન ભારે હર્ષિત બન્યું હતું...આ ખેરાક ઘણા સમયે તેની આંખ સામે ચડયો હતો...તે દમયંતીનાં બંને ચરણ પાસે પહોંચ્યો તેણે પોતાનું નાની ગુફા જેવું મેટું પહેલું કર્યું..અને... ભરનિદ્રામાં પોઢેલી, હૈયામાં કેવળ પિતાના પતિની સ્મૃતિને સાચવી રહેલી દમયંતીનાં બંને ચરણ અજગરે પિતાના મુખમાં લઈ લીધાં.. જીભ સુંવાળી, મુખ સુંવાળું...અને અજગરના શ્વાસની પ્રક્રિયા પણ સુંવાળી..થોડી જ પળોમાં દમયંતીનો દેહ કટિભાગ સુધી અજગરના મુખમાં ચાલ્યો ગયો. અને દમયંતી ચમકી...તેણે આંખો બેલી... અરે, આ શું? આ વિરાટ અજગર...અરે, પિતાની કાયાને અધ ભાગ તો એના મુખમાં ચાલ્યો ગયો છે. અજગરના મુખમાંથી છૂટવાને તેણે પ્રયત્ન કરવા માંડયો પરંતુ જેમ કાદવમાં ખૂંચેલી હાથણું ગમે તેટલું બળ કરે છતાં ઊડી ને ઊંડી ખૂચતી જાય છે તેમ દમયંતી અજગરના મુખમાં વધુને વધુ, છેક નાભિ સુધી ચાલી ગઈ. હવે શું કરવું? આ તે નિશ્ચિત મૃત્યુ છે...આવા નિજન સ્થળમાં કાણુ બચાવે ? કેને બૂમ મારવી?ના...ના. ના... જ્યારે મૃત્યુ સામે આવીને ઊભું હોય ત્યારે વધુમાં વધુ સ્વસ્થ રહેવું જોઈએ અને ધર્મનું શરણું ગ્રહણ કરવું જોઈએ આમ વિચારી દમયંતી મધુર સ્વરે બોલી ઊઠી “મારાં કઈ પૂર્વજન્મના પાપનું આ પ્રત્યક્ષ પરિણામ છે... મૃત્યુ નિશ્ચિત છે. મારી તમામ નબળાઈઓ દૂર થાઓ !મને ધર્મનું શરણું મળે મને મોતને ભય નથી. મેત પ્રત્યેક પ્રાણીના લલાટે અંકિત થયેલું જ છે. પરંતુ મારું મૃત્યુ ન બગડે એટલા ખાતર મને _અરિહંતનું શરણ હે ! સિદ્ધ ભગવંતનું શરણું હે ! આચાર્ય ભગવંતનું શરણ હે! ધર્મનું શરણ હો !" 19 Page #299 -------------------------------------------------------------------------- ________________ 290 નિષધપતિ બેલતાં બોલતાં દમયંતી કંઈક ઉચ્ચ સ્વરે બોલી ઊઠી, “ધર્મનું શરણ મને પ્રાપ્ત થાઓ !..." આમ કહી તેણે નેત્રો બંધ કર્યા અને મનમાં નવકાર મંત્રનું સમરણ શરૂ કર્યું. પરંતુ દમયંતીને છેલ્લા શબ્દો એક નવજવાન ભીલ, કે જે હરણને શિકાર કરીને વૃક્ષના ઓથે બેઠા હતા તેના કાન પર અથડાયા. તે ચમકીને ઊભો થયે વનમાં રહેતાં પ્રાણીઓની દ્રષ્ટિ તીવ્ર હોય છે. થોડી જ વારમાં તે જોઈ શક્યો કે એક અજગરના મુખમાં સોનાની કઈ પૂતળી સમી અતિ સુંદર સ્ત્રી સપડાઈ ગઈ છે અને છેક છાતી સુધી મુખમાં ઊતરી ગઈ છે. એક પળને યે વિલંબ કર્યા વગર જુવાન ભીલ હાથમાં પિતાને ફરસે લઈને દો ... જ્યારે તે અજગર પાસે પહોંચ્યો ત્યારે દમયંતી છેક ગળા સુધી અજગરના મુખરૂપી ગુફામાં ઊતરી ગઈ હતી. વનમાં રહેતા આ ભીલ વનનાં હિંસક પ્રાણીઓનાં મમસ્થાન કયાં હોય તે જાણતો હતો તેને એ પણ ખબર હતી કે આજ. ગરની તાકાત એના પૃચ્છ ભાગમાં જ હોય છે. આમ વિચારી ભીલ જુવાને પિતાની ફરસીને એક ફટકો અજગરના પૂછ પ્રદેશના નિશ્ચિત ભાગ પર લગાવ્યું. અને અજગરની તાકાત ખતમ થઈ ગઈ...એક ગાલિયું ખાઈને અજગર ઢળી પડયો. નવજવાન ભલે પળને યે વિલંબ કર્યા વગર કેડમાં ભરાવેલી છરી ખેંચી કાઢી અને સંભાળપૂર્વક અજગરની કાયા ચીરવા માંડી. બહારથી શ્યામ દેખાતો અજગર અંદર ઘેરે લાલ હતો. થેડી જ પળાના પ્રયત્ન પછી ભીલ કુમારે દમયંતીને જરાયે ઈજા ન થાય તે રીતે બહાર કાઢી લીધી. નવકાર મંત્રના ધ્યાનમાં મગ્ન બનેલી દમયંતીને આશ્ચર્ય થયું. તેણે નેત્રો ખેલ્યાંજેયું, એક જુવાન ભીલ ટેકો આપીને ઊભો છે અને અજગર બે ફાડિયાં બનીને પડે છે. લોહી, માંસ અને મળને ઢગલે ભારે બિહામણો લાગે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ અજગરના મુખમાં! ભીલ જવાને કહ્યું: “મારી સાથે ચાલો...નજીકમાં જ નદી છે. આમ કહીને દમયંતીને ટેકો આપીને તે નાની નાની નદી પાસે પહોંચી ગયો. ભીલ કુમારે દમયંતીના દેહને ચોટલાં રક્તમાંસ જળ વડે સ્વચ્છ કર્યા. ત્યાર પછી તેણે કહ્યું. “તમે અહીં બેસજે... હમણું જ આવું છું’ આમ કહીને તરત ચાલે ગયો. સૂર્યાસ્તને હજી બે ઘટિકાની વાર હતી...પરંતુ દમયંતીને થયું કે એક આખો યુગ પિતા પર પસાર થઈ ગયો લાગે છે. ભીલ જુવાન થોડાં ફળો લઈ આવ્યો. ભીલ જુવાનની નિષ્કામ ભક્તિને દમયંતીએ સત્કાર કર્યો દમયંતીના મનમાં થયું, જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ પિતે જ રક્ષણ કરે છે ! દમયંતીએ એક વાર પશ્ચિમ ગગન તરફ નજર કરી. ત્યાર પછી તેણે કેટલાંક ફળો ખાઈને તૃપ્તિ મેળવી આ વખતે ભીલ જુવાન પલાસનાં ચાર પાંચ પાન વડે દમયંતીને વાયુ ઢાળી રહ્યો હતો... દમયંતી ભીલની આવી સેવા જોઈને અતિ પ્રસન્ન બની ગઈ... પણ તેને એ ખબર નહોતી કે નવજવાન ભીલનાં નયને રૂ૫ અને, યૌવનની તૃષા છિપાવવા તલપી રહ્યાં છે ! પ્રકરણ 31 મું : : જુવાનની આંખ ફરી! કળાહાર કરીને દમયંતી ઊભી થઈ...હાથ મુખ ધોઈ તેણે પિતાનાં વસ્ત્રો સામે નજર કરી...કમરપટક ચારે તરફ ફાટી ગયો હતે..કંચુકીબંધ પણ શિથિલ બની ગયો હતો અને ઉતરોય તે સાવ ચિરાઈ ગયું હતું. Page #301 -------------------------------------------------------------------------- ________________ ર૦ર નષધપતિ ભીલ જુવાને વિનમ્ર સ્વરે કહ્યું “આપ કોણ છે તે હું કલ્પી શકું છું..આપ કે ઈ રાજરાણું લાગો છો..ગમે તે કારણે આ ગાઢ. વનમાં ભૂલા પડી ગયાં હશે. પરંતુ વિંધ્યવાસિની માની કૃપાથી આપ મૃત્યુના મુખમાંથી બચી શકાય છે. જે આપને હરકત ન હોય તે સામેની ટેકરી પાસે જ મારી કુટિર છે. તેમાં નિરાંતે આરામ કરો.” નિષ્પાપ હૃદયના માણસો અન્યના અંતરનાં પાપને ભાગ્યે જ ક૯પી શકે છે. પિતાને જીવતદાન આપનારા આ ભીલ નવજવાનની ભાવનાને અનાદર કરવો તે દમયંતીને ઉચિત ન લાગ્યું વળી, સૂર્યાસ્તા. થઈ ગયો હતો...રાત્રિ કાળે આવા વનપ્રદેશમાં પ્રવાસ ખેડે તે યોગ્ય નહેતું. દમયંતીએ ભીલ જુવાન સામે જોઈને કહ્યું : “ભાઈ, તેં આજ મારા પર મેટો ઉપકાર કર્યો છેતારી ઝૂંપડી કેટલી દૂર છે?' સામેની ટેકરી પાસે જ છે. ત્યાં એક સુંદર નાનું સરોવર છે.એ સરોવરમાં કમળનું વન છે. હું આપના આરામ માટે કમળપત્રોની શગ્યા બનાવી દઈશ..” ભીલે કહ્યું. દમયંતી તેની સાથે ટેકરી તરફ ગઈ. સ્થળ ઘણું મજાનું હતું. એક નાનું સરેવર હતું....કમળથી ભરેલું. પરંતુ અંધકારના કારણે સરોવરની સુંદરતાને ખ્યાલ આવી શકતે નહે. તેની સામે જ એક સ્વચ્છ જગ્યાએ નાની કુટિર હતી. કુટિર ફરતી કાંટાની વાડ હતી. એ આખી વાડ વિવિધ વેલીઓ વડે, શેભી રહી હતી... અંદર જવા માટે કાંટાને એક જ ઝાંપે હતો.. જુવાન ભીલે કાંટાનો ઝપ ખોલતાં કહ્યું “અંદર આવો.” ભીલની પાછળ પાછળ અંદર દાખલ થતો દમયંતીએ ચારે તરફ જોઈને કહ્યું: “ભાઈ, તારો કેઈ પરિવાર અહી નથી રહેતો? પરિવારમાં કોઈ નથી. હું એકલે જ છું.' કહી તે ઝૂંપડીમાં દાખલ થયો....એક ખૂણામાં પડેલું કઈ ખાસ વનસ્પતિનું એક લાકડું તેણે ઉઠાવ્યું....લાકડું બહુ મોટું નહતું...માંડ દોઢેક હાથ Page #302 -------------------------------------------------------------------------- ________________ જુવાનની આંખ ફરી ! જેવડું હતું. દમયંતી હજી ઝૂંપડીની બહાર જ ઊભી હતી. જુવાન ભીલે હાથમાંનું લાકડું એક ચળકતા પથ્થર પર થોડી વાર ઘસ્યું. માત્ર -બે પળમાં તે લાકડું સળગી ઊઠયું..અને અંધારી કુટિરમાં ક્ષીણ પ્રકાશ ફેલાઈ ગયો. તેણે આ બેયું એક માટીના ઠામમાં ભરાવીને કહ્યું: “અંદર આવે... અહીં દીવો બીવો તે નથી...પણ આ લાકડું આખી રાત ધીરે ધીરે સળગ્યા કરશે ને એનું અજવાળું પડયા કરશે.” દમયંતી કુટિરમાં ગઈ.. બે ચાર માટલાં પડ્યાં હતાં. એક તરફ જળ ભરેલા બે માટલાં હતાં. અને બીજી તરફ ખીંટીએ બાણનું ભાથું ને ધનુષ ટિંગાતાં હતાં.એક ખાટલે ઢાળે પડયો હતો..એના ઉપર ખાસ કંઈ પાગરણ નહતું...વકલ પાથયું હતું.' દમયંતીએ કહ્યું: " ભાઈ, હું અહીં પડી રહીશ...બીજે કંઈ દાખડો કરવાની જરૂર નથી.” એમાં દાખડો શેના? વિંધ્યવાસિની મા આજ મારા પર પ્રસન્ન થયાં છે...' એમ કહેતા જુવાનલ ઝુંપડી બહાર નીકળી ગયો. દમયંતી ઝૂંપડીમાં જોતી જોતી ખાટલા પર બેસી ગઈ. તેના મનમાં થયું, વનમાં વસનારે માનવી પણ કેટલી દયા જાળવી રાખે છે? પાપકર્મ કરતાં કરતાંયે પુણ્યનો છાંટો પડી ગયું હશે. નહિતર આવા વન વગડામાં મને કેણ બચાવત ? લગભગ અર્ધ ઘટિકા પછી એક ભારી જેટલાં કમળનાં પત્ર લઈને ભીલ જુવાન આવી પહોંચ્યો અને બોલ્યો : “જરા ઊભાં થાવ. હું બિછાવી દઉં.” દમયંતી ઊભી થતાં બોલીઃ “ભાઈ રહેવા દે. હું બિછાવી દઈશ.' ના ના...ના..આપના જેવાં કેમળ દેવીનું એ કામ નથી.” Page #303 -------------------------------------------------------------------------- ________________ * નિષધપતિ કહીને જુવાને કમળપત્રને ઢગલો ખાટલા પાસે મૂકો અને ખાટલા પરનું વહાલ ઉઠાવી લઈ શયારૂપે કમળપત્રો ગેáવા માંડયો.. સરખી પથારી થઈ ગયા પછી તેણે તેના ઉપર વકલ બિછાવી દીધું. ત્યાર પછી તે બોલ્યો, “આટલામાં ક્યાંય દૂધ મળે એમ નથી. પણ મારો બનાવેલે દારૂને એક ભાંડ ભર્યો છે...થડક પીશે. તે આ બધી નબળાઈ ચાલી જશે ને બત્રીસે કોઠે દીવા થઈ થશે.” “ના, ભાઈ, મને આનંદ છે. વળી, હું દારૂ કે એવા કોઈ પદાર્થો પીતા નથી. તેમ, રાત્રકાળે કશું લેતી નથી. મારા લીધે તારે ખૂબ જ શ્રમ લેવો પડયો છે. હવે તું નિરાંતે આરામ કર.” ભીલ જુવાને પ્રસન્ન સ્વરે કહ્યું, “મને શો શ્રમ પડવાને હતો? આજ તે મારા પર માતાજીની કૃપા વરસી છે....” આટલું કહીને તેણે એક ખૂણામાં પડેલા માટલામાંથી માટીના. લેટકા જેવા પાત્રમાં દારૂ ભર્યો અને પી ગયે. આમ, ઉપરાઉપર ત્રણેક પાર ભરીને પધાં. ત્યાર પછી તે ઘણું જ ઉમંગ સાથે ઊભે. થયું અને બોલ્યોઃ “રૂ૫ની દેવી આપના નામની ખબર નથી. પણ આપની કોમળ કાયા પરથી મેં એટલું જ જાણ્યું છે કે, આપ કઈ રાજરાણી છે. હું એક વનવાસી ભીલ છું...આપનામાં જે જાતની રસિકતા હશે તેવી મારામાં નહિ હોયવળી, આપની દ્રષ્ટિ તેજસ્વી છે.. આપના ચહેરે ચંદ્રને પણ શરમાવે એ રૂડે છે. આમ બહાર નજર કરો. મીઠી રાત શરૂ થઈ ગઈ છે. આ સ્થળે કેઈને ભય. નથી. વિદ્યાદેવીની કૃપાથી આજ મારે આંગણે અણમેલ રત્ન આવ્યું છે.. તય જુવાન છે... હું પણ નવજુવાન છું..મારા. ઉપર પ્રસન્ન થાઓ.. વનમાં વસનારો એક ભીલ બહુ કંઈ ન જાણી શકે એ સહજ છે. છતાં આપણો વિલાસ અપૂર્વ બનશે. આ કમળની શય્યા પણ ધન્ય બની જશે.. દમયંતીના આશ્ચર્યનો પાર ન રહ્યો. બેયાના અગ્નિનો પ્રકાશ Page #304 -------------------------------------------------------------------------- ________________ જુવાનની આંખ ફરી ! તીવ્ર ન હોવા છતાં તેણે ભીલ જુવાન સામે જોયું...જુવાનની આંખમાં વિકારનું વિષ ઊપસી આવ્યું હતું. દમયંતીએ આવાં વેણ સાંભળીને ન દેધ કર્યો કે ન કંઈ જવાબ આપ્યો. તેના મનમાં માત્ર એ જ વિચાર આવવા માંડે. અરેરે, હું મહારાજા નળની પત્ની, રાજા વીરસેનની પુત્રવધૂ, રાજકુમાર દમનની બહેન, મહારાજા ભીમની પુત્રી છું. પણ શું કરું? જે મારો પરિચય આપીશ તે પણ કામથી પાગલ બનેલે આ જુવાન વિકારથી પાછો નહિ વળે.. કારણ કે કામરૂપી વાયુ દીપકને બૂઝવી નાખે છે. તેમ વિવેકને પણ નષ્ટ કરી નાખે છે. કામી પુરુષનું હૃદય નિલ જજ હોય છે, તેને અપમાનમાં પણ આનંદ દેખાય છે. આલોક કે પરલકનો કોઈ ભય તેને સ્પર્શ નથી કામાંધ બનેલા પુરુષની પ્રકૃતિ જ આવી હોય છે ! જેણે મને મોતના મુખમાંથી બચાવી છે તે આ ભીલ જુવાનને મારે કઈ રીતે સમજાવવો? ઓહ, આ કરતાં હું અજગરના ઉદરાગ્નિમાં ભસ્મ થઈ ગઈ હોત તો સારું હતું.. મારો એવો કર્યો કર્મવિપાક હશે કે હું આવું નિષ્કુર અને મહાકષ્ટમાં આવી પડી ? આ ભીલને હું ધર્મની વાત કરીશ તે પણ તેને હૈયે નહિ સ્પર્શ ...કારણ કે આ જાતિ પાપને ગણકારતી નથી... ભાનતી પણ નથી. એક તો આ જુવાને મારા પર ઉપકાર કર્યો છે.. પણ એને બદલો વાળી શકાય એવું કાંઈ મારી પાસે છે નહિ...મારે આને કઈ રીતે વારેવો? જે આ બિચારો ગરીબ નહિ સમજે અને મારા પર બળાત્કાર કરશે તો અવશ્ય મૃત્યુના મુખમાં જઈ પડશે અને મારે એમાં નિમિત્ત બનવું બનવું પડશે.” દમયંતીને વિચારમગ્ન જોઈને ભીલ જુવાન બેલ્યોઃ “રૂપરાણ, વિચાર કરવાનો સમય નથી. શરમ સંકેચની પણ કંઈ જરૂર નથી. હું એક મસ્ત જુવાન છું...તું એક ભરત રાજરાણું છે.. આજ Page #305 -------------------------------------------------------------------------- ________________ 296 નિષધપતિ આમ છતાં દમયંતી મૌન રહી. એ ઉપકારીને કઈ રીતે ઉત્તર આપો ! દમયંતીને મૌન જઈને કામપીડાથી ચચ બનેલે ભીલ જુવાન બે, “સુંદરી, મૌનને આશ્રય લઈને શા માટે સમય બગાડી રહી છે? હું તને જરાયે દુઃખ નહિ આપું. હું સમજું છું કે તારી કાયા અતિ કોમળ છે.વળી, હું તને મારી રાણી બનાવીને અહીં રાખીશ. તું એમ ન માનતી કે હું તને અહીં પૂરી રાખીશ...ના ..ના..એ કઈ ભય તું રાખીશ નહિ. હું કેવળ તારે દાસ બનીને રહીશ........ તને મારી હથેળીમાં રમાડીશ અને તું જ્યાં સુધી પ્રીતિ રાખીશ ત્યાં સુધી તારા સુખને કઈ રોકી શકશે નહિ. હવે વિલંબ ન કર...સંશય ન રાખ અને મારી સાથે ભેગ ભેળવીને પરમ તૃપ્તિ પ્રાપ્ત કરી લે.” દમયંતી જોઈ શકી હતી કે ભીલના શબ્દોમાં અવિવેક નથી, પણ મોહ છે..તે મૌનને ભંગ કરતાં બેલીઃ “હેભાગ્યવંત, તારા શબ્દો પરથી મને સમજાયું છે કે, તું વિનયશીલ છે. હું તને કયા શબ્દમાં સમજાવું? દુર્જન કે સજજનનું ઉત્પત્તિસ્થાન માત્ર ગામ કે નગરમાં નથી હોતું. ઘણી વાર એવું પણ બને કે ગામડામાં સજજન હેય ને નગરમાં જને પણ હાય ! આવા નિર્જન વનપ્રદેશમાં હું જોઈ શકી છું કે ગમે તેવા ભલભલા રાજાને પણ છતવાને તુ સમર્થ છે. છતાં અનાથ, અબળ અને મૂઢ એવી મને રૂંધ નથી અથવા મારા પર આક્રમણ કરતું નથી....એ ખરેખર તારી સજજનતા છે. વનવાસી ભીલ આ કેમ હેઈ શકે? ખરેખર, તું ભીલ જાતિમાં મહાભાગ્યવંત અને દયાળુ છે... આવા વિટ વનમાં તારા જેવી મહાન વ્યકિતનું મળવું એ પણ ભાગ્યને રોગ જ છે....મને એમ થાય છે, ખારા જળમાં તું અત્યારે મીઠી Page #306 -------------------------------------------------------------------------- ________________ જુવાનની આંખ ફરી ! 297 વીરડી સમાન છે...તારા વડે હું જીવિત પામી છું...તારે આ ઉપકાર હું કોઈ પણ રીતે વાળી શકું એમ નથી. એક તો તે મને અજગરના મુખમાંથી ઉગારી, ત્યાર પછી મને સ્વચ્છ કરીને ફળાહાર કરાવ્યા અને બાવા નિર્ભય સ્થળે આશ્રય મળ્યો. આ તારા ઉદાર હૃદયની પ્રતીતિ છે. ખરેખર, તેં એક નારીનું રક્ષણ કરીને મહાન ઉપકાર કર્યો છે.. મહર્ષિઓના તપને પણ તે તુચ્છ બનાવ્યું છે. જે નિર્દય પુરુષો પરનારીમાં પ્રીતિ રાખનારા હોય છે તે એઠું ભજન કરનારા કાગડા સમાન છે, એના જેવા હલકી વૃત્તિવાળા અન્ય કેણ હેઈ શકે ? ભાઈ, સમગ્ર પાપનું મૂળ પરનારીગમનમાં જ રહેલું છે. પરના પ્રત્યે બૂરી નજર નાખનારાના બંને ભાવ બગડે છે. પરસ્ત્રીગમન એ તે નિંદાનું સ્થાન છે, તિરસ્કારનું કારણ છે અને મતનું દ્વાર છે. જે પુરુષ કામદેવથી હરાયેલા પિતાના મનને પાછું વાળવા સમર્થ નથી તે પિતાના ધનની રક્ષા કયાંથી કરી શકે? ભાઈ, પરનારીને ભેગવનાર કદી નાકને સાગર પાર પામી શકતો નથી. નારી, વિષ, જળ, અગ્નિ અને શસ્ત્ર આ પદાર્થો સાથે રમનારાઓની કુશળતા ક્યાંથી રહી શકે? કામાંધ બનનાર પુરુષ ભારે દુઃખી થાય છે... અને મેં તો તને ભાઈ કહ્યો છે...વળી, તું મને મેતમાંથી બચાવનાર દાતા છે. હું ભોગવિલાસની ઈચ્છા વગરની છું...પછી તું મારા પ્રત્યે આવી દ્રષ્ટિ રાખે તે તારા માટે શરમજનક છે. તારે તારા ચિત્તને ક્રર ન બનાવતાં કાબૂમાં રાખવું જોઈએ. તેં મારા પ્રત્યે જે ઉપકાર છે. તે સહાય પુણ્ય આપતી રહે એવું તારે વિચારવું જોઈએ.” દમયંતીના ઉપદેશથી ભીલનું હદય એક વાર કંપી ઊઠયું.. પરંતુ માનવી જ્યારે કામને આધીન બનેલા હોય છે ત્યારે સત્ય ક અમૃત પચાવવાની તેનામાં કોઈ તાકાત રહી શકતી નથી. ભીલ જુવાન બેલ્યોઃ “સુંદરી, આવા ઉદેશ વડે શા માટે સમય બરબાદ Page #307 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ. કરી રહી છે? જેમ ઢોળાવવાળી ભૂમિ પર જળ સ્થિર રહી શકતું નથી, તેમ અમારા હૈયામાં શીલ, ધર્મ જેવું કાંઈ ટકી શકે જ નહિ. અમે પા૫ પુન્યને કદી જોયાં નથી. સ્વર્ગ નરકને પણ નિહાળ્યાં નથી. તેમ, અમને નર્ક કે પાપને કઈ ભેદ હેત નથી. તારા જેવું અનાયાસે પ્રાપ્ત થયેલું રન જે હું ન ભોગવી શકું તે મને નક કરતાં યે વધુ દુ:ખને અનુભવ થાય. હાથમાં આવેલી સુંદરીને જતી કરનારાઓ પુંસક જ દેખાય છે...અમારા વીરપુરુષની સભામાં મારી ડાઈ ઈજજત રહે નહિ. મેં અત્યાર સુધી જે વિનય રાખ્યો છે તે તારી સુંદરતા સુખરૂપ ભોગવી શકાય એ આશાએ રાખ્યો છે. તું કહે છે તેમ મેં તારા પર ઉપકાર નથી કર્યો... પણ એક સુંદર નાર રન પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કર્યો છે...જે મને ફો છે. મારી ઈચ્છા એવી છે કે આપણે બંને મસ્તીભર્યા મનથી મળીએ. તું જે વધારે દુરાગ્રહી બર્નશ તે મારાં બાવડાંમાં ઓછું બળ નથી. બળાત્કારને હુ નિંઘ નથી માનતે.. બળની મસ્તી માનું છું અને આ સ્થળે એવું બળ વાપરતાં મને કેઈ અટકાવી શકે એમ નથી. જે પળે તને મારા બાહુ બંધનમાં સમાવને તારા અંગે અંગને રમાડી શકું છું. હે, કમળ જેવાં નેત્રવાળી રૂપાણી, તું સમજી જ નહિ તે હું તને ભોગવ્યા વગર રહેવાને નથી એ તું નકકી માનજે.' હાથમાં લીધા. એ જ પળે દમયંતી બોલી ઊઠી: “તને ધિકકાર, હ! તું આ શું કરે છે? જલદી કુટિરની બહાર નીકળી જા....એક ઉપકારી જ વનનું મારા નિમિત્તે મૃત્યુ થાય તે મારાથી જોઈ શકાશે. નહિ.” Page #308 -------------------------------------------------------------------------- ________________ જુવાનની આંખ ફરી ! જુવાન ભીલ ખડખડાટ હસી પડયે... દમયંતીએ મનમાં ઈન્દ્ર મહારાજનું સ્મરણ કર્યું... ઈન્દ્ર દમયંતને વરદાન આપ્યું હતું...દમયંતીનું સ્મરણ પૂરું થાય તે પહેલાં જ આકાશમાંથી વીજળી જેવો એક તેજલિસોટો સડસડાટ કરતો કુટિરનું છાપરું ફાડીને અંદર આવ્યો...અને એનો સ્પર્શ થતાં જ ભીલ જુવાન ત્યાં ને ત્યાં ભસ્મીભૂત થઈ ગયો.. તેજરેખા તો પલક માત્રમાં અદશ્ય થઈ ગઈ. અને દમયંતીએ જોયું... ભીલ જુવાન ભડું થઈને નીચે ઢળી પડે છે. દયંતીને આથી ભારે દુઃખ થયું..પિતાના પર ઉપકાર કરનારા એક જુવાનનું મૃત્યુ થયું એ એના માટે ભારે શોકનું કારણ બની ગયું. દમયંતીનાં નયને સજળ બની ગયાં... તે બેલી ઊઠી, હે કર્મદેવ, મારે મારાં કર્મફળ તે ભેગવવાનાં જ છે... પરંતુ આવાં પરિણામ ને પરિતાપ સહન કરવા જતાં ભારે વેદના સહન કરવી પડે છે ! અહીં, મારા હિતને ખોટ ખ્યાલ મનમાં રાખીને સ્વામી ચાલ્યા ગયા. પણ તેઓને કયે થી કલ્પના આવે કે તેઓ સાથે હેત તો આવી કોઈ વિપત્તિ આંખ સામે ઊભી ન થાત ! દમયંતી ઝૂંપડીની બહાર નીકળી. આકાશ સામે નજર કરી... હજુ તે રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થયો હશે એમ તે કપી શકી. પુનઃ તે ઝૂંપડીમાં ગઈ...કમળપત્રની શય્યા પર મૂકેલ વલ તેણે ભીલ જુવાનના નિર્જીવ દેહ પર બિછાવ્યું. ત્યાર પછી તેણે. ચારે તરફ નજર કરી એક ખૂણામાં નાની પિટિકા પડી હતી...તે ઉઘાડી. તેમાં વકલની એક ચાદર સિવાય કશું નહતું. દમયંતીએ જોયું, પિતાનાં વસ્ત્રો સાવ ચિરાઈ ગયાં છે...દેહની લજજાને સંભાળવા. માટે પણ ગમે તે વસ્ત્ર રાખવું આવશ્યક છે. આમ વિચારી વિકલની ચાદર સહિત તે બહાર આવી અને પર્ણકુટિની એાસરીમાં જ Page #309 -------------------------------------------------------------------------- ________________ ટoo નિષધપતિ રાત્રિ ગાળવાને વિચાર કર્યો. ઝુંપડી ફરતી જે વાડય હતી તે અત્યારે દુર્ગ સમી હતી... મનમાં મહામંત્રનું સ્મરણ કરતી કરતી તે ઓસરી જેવા પ્રાંગણમાં બેસી ગઈ. છે મધરાતે તેને નિદ્રા આવી અને તે જ્યારે જાગૃત થઈ ત્યારે પંખીઓનું પ્રાત ગાન પ્રકૃતિની શેભાને બિરદાવી રહ્યું હતું. દમયંતી ઊભી થઈ. એક વાર ઝૂંપડી તરફ નજર કરીને ઝાંપે ખેલીને બહાર નીકળી. સામે જ નાનું સરેવર હતું. ઉષાને સોનેરી પડછાયે દર્પણ સમા જળમાં પડી રહ્યો હતો. સરવર નાનું છતાં અતિ રમણીય હતું. તેણે સ્નાન કર્યું. વસ્ત્રોને ત્યાગ કરી કાયા પર વાલની ચાદર બરાબર વીંટી લીધી.. ઉત્તરીયના ચીરા થઈ ગયા હોવા છતાં તેણે તે મસ્તક પર વીંધ્યું. ત્યાર પછી ત્યાં ને ત્યાં ધર્મની આરાધના કરવા બેસી ગઈ. સૂર્યોદય થઈ ગયું હતું. સમગ્ર વનપ્રદેશ સહામણે બની ગયું હતું. બે ઘટિક પછી ધ્યાનમુકત બનીને દમયંતીએ આસપાસ નજર કરી. એક વૃક્ષ પર ફળ હતાં. તે ખાઈ, જળપાન કરી, કુંઠિનપુર તરફ ચાલતી થઈ. દમયંતીના હૃદયમાં દૌર્ય તે હતું જ... અને ભયે પણ વિદાય લીધી હતી. તે મનમાં મહામંત્રનું સ્મરણ કરતી કરતી કંડિનપુરના અવાવરા માર્ગે ચાલવા માંડી. મધ્યાહ્ન સમયે કોઈ પણ વૃક્ષ તળે બે ઘડી વિસામે લેતી.જે કંઈ ફળ મળે તે વડે ભૂખનું નિવારણ કરતી અને કોઈ નિર્ભય સ્થળે રાત્રિ વિતાવતી. વિતાવતી... આમને આમ તેણે વિવિધ પહલી અને વનવાળી વિંધ્યની પાર્વત્ય ભૂમિ વટાવી અને વિદર્ભના પંથે ચાલવા માંડી. મહામંત્ર નવકારના સ્મરણને કદી પણ ચૂકતી નહતી. તેને Page #310 -------------------------------------------------------------------------- ________________ સુવાનની આંખ ફરી ! 30 માં આ પ્રવાસમાં મહામંત્રને અને પિતાના સ્વામીના ચરણ કમળની. સ્મૃતિને જ પાથેય રૂપે ધારણ કર્યા હતાં. માર્ગમાં આવતાં પશુઓ પણ દમયંતીને માગ આપતાં હોય તેમ જોઈ શકાતું... દમયંતી સમજતી હતી કે ધર્મને શરણે જનારાઓનું ધર્મ પતે અવશ્ય રક્ષણ કરે છે. પ્રકરણ 32 મું : : આરાધના. કેટલાક દિવસે પસાર થઈ ગયા. દમયંતીએ માત્ર એક વલ ધારણ કર્યું હતું, છતાં તેનું રૂપ જરાયે ઝાંખુ નહતું પડયું. બક્કે વધારે તેજોમય બન્યું હતું. માર્ગમાં નદીઓ, સરવરે ને વિવિધ જળાશય આવતાં, વિવિધ પ્રકારનાં ફળ મળી જતાં, એમાં તેની સુધાતૃષા નિવૃત્ત થઈ જતી. વિદર્ભને માર્ગ પણ નાની મોટી પહાડીઓવાળો હતે...પરંતુ આટલા દિવસના અભ્યાસ પછી દમયંતીને ખાસ કોઈ વાંધો નહોતો આવતો અને વન-વગડા વીંધતાં વીંધતાં તે વધારે હિંમતવાન અને સ્વસ્થ બની ગઈ હતી. નવકાર મંત્રનું સ્મરણ અને પતિના ચરણ કમળની યાદ હૈયામાં સંઘરીને તે આગળને આગળ જતી હતી. ભાગમાં નાનામેટાં પલ્લીગ્રામે આવતાં હતાં, પરંતુ દમયંતી કયાંય જતી નહતી. કારણ કે, એમ થાય તો કાઈનું આતિથ્ય સ્વીકારવું પડે અથવા પિતાને જોઈને માનવી પશુ બની જાય...આથી તે નિર્જન સ્થળે જ રાત્રિવાસ કરતી અને સવારે સ્નાન સંધ્યાથી નિવૃત્ત થઈને આગળ વધતી..એ જ રીતે, સૂર્યાસ્ત પહેલાં જ તે રાત્રિવાસ, Page #311 -------------------------------------------------------------------------- ________________ 302 નિષધપતિ માટેનું મેગ્ય સ્થળ પસંદ કરી લેતી. ખરેખર, સમય ઘણી વાર માનવીનાં દેહ-મનને મજબૂત બનાવે છે. આમ પ્રવાસ કરતાં કરતાં માર્ગમાં એક ધનિક સાર્થવાહને મેળાપ થઈ ગયો. સાર્થવાહન સાથે ઘણો મેટે હતો. તેની સાથે પુષ્કળ માલ પણ હતા. દમયંતીના મનમાં થયું. આ સાર્થવાહ કદાચ કુંઠિનપુર તરફ જતો હશે . આના સથવારે જવું વધારે હિતાવહ લાગે છે આમ વિચારી પડાવમાં બેઠેલા સાર્થવાહ પાસે લઈ અને વિનયભર્યા સ્વરેલી , “મહાનુભાવ, આપ કઈ તરફ જાઓ છો?” પરંતુ સાર્થવાહ કે તેના માણસોએ આ અંગે કશે ઉત્તર ન આપે. આ કઈ ક્ષત્રિય કન્યા લાગે છે...એકલી અટુલી નીકળી પડી છે....માર્ગમાં એને શોધવા નીકળેલાએ ભેટી પડે તે વિપત્તિ ઊભી થાય અને ભારે મુંઝવણમાં મુકાવું પડે. આવો ભય જાગવાથી તેમણે કોઈએ ઉત્તર ન આપો. આમ છતાં દમયંતી નિરાશ ન થઈ. તેણે પડાવની બહાર રાત્રિકાળ વિતાવ્યો. સવારે સાથ ઊપડે ત્યારે તે પણ તેની પાછળ પાછળ ચાલવા માંડી. બુદ્ધિવંતને વસ્તુ પ્રાપ્ત થાય છે કે નહિ તેની ચિંતા નથી હોતી, માત્ર કાર્ય સાધનની જ આવશ્યકતા હોય છે. જમી લીધા પછી માનવીને એક તણખલાની પણ જરૂર પડે છે અને મૃત્યુ પામેલા માનવીની રાખ પણ પૂજાય છે. એટલે અવસરે આવતી બધી ક્રિયાઓ શ્રેષ્ઠ જ લેખાય છે. ચારેક દિવસ પછી એક વિકટ પહાડની તળેટીમાં સાર્થવાહે પડાવ નાખે. એની સેકડો પિઠે, માણસો, દાસદાસીઓ, વગેરે પિતાપિતાનાં કાર્યમાં ગુંથાઈ ગયા. દમયંતી પશુ સાર્થથી થોડે દૂર એક વૃક્ષ નીચે રાત્રિકાળ વિતાવવા આડે પડખે થઈ. તે માત્ર સાર્થના સથવારે ચાલતી હતી...સાર્થના કોઈપણ માનવી પાસેથી કશું ઈચ્છની વહેતી. તેમ, સાર્થના સાળા માણસે દમયંતી સાથે કશી વાત પણ Page #312 -------------------------------------------------------------------------- ________________ આરાધના 303 નહોતા કરતા. રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થયો. સાર્થના માણસો નિરાંતે સૂઈ ગયા. કેટલાક ચેકીદારે જાણતા હતા અને અવારનવાર સાથે ફરતું એક ચક્કર મારી લેતા. મધરાત જામી. દમયંતી નિરાંતે નિદ્રાધીન બની ગઈ હતી. અને એકાએક કઈ ભયંકર ધમાચકડી થતી હોય એવું દમયંતીના કાને અથડાયું તે જાણીને કોમી થઈ ગઈ. જોયું તે સાથ ઉપર હાથીઓનું એક વિશાળ ટોળું ફરી વળ્યું હતું. સાર્થના માણસો ચિચિયારીઓ નાંખી રહ્યા હતા. પિઠના બળદિયાએ પણ બંધન તોડીને આડા અવળા નાસી રહ્યા હતા. ચારે તરફ બળતી મસાલે કાં તો ધરતા પર પડી ગઈ હતી અથવા કોઈ રાવટી પર કે સામાન પર પડીને આગ પ્રસરી 2 હતી. હાથીઓનાં ટોળાંઓએ સાર્થવાહનો સઘળે માલ વેરણછેરણ કરી નાખે. કરિયાણાના કોથળાઓ વેરવિખેર થઈ ગયા...નાનીમોટી રાવટીઓ ભાગીને ભુકકો થઈ ગઈ...વનપ્રદેશના મદોન્મત્ત હાથીઓ માનવગંધથી કપાયમાન બનીને વિનાશ વેરી રહ્યા હતા.... અને જ્યારે હાથીઓ ચાલ્યા ગયા ત્યારે દમયંતી જોઈ શકી કે સાર્થવાહને સમગ્ર સાથે વેરણછેરણ થઈ ગયો છે.સાર્થવાહના માણસો નાની મોટી આગ ઠારવામાં દત્તચિત્ત બની ગયા હતા અને ગઈ કાલને ધનવાન સાર્થવાહ આજે રાક બનીને લમણે હાથ મૂકીને એક ટેકરા પર બેસી ગયો હતો. સવાર પડયું. દમયંતીના મનમાં થયું, અરેરે, મારા દુદેવને ઉદય કેટલો ખતરનાક છે...હું તે સંકટમાં સપડાયેલી જ છું... જેની સાથે ચાલુ છું તે પણ કુશળ રહી શકતો નથી... દુર્ભાગ્યની છાયા અણુ કેટલી વિપત્તિકારક છે...ના. ના..ના...મારે હવે કોઈને આ રીતે Page #313 -------------------------------------------------------------------------- ________________ 304 નિષધપતિ મારા નિમિત્તો વિપત્તિમાં ન મૂકવા જોઈએ હતભાગીને ઓછાયો પણ અહિતકારક થઈ પડે છે. આવો વિચાર કરીને તે બાજુમાં વહેતી કરી. ત્યાર પછી થોડાંક ફળ મેળવીને પ્રાતઃ ભોજન પતાવ્યું અને તે હિંમત રાખીને એકલી પર્વતના શિખર તરફ ચાલી નીકળી. ભયથી ભ્રમિત સમાન બની ગયેલી દમયંતીને આજ સુધી એવું કે સ્થળ મળી શક્યું નહતું કે જ્યાં તેને સાંત્વન આપનાર કોઈ વ્યક્તિ મળી શકે! પર્વત પરની કેડી પણ ભારે કઠણ અને કપરી હતી, છતાં મનમાં આવા વિચારો કરતી અને સાર્થવાહની તારાજીથી શોકમગ્ન. બનેલી, જેનાં સુંદર નેત્રમાં રક્ત રેખાઓ દેરાયેલી છે તે દમયંતી શ્રમની પરવા કર્યા વગર હિંમતપૂર્વક ચાલવા માંડી. લગભગ અધે રસ્તે પહોંચતાં તે ખૂબ જ થાકી ગઈ. તેણે નજર કરી બાજુમાં એક નમેલી શાખાવાળું રત અશોકનું વૃક્ષ દેખાયું. તે અશોકવૃક્ષ પાસે ગઈ. તેની છાયામાં વિસામો લેવા બેસી, ગઈ. અશોક વૃક્ષ સામે જોઈને તે બોલી : “હે પ્રિય અશોક ! તારું દર્શન, સ્પર્શ, સ્મરણ અને રૂપ સજજન પુરુષોને કયા કયા પ્રકારનાં આપી શકે છે.' આ પ્રમાણે કહી. થોડી વાર વિશ્રામ લઈ તે પહાડ પર જવા અગ્રસર થઈ. તેને સૌભવંત વાયુને સ્પર્શ થયો. જાણે પાંચેય ઈન્દ્રિયના વિષયો ઉદાસીન બની ગયા હોય એવી તૃપ્તિ જણાવા માંડે. સંતોષરૂપી અમૃત પિતાના જ હૈયામાં છુપાયું છે એ અનુભવ થવા માંડયો. દમયંતીએ જોયું, સ્વસ્તિક નામના મેધના મિત્રો આકાશમાં Page #314 -------------------------------------------------------------------------- ________________ આરાધના 305 વિહરી રહ્યા છે. તેનું ડાબું નેત્ર ફરકવા માંડયું... તેના મનમાં થયું ઇછિત ફળને સૂચવનારાં આ શુભ લક્ષણ છે...જરૂર મને કંઈક માર્ગદર્શન મળશે અથવા કોઈ શુભ ફળ પ્રાપ્ત થશે ! નિરાશાથી વીંટળાયેલી દમયંતીના હૃદયમાં આશાને પ્રેરણાદાયી સંચાર થયો. તે હર્ષિત મન સાથે ઉત્સાહપૂર્વક પર્વતના શિખર ચડવા માંડી. અને શિખર પાસે પહોંચતાં જ તેનું હૃદય ઉલ્લાસિત બની ગયું... એક વૃક્ષ નીચે મુનિઓનું મંડળ બેઠું હતું...દમયંતીના મનમાં થયું. આજ હું ધન્ય બની ગઈ..મારી તમામ વેદનાઓ વિરામ પામી, જાણે આજ પોતે પોતાના પિતાના ઘેર પહોંચી ગઈ. નજીક આવીને દમયંતીએ વિધિવત સવ મુનિઓને વંદન કર્યા. મુનિમંડળના મધ્યમાં બિરાજેલા ધર્માચાર્યો' ધર્મલાભ આપીને કહ્યું, “હે ભદ્ર, તારા ધાર્મિક આચરણની ઉત્તરોત્તર વૃદ્ધિ થાઓ, તારું ચિત્ત પ્રસન્ન રહો ! હે કયાણી, તું અહીં બેસ...તું ખૂબ જ શ્રમિત થઈ છે એમ જોઈ શકાય છે, દમયંતી પુનઃ વંદન કરીને એક તરફ બેસી ગઈ અને બેલી : ભગવંત, આપનાં દર્શનથી જ મારો શ્રમ વિરામ પામે છે..હું ધન્ય બની ગઈ છું.” ભદ્ર, અમે વિદ્યાધર મુનિઓ વૈતાઢય પર્વત પરથી આ તીર્થનાં દર્શનાર્થે આવ્યા છીએ. આ પૃથ્વી પર પાંચમા ચક્રી અને સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ નામને ભગવંત હવે પછી થશે. તેઓ શ્રીનું તિર્યંચ, અસુર અને મનુષ્યોથી સભર બનેલું સમવસરણ આ સ્થળે થશે. ત્યાર પછી ફરીને જન્મેલા અને તેઓશ્રીની કૃપાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. આ તીર્થનું નામ મુક્તિદ્વાર છે અને તે શ્રીનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ધર્મની પ્રાપ્તિ કરનારાઓને જ દ્રષ્ટિગોચર થાય છે. શ્રી ભાસ્કરમુનિ અમારા ગુરુદેવ. તેમણે અમારા પર કૃપા કરીને આ તીર્થસ્થળ બનાવ્યું છે. હે સૌભાગ્યવતી સ્ત્રી 20 Page #315 -------------------------------------------------------------------------- ________________ 306 નિષધપતિ તને આવા સ્થળે એકલી આવેલી જોઈને આશ્ચર્ય થાય છે. કારણ કે તું લક્ષ્મી, સાવિત્રી, પાર્વતી કે ઈન્દ્રાણી જણાતી નથી...તારી દ્રષ્ટિ નિમેવવાળી છે અને દેવીઓ નિમેષ વગરની હોય છે. તું એશ્વર્યરહિત હોવા છતાં અમે તને રાજરાણી માફક આયુષ્યમાન જાણીએ છીએ. કારણ કે તારાં નેત્રની આકૃતિ તેવી છે.' મુનિરાજના આ શબ્દો સાંભળીને દમયંતી નીચું જોઈ ગઈ.. તેણે આંસુના વેગને બળપૂર્વક રોકીને કહ્યું: “હે પૂજ્ય હું આમ તે સંકટમાં સપડાયેલી છું, પરંતુ આપની વાણીથી ભાગ્યવતી બની છું. આપ સમા અહિંસા અને ત્યાગના સકાર મુનિવરો સમક્ષ પિતાનાં સુખદુઃખ દર્શાવીને પ્રાણ શલ્ય રહિત બને છે, આપ સમાં મહાજ્ઞાની સમક્ષ હું શું કહી શકું? છતાં મારી વિસ્તારપૂર્વકની વાત હું આપને ટૂંકમાં કહીને હૈયાને ભાર હળવો કરવા ઈચ્છું છું.” ભદ્ર, સંકોચ રહિત બનીને તાર જે કંઈ કહેવું હોય તે સુખ રૂ૫ રહે. મુનિવરે કહ્યું. ત્યાર પછી દમયંતીએ પિતાને અને પિતાના સ્વામીને પરિ. ચય આપી લગ્નથી માંડીને અત્યાર સુધીની હકીકત ટૂંકમાં કહી. બધા મુનિઓ સ્વસ્થ ચિત્તો આ વાત સાંભળી રહ્યા. દમયંતીએ કહ્યું, “ભગવંત, પતિથી ત્યજાયેલી હું સઢ વગરની નૌકા માફક ભારે વમળમાં આવી પડી છું. દક્ષિણ દિશાના રાજા ભીમસેન મારા પિતા છે અને મારા સ્વામીની આજ્ઞાથી હું તે તરફ જઈ રહી છું. પરંતુ હું મારા પિતૃગૃહે પહોંચી શકીશ કે નહિ તે નથી જાણતી.વળી, મારા સ્વામીને કંઇ પણ ઉપદ્રવ થશે તે અમારા બંનેને મેળાપ કેવી રીતે શક્ય બનશે? આશાના તતુ મારા દેહદમનને આવરી રહ્યા હેવાથી હું પ્રાણત્યાગ પણ કરી શકતી નથી...અને બળાકારે પ્રાણત્યાગ કરવાની શાસ્ત્રકાર ભગવંતોએ આજ્ઞા આપી નથી. પૂર્વકની કોઈ દુષ્ટ ફળને હું ભેગવી રહી છું...એ બધું કયારે પૂરું થશે તે Page #316 -------------------------------------------------------------------------- ________________ આરાધના 307 પણ હું જાણતી નથી. હે પૂજ્ય, મારી આ દર્દકથા સાંભળીને આપ દુઃખી ન થશે.” દમયંતીનાં આ વચને સાંભળીને અને દમયંતીનાં સજળ નયને નિહાળીને બધા મુનિવરે દયાના ભાવથી સજળ બની ગયા. બે પળ પછી ધર્માચાર્ય મુનિએ ભાવભર્યા સ્વરે કહ્યું, ભારે આશ્ચર્યની વાત છે. તને વરવા માટે દેવો તારા સ્વયંવરમાં આવ્યા હતા અને જેનાં વખાણ દેવ, મુનિઓ, માન, યક્ષ, વગેરે કરતા રહે છે તે તું દમયંતા છે તે જાણીને જેમ આનંદ થાય છે તેમ તારા પર વરસેલી વિપત્તિ સાંભળીને આશ્ચર્ય પણ થાય છે. જે તારા જેવી સમૃદ્ધ અને દેના વરદાનથી સબળ નારીના માથે આવી વિપત્તિ પડી શકતી હેય તે અન્ય હીનજનેની વાત જ શી કરવી ? પણ ભદ્ર, સંકટરૂપી દીવાલ તડવી ભારે કઠિન હોય છે... છતાં મહાપુરુષનું સરવ વજ કરતાંયે કઠિન છે. કર્મચાયેગે પતિથી સજાયેલી એવી તાર શેક કરવાની કોઈ જરૂર નથી. શું શકું તલાએ તારા કરતાં વધારે વિપત્તિ સહન ઑતી કરી? માટે વિપત્તિમાં હારવું નહિ...વિપત્તિને વેઠી લેવી. દખ રડતાં રડતાં સહી લેવું તે કરતાં હસતાં હસતાં સહી લેવામાં મન સ્વસ્થ રહે છે. પુત્રી, રાજ્યભ્રષ્ટ થવા છતાં બુદ્ધિવંત અને સમયના જાણ નાર એવા તારા સ્વામી નળ રાજાએ તેને ત્યાગી નથી. પણ દીવે. દ્રષ્ટિ વડે વિચાર કરી તારા હિત ખાતર તને પિતૃગૃહે જવાનું કહ્યું છે.. તારા પિતા પણ મહાન છે, તારા પર અપાર વાત્સલ્ય રાખે છે. તેઓ તને દરેક વાતે સુખ આપશે અને થોડા સમય પછી તારા પતિ તને અવશ્ય મળશે. દમયંતી, તું પોતે પવિત્ર અને ધર્મની જ્ઞાતા છે. ધર્મ પર તારી શ્રદ્ધા અચલ છે. વળી તું દેવતાઓના આશીર્વાદથી રક્ષાયેલી છે. સુખ અથવા દુઃખના સમયે પિતાથી અધિકાધિક વ્યક્તિને જોવાથી ધીરજવાળા માનવીને હર્યું કે શોક સમા બંને શત્રુઓ મનથી જરાયે ચલિત કરી શકતા નથી.” Page #317 -------------------------------------------------------------------------- ________________ 308 નિષધપતિ: આશ્વાસનરૂપ અમૃતના સ્પર્શથી દમયતી ખૂબ જ હર્ષિત બની. મુનિવરે દમયંતીને વધારે બળ મળે એ ખાતર કલાવતીને પ્રસંગ ટૂંકમાં કહ્યો. અને જણાવ્યું, “દમયંતી, સંકટ કોઈ લાવતું નથી, આપણું જ કર્મફળનું એ સ્વરૂપ છે. અને પ્રાણીમાત્ર ભોગવવું પડે છે. તું સ્વસ્થ મન વડે દુઃખને પી જજે.' દમયંતીએ ધર્માચાર્ય અનંતમુનિ સામે જોઈને કહ્યું: “હે પૂજ્ય, આપનાં વચનામૃતથી હું પીડિત હોવા છતાં મારું મન સ્વસ્થ બન્યું છે. હવે મારા ઉપર એક કૃપા કરીને કંઈક આજ્ઞા આપે અને માર્ગદર્શન આપે.' પુત્રી, તેં સમયોચિત વાત કહી હમણું તે તું નિર્ભય છે. જ રહે. મને લાગે છે કે તને તારાં કુટુંબીજનોને મેળાપ થવામાં થડે વિલંબ થશે.ગ્રીષ્મઋતુ વિદાય થવાની છે અને વર્ષાકાળ નજીક આવી રહ્યો છે....એથી તારા પ્રવાસનો માર્ગ પણ વિપત્તિઓથી ભરેલ બની જશે. એટલે તું આ સ્થળે ભગવાન શાંતિનાથ પ્રભુની વાળકાની એક પ્રતિમા બનાવ..જે આ તરફ એક કુંડ છે...રતી છે. અને તપવનની એક ગુફાટિર પણ છે.... કુટિરમાં ઉપયોગી થાય એવાં વલ્કલે પણ પડયાં છે તું ત્યાં જ અને એક પ્રતિમા તૈયાર કરીને આવ. તેને માત્રત કરી આપીશ...આરાધનાનો, વિધિ પણ સમજાવીશ.” ઉત્સાહિત થયેલી દમયંતી તરત ઊભી થઈ તે પાંસઠ કલાઓની જાણકાર હતી અને માત્ર બે જ ઘટિકામાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા બનાવીને લઈ આવી. મહામુનિ અનંતે તરત એ પ્રતિમાને મંત્રપૂત બનાવી. પછી દમયંતી સામે જોઈને કહ્યું, “પુત્રી, હંમેશા એક ધાન્યનું આયંબિલ કરીને સર્વ પ્રાણીઓને શાંતિ આપનારા આ શાંતિનાથ ભગવંતની આરાધના કરજે. પેલી ગુફા કુટિરમાં તને હરકત ન આવે એટલું Page #318 -------------------------------------------------------------------------- ________________ આરાધના 30% ધાન્ય પણ પડયું છે. શાંતિનાથ પ્રભુની આરાધનાથી તને આ સ્થળે કઈ પ્રકારનું કષ્ટ નહિ પડે. " - દમયંતીએ ભક્તિભાવપૂર્વક મુનિને નમન કર્યો. ત્યાર પછી તે બોલીઃ “ભગવંત, મારા પુણ્યોદયને કારણે જ હું આપને યોગ પામી શકી છું.. આપે મને કૃતકૃત્ય બનાવી છે. હે મુનિશ્રેષ્ઠ, આ શ્રી શાંતિનાથ ભગવંત, આપ અને મારા સ્વામી નળ ત્રણેય ક્ષમા ધારીઓમાં શ્રેષ્ઠ છે. હું શ્રી શાંતિનાથ ભગવંતનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરતી અહીં જ રહીશ.' મધ્યાહ્ન મળ વીતી ગયો હતો... આકાશમાં વાદળ દળ ઊમટી રહ્યાં હતાં, બધા મુનિઓ ઊભા થયા અને દમયંતીને આશીર્વાદ આપી આકાશમાર્ગે ચાલ્યા ગયા. દમયંતી મુનિએ બતાવેલી ગુફા કુટિરમાં ભગવંતની પ્રતિમા લઈને ચાલી ગઈ આજે તેના આનંદનો પાર નહે. વર્ષના વિકટ કાળમાં આ આશ્રય મળી ગય... પરંતુ એ કરતાં ય હવે પછી થનાર ભગવાન શાંતિનાથના આરાધનાનું કાર્ય પ્રાપ્ત થયું... અને સાથે સાથે મનને સ્વચ્છ અને દ્રઢ રાખે એવી પ્રેરણા મળી. વળતે જ દિવસે દમયંતીએ આયંબિલનું તપ શરૂ કર્યું .. અને ભગવાન શાંતિનાથની પ્રતિમાનું ત્રણે કાળ પૂજન શરૂ કર્યું. પાંચેક દિવસ પછી વર્ષાને પ્રારંભ થયો. પર તુ આ ગુફામાં વર્ષની કોઈ અસર થઈ શકતી નહોતી. ગુફાકટિરમાં અન્નની એક કેઠી ભરી હતી. અંદરના ભાગમાં સૂકાં લાકડાં હતાં. કેટલાંક વલ્કલે હતાં. માટીનાં કેટલાંક પાત્ર પણ હતાં. અને તપ ગમે તેવું હોય તો પણ દેહને કંઈક કૃશ તે બનાવે જ છે. વષકાળ પૂરું થવા આવ્યું...દમયંતીને કોઈ અંતરાય ન ન... તે શ્રદ્ધાપૂર્વક આરાધના કરતી હતી. અને તેના તપના Page #319 -------------------------------------------------------------------------- ________________ 310 નિષધપતિ પ્રભાવે વનદેવીઓ પણ તેની પાસે આવવા માંડી. આમ, દમયંતી સર્વથા નિભય અને વિપત્તિહીન બની ગઈ હતી...તપના કારણે કાયા કૃશ બની હતી. પણ તેના જ્યને, વદને અપૂર્વ તેજ ખીલી રહ્યું હતું. કોઈ કોઈ વાર તળેટીની પલ્લીમાં રહેતો બહેને પણ આવી ચડતી અને ભગવાન શાંતિનાથનાં દર્શન કરીને પિતાને ધન્ય માનતી. વર્ષાઋતુ વિદાય થઈ..દમયંતીએ વધુ સમય આરાધના ચાલુ. રાખવાનો નિર્ણય કર્યો. અને આ આરાધનામાં જ ઘણું દિવસ વીતી ગયા . પરંતુ દમયંતીને મન તો જાણે એક જ દિવસ વીત્યા હોય એમ લાગતું હતું. અને એક પ્રાત:કાળે આકાશમાંથી ઓઈ તેજમૂર્તિ ઊતરી આવતી. હેય તેમ એક ચારણમુનિ આ ગુફાના દ્વાર સામે આવી ચડયા. પ્રકરણ 33 મું : : આશ્રવ ! જના લિસોટા જેવા અને એકાએક પાંખ કપાઈ ગયા પછી 5 તા પંખી જેવા એક વિદ્યાધર મુનિ એક શિષ્ય સાથે દમયંતીની ગુફાકુટિર સામે આકાશમાંથી નીચે આવી ગયા. દમય તા ગુફાના દ્વાર પાસે જ ઊભી હતી. તેણે જોયું, મુનિ, ઘણા જ તેજરવી હોવા છતાં કંઈક વિકળ, અસ્વસ્થ અને ચિંતિત. લાગે છે. દમય તંએ આગળ આવે બંને મુનિઓને વિધિવત વંદન કર્યા. મુનિવરે કહ્યું : “કલ્યાણ, તું કોણ છે ? આવા સ્થળે એકલા કેમ રહે છે...? Page #320 -------------------------------------------------------------------------- ________________ આશ્રય ! 3 “ભગવંત, હું મારા પતિથી વિખૂટી પડેલી અને ગુરુમહારાજની આજ્ઞાથી શ્રી શાંતિનાથ ભગવંતની આરાધના કરી રહેલી હું નળ પત્ની દમયંતી છું.” દમયંતીએ વિનમ્ર સ્વરે કહ્યું. મુનિવરે કહ્યું : “ભદ્ર, હું અમૃતકર નામને વિદ્યાધર મુનિ છું... આ મારો શિષ્ય છે. ભ, પ્રથમ તું અમને ભગવાન શાંતનાથની પ્રતિમાનાં દર્શન કરાવ.” હર્ષિત હૃદયે દમયંતી બંને મનિઓને ફાગૃહમાં લઈ ગઈ. એક તરફ પથ્થરના આસન પર બિરાજમાન કરેલ અને હવે પછી થનારા શ્રી શાંતિનાથ ભગવંતી વેળુની પ્રતિમાને બંને મુનિઓએ ખૂબ જ ભાવપૂર્વક વંદન કર્યા. અને ચાર લોકો વડે સ્તવના કરી. ત્યાર પછી બંને મુનિવર ગુફાગૃહની બહાર આવ્યા. દમયંતીએ બંને મુનિવરો સામે જોઈને કહ્યું: “ભગવંત, અહીં વિશ્રામ લે અને જે આપને હરક્ત ન હોય તે આપના વદન પર આટલી ગ્લાનિ કેમ દેખાય છે તે મને કહો.” બને મુનિઓ પ્રાંગણમાં બેસી ગયા. મુનિ અમૃતકરે કહ્યું, “હે મહાસતી, મને તારે મેળાપ થયો તે ઉત્તમ થયું. મારી ખિનતાનું કારણ હું કહીશ. હું તારી પરિસ્થિતિ જાણી ગયો છું. ભવિષ્ય કાળના જ્ઞાન વડે એ પણ જાણું છું કે ભવિષ્યમાં તને તારા સ્વામી નળ રાજાને અવશ્ય સંગ થશે. સતી, પ્રથમ હું જે કંઈ જાણું છું તે તને કહુ. તું નીચે બેસી જા.' દમયંતી પુનઃ નમન કરીને બંને મુનિવરોની સામે બેસી ગઈ. અમૃતકર મુનિએ પ્રસન્ન સ્વરે કહ્યું, “પૂર્વે સ્થનુપુર નામના નગરમાં એક વખત હું ગયો હતો. એ ગરીમાં રોહિણીને પુત્ર બૃહદ્રથ નામનો વિદ્યાધર રાજા છે. તેને કેશિની નામની એક સુકન્યા છે અને એના કારણે વિરાટવાં ગાત્રવાળા ખડગી નામના વિદ્યાધર સાથે યુદ્ધ થયું. આ યુદ્ધ અતિ ભયંકર હતું. વિદ્યાના મદથી છકી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર નિષધપતિ ગયેલા ખડગી વિદ્યાધરે બૃહદ્રથ રાજાના સૈન્યને સર્પન્ન દ્વારા ભારે વ્યાકુળ બનાવી દીધું. રાજા બૃહદ્રથ જે કંઈ પ્રહારો કરતો હતું. તે સઘળા વિદ્યાના બળ સામે સમાઈ જતા અને તે સસ્ટને પ્રતિકાર ઉપાય જાણ નહોતા. આથી વિદ્યાધરાના રવામી બલિરાજ, ગરુડને વરદાનથી ગર્વિષ્ઠ બનેલા મહાબલને લઈ આવ્યા. મહાબલ સાથે કેશિનીને તરત પરણાવી દીધી અને ખડગી વિદ્યાધર સાથેના સંગ્રામમાં મહાબલને સેનાપતિના પદે પ્રતિષ્ઠિત કર્યો. ગરુડે આપેલાં વિષહરવસ્ત્રો ધારણ કરેલા મહાબલે શત્રુનું સર્પાસ્ત્ર નિષ્ફળ બનાવ્યું...પછી યુદ્ધ ખૂબ જ ઝડપી બન્યું અને રાજા બૃહદ્રથે ખડગીને મારી નાખી તેનું સમગ્ર રાજ્ય પિતાને હસ્તગત કરી લીધું. ખડગી વિદ્યાધરને પાઉં નામને એક પુત્ર રાજ્યભ્રષ્ટ થવાથી મહાબલના વધની ઈચ્છાએ વિદ્યાની સાધના કરવા બેસી ગયો. દેવી તેના પર પ્રસન્ન થયાં અને એક પુરુષને વધ કરે એવો નાગપાશ આપે. આવું દિવ્ય શસ્ત્ર પ્રાપ્ત કરીને તે મહાબલ પાછળ પડે અને એક વનમાં વિહાર કરી રહેલા મહાબલ ર કટક નામને નાગપાશ પાકુમારે છે. કમનસીબે મહાબલ આ સમયે ગરુડે આપેલાં વસ્ત્રોથી વિહીન હતો. કારણ કે તેણે પોતાનાં દિવ્ય વસ્ત્રોને દાબડે પિતાની પત્નીને સુપરત કર્યો હતો. મહાબલકુમાર નાગપાશ વડે બંધાઈ ગયો. તેના સુભટના ભયથી પાર્થ તરત નાસી ગયે. મહાબલ ભારે મુંઝાયો.તેણે પિતાના સાથીને કહ્યું: “મને જલદી મારી પત્ની પાસે લઈ જાઓ.ગરુડે આપેલા મારાં વસ્ત્રો તેની પાસે પડયાં છે.” આમ કહ્યું એટલે તેના સાથીઓ મહાબલને લઈને કેશિનીના ભવન તરફ ચાલવા માંડયા... પરંતુ કેશિની ભેજના તે આડે પડખે પડી હતી અને થેડી જ વારમાં તે નિદ્રાધીન બની ગઈ હતી. મધ્યાહને થોડી વારે સૂઈ રહેવાની તેને આદત Page #322 -------------------------------------------------------------------------- ________________ આશ્રય ! 33 હતી. આ તકને લાભ લઈને તેના ઓશીકા નીચે પડેલ દાબડામાંથી કર્કોકટ ગરૂડે આપેલાં વસ્ત્રો લઈને ચાલ્યો ગયો. થોડી જ વારમાં મહાબલ પ્રિયતમાના ખંડમાં આવ્યું અને તેણે વસ્ત્રોની માંગણી કરી. કેશિની જાત ને સ્વામીને નાગપાશથી બંધાયેલા અને જડત્વ ધારણ કરી રહેલા જોઈને તે ચમકી. તેણે તરત ઓશીકા નીચેથી દાબડા કાઢયે. અને ખેલ્યો તો તેમાં ગરુડે આપેલાં વસ્ત્રો નહોતાં. કેશિની રડવા માંડી. મહાબલ ધીરે ધીરે જડતાને શિકાર બની રહ્યો હતો. શેકવશ કસિની મસ્તક કૂટવા લાગી પિતાને નિંદવા માંડી. ત્યાં તો તેને પિતા રાજા બૃહદ્રથ આવી પહોંચે. આખી પરિસ્થિતિ જાણીને તેણે પિતાની કન્યાને ઠપકે આપી. જમાઈની દશા જોઈને વિલાપ કરવા માંડયો. અને પિતાના દુર્ભાગ્યને ધિક્કારવા માંડે. પિતાના પુત્રના દુઃખના સમાચાર મળતાં જ વિદ્યાધર નરેન્દ્ર બલિરાજ તરત આવી પહોંચ્યા... બંને પરિવારના સભ્યો ભારે શોકમગ્ન બની ગયા. હવે કો માર્ગ લે તે પ્રશ્નનો કંઈ ઉકેલ શોધી શક્યા નહિ. તે અરસામાં ભાગ્યયોગે દ્રષ્ટિવાદના જાણકાર એક ચારણમુનિ આવી પહોંચ્યા. મહાબલના પિતાએ અને સાસરાએ મુનિને વંદન કરીને મહાબલ અંગે પ્રશ્ન કર્યો. મુનિશ્રીએ કહ્યું : “મહાનુભાવો, આ વીર મહાબલ ગરુડે અપેલાં વસ્ત્રાભૂષણે સિવાય કોઈ પણ ઉપાયે મુક્ત થઈ શકશે નહિ. તે વસ્ત્રાલંકારો પ્રાપ્ત કરવાને એક ઉપાય છે તે તમે બરાબર સાંભળો. જે કેશિની વૈતાઢય પર્વત ઓળંગીને દક્ષિણ દિશામાં પૃથ્વી પર જશે અને વિદર્ભ દેશના રાજા ભીમની કન્યા દમયંતીની દાસી બનીને રહેશે તે ગરુડે આપેલા વસ્ત્રાલંકાર પ્રાપ્ત થઈ શકશે. દમયંતી એક મહાન કન્યા છે...તેની પાસે વિદ્યાધરે પણ જઈ શકતા નથી. ભીમરાજાની આ કન્યાને સ્વયંવર થશે અને નળ રાજાને પિતાના સ્વામી બનાવી નિષધાનગરી તરફ પ્રયાણ Page #323 -------------------------------------------------------------------------- ________________ 314 નિષધપતિ કરશે. નળરાજા ને દમયંતી ઘણા જ પ્રેમથી રહેશે દમયંતીના ખેળે બે બાળકે રમશે.... ત્યારપછી કેટલાક સમયે નળ રાજા જુગારમાં સર્વસ્વ હારી જશે. ગાઢ વનપ્રદેશમાં નળ રાજા પત્નીને ત્યાગ કરશે. દમયંતી વિપત્તિઓ સહતી સહતી પિતાના પિતાના ભવનમાં પહોંચશે ત્યાં કેટલાક કાળ પછી નળરાજાને મેળાપ થશે. એ અવસરે કેશિની ગરુડે આપેલાં વસ્ત્રાભૂ ણે મેળવી શકશે. હે રાજન, જ્યાં સુધી કેશિની દમયંતીની સેવા કરશે ત્યાં સુધી તેના પતિ આ મહાબલને જડતા સિવાનું કોઈ દુઃખ નહિ પડે. બકે અત્યારે છે તે કરતાં દ ણું દુઃખ ઓછું થઈ જશે. પતિવ્રતા સ્ત્રીએ પોતાના પ્રભાવથી વ્રતથી, સમપણ રૂપી તપથી પોતાના પતિનાં સંકટો અવશ્ય દૂર કરીને તેને સુખી બનાવી શકે છે.” વિદ્યાધર મુનિની આ વાત સાંભળીને કેશિની પિતાના સ્વામીના હિત ખાતર સ્વજનોની રજા લઈને દક્ષિણ ભારત તરફ વિદાય થઈ. તેણે આનંદ અને ક્રીડા ખાતર એક કિનર યુગલને પણ સાથે લીધું. વિદર્ભાધિપતિ રાજા ભીમ વનમાં વિહાર કરવા નીકળેલા તે કિન્નર યુગલના સંગ થી ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓએ પિતાના આનંદ ખાતર કિન્નર યુગની માગણી કરી. કેશિનીએ દમયંતીની સેવામાં દાસીરૂપે રહેવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને રાજા ભીમે તેની ઈરછાને સત્કાર કર્યો, કેશિની સાથે આવેલા કેટલાક વિદ્યાધરીએ આ હકીકતની રાજા બલભદ્રને જાણ કરી.” આ પ્રમાણે કહીને અમૃતકર મુનિએ બે પળને વિશ્રામ લીધે. દમયંતી આ વાત સાંભળીને આશ્ચર્યચકિત બની ગઈ હતી.. કારણ કે તે કેશિનીને પિતાની પ્રિય સખી માનતી હતી. તેને એ ખબર નહીં કે કેશિની પિતાના પતિનું સંકટ દૂર કરવા આવું દાસત્વ કરી રહી છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ આશ્રય ! 315 મુનિશ્રીએ કહ્યું. વૈદભ, તું સમજુ છે. અને દૌર્યયુક્ત છે. કેશિનીની આ સત્ય વાત જાણીને તું ચિત્તને સ્વસ્થ બનાવ. જે સંતપુરુષોની વાણી સાચી હોય, સતીઓનાં સતીત્વમાં લબ્ધિ રહેલી હેય સમ્યગ દ્રષ્ટિ વિદ્યાધરની સાધના સફળ થતી હેય. તારા દેહ પરનાં લક્ષણો સાચાં હોય તે હે પુત્રી, તું કંડિનપુર તરફ પ્રયાણ કર...જરૂર તને તારા સ્વામી પ્રાપ્ત થશે. કલ્યાણ, આયં. બિલનું તેં લીધેલું વ્રત હવે પૂર્ણ કરી લે અને કુંઠિનપુર તરફ જા...શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા તું મને આપી દે. કારણ મારા ગુરુદેવને વંદન કરવા રોહણાચલ પર્વત પર જતાં મને તીર્થનું ઉલ્લંઘન કરવાને દોષ લાગે છે. આ સ્થળે તારાથી આરાધાયેલા શ્રી શાંતિનાથ ભગવંતના જિનપ્રાસાદનાં કઈ ચિહ્ન મને દેખાયાં નહિ. એટલે મને આ સ્થળે કઈ મહાન તીર્થ છે એમ સમજાયું નહિ. તેથી પાંખ વગરના પંખી માફક હું આ સ્થળે નીચે પડી ગયો હતો. હવે પ્રાયશ્ચિત્ત કર્યા વગર હું ક્યાંય જઈ શકીશ નહિ. આ કારણથી મારા વદન પર ગ્લાનિ. ખિન્નતા અને ચિંતા હતી.. પરંતુ તારા દર્શનથી મારામાં પુનઃ પ્રસન્નતા પ્રગટી છે. હે ભદ્ર, જે રીતે તે આ પ્રતિમાની આરાધના કરી છે તે જ રીતે હું પણ કરીશ. એ વગર મારુ હિત થઈ શકે એમ નથી ભગવાન શાંતિનાથની આરાધના કરનારને સવ સુખ પ્રાપ્ત થાય છે પરંતુ ત્યાગી પુરુષ વિષયો પગ માટે આરાધના ન કરતા હોવાથી તેઓને સંસાર વૃદ્ધિ પામતે નથી બલકે લધુ બને છે.” આ વાત સાંભળીને દમયંતીએ પ્રસન્નભાવે કહ્યું, “મહાત્મન, આપ ભગવાન શાંતિનાથ પ્રભુની પ્રતિમા ગ્રહણ કરો અને આપની ઈચ્છા પૂરી કરો. હવે મારે કંડિનપુર જવું એ જ યોગ્ય છે. કેશિની અંગે આપે કહેલી વાત મને સત્ય લાગે છે. તે મારે ત્યાં મારી પ્રિય સખી તરીકે રહેલ છે... અત્યારે તે મારાં બંને બાળકોને સાચવી. Page #325 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ રહી છે. હે મુનિવર, આપે કહ્યું તેમ શ્રી શાંતિનાથ ભગવાનની સેવાનું ફળ સંપૂર્ણપણે લાભદાયક બને છે અને આપ સમા ભગવંત મહાત્માઓની વાણી કદી અસત્ય બનતી નથી. મારી પ્રિય સખીની તપશ્ચર્યા ફળે અને મને મારા સ્વામીની પ્રાપ્તિ થાય એ ભાવના સાથે હું કુંડિનપુર તરફ રવાના થાઉં છું.' આ પ્રમાણે કહી દમયંતીએ શ્રી શાંતિનાથ ભગવંતની વાળુકાની પ્રતિમા મુનિશ્રીને અર્પણ કરી અને મુનિશ્રીના ધર્મલાભ લઈને તે કુડિનપુર તરફ જવા રવાના થઈ. પતિ મિલનની આશા કઈ પ્રેમાળ પત્નીના હૈયામાં ચેતના ન પૂરે? ચારેક કેસને પ્રવાસ ઉલાસમાં ને ઉલ્લાસમાં દમયંતીએ ખેડી નાખ્યો અને નિર્ભય સ્થળે રાત્રિવાસ નિમિત્તે વિરામ લીધો. બીજે દિવસે સવારે સ્નાન કરી, શ્રી શાંતિનાથ પ્રભુનું મનમાં સ્મરણ કરી. મહામંત્રની આરાધના કરી તેણે આયંબિલના વતની પૂર્ણાહુતિ ફળાહારથી કરી. ત્યાર પછી તે ચાલતી થઈ. લગભગ મધ્યાહે ત્રણ રસ્તાને એક ત્રિભેટો આવ્યો. દમયંતી વિચારમાં પડી ગઈ. કયે રસ્તે જવું ? તે એક વૃક્ષ નીચે વિસામે લેવા બેઠી લગભગ બે ત્રણ ઘટિકા પછી એક ભરવાડણ માથે ઘીનાં બે ઠામ લઈને નીકળી, દમયંતીએ તરત ઊભા થઈને પૂછ્યું. “બેન, કુંદનપુર જાતે રસ્તો કયો છે?” ચાલ મારી સાથે હું માર્ગમાં આવતી શ્રીવર્ધનનગરી તરફ જઉં છું... ત્યાંથી કુંડનપુર જવાનો માર્ગ સીધો છે.” “વર્ધનનગરી અહીંથી કેટલી દૂર છે.' માત્ર પાંચ કેસ...પણ તમે ખૂબ થાકી ગયા લાગે છે... જો તમારી ઈચ્છા હશે તે આપણે માર્ગમાં કેઈ સ્થળે રાત શિકાઈશું.' ભરવાડણે કહ્યું. બન્નેએ શ્રીવર્ધનનગરી તરફ જતા માર્ગ પર ચાલવા માંડયું. Page #326 -------------------------------------------------------------------------- ________________ આશ્રય ! 317 ભરવાડણે ચાલતાં કહ્યું, “આપનું કંડિનપુર દૂર છે પરંતુ કંડિનપુરના માણસ શ્રીવર્ધનનગરીમાં આવજા કરતા હોય છે. કારણ કે શ્રીવર્ધનના રાજાની રાણી ચંદ્રમતી રાણી કુંઠિનપુરના મહારાજા ભીમની સાળી થાય છે.” દમયંતીના મનમાં થયું, આ તો માસીનું ઘર ! મારે ત્યાં જવું જ જોઈએ. તે હર્ષભેર ભરવાડણ સાથે માર્ગ કાપવા માંડી. લગભગ ત્રણેક કોસ ચાલતાં જ સંધ્યા સમય થઈ ગયો. એટલે દમયંતીએ ભરવાડણને વિસામો લેવાનું જણાવ્યું. ભરવાડણ દમયંતીને તેજ અને રૂપથી ભારે પ્રભાવિત બની ગઈ હતી. તે હર્ષ થી કબૂલ થઈ અને બંનેએ એક જલાશયના કિનારે રાત્રવાસે રહેવાનું નક્કી કર્યું. નિર્વિદને રાત્રિવાસ પૂરો કરીને વહેલી સવારે બંને શ્રીવર્ધન તરફ જવા વિદાય થયાં. નગરી અર્ધકોસ દૂર રહી ત્યારે ભરવાડણે કહ્યું : “બેન, સામે દૂર દૂર દેખાય તે શ્રીવર્ધનનગરી...હવે જે મારી વિનંતિ સ્વીકારો તે આ નદીતટે આપણે થોડું શિરામણ કરી લઈએ... મારી સાથે ભાતું છે.તો મારા પર એટલી કૃપા કરે.' “તારી ભાવનાને હું અનાદર નહિ કરું, પરંતુ ભાતામાં તારી પાસે શું છે ?" “ઢેબરાં ને ઘી, " એ હું નહિ ખાઈ શકું...” વચ્ચે જ ભરવાડણે કહ્યું: “બેનબા, હું પણ શ્રી જિનેશ્વર ભગવંતની આરાધક છું...ઢેબરાં છાશિયાં છે...ગઈ કાલે તે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને મેં આપને કહ્યું પણ આપે તે વખતે પશ્ચિમ તરફ નજર કરીને ના પાડેલી. એટલે આપણે માત્ર જળપાન કરીને જ તૃપ્ત થયેલાં.” Page #327 -------------------------------------------------------------------------- ________________ -018 નિષધપતિ “સારું...” કહી દમયંતી નદીતટ તરફ અગ્રેસર થઈ. બને એ પ્રથમ રનાન કર્યું. ઈષ્ટની આરાધના કરી ત્યાર પછી થોડું ઘી વગરનું પાથેય ખાધું. દમયંતીને ઘણા સમયે ઘી વગરનાં ઢેબરાં મળ્યાં હતાંતૃપ્તિને, અનુભવ કરી બન્ને બીવનનગરી તરફ ચાલતાં થયાં. નગરીના ગોંદરે એક વાવડી હતી...પાસે દસબાર વૃક્ષોની શ્રેષ્ઠ ઘટી હતી. દમયંતીએ કહ્યું, “અહીં ઘડીક બેસશું ?" હા બેનબા... આપ ઘડિક બેસે...સામે જે દરવાજો દેખાય છે તે નગરીનું પ્રવેશદ્વાર છે. આ વાવડીનું જળ અતિ શ્રેષ્ઠ છે.. મારે તો બારોબાર એક સાર્થમાં આ ઠામ વેચવા જવું છે. એટલે જે મને આજ્ઞા આપે છે...” વચ્ચે જ પ્રસન્ન સ્વરે દમયંતીએ કહ્યું, “બેન, “તું ખુશીથી જ. અહીં ઘડીક બેસીને પછી નગરમાં જઈશ.' ભરવાડણ પિતાના માર્ગે ચાલતી થઈ અને દમયંતી વૃક્ષઘટામાં એક શિલા પર બેઠી. તેના મનમાં માસીને મળવાને હર્ષ હતો... અને સંકોચ પણ હતો. સ્વામીરહિત હું મારાં સ્વજનોને કેવી રીતે મળી શકીશ? મંદભાગ્ય લઈને આવેલી હું મારો પરિચય કેવી રીતે આપી શકીશ? ને ના એ કરતાં તે માત્ર માસીને પરિચય આપ્યા વગર દૂરથી જોઈને મારે કુંડિનપુરના માર્ગે જવું તે જ ઉચિત છે. આવા વિચારે વચ્ચે મગ્ન બની ગયેલી દમયંતીએ જે વાવડી તરફ નજર કરી હતી તે ત્યાં આવેલી પનિહારીઓને જોઈ શકત. વાવડીનું જળ ભરવા બારેક પનિહારીઓ એકત્ર થઈ હતી. તેમાં મહારાણી ચંદ્રમતીની ચાર ખાસ દાસીઓ પણ હતી અને આ ચારમાંની એક દાસી વિચારમગ્ન દમયંતી તરફ ધારી ધારીને જોઈ રહી હતી. દમયંતીનું રૂપ, તેજ અને દેહ સૌષ્ઠવ્ય તે આકર્ષક હતું જ પરંતુ તેના વદન પર બિરાજતે પ્રભાવ ભારે આકર્ષક હતા. Page #328 -------------------------------------------------------------------------- ________________ આશ્રય ! 319 દમયંતીને અનેક વિચાર આવતા હતા. અને એક તે ત્યાં આવી પહોંચેલી ઘેએ દમયંતીના ચરણ જે નીચે લટકતા હતા તેના જમણુ પગના અંગૂઠાને પોતાના મુખમાં લીધે, આ સ્પર્શથી દમયંતી ચમકી...તેણે જોયું તે એક તંદુરસ્ત ઘો પગને અંગૂઠે છેડીને વારંવાર બંને પગના અંગૂઠાઓને ચૂમી રહી હતી... આ જોઈને દમયંતીને નવાઈ લાગી. તેણે જરાય ભય ન દર્શાવ્યો ..તેમ, ઘેને તગડવાનો પણ પ્રયત્ન ન કર્યો. આ દ્રશ્ય વાવડી પાસે ઊભેલી દાસી પણ જોઈ રહી હતી..તે જળને ભરેલો ઘડો લઈને દોડતી આવી.. ઘો તરત સરકીને ચાલી ગઈ અને દાસીએ ઘણા જ ભાવભય મન સાથે દમયંતીના બંને ચરણ ધોયા અને બંને ચરણને પિતાનું મસ્તક અડકાડી કહ્યું: “આપ કોઈ વનદેવી લાગો છે...હું હમણાં જ આવું છું...કૃપા કરીને આપ કયાંય જશે નહિ...મને આપની સેવાને ભાવ જાગે છે. દમયંતી આછું હસી. દાસી ત્વરિત ચરણે નગરી તરફ ગઈ..તે સીધી રાજમહેલમાં દોડતી પહોંચી અને મહારાણું ચંદ્રમતી પાસે નમન કરીને બોલી : મહાદેવી, આપણું નગરીને પાદર સ્વપ્નમાં ન જોયું હોય કે ન સાંભળ્યું હોય એવું એક સ્ત્રી રત્ન આવ્યું છે...શું તેનું તેજ છે ! મને તે કઈ મહાસતી જ લાગે છે અથવા કોઈ દેવકન્યા માનવરૂપે આવી હોય એમ દેખાયું છે.' તું સત્વર ત્યાં જ અને એ સ્ત્રીને વિનયપૂર્વક આહરસહિત અહીં લઈ આવ....આવું નારી રન જોઈને પણ ધન્ય બનીશ.” દાસી દેતી પાછી ફરી. દમયંતી શાંતિથી ત્યાં ને ત્યાં બેઠી હતી. દાસીએ નજીક આવી નમન કરતાં કહ્યું: “કલ્યાણમયી, મારી એક પ્રાર્થના સ્વીકારો અને મારી સાથે રાજમહેલમાં પધારે..મહાદેવી ચંદ્રમતી પ્રેમપૂર્વક Page #329 -------------------------------------------------------------------------- ________________ 320 નિષધપતિ. આપનાં દર્શન ઈચ્છે છે.” બીજી ત્રણેક દાસીઓ આવી પહોંચી હતી. દમયંતી કશે. પ્રતિવાદ ન કરતાં ચારેય દાસીઓ સાથે રાજભવન તરફ વિદાય થઈ. મહારાણી ચંદ્રમતી તેને સાકાર કરવા આવીને સામે ઊભી રહી. તે પિતાની ભાણેજને ઓળખતી નહતી. કારણ કે દમયંતીને બાલ્યકાળમાં જોઈ હતી અને દમયંતીને સ્વયંવર વખતે પ્રસૂતિકાળ હોવાથી તે ત્યાં જઈ શકી નહોતી. આમ છતાં ચંદ્રમતી દમયંતીનું તેજ-રૂપ જોઈને હર્ષિત બની ગઈ. જેમ મેઘથી ચંદ્ર છુપાયેલું હોય છતાં કુમુદિની વિકસિત થાય છે તે જ રીતે ઢંકાયેલી વસ્તુ પણ તેના પ્રભાવના કારણે સ્વયં પ્રકાશી ઊઠે છે. “તે એક સામાન્ય ક્ષત્રિય કન્યા છું.' એમ કહીને દમયંતીએ પિતાની માતાના પ્રતીક સમી મહાદેવી ચંદ્રવતીને સત્કાર કરતાં અટકાવી. તેનું ચિત્ત પીડિત હોવા છતાં શરમરૂપી રજજુ વડે. બંધાયેલું હતું. ચંદ્રમતીએ આદર સહિત દમયંતીને એક આસન પર બેસાડીને કહ્યું, “કલ્યાણ, તારાં દશનથી હું ધન્ય બની ગઈ. આજ હું મારા જીવતરને સફળ માની રહી છું. તારા નેત્રો મીંચાય છે એટલે હું સ્વીકારું છું. કે તું માનુષી છે...તારી દેડકાંતિ એવી છે કે તારી સમક્ષ દેવે પણ ઝાંખા પડે છે. તે ભાગ્યવતી, તું કોણ છે અને કોની પત્ની છે? હે પુત્રી, તું મારે મન મારી પુત્રી સમાન જ છો. તું આ ભવનને તારું પિતાનું માનીને રહે તને જોઈને મારું ચિત્ત ભારે હર્ષિત બની રહ્યું છે. જે તું સ્વાધીન ન હોય અને કોઈ કારણવશ જવા માગતી હોય, તે પણ તું થોડા વખત મારા. સંતેષ ખાતર અહીં રહે. જે તારે યાત્રાએ જવાનું હોય તો એ અંગેની પણ હું વ્યવસ્થા કરી આપીશ.” દમયંતીએ શાંત સ્વરે કહ્યું: “મહાદેવી, આપે મારા જેવી એક Page #330 -------------------------------------------------------------------------- ________________ આશ્રય ! 32 અપરિચિત પ્રત્યે નિષ્કપટ ભાવે મમત્વ દર્શાવ્યું છે. હું આપની આજ્ઞા ભાવનાને અનાદર નથી કરી શકતી. પરંતુ આપે મારી એક પ્રાર્થના સ્વીકારવી પડશે.” " જરૂર...કહે.' “કોણ છું, કયાં જવા ઇચ્છું છું એ વિગત આપને અમુક સમય પછી જરૂર કહીશ.. પરંતુ ત્યાં સુધી હું મારું ભેજન મારા હાથે બનાવીશ. કઈ પુરુષનો મારા માટે સંસર્ગ ન લેવો જોઈએ અને મને કોઈ આજ્ઞા ન કરે.” ચંદ્રવતીએ દમયંતીને હર્ષભર્યા સ્વરે કહ્યું: “પુત્રી, તું કહે તે મારે કબૂલ છે.” તે હું થોડો સમય અવશ્ય આપને ત્યાં રહીશ.” દમયંતીએ કહ્યું. માસીએ એ જ વખતે પોતાના જ આવાસમાં દમયંતી માટે એક અંક કાઢી આપવાની અને વસ્ત્રાભરણો આપવાની એક દાસીને આજ્ઞા કરી. દમયંતીએ શાંત ભાવે કહ્યું: “મહાદેવી, હું અલંકારે ધારણ નહિ કરું.' તું જેમ ઈચ્છીશ તેમ રહી શકીશ.” આમ, ચંદ્રાવતી માસીના આવાસમાં થોડો સમય વિતાવવા રહી ગઈ. પ્રકરણ 34 મું : : પિતાને ઘેર નળરાજા જુગારમાં રાજપાટ હારીને દમયંતી સાથે કયાંક ચાલ્યા ગયા છે, એ સમાચાર મહારાજા ભીમને મળી ગયા હતા અને તેમણે મહિનાઓ પર્યત પુત્રી અને જમાઈને શોધવા માટે કેટલાય Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩રર નિષધપતિ ગુપ્તચરેને દેશના દરેક ભાગમાં એકલી દીધા હતા. પુત્રી અને જમાઈના સમાચાર મેળવવા અર્થે મહારાજા ભીમ મહિને, કેઈ આઠ મહિને તે કોઈ બાર મહિને નિરાશ બનીને પાછા આવવા માંડયા. ત્યારે મહારાજા ભીમના હૃદયને ભારે દુઃખ થયું. તેઓ બનેને પિતાને ત્યાં લાવવા માગતા હતા. પરંતુ ચારે દિશાએ પાઠવેલા સેંકડે દૂતો નળ દમયંતીને પડછાયે સુદ્ધાં શોધી શક્યા નહિ. હવે શું કરવું ? બને કયાં છુપાયાં હશે? શું કરતાં હશે? વગેરે પ્રશ્નો ભીમ રાજાની નીલને નષ્ટ કરી રહ્યા હતા પણ એમને એ ખબર ન હતી કે બને છૂટાં પડી ગયા છે. નળનું રૂપ ફરી ગયું છે. કેઈ તેને ઓળખી શકે નહિ ..અને કન્યા પણ અલગ એક ગુફાગૃહમાં આરાધના કરી રહી છેઆવડા વિરાટ રાષ્ટ્રમાં પુત્રી અને જમાઈની શોધ કેવી રીતે કરવી ? અને ઘણા લાંબા સમયે તેઓને સમાચાર મળ્યા કે મહારાજ નળ દમયંતીને ત્યાગ કરીને કયાંક ચાલ્યા ગયા છે અને પુત્રી આ તરફ આવવા નીકળી હોવા છતાં આવી પહોંચી નથી. આ બની ગયા. સમગ્ર રાજભવનમાં દોડાદોડી થઈ ગઈ. મહાદેવી પણ ગભરા કામાં મહારાજા સચેત થયા અને એક નિઃશ્વાસ રાખતા બોલી ઊઠયા, હે પ્રિય દમયંતી ! આ તે કેવી વિપત્તિ આવી પડી ! અરેરે, આવું આ કાર્ય કરનારા દેવને પણ ધિક્કાર છે ! અરેરે, મારા સુખ-વૈભવને ધિક્કાર છે ! જેની પુત્રી દુઃખી હોય તેને પિતા વૈભવ કેમ ભેળવી શકે!” મહાદેવી પ્રિયંગુમંજરી મહારાજાની બાજુમાં બેસી ગયાં અને Page #332 -------------------------------------------------------------------------- ________________ પિતાને ઘેર 323 બોલ્યાં, “સ્વામી, આપ એકાએક..' દેવી, થોડી વાર પહેલાં જ મેં ભારે હૃદયવિદાર સમાચાર સંભળ્યા. એક સાર્યવાહે મને કહ્યું. મહારાજ નળ...દમયંતીને વનવગડે છોડીને એકલા ચાલ્યા ગયા હતા. અને દમયંતી પગે ચાલતી અહીં આવવા નીકળી હતી. પરંતુ એ વાતને ઘણો સમય થઈ ગયો. બને ત્યાં હશે? એમનું શું થયું હશે ? " મહાદેવી પ્રિયંગુમંજરી પણ આ વાત સાંભળીને ભારે વેદનાહત ત્યાર પછી તે સમગ્ર રાજભવનમાં શૃંગાર, ઉત્સવ, તબુલ રમતગમત વગેરે સ્વતઃ બંધ થઈ ગયાં. મંત્રીઓએ મહારાજને દૌર્ય આપ્યું અને મહારાજ ભીમે મંત્રીઓની સલાહ મુજબ શતાધિક જાસૂસોને રવાના કરી દીધા. મહારાજ ભીમના ચરપુરુષો ભારે દક્ષ, ચપળ અને મુખના ભાવો પરથી સઘળું સમજી જાય તેવા કેળવાયેલા હતા. મહારાજાએ પોતાના ચર પુરુષોને વિદાય આપતી વખતે કહ્યું હતું, " આપનામાંથી જે કઈ મહારાજ નળના અથવા મારી પ્રિય પુત્રી દમયંતીના સમાચાર લાવશે તેને હું વંશપરાગત ભેગવટો કરી શકે એવાં વીસ ગામ આપીશ અને ઉત્તમ પ્રકારની ભેટ આપીને સમૃદ્ધ બનાવીશ.” અને સહુ વિવિધ દિશા તરફ વિદાય થયા. સુદેવ અને શાંડિલ્ય નામના બે ચરપુરુષો ધીર, વીર, દક્ષ અને ઘણા ચતુર હતા. તેઓએ એક વિચાર મનમાં નકકી કર્યો... મહારાજા નળથી વિખૂટાં પડેલાં રાજકુમારી જે આ તરફ આવવા નીકળ્યાં હોય તો વિંધ્યના પાવતિય માર્ગે જ આવે. અને એમને નીકળવાને ઘણા મહિનાઓ વીતી ગયા છે. એટલે માર્ગમાં જ તેઓ કોઈ સ્થળે Page #333 -------------------------------------------------------------------------- ________________ 324 નિષધપતિ આશ્રય લઈને રહી ગયાં હોય અથવા કોઈ દુષ્ટની જાળમાં સપડાયાં હેય અથવા કઈ વનપ્રદેશમાં છુપાઈ ગયાં હોય. કારણ કે આવી પરિસ્થિતિમાં પિતૃગૃહે આવતાં તેમને લેભ થાય તે સ્વભાવિક છે. આ પ્રકારને વિચાર કરીને બંને ગુપ્તચરે તપાસ કરતા કરતા. શ્રીવર્ધન નગરમાં આવી પહોંચ્યા. બંને રાજના અતિથિ બન્યા. રાજા એ અને રાણેએ બંનેને આદરપૂર્વક સત્કાર કર્યો. બંને ગુપ્તચર વિંધ્ય પર્વતના માર્ગે જવાના હતા. અને તેઓએ રાજારાણી સમક્ષ સઘળી વાત પણ કરી. રાજારાણુને આ વાત સાંભળીને ભારે વેદના થઈ અને રાજા ચંદ્રવતંસે તરત જ પોતાના ચરપુરુષોને તપાસ કરવા અથે આજ્ઞા કરી. સુદેવ અને શાંડિલ્ય પણ જુદી જુદી રીતે નગરીમાં નિરીક્ષણ કરવા માંડયાં. પાંચ દિવસ વીતી ગયા પરંતુ સુદેવ અને શાંડિલ્યને કશા વવાડ મળ્યા નહિ. પરંતુ તેઓ ભાગ્ય સાથે ઘૂમી રહ્યા હતા છઠ્ઠ દિવસે સુનંદા અને તેની સખી કોઈ મંગલ કાર્ય નિમિત્તો હાથમાં પૂજાને થાળ લઈને જતી હતી. તેની સાથે દમયંતી પણ હતી. બંને ગુપ્તચર જોઈ ગયા અને દમયંતીને પહેલી નજરે જ ઓળખી ગયા. બન્ને તેઓની સમક્ષ પહોંચ્યા અને બન્ને ગુપ્તચરે દમયંતીનાં ચરણોમાં મસ્તક મૂકી રુદન કરવા લાગ્યા. દમયંતી પિતાના પિતાના બન્ને ગુપ્તચરને ઓળખી ગઈ. પણ કશું બોલી નહિ. શાંડિલ્ય કહ્યું. “હે ભીમ સુતાદેવી દમયંતી, આપના વૈભવને ત્રણે જગત જાણે છે. છતાં આપ્ની સ્થિતિ આવી કેમ બની ગઈ છે? દેવ અને દાન જેની પ્રશંસા કરે છે એવાં આપની આ દશા જોઈને સ્વર્ગ પણ લજજા અનુભવી રહ્યું છે. આપ તે ભોજ વંશનાં આત્મા છે–' Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨પ પિતાને ઘેર સુદેવે કહ્યું “દેવી, મહારાજા નળથી આપ વિખૂટાં પડી ગયાં છો એ સમાચાર ચેડા દિવસો પહેલાં જ મહારાજાને મળ્યા હતા અને તેઓ ત્યાં ને ત્યાં મૂછિત બની ગયા હતા...મહાદેવના દર્દીને પણ કેઈ અંત નથી. સમગ્ર રાજપરિવારે વૈભવ અને શૃંગારને ત્યાગ કર્યો છે. સમગ્ર જનતા રડી રહી છે. આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. મહારાજા ચદ્રાવતં ય અને મહાદેવી ચન્દ્રાવતી આવી પહોંચ્યાં...બનને ઘણું જ આદર સહિત દમયંતીને રાજભવનમાં લઈ ગયાં. સુનંદાએ પરીક્ષા નિમિત્તે દમયંતીના ભાલ પ્રદેશ પર ઉષ્ણ નજળનું પોતું કરીને ઘસ્યું. દમયંતી પિતાનું પ્રાકૃતિકે તિલક છુ આવી રાખવા ખાતર તેના પર ચંદનને પ્રલેપ કરતી હતી...જળવાળા પિતાના સ્પર્શથી તેનું પ્રાકૃતિક તિલક ચમકી ઊઠયું. દમયંતીનાં માસી રાણી ચંદ્રાવતીએ કહ્યું: “બેટી, તારા દૌર્યને ધન્ય છે... માસીના ઘેર પણ તું અજ્ઞાત રહી. તેં જરા સરખેય સંશય ન આવવા દીધા. ખરેખર, તારી કાયા સુવર્ણ સમી અને માસુમ હોવા છતાં તારું હૃદય વજ જેવું જ છે.' ' દમયંતી કશું જ ન બોલી, માસીનાં ચરણમાં નમી પડી. મહારાજે સુદેવ અને શાંડિલ્યને પુષ્પ, રત્ન, સુવર્ણ, વગેરે અર્પણ કર્યું. રાજભવનમાં આનંદની લહર દેડી ગઈ. રાણીએ દમયંતીને એક પળ અળગી ન કરવાનો નિર્ણય કર્યો અને તેને પિતાના જ મંડપમાં લઈ ગઈ. બીજે દિવસે આ સમાચાર મહારાજા ભીમને આપવા રાજ્યના માણસો રવાના થઈ ગયા. સહુના હૈયામાં હોંશ હતો કે પહેલા સમાચાર હું આપુંડા દિવસમાં જ તેઓ કુંડિનપુર પહોંચી ગયા અને ઉલ્લાસભર્યા સ્વરે રાજસભામાં બિરાજેલા મહારાજા ભીમને Page #335 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ દમયંતીના સમાચાર આપ્યા. સુદેવ શાંડિલ્ય રાજકુમારીને ઓળખી લીધાની પણ વાત કરી, મહારાજાએ બધા માણસને ઉત્તમ ભેટ: સગાદ આપી અને રાજભવનમાં તે કોઈ મંગલ પ્રસંગ સમે ઉત્સવ મંડાઈ ગયો. દમયંતીના ત્રણેય ભાઈઓ દમ, દમન અને દાંત પિતાની આજ્ઞા લઈને બહેનને સન્માનપૂર્વક લેવા ઉત્તમ પ્રકારની સેના સાથે હર્ષને વેગ ભારે ઉત્સાહ પૂરે છે. ત્રણેય ભાઈઓ માત્ર ગણ્યા. દિવસોમાં શ્રાવર્ધન નગરીમાં પહોંચી ગયા. મહારાજા અને મહાદેવીએ પિતાના મહાન ભાણેજોનું ભાવભીનું સ્વાગત કર્યું. ત્રણેય ભાઇઓ માતા સમાન માસીનાં ચરણમાં નમી પડયા. ત્યાર પછી પૂજનીયા મેટી બહેન દમયંતીને નમ્યા...આ મિલન અપૂર્વ હતું. ત્રણેય ભાઈઓનાં અને દમયંતીનાં નયનો હર્ષાશ્રથી સજળ બની ગયાં હતાં. નગરીમાં ઉત્સાહ મંડા અને બે દિવસ રોકાઈને ત્રણેય ભાઈઓ મોટી બહેન, દમયંતીને લઈને કુંડિનપુર તરફ રવાના થયા. કુઠિનપુરના આબાલવૃદ્ધ પ્રજાજને, રાજકર્મચારીઓ, દાસ દાસીઓ સહુ દમયંતીના સ્વાગતની તૈયારીમાં લગભગ પાગલ જેવાં બની ગયાં હતાં. અને જ્યારે દમયંતી નગરીની ભાગોળે આવી પહોંચી ત્યારે તે હજારો નરનારી ને બાળકો તેના સ્વાગત અર્થે જ્યનાદ કરી દમયંતી ઘડીભર પતિ વિયોગનું દર્દ પણ વિસરી ગઈ. તેને ચારણ મુનિના શબ્દો યાદ આવ્યા. જોઈને દમયંતી કોઈ પણ ઉપાયે પિતાનાં આસુ રોકી શકી નહીં.. અને રાતે માતાપિતાના આગ્રહને વશ થઈ દમયંતીએ નિષધાન Page #336 -------------------------------------------------------------------------- ________________ પિતાને ઘેર ત્યાગથી માંડીને અહીં સુધી આવ્યાની સઘળી વાત કરી. દમયંતીનાં નયને અશ્રુ વહાવી રહ્યાં હતાં. પુત્રીએ કેવી કેવી વિપત્તિ સહન કરી અને કેટલું હોય રાખ્યું એ જાણીને માતાપિતાનાં હૈયાં હર્ષ, પ્રેમ અને શ્રદ્ધાથી નાચી ઊઠયાં. મહારાજા ભીમે કહ્યું. “દીકરી, તું તે સમર્થ ભાઈઓની બહેન છે... દમકુમાર જ્યારે સાગર સમી છત્રીસ અક્ષેહિણી સેના સાથે દિગ્વિજ્ય કરવા તૈયાર થાય છે ત્યારે તેની સામે ઊભા રહેવાને કશું સમર્થ હેાય છે? બેટી, મહારાજ નળ ગમે ત્યાં હાય હું એને શોધી કાઢીશ. મારા હજારો ગુપ્ત દૂતો આ કાર્ય માટે તૈયાર છે. તું એક સંદેશે તૈયાર કરી આપજે, જે આપણું દૂતે મારફત મહારાજા નળને પ્રાપ્ત થાય...અને તું જીવિત છે એ વાતની તેઓને પ્રતીતિ થાય. તું ક્ષેમ કુશળ છે, એ જાણીને મહારાજ નળ સ્વયં કુડિનપુર તરફ આવવા નીકળી પડશે. કારણ કે પશુ અને મનુષ્યને પોતાની પત્નીનું બંધન મોટે ભાગે હોય છે. આવતી કાલે હું બધા દૂતને એકત્ર કરીશ. તું તેઓને નળની પ્રકૃતિ, સ્વરૂપ, લક્ષણ, વગેરેની માહિતી આપજે.. મને શ્રદ્ધા છે કે નળ રાજાને ગમે ત્યાંથી આપણુ ચપળ ચરપુરુષો શોધી કાઢશે. તું ધૌર્ય રાખ..તારાં અશ્રુઓ લૂછી નાખ..તે જે હિંમત અને કૌય આવી વિપત્તિઓ સામે રાખ્યાં હતાં તે કેવળ તારા ગૌરવની વાત નથી...તારાં માતાપિતા એ ગૌરવ વડે ધન્ય બન્યા છે. તારા ત્રણે ય ભાઈઓ પણ પિતાની બહેનની શક્તિ નિહાળીને પોતાની જાતને ધન્ય માની રહ્યા છે..” પિતાના આ પ્રેરણાત્મક શબ્દોથી દમયંતીના વદન પર પ્રસનતાનું તેજ રમવા માંડ્યું. તે પિતાની જનતાને ભાવપૂર્વક વળગી પડી રાણું પ્રિયં સુદરીએ કહ્યું, “દીકરી, તેં ઉત્તમ વસ્ત્રો અને અલંકારો શા માટે ધારણ નથી કર્યો? દાસીએ મને કહ્યું હતું કે સ્નાનગૃહમાં બધું હોવા છતાં તે કેવળ સાદાં વસ્ત્રો જ ધારણ કર્યા .... આમ શા માટે, બેટી ? હવે તું માતાપિતાની છાયામાં આવી છે Page #337 -------------------------------------------------------------------------- ________________ 328 નિષધપતિ માતાપિતાના રક્ષણ નીચે રહેલાં બાળકોનું કદી અલ્યાણ થતું નથી. દમયંતીએ કહ્યું: “ભા, આર્યપુત્ર ન મળે ત્યાં સુધી મેં એક વ્રત લીધું છે. પતિ વનવગડાનાં સંકટો સહતા હેય ત્યારે પત્ની વૈભવ શૃંગારને ઉપયોગ કેવી રીતે કરી શકે?” “ઓહ!” કહીને માતાએ દમયંતીની પીઠ પર હાથ પસાર્યો. મરતકને સૂછું, અન્યત્ર ચાલ્યા ગયા. - સંતાનના સુખ માટે માતપિતા પિતાનાથી બને તેટલું કરવામાં કેવળ કર્તવ્ય નિહાળે છે..ધર્મ માને છે. બાળક પર પોતે ઉપકાર કરી રહ્યાં છે એવી કલ્પના પણ માબાપના હૈયામાં પ્રવેશ કરી શકતી નથી એથી જ જ્ઞાની પુરુષોએ માતાપિતાને પરમ ઉપકાર કહ્યાં છે. માબાપના ઉપકારને બદલે એથી જ વાળી શકાતો નથી. બીજે જ દિવસે રાજભવનના વિશાળ સભાખંડમાં રાજ્યના ખાસ ગુપ્તચરેનું જૂથ આવી પહોંચ્યું. આ જૂથમાં લગભગ ત્રણસોથી વિશેષ ગુપ્તચરો હતા. મહારાજા મહારાણપ્રિયંગુ મંજરી અને દમયંતી આવી પહોંચ્યાં. બધા ગુપ્તચરેએ વિદર્ભનાથને જયનાદ ગજવ્યો. મહારાજાએ કહ્યું: “મારા પ્રિય અને ચતુર ચરપુરુષો, આપ સહુએ મારી પુત્રીની ચિંતા દૂર કરવા ખાતર મહારાજ નળને શોધવાનું કાર્ય કરવાનું છે. આપ સહુના પ્રવાસમાં કે ઈ પ્રકારની મુશ્કેલી ન આવે તે અંગેની સઘળી વ્યવસ્થા આજે સાંજ સુધીમાં થઈ જશે. અને આવતી કાલે આપે આપના સાથીઓ સાથે વિદાય થવાનું છે.” “કૃપાનાથ, અમે પ્રાણના ભોગે પણ રાજકુમારીના લુંટાયેલા હાસ્યને પાછું લાવીશું.એ માટે આપ જરાયે સસંય ન રાખશે.” Page #338 -------------------------------------------------------------------------- ________________ પતાને ઘેર ફરક મુખ્ય ચરે ઊભા થઈને કહ્યું. મહાદેવી પ્રિયંમંજરીએ કહ્યું, “આપ સહુ મહારાજાની પ્રતિષ્ઠા સમાન છે...આપને માટે કાર્ય અશક્ય નથી એમ માનીને જ મહારાજાએ આપને આ કાર્ય સુપરત કર્યું છે, જે ગુપ્તયરની ટુકડી મારા જા નળને શેથી લાવશે તેને મારા તરફથી એક હજાર ગામે અને એક લાખ સુર માએ બલિરૂપે આપવામાં આવશે...તે ઉપરાંત, મહારાજા વીસ ગામનો એક તાલુકે પણ આપશે.” બધા ચરેએ ઉલ્લાસધ્વનિ પિકાર્યો. મહારાજા બે દમયંતી સામે જોઈને કહ્યું, “બેટી, તારે જે પરિચય અથવા સંકેત આપો હોય તે કહે.' દમયંતીએ શાંત સ્વરે પિતાના સ્વામીનાં રૂપ, ગુણ, લક્ષણ, સ્વભાવ, વીરત્વ અને વાણીનો પરિચય આપે ..ત્યાર પછી તેણે કહ્યું, “મારા સ્વામી સમજી જાય એવા મેટા ત્રણ લેક મેં બનાવ્યા છે .તે હું આપને કહું છું અને લખીને પશું આપું છું. જેથી આપ સહુ કંઠસ્થ કરી શકે... બધા ચરપુરુષે કોમલાંગિની અને દેવદુર્લભ સતી દમયંતી સામે શ્રદ્ધા મરી નજરે જોઈ રહ્યા. દમયંતી બે ત્રણ કલેક સંભળાવ્યા. તેને અર્થ એ થતો હતો કે, " વસ્ત્ર અહાય, નિર્જન વનમાં મને સુતેલી મૂકીને આપ ચાલ્યા ગયા હતા, પરંતુ જે આ મારા હૃદયમાંથી પણ ચાલ્યા જાઓ તે હું આપના પુરુષાર્થને સાથે ગણું. પુત્ર, મિત્ર, સ્ત્રી પ્રત્યેને સ્નેહભાવ ચાહે ગયો છે. હે રાજન, ઘુરૂ પી દીક્ષા - અંગિકાર કરી લેવાથી આપ રાગ રહિત શી સમા બની ગયા છે એમ જોઈ શકાય છે. પૂર્વે લોકપાલેનાં કાર્ય નિયમો આપે અદ્રશ્યપણું ધારણ કર્યું હતું, તે શું તે એક જ વખતે સ્પીકારેલું હતું? ફરી વાર તેમ કરી શકાય નહિ? આવા અર્થવાળી ત્રણ ગાથા સાંભળીને છે થરપુર Page #339 -------------------------------------------------------------------------- ________________ 330 નિષધપતિ. દમયંતીની બુદ્ધિને અભિનંદવા માંડયા. દેવી દમયંતએ ત્રણ લેઠવાળું તાલપત્ર ચરપુરુષોના આગેવાનને અર્પણ કર્યું. બીજે દિવસે ત્રણસો મુખ્ય ચરે અને સાત બીજા ગુપ્તચરે પ્રવાસ માટે તૈયાર થઈ ગયા સુદેવ અને શાંડિલ્ય પણ તેયાર થયા અને દેવી દમયંતને નમન કરવા આવી પહોંચ્યા. દમયંતીએ બને ઉત્તમ ચરને કહ્યું: “સુદેવ અને શાંડિલ્ય ! તમે આપણા રાજ્યનાં શ્રેષ્ઠ ગુપ્તચર છે અને મને શોધવામાં સફળ પણ થયા છે. પરંતુ આ વિશાળ પૃથ માં વસતા કરડે માનવઓમાંથી તમે એક સ્થાનભ્રષ્ટ થયેલા પુરુષને કેવી રીતે શોધી શકશે? કોઈ વાર નામ, રૂપ, ગુણ વગેરેમાં મળતાપણું પણ આવી જ તું હોય છે. એટલે આપ બને એમને બરાબર ઓળખી શકે એટલા માટે કેટલીક વિશિષ્ટતાએ જણાવું છું. પ્રવાસે નીકળનારા અન્ય ચરાને પણ આ હકીકત સમજાવજે.” રાજકુમારીજી, આપની પાસે એટલા માટે જ આવ્યો છું.' શાંડિલ્ય કહ્યું. તમો સાંભળો, તેઓ સ્નાન કર્યા વગર કઈ પણ સંયોગમાં ભોજન લેતા નથી, દૈનિક નિત્ય કર્મો કરવાનું કદી ચૂકતા નથી, દિવસે તેઓ ઝિા લેતા નથી, શાકથી તેઓ લાન બનતા નથી અને ધવશ બને ને તેઓ પોતાના આશ્રિતોનો ત્યાગ કરતા નથી. તેમના કાર્યથી સંતપુરુષે તુષ્ટ બને છે. સ્ત્રીનાં નેત્રો ભી જાય છે, ખડગે તૂટી પડે છે અને તેઓના સિંહનાદથી હાથીઓ વ્યાકુળ બની જતા હોય છે... તેમના ગુણો હું કેટલા વર્ણવું તેઓ ગુણના સાગર સમાન છે.” પરંતુ એમની ખાસ વાત જણાવું છું કે, તેઓ અશ્વકલાના અજોડ, જાણકાર છે. સર્વશ્રેષ્ઠ સારથિ છે, અગ્નિદેવના વરદાનથી વિભૂષિત થયા હોવાથી તેઓના સિવાય આ સંસારમાં સુર્ય પાક રસોઈ કઈ Page #340 -------------------------------------------------------------------------- ________________ પિતાને ઘેર 33. બનાવી શકતું નથી. સુદેવ અને શાંડિલ્ય, તમે હર્ષપૂર્વક જાઓ...મારા. મનમાં તેઓને શોધી શકાય એવી આશા છે જ નહિ..છતાં તમારા ઉત્સાહને હું ઠંડે પાડવા નથી ઈચ્છતી.” ગુરુ દેવ અને શાંડિલ્ય નમન કરીને વિદાય થયા. પ્રકરણ 35 મું : : ગુપ્તચરોને આનંદ ન હારાજા ભીમના ગુપ્તચરે ચારે દિશાએ નીકળી ગયા.. બધા ગુપ્તચરોએ ખંતપૂર્વક નળરાજાને શોધવાને પુરુષાર્થ કરવા માંડયો. વને, ઉપવને, પહાડ, ગુફાઓ, અગોચર જણાતાં સ્થળો. નગરો, પદ્ધઓ, પાંથશાળાઓ, દાનશાળાઓ, દેવમંદિર, તીર્થ, સ્થળો વગેરે દરેક જગ્યાએ તેઓ ફરવા માંડયા. એટલું જ નહિ પણ, વિવિધ પ્રકારનાં વેશ પરિવર્તન કરીને એ ચરો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુ, ચાંડાલ, કારીગરો, તાપસે, સંન્યાસીઓ, ભિક્ષુકે, વગેરે વર્ગોમાં પણ ઘૂમવા માંડ્યા અને ચતુરાઈપૂર્વક વાતો જાણવા પ્રયત્ન કરવા. માંડયા.. પરંતુ કયાંય કોઈને સફળતા મળતી નહતી. કારણ કે નળ રાજા તો કુબડો બની ગયો હતો.. દ્રષ્ટિથી એને ઓળખવો સહજ નહતો. એક વર્ષને ગાળો વીતી ગયો એટલે નિરાશ થયેલા ગુપ્તચરો પાછા ફરવા માંડયા. પાછા ફરેલા ગુપ્તચરની નિરાશા જોઈને દમયંતીના હૈયામાં ભારે વેદના થતી.. પરંતુ તે કશું વ્યક્ત કરતી નહિ. તેને એમ લાગતું જ હતું કે આવડી વિરાટ પૃથ્વીમાં એક માવીને શોધવો એ સહજ નથી. તેમાં ય પુરુષ ચતુર હોય અને પિતાની જાતને છુપાવી રાખવા ઈચ્છતા હોય તેને તે કેમ શોધી શકાય? પરંતુ મહારાજા ભીમ જરાયે હિંમત ન હાર્યા. હજી તો ઘણું ગુપ્તચરે પાછા ફર્યા નહોતા Page #341 -------------------------------------------------------------------------- ________________ નિષધપતિ તેમાં ય સુદેવ અને શાંડિલ્ય જેવા પ્રધાન ગુપ્તચરો પણ પાછા આવ્યા નહેતા. મહારાજાને એ બંને પર પૂરો વિશ્વાસ હતો. આ તરફ સુદેવ અને શાંડિલ્યની જોડી ફરતી ફરતી વિનિતા નગરીમાં દાખલ થઈ. બને ગુપ્તચર ચૌદ માસની શોધખોળ પછી થાકી ગયા હતા. પરંતુ નિરાશ નહેતા થયા. બને ચરપુરુષોએ નિષધા નગરીમાં પહોંચીને ત્યાંથી જ પોતાના કાર્યને આરંભ કર્યો હત અને દેવી દમયંતીની વાત લક્ષ્યમાં રાખીને તેઓએ કેટલીક સુદ્ર માહિતી એકત્ર કરી હતી અને જે સરોવરના કિનારે નળ પિતાની પત્નીને નિદ્રાધીન છેડીને ચાલ્યો ગયે હતું તે સરોવરના કિનારે બને પહોંચી ગયા હતા... પરંતુ ત્યાર પછી નળ સંબંધી કઈ વાવડ કે માહિતી મળતાં જ નહતાં. છેવટે તેઓ વિનિતા નગરીની એક પાંગશાળામાં આવી પહોંચ્યા. અને ગુપ્તચરોએ વિશ્રામ લેવાના હેતુથી થોડા દિવસ અહીં રહેવાનું નકકી કર્યું. આ નગરીમાં જ કુબડાના રૂપે નળરાજ ઋતુપર્ણના મિત્ર રૂપે ઘણું જ સુખ વચ્ચે રહેતો હતો. પરંતુ સુખને વૈભવ એના હૃદયને ભારે ડંખ મારતો હતે..જે પિતાની પ્રિયા દમયંતીને પળ માટે પણ વીસરી શકતો નહોતે...તેમ, ઋતુ પણ રાજાએ નળ મહારાજ અને દેવી દમયંતીને શોધવા મેકલેલા માણસે પણ હતાશ બનીને પાછા આવી ગયા હતા. પ્રિયાના વિયોગરૂપી રોગથી તેના હૈયામાં ખૂબ જ પીડા થતી હતી...જો દિવસ સારો જાય તે રાત ભારે કપરી બની જતી. વિરહની વેદના કરતાં યે દમયંતીને ત્રિકાળે ભયંકર અટવીમાં મૂકી દીધી હતી તે વાતને પશ્ચાત્તાપ તેના દિલને ભારે વધી રહ્યો હતો. નળને એમ જ થતું કે, એવા પ્રદેશમાંથી દમયંતી કેઈ કાળે જીવતી બહાર નીકળી શકે નહિ... અને ઋતુપર્ણ રાજાના કેટલાક તો પણ કુંઠિનપુર જઈ આવ્યા હતા. તે વખતે ત્યાં દમયંતી આવી નહોતી અને રાજા ભીમ પિતે Page #342 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તચરેને આનંદ જ ભારે ચિંતાતુર બની ગયેલા હતા. નળ વારંવાર પોતાના જીવિતને ધિકાર અને એક સુપુરુષને શોભે એવું કાર્ય પોતે નથી કર્યું... પત્ની પ્રત્યે પ્રગાઢ પ્રીતિ હોવા છતાં પોતે કાળમીંઢ પથ્થર જેવા. હૈયાનો જ રહ્યો હતો. નળરાજા જ્યારે એકલો પડતો ત્યારે બે આંસુ પણ સારી લે.. નળને એ રીતે રડતે જોઈ કલિ ખૂબ જ હર્ષ પામતે. પાંથશાળામાં એક રાત્રિ વિતાવાને સુદેવ અને શાંત્યિ પ્રાતઃકાર્ય નિમિત્તે નગરીના પાદરમાં આવેલા સરવર તરફ ગયા...આ વખતે જેની કાયા કુબડી છે તે નળ પણ નિત્યક્રમ મુજબ પ્રાત:કાર્ય નિમિત્તે સરોવર તટે આવી ગયો હતો. સ્નાનાદિથી નિવૃત્ત થઈ તેણે ઈષ્ટની આરાધના કરી. ત્યાર પછી તે વેદનાભર્યા સ્વરે બોલે, હે પ્રિયા, તું કયાં છે તે હું કમભાગી આજ સુધી જાણી શક્યો નથી...મને મળેલો વૈભવ પણ અંગારા જેવો થઈ પડયો છે....મારા દુઃખને કઈ આરેવારે નથી... હે ઈન્દ્રસેનની માતા ! મેં તારો સર્વ પ્રકારે ત્યાગ કર્યો છે... પણ મારા હૃદયમાંથી હું તને એક પળ માટે પણ વીસરી શક નથી...હે પ્રિયે, મને દર્શન દે...દર્શન દે...!” નળના આ પ્રકારના કેટલાક શબ્દ સુદેવ અને શાંડિલ્યના કાન પર અથડાઈ ગયા હતા અને તેઓ ભારે હર્ષિત બન્યા હતા... ઈન્દ્રસેનની માતા તે દમયંતી જ છે અને આ માણસ કદરૂપ હોવા છતાં તેને પ્રિયા તરીકે સંબોધે છે. એટલે જરૂર આમાં કંઈક ભેદ હેવો જોઈએ. આમ વિચારી બને ગુપ્તચારો વૃક્ષના ઓથેથી સરો-. વરતટ તરફ અગ્રેસર થયા... અને નળરાજાની દ્રષ્ટિ આ બંને પર પડી. તરત નળે આ બન્નેને પ્રશ્ન કર્યો, “અલ્યા, તમે કેણ છો ? આ સ્થળે શા માટે આવ્યા છો?” મહારાજ, અમે પ્રવાસી છીએ. કંડિનપુરના વતની છીએ.... અને પ્રાત:કાર્ય નિમિત્તે આ તરફ આવ્યા છીએ.” Page #343 -------------------------------------------------------------------------- ________________ -334 નિષધપતિ સુદેવની બગલમાં એક ચિત્રપટ હતું. આ બન્ને પ્રવાસીઓ કુંડિનપુરના છે એમ જાણીને નળે બનેને ધારી ધારીને જોયા... ત્યાર પછી તેણે પ્રશ્ન કર્યો, “આપની બગલમાં આ ચિત્રપટ જેવું કંઈક દેખાય છે. તેમાં શું ચીતરેલ છે?” સુદેવે તરત કહ્યું, “આપને આ પ્રશ્ન સાંભળીને અમને ઘણે જ આનંદ થયે..સાંભળવા લાયક વાત આપ પણ સાંભળો. - જેનું મન કાચબાની પીઠ જેવું કઠેર છે, જેનું હૃદય વજ જેવું કઠણ છે અને જેની વાણું કમળ જેવી કે મળ છે તેવા એક રાજાનું ચરિત્ર આ પટમાં આલેખેલું છે.” " વાહ, એ એ કયો રાજા છે ?' નળે બીજો પ્રશ્ન કર્યો. શાંડિલ્ય ઉત્તર આપ્યો, “આમાં નિષધપતિ મહારાજા વીરસેનના પુત્ર મહારાજા નળ કે જે ઘુતક્રીડામાં કુશળ અને સુખના શત્રુ હતા તેનું ચરિત્ર અંકિત કરેલું છે.' નળ મનમાં ચકિત થઈ ગયો. તેણે કહ્યું, વિપ્રવરે, આપ અહીં કયા સ્થળે ઊતર્યો છે?” “અમે એક પાંથશાળામાં નિવાસ કર્યો છે. અહીંનાં દેવમંદિરો જોઈને અમે બે-ચાર દિવસ પછી ચાલતા થઈશું.” મારી એક પ્રાર્થના સ્વીકારશે ?" જરૂર... પરંતુ અમે આપને ઓળખતા નથી.” આપ પરદેશી છે એટલે મને ક્યાંથી ઓળખો? હું અહીંના મહારાજાને ખાસ મિત્ર છું. આપ પ્રાત:કાર્યથી નિવૃત્ત થઈ જાઓ... મારી ઈચ્છા છે કે હું આપનો અતિથિસત્કાર કરીને પુણ્ય પ્રાપ્ત કરું. “અમે ધન્ય બન્યા.” કહી સુદેવે કુબડા દેખાતા આ નવ• જવાનની વાત સ્વીકારી લીધી. નળ એક વૃક્ષ નીચે બેસી ગયા. અને ગુપ્તચરોના હૈયામાં Page #344 -------------------------------------------------------------------------- ________________ ગુતચરનો આનંદ 335 સફળ થવાની કંઈક આશા ચમકી ગઈ અને બને સ્નાન સંધ્યા પતાવીને આ કુબડાની સાથે નગરી તરફ રવાના થયા. સુદેવ અને શાંડિયે જ્યારે આ કુકડાને મહેલ છે, ત્યાંને વૈભવ જે ત્યારે તે બંનેના મનમાં થયું. ખરેખર, રત્ન વિષે પણ મૂકનાર વિધાતા ભારે વિચિત્ર છે! નળરાજાએ બનને ચરપુરુષનું ભાવભર્યું સ્વાગત કર્યું. ત્યાર પછી બનેને પાસે બેસાડીને શિરામણ કરાવ્યું...ત્યાર પછી નળ બનેને પિતાના બેઠક ખંડમાં લઈ ગયો અને તાંબુલાદિ આપ્યા પછી ચતુર નળરાજાએ પ્રથમ તો પ્રવાસ અંગેની કેટલીક વાત કરી. અને ત્યાર પછી વિજ્ય ભર્યા સ્વરે કહ્યું, “આપ બને શ્રેષ્ઠોને જોઈને મારાં નયને સફળ થયાં છે. મારા ચિત્તને પણ આનંદ પ્રાપ્ત થયો છે. હે વિપ્રવરે, નિષધપતિ મહારાજા નળને બીજે દેહ હોઉં તેવા હું દેવયોગે તેમનાથી વિખૂટો પડી ગયેલ કુજ છું. મહારાજા નળ જુગારમાં સર્વસ્વ હારી ગયા એટલે હું તેમની નગરીમાંથી આ તરફ ચાલ્યો આવ્યો છું મહારાજ નળ દમયંતી સાથે નીકળ્યા પછી તેઓ કયાં છે એ વાત જાણવામાં નથી આવી. એટલે હું આપ બન્નેને પૂછું છું કે મહારાજા ભીમ અને તેમના ત્રણેય પુત્રો કુશળ છે ને?' દેવી દમયંતી ત્યાં જ છે ને...?” શાંડિલ્ય કહ્યું, “શ્રીમાન, આ ચિત્રપટમાં આલેખેલું નળરાજાનું ચારિત્ર અમે જાણીએ છીએ.” આપ શું જાણે છે?” સુદેવે હર્ષભર્યા સ્વરે કહ્યું: “આપ દિર્ધાયુ થાઓ! આપના દશનથી અમે ખૂબ જ હર્ષિત થયા છીએ. હે ચતુર પુરુષ, આપના પ્રશ્નનો ઉત્તર હું જણાવું છું મહારાજ ભીમ કુશળ છે અને તેના ત્રણેય પુત્રો પણ વિજયવંત વર્તે છે. વિરહ વેદનાથી અતિ પીડિત બની ગયેલી, અતિ રુદન કરવાના કારણે તેજહીન Page #345 -------------------------------------------------------------------------- ________________ 366 નિષધપતિ એક ગ લગભગ સવા દેવી દમય તને આંખે વળી દમકુમારની પ્રિય ભગિની દમયંતી લગભગ સવા. વર્ષથી કુંઠિનપુરમાં આવે છે...એક ગાઢ વન પ્રદેશમાં સરોવર તરે દેવી દયંતીને મધરાતે ટાણે મહાત્મા મળે ત્યજી હતી. ત્યાર પછી દેવી દમયંતીએ કેટકેટલી વિપત્તિઓ સહન કરી તે સઘળી વિગત આ ચિત્રપટમાં રેલી છે. માતા-પિતા, બંધુઓ અને પરિવારના અન્ય સભ્યો તરફથી આશ્વાસન મળવા છતાં વિયોગરૂપ જવરથી કૃષ. બલી દમયંતી વારંવાર ત્રણ મલેક બોલતી હોય છે. જે આપને એમાં રસ હોય તો એ ત્રણ ગાથાઓ આપને સંભળાવું.” “મને રસ છે... આપ સંભળાવો.” નળે કહ્યું. સુદેવે શાંડિલ્ય સામે નજર કરી. શાંડિત્યે દમયંતીએ રચેલા ત્રણ કલેક સંભળાવ્યા. ત્યાર પછી કહ્યું, “શ્રીમાન જેમ હિમના સ્પર્શથી કમલિની બળી જાય છે તેમ દમયંતી અતિ કૃષ થઈ ગયેલ છે. તેની કાયાને જવર પીડી રહ્યો છે. પુત્રીના આવા દુઃખને લીધે તેનાં માતાપિતા અને ભાઈઓ તથા સમગ્ર જનતા ભારે દુઃખી બનેલ છે. કોઈ પણ માનવી પતિને અનુસરનારી, સતી સાધી અને કલેશને નિવૃત્ત કરનારી સ્થિતિને કદાચ ત્યાગ કરે, પરંતુ નળ જે રાજવી આવું કરે તેને અમે શું કહીએ ? નળ રાજાએ સ્નેહ, પાપ, શરમ અને કરુણાની જરાયે ખેવના રાખી નહિ. તેણે કેવલપિતાની મહત્તાને જ લક્ષમાં રાખી એ ભારે વિષમ ગણાય. અમે આપને શું કહીએ? અમે નળ અને નીબ વૃક્ષની પણ સરખામણી કરી શકતા નથી કારણ કે લબડે ક હેવા છતાં પરિણામે મધુર નીવડે છે. જ્યારે નળ તે. જડ ને કડવો જ રહ્યો...નળરાજા પોતાની પત્નીને ત્યાગ કરીને ગમે તે સ્થળે રહેતા હોય છતાં તે પોતાના સત્વહીન જીવનથી મૃત્યુ પામેલે જ કહી શકાયદમયંતી આજે પતિના સ્મરણ વડે અને વિરહાગ્નિથી બળતી રહીને મૃત્યુ તરફ જઈ રહી છે. તે વખતે જેનું કયાંય નામનિશાન નથી તે દુષ્ટ હૃદયનો નળ કદાચ જીવતે હેય Page #346 -------------------------------------------------------------------------- ________________ 337 ગુખથરને આનંદ તે પણ તેને કેઈ અર્થ નથી. પિતાના રાજયમાંથી ભ્રષ્ટ બને અને સસરાને ઘેર જવામાં શરમ અનુભવતા એ નળ રાજાનું મુખ અમે ચિત્રપટમાં જોયું છે. અમે આ ચિત્રપટ સૌ સ્થળે દર્શાવી રહ્યા છીએ. પરંતુ રાજાઓની સભામાં છુપાયેલે નળ કયા જળ વડે પિતાના પર જામેલી ધિક્કાર રૂપી મલિનતા દૂર કરશે તે અમે જાણતા નથી. પરંતુ અમે ઋતુપણું રાજા સમક્ષ નળનું ચરિત્ર કહેવાના છીએ. આપ જરૂર ત્યાં આપની વાત સંભળાવજે...તમે કુબડાનું રૂપ ધારણ કરનાર સાક્ષાત નળ હે એમ અમને લાગે છે. કારણ કે સંબંધી હોવાથી રાજપુરુષ પણ રાજા કહેવાય છે. પિતાની પ્રિયતમા અંગેની વાત સાંભળીને નળ ભારે વ્યાકુળ બની ગયો. તેના મનમાં થયું....મારી ચિંતા કરીને જીવી રહેલી મારી પ્રિયાને હું કેવી રીતે મળી શકું? મારું મેં કેવી રીતે બતાવી શકશ? એ દિવસ કયારે આવશે. જે દિવસ મારી પ્રિયા મને પ્રાપ્ત થશે ? શું આ બંને સમક્ષ મારે મારે વૃત્તાંત કહી દેવો? ના...ના...રાજ્ય વિહેણ હું અત્યારે પ્રત્યક્ષ થઈને કરું પણ શું? એમ નહિ દમયંતી જ મારું સાચું સ્નેહરાજ્ય છે. ભારી પ્રિયા જીવંત હશે એવી સંભાવના કેણે કરી હતી ? ના ના..મારે ત્યાં જઈને મારી પ્રિયાને સરકાર કરવો જોઈએ...તેને આશ્વાસન આપવું જોઈએ. અનિત્ય એવા આ સંસારમાં સ્નેહીજનેને મેળાપ થ એ ખરેખર દુર્લભ છે. જેમ જળાશય તજીને જમીન પર આવેલ માટે ભચછ લાંબો વખત જીવી શકતા નથી, તેમ દમયંતીને ત્યાગ કરીને હું પણ લાંબા સમય જીવી શકીશ નહિ. હું જાહેર થઈશ તો સમગ્ર વિશ્વ મારા વશમાં આવી જશેહજી પણ મારામાં એવું સામર્થ્ય નથી કે સઘળા રાજાઓને જીતી શકું?...ના.ના...મારે હજી ય રાખવું જોઈએ. આમ વિચારમગ્ન બનેલા નળ સામે જોઈને સુદેવે કહ્યું, “શ્રીમાન, 22 Page #347 -------------------------------------------------------------------------- ________________ 338 નિષધપતિ આપ વિચારમગ્ન કેમ બની ગયા ? જેના પ્રત્યે આપના હૈયામાં શ્રદ્ધા છે તેવા નળ અંગે કહેલા અમારા શબ્દોથી આપને દુઃખ તે નથી થયું ને?' નહિ, વિપ્રવરે ! નળે જો આ રીતે પિતાની પ્રિયાને ત્યાગ કર્યો હોય તે તે આથી યે વિશેષ ધિકકારને અધિકારી ગણાય.” તે પછી અમને આજ્ઞા છે ?" આપને ઉતાવળ તે નથી ને? મારી ઈચ્છા છે કે, આપ ભોજન કરીને જ જાઓ.” અમારે હજુ દેવમંદિરે જવું છે. પણ આપની ઈચ્છાનું અમે અપમાન કરી શકતા નથી. અમે ભોજન સમયે અહીં આવી જઈશું.' સારું.” કહી નળે પિતાના સેવકને બોલાવીને આજ્ઞા કરી, “આ બન્ને કવિવર માટે એક રથ તૈયાર કરાવ.... સેવક નમન કરીને વિદાય થયા. સુદેવે કહ્યું, “શ્રીમાન, મહારાજા ઋતુપર્ણની રાજસભામાં.' વચ્ચે જ નળે કહ્યું, “એક સભા અત્યારે ભરાય છે. પરંતુ એ સભામાં મેટે ભાગે રાજના પ્રશ્નોની જ ચર્ચા થતી હોય છે. અને સંધ્યા પછી એક સભા ભરાય છે. તેમાં આવી વિવિધ ચર્ચાઓ થાય છે.” ડી વાર પછી સુદેવ અને શાંડિલ્ય રથમાં બેસીને વિદાય થયા. સાયંકાલ પછી ભરાતી રાજસભામાં અને ગુપ્તચરો ગયા. બનેએ રાજા ઋતુપર્ણને આશીર્વાદ આપ્યા ત્યાર પછી નળનું ચરિત્ર સંભળાવવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ઋતુપણું તો નળને મિત્ર હતો. તેણે પ્રસન્ન હયે બને વિપ્રવરેને નળનું ચરિત્ર સંભળાવવાની વિનંતી કરી. સુદેવ અને શાંડિલ્ય રાજસભા સમક્ષ મધુર વાણી વડે જુગારમાં હારીને ચાલ્યા ગયા પછીની નળ અંગેની સઘળી વાત કહેવી Page #348 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તચાપને આનંદ 339 શરૂ કરી. એ વાતમાં મેટા ભાગે દેવી દમયંતીના ત્યાગની અને દેવી દમયંતીને પડેલાં દુઃખની હકીકત હતી. ત્યાર પછી ચિત્રપટ ખોલ્યું...એમાં કેટલાંક ચિત્રો અંકિત કરવામાં આવ્યાં હતાં. નિષધા નગરીમાં માંડેલે જુગારને પક, સર્વસ્વ ગુમાવીને નળનું જવું, દમયંતીનું પાછળ જવું, મધરાતના સમયે દમયંતીને નળ કરેલો ત્યાગ, અજગરના મુખમાં દમયંતીનું જવું, એક ભીલ જુવાન તેને બચાવે છે, ભીલ જુવાનની કામપિપાસા અને તેનું જલી જવું, નાના પર્વત પર દમયંતીની આરાધના, માસીને ત્યાં દાસીરૂપે રહેવું આટલાં ચિત્ર અંકિત કરવામાં આવ્યાં હતાં. સુદેવ અને શાંડિલ્ય એક પછી એક ચિત્રનો વર્ણનાત્મક શૈલીએ પરિચય આપતા હતા. શાંડિલ્ય જ્યારે અજગરના મુખમાં સપડાયેલી દમયંતીને પરિચય આપવા માંડયો ત્યારે કોઈ પ્રેત માફક કુબડાના રૂપમાં બેઠેલે નળ ઊભું થઈ ગયે અને બોલી ઊઠયોઃ “એહ દેવી દમયંતી ! તારા સ્વામી નળના અનુચિત વર્તનના કારણે તું કેવી ભયંકર દશામાં આવી પડી છે? મારા જે નળરાજાને સેવક પાસે જ છે. તું ભયને ત્યાગ કર... શું હું તારું અંગ સ્વરછ કરી દઉં ?" નળના આ શબ્દો ગુઢાઈ વળ્યા હતા. કેઈ સભાજને ન સમજી શક્યા. પરંતુ સુદેવ અને શાંડિલ્ય નળ સામે જોઈ જ રહ્યા. અને જ્યારે શાંડિયે ભીલ જુવાનની કામાસકત દશાના ચિત્રનું વર્ણન કરવા માંડયું...એ જ વખતે કુબડે પુનઃ ઊભો થઈ ગયો અને તેણે પિતાની તલવાર મ્યાનમુક્ત કરી ! આ જોઈને ઋતુપર્ણ રાજાએ તેને પકડી લીધે. સુદેવે કહ્યું: “ભૂતકાળની વાતવાળા આ ચિત્ર પર હે કુજ, તને ક્યા પ્રકારને મોહ જાગે છે?” નળ પિતાના ક્રોધને કાબૂમાં લઈને આસન પર બેસી ગયે પરંતુ શાંડિલ્ય જ્યારે દમયંતીની આરાધનાના ચિત્રનું વર્ણન કરવા માંડયું ત્યારે કુબડારૂપી નળ રાજસભાને ખ્યાલ રાખ્યા વગર રુદન Page #349 -------------------------------------------------------------------------- ________________ 340 નિષધપતિ કરવા માંડ્યો અને જ્યારે માસીને ભવનમાં દાસીપણું કરતી દમયંતીના ચિત્રનું વર્ણન સાંભળીને નળથી બોલાઈ ગયું: “ઓહ, મારું કુબડા પણું યથાર્ય છે.” અને પિતાને ત્યાં પહોંચેલી દમયંતીને જોઈને તેના હૈયામાં પિતાના પુત્ર પ્રત્યે પ્રેમ એકદમ વૃદ્ધિ પામ્યો. નળના ચહેરા પર થતાં ભાવપરિવર્તને અને ગુપ્તચરે. બરાબર જોતા તેમણે ચિત્રપટનું વર્ણન સમાપ્ત કર્યું ત્યારે સભામાં બેઠેલા સઘળા લેકે નળનું નામ દઈને ભારે રોષ વ્યકત કરવા માંડયા, મહારાજ ઋતુપર્ણ બને મિત્રોનું ઉત્તમ વસ્ત્રાલંકારે અને સુવર્ણ વડે સન્માન કર્યું. રાજસભા સમાપ્ત થઈ અને ગુપ્તચરો જયારે વિદાય થયા ત્યારે નળ તેને આગ્રહપૂર્વક પિતાની સાથે લઈ ગયે અને ભવન પણ આવ્યા પછી તેણે બંને માટે માત્ર અધધરિકામાં સૂર્ય પાક રસોઈ બનાવી બન્નેને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. નળની સ્નાન વિધિ, સરસ્વતીની પૂજા વિધિ, સૂર્યપાક રસોઈ. વગેરે ક્રિયાઓ જોઈને બને ગુપ્તચરોને ખાતરી થઈ ગઈ કે આ પિતે જ નળ છે. બને વિપ્રેએ નળની વિદાય ભાગી... પરંતુ નળે આગ્રહ કરીને એક રાત પિતાને ત્યાં રોક્યા. અને સવારે બને વિપ્રને રથ, સુવર્ણ, અલંકાર, વગેરે અપર્ણ કરીને કહ્યું: “હે વિપ્રવરો ! આપને કુંઠિનપુર જવાનું જ છે તે એક સંદેશો આપું છું તમે મને મળ્યા એથી અને દમયંતી તથા મહારાજા ભીમના કુશળ સમાચાર જાયાથી હું ભાગ્યવંત બન્યો છું તમે દેવી દમયંતીને મારા નમસ્કાર જણાવજો અને કહેજે કે મારું શરીર અને સર્વસ્વ દેવી દમયંતીનું જ છે. જ્યારે દમયંતી છવી રહી છે તે નળરાજા પણ અવશ્ય જીવતે હશે. અથવા ઈન્દ્રસેન પિતાનું રાજ્ય પ્રાપ્ત કરવા અવશ્ય સમર્થ બનશે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ગુપ્તચરનો આનંદ 341 વિદેશમાં રહેતા મારા માટે તે જ સ્થાન છે. નિષધા નગરી સિવાય અને અન્ય કેઈ સ્થળે સુખ પ્રાપ્ત થતું નથી. આપણે ફરી મળીએ તેવી રીતે તમે જાઓ. વાટ વસમી છે છતાં હું તમારા બંનેનું કલ્યાણ ઈચ્છું છું. દેશમાં પહોંચ્યા પછી આપ અહીં બનેલા વૃત્તાંત અવશ્ય યાદ રાખજે.' ત્યાર પછી બને ગુપ્તચરે કુન્જને આશીર્વાદ આપીને ઉત્તમ અશ્વોવાળા રથમાં બેસીને વિદાય થયા. તેમના હૃદયમાં પિતાના પુરુષાર્થને ભારે હર્ષ હતે. પરવાનામાં બેસીને વિકાસ કુજને આn. પ્રકરણ 36 મું : કલિને પરાજય ! કદેવ અને શાંડિત્યનાં હૈયાં હર્ષભરપૂર હતાં. નગર, પર્વત, વન, નદી, વગેરે વટાવીને તેઓ ડિનપુર આવી પહોંચ્યા. બન્નેએ મહારાજા, મહાદેવી અને દમયંતીને સઘળી વાત કરી. આ વૃત્તાંત સાંભળીને ભીમરાજાએ કહ્યું, “સુદેવ, એ કુન્જ પિતે જ નળ હશે એવું માની શકાય નહિ. કારણ કે નળ તે અતિ સુંદર છે.' આશ્ચર્યથી ચકિત બનેલી દમયંતીએ કહ્યું, “વિપ્રવર, આપે જે કુન્જનું વર્ણન કર્યું તે કઈ કુન્જ નિષધા નગરીમાં હતો જ નહિ. તેમ, તેઓને કોઈ પરિચિત કુજ પણ નહોતો, વળી, આ વિશ્વમાં મહારાજા નળ સિવાય કોઈ પણ માનવી સૂર્યપાક રસોઈ જાણત નથી. દારિદ્રયને દૂર કરવાનું દાન, પદહસ્તીને પરાજિત કરો, અને મારા પ્રત્યેની અત્યંત પ્રીતિ દર્શાવવી એ પરિચય વગર કેમ બની શકે ? દમયંતી સામે જોઈને ભીમરાજાએ કહ્યું, “બેટી, તો શું તું એમ માને છે કે પવિત્ર કીતિવાળો નળરાજા અન્યને ત્યાં દાસત્વ સ્વીકારે ? Page #351 -------------------------------------------------------------------------- ________________ 342 નિષધપતિ કારણ વગર કુબડાપણું શા માટે પ્રાપ્ત થાય ? ઘેર વનમાં મધરાતે તને છોડીને ચાલ્યો ગયેલે નળ ગુણવાન કેમ માની શકાય? મને તે એમ લાગે છે કે નળરાજા અને કુબજ બને જુદા જ છે. સંભવ છે કે આ મુજે નળની પરિચર્યા કરી હોય અને નળે સઘળી વાત કહી હોય અથવા પિતાની વિદ્યા પણ આપી હેય... વિશ્વાસપાત્ર સેવકને શું એના માલિક જે ઈચ્છે તે નથી આપતા ? અને રાજાના સેવકે શું દાનવીર અથવા પરાક્રમી નથી હોતા? એટલે આપણે તે કુબજ પિતે જ નળરાજા છે એમ માની લઈએ તે બરાબર નથી. અને પિતાના સ્વાર્થની રક્ષા ખાતર માનવીએ પિતાની મહત્તાને ત્યાગ ન કરવો જોઈએ, બેટી, તું યે રાખ...અહી સુખપૂર્વક રહે. આપણે લેકનિંદાના નિમિત્ત શા માટે બનવું જોઈએ. નળ જીવિત હશે તે અવશ્ય અહીં આવશે જ આવશે... આ રાજ્યને તું પરાયું માનીશ નહિ. તું અમારી પ્રિય કન્યા છે. પિતાનાં સંતાનોના અહિતની વાત માબાપના હવે હેતી નથી.” ભલે.” દમયંતી વધુ કંઈ ન બેલી. સુદેવ અને શાંડિલ્ય નમન કરીને વિદાય થયા. રાત્રિકાળે દમયંતી તેની માતા પાસે શયનગૃહમાં ગઈ ત્યારે તે માતાના ખોળામાં મસ્તક મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેનું ચિત્ત ભારે ચિંતિત બન્યું હતું. તેને એવા જ વિચાર આવતા હતા કે વિનિતા (અયોધ્યા) નગરીમાં તેઓ છે, છતાં ઓળખાતા નથી ..વિધિની આ કેવી વિચિત્રતા? માતા પ્રિયંગુજરીએ પુત્રીને ખૂબ જ દૌર્ય આપ્યું અને વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું, “દીકરી, તું સ્વભાવથી ધીરગંભીર છે તારાં આંસુ અને તારી મનોવેદના જોઈને મારું હૈયું ચિરાઈ જાય છે. કુન્જની હકીકત જાણતા છતાં તારા પિતાએ જે કંઈ કહ્યું છે તે વ્યવહાર દ્રષ્ટિએ ઉચિત છે. સામાન્ય માનવી પણ સંશયવાળા Page #352 -------------------------------------------------------------------------- ________________ 33. કલિને પરાજય ! કાર્યને સ્વીકાર ન કરી શકે, તો ડાહ્યા અને મોટા માણસે એને સ્વીકાર કેવી રીતે કરી શકે ? તારા પિતાની વાત સાચી છે. છતાં તારા હિત પછી એક બીજો વિચાર કર્યો છે...” પુત્રી દમયંતીએ સજળ નયને મા સામે જોયું. માતાએ કહ્યું, દમયંતી ! કુજ પિતે જ સાચો નળ હશે તે ચાલાક અને ચતુર દૂત તેની ખાતરી કરતો આવશે. અસત્ય, પ્રપંચ અને છળમાં નિષ્ણાત એવો આપણે દૂત ઋતુ પણ રાજાની રાજ સભા માં જણાવશે “રાજકુમારી દમયંતીને ફરીથી સ્વયંવર મહેસવ યોજવામાં આવશે.' દૂતનું આવું કથન સાંભળીને કુજ ખરેખર નળ હશે તે તરત અહીં દડો આવશે. પિતાની પત્નીને દુઃખી જેઈને પારેવાંઓ પણ આકાશમાંથી ઊડીને દોડી આવે છે. પારે એકેન્દ્રિય હોવા છતાં પણ નારીને જતી જોઈને તેની પાછળ પડે છે. એટલે કુજ નળ હશે તે અશ્વવિદ્યાના બને તે તરત અહીં આવી પહોંચશે.” માતાની આ યુક્તિને દમયંતીએ સ્વીકાર કર્યો. પોતે પોતાના પતિને મેળવવા ખાતર પ્રપંચમાં સહાયક થઈ રહી છે એમ સમજતાં તે જરા શરમાઈ ગઈ. બે દિવસ પછી મહારાજા ભીમને જાણ કર્યા વગર દૂત કાર્યમાં ચતુર ગણતા દૂતને વિનિતા તરફ રવાના કરી દીધો. મહારાણીએ તેને દરેક વાતથી સમજાવ્યો હતો. ચતુર દૂત ઝડપી પ્રવાસ કરીને વિનિતા પહોંચી ગયો અને તે વિદર્ભના દૂત તરીકે ગયેલ હોવાથી રાજ તરફથી તેનું સ્વાગત પણ થયું. એક દિવસ આરામ કરીને બીજે દિવસે તે રાજસભામાં ગયો. અને રાજસભાના પ્રારંભિક કાર્ય પછી તે ઊભો થયો. રાજા ઋતુપર્ણને નમસ્કાર કરીને બોલ્યો : સ્વામિન, ખૂબ જ હર્ષ અને આનંદમય બનેલા વિદર્ભનાથ મહારાજા ભીમરાજા પોતાની એકની એક સુપુત્રી રાજકન્યા દમયંતીના Page #353 -------------------------------------------------------------------------- ________________ 344 નિષધપતિ . સ્વયંવર નિમિત્તે આપશ્રીમાનને હાર્દિક નિમંત્રણ પાઠવે છે. કૃપાનાથ આપ આજ ને આજ કુંઠિનપુર પધારવાની તૈયારી કરે. કારણ કે આવતી કાલે સવારે જ રાજકન્યા દમયંતીને સ્વયંવર થવાનું છે. આપને નિમંત્રણ આપવા આ તરફ નીકળ્યાને મને ઘણું દિવસો થઈ ગયા છે. પરંતુ કમનસીબે હું માર્ગમાં જવરગ્રસ્ત બની ગયા હતા. એટલે ધાર્યા દિવસે અહીં પહોંચી શકે નથી. મારા આ વિલંબના કારણે આપ મને ક્ષમા કરજો. આપ શ્રીમાન આશ્ચર્ય ન પામશે કે દેવતાઓ અને દિપાલને છોડીને એકવાર નળરાજાને વરી ચૂકેલી દમયંતી આમ શા માટે કરે છે ? પરંતુ મહારાજ નળરાજાની ઘણી તપાસ કરવા છતાં તેઓ મળ્યા નથી અને એમ નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ જીવિત નહિ જ હોય. એટલે મહારાજા ભીમના કહેવાથી નવયૌવના દમયંતી ફરી વાર સ્વામીનું વરણ કરે તે શું ઉચિત નથી ? પૂર્વના પતિનું મૃત્યુ થાય તો શું એક નવયૌવના રાજકન્યાનું જીવતર નિષ્ફળ જાય ? પિતાની પ્રિય કન્યાના સુખ ખાતર જ ભીમરાજાએ આ નિર્ણય કર્યો છે.” આટલું કહી નમન કરીને દૂત પિતાના સ્થાને બેસી ગયો દૂતને મોઢેથી આ વાત સાંભળીને માત્ર ઋતુપર્ણ રાજા જ નહિ, સમગ્ર સભામાં ભારે આશ્ચર્ય છવાઈ ગયું. અને કુજના વેશમાં બેઠેલે નળ રાજા શ્વાસ રૂંધાવાના કારણે જડ સમાન બની ગયે. ત્વરાથી કુંઠિનપુર પહોંચવું જોઈએ, એવી ભાવનાવાળા ઋતુપર્ણ રાજાએ વિદર્ભને દૂતને ઈનામ, પિષાક, વગેરે આપીને રાજસભાનું વિસર્જન કર્યું. જેનું ચિત્ત ભારે ગમગીન બની ગયું હતું તે કુન્જ પણ આસન પરથી ઊભો થયે એ દૂત પાસે જઈને ભગ્ન સ્વરે બોલ્યો, શું આપે જે કંઈ કહ્યું તે સત્ય છે ?' દૂતે ગંભીર સ્વરે ઉત્તર આપે, “હા મહાશય, રાજકુમારી Page #354 -------------------------------------------------------------------------- ________________ કિલિને પરાજય ! 345 દમયંતીને સ્વયંવર અવશ્ય થવાનું જ છે. અત્યાર સુધીમાં તે હજારે રાજાએ કુંઠિનપુર પહોંચી ગયા. આ સ્વયંવરમાં જે કઈ નહિ જઈ શકે તે ખરેખર ભાગ્યહીન અને જે જશે તે ભાગ્યવંત લેખાશે. કારણ કે દમયંતીનું ચંદ્રવદન આ સિવાય કયે સ્થળે અને પ્રસંગે જોઈ શકાય ? કામદેવને પાશ સમી અને પિતાના પ્રતીક સમી પુષ્પ માળા તે કેના કંઠમાં આપશે તે હું નથી કહી શકતો.” દૂતની આ વાણી સાંભળીને મનમાંથી સાવ નિ ત બની ગયેલ હોવા છતાં નળ ધરતી પર પડી ગયો નહીં. પરંતુ કોઈ ઝંઝા વાતમાં વિશાળ વૃક્ષ જેમ ખળભળી ઊઠે તેમ તેનું મન ખળભળી ગયું. દમયંતીને આ ક૯પી ન શકાય એવો નિર્ણય વિચારીને નળનું ચિત્ત ક્રોધ, શોક, કામ, ઉન્માદ અને વેદનાથી ભરાઈ ગયું. હજી સૂર્ય નિયમિત ઉદય પામે છે, ચંદ્ર પણ ઊગે છે. મેઘ વરસે છે. વાવેલું ઊગે છે અને સમુદ્ર પણ પિતાની મર્યાદામાં રહે છે. વિશ્વની પ્રત્યેક વસ્તુ પોતપોતાના સ્થાન અને મર્યાદામાં રહેલી છે. આમ છતાં દમયંતીને વિચાર શા માટે ચંચળ બની ગયો હશે? ખરેખર, દુ:ખની વાત છે. સુર અસુરની સાક્ષીએ મને વરેલી દમયંતી ફરીવાર પરણવા તૈયાર થઈ છે! કામદેવ રૂપી દાવાનળે ગંગાસમી શીતળ દમયંતીને છોડી લાગતી નથી. પણ–' આવા અનેક વિચારે વચ્ચે અટવાયેલ કુબજ સભાગૃહમાંથી રાજભવન તરફ ગયો. તેના મનમાં થયું, હું જીવતો હોવા છતાં દમયંતી કેઈને પરણે એ બને જ નહિ, મારામાં બાહુબળ પડયું છે. સ્વયંવરમાં આવેલા દરેક રાજાને હું ધૂળ ચાટતે કરી નાખીશ. તક્ષક નાગની ફેણ પર શોભતા મણિને જેમ સ્પર્શી શકે નહિ તેમ મારા જીવતાં મારી પ્રિયાને કેણ ગ્રહણ કરી શકે ? આવા વિચારો સાથે કુજ ઋતુપર્ણ રાજાના ભવનમાં દાખલ થયો. વિચારમગ્ન કુજને જોતાં જ રાજાએ આદરભર્યા સ્વરે આવકાર Page #355 -------------------------------------------------------------------------- ________________ 346 નિષધપતિ આપે અને કહ્યું, મિત્ર, હું તારી જ રાહ જોતા હતા. મારા એક મગ્ન બનેલા મને રથને તું પૂરા કરી દે. આવતી કાલે સવાર સુધીમાં આપણે કુંઠિનપુર કેવી રીતે પહોંચી શકીએ? મિત્ર, મારી ઈચ્છા છે કે કઈ પણ ઉપાયે આવતી કાલે સવારે આપણે એક રથ દ્વારા પણ ત્યાં પહોંચી જવું. આ૫ણી સેના ભલે પાછળથી આવે. શું મારે મિત્ર નળ પ્રગટ નહિ થાય? આવો પ્રશ્ન મારા હૃદયને અસ્થિર બનાવી રહ્યો છે...કુંડિનપુર જવાની મારી ભાવના દમયંતીને પ્રાપ્ત કરવાની નહિ પણ કૌતુકના નિવારણની છે. " “મહારાજ, આપ નિશ્ચિંત રહે. આવતી કાલે સૂર્યોદય પહેલાં આપને કુંઠિનપુર પહોંચાડવાની મારામાં શક્તિ છે. મને વિશ્વાસ છે કે નળ મૃત્યુ પામ્યો હશે તે પણ ફરીથી જીવતે થશે. પણ પિતાની પ્રિયાને અન્યને હાથમાં નહિ જવા દે.. આપ તૈયાર થાઓ... પણ થોડી જ વારમાં તૈયાર થઈને આવું છું.' | ઋતુપર્ણ રાજાએ કુજને આભાર માન્યો. ભોજનાદિથી નિવૃત્ત થઈને બને તૈયાર થઈ ગયા. નળરાજાએ પિતાના નાગલેકમાં ગયેલા કાકાએ ભેટ આપેલાં શાપ નિવારણ વસ્ત્રોને રત્નમય દાબડ સાથે લીધું. એ સિવાય પિતાનાં શસ્ત્રો પણ લીધાં. ઋતુ પણ રાજાએ પણ જરૂરની સઘળી સામગ્રી લઈ લીધી. એક ઉત્તમ રથ તૈયાર થઈને આવી ગયો. કુજરૂપી નળે રથનું નિરીક્ષણ કરીને સારથિની જગ્યા સંભાળી લીધી. રાજા ઋતુપર્ણ, બે રક્ષા અને બે સેવકે રથમાં બેસી ગયા. નળે રથને ગતિમાન કર્યું. રથમાં જોડેલા અશ્વો સામાન્ય હતા. રથ નગરી બહાર નીકળે ત્યારે સાંજ પડવા આવી હતી. લગભગ બેએક કોસ દૂર જતાં જ રાત્રિને પ્રારંભ થઈ ગયો. રાજા ઋતુપર્ણ અને કુજ વાત કરતા કરતા પંથ કાપવા માંડયા. Page #356 -------------------------------------------------------------------------- ________________ કલિનો પરાજય ! 34 લગભગ પાંચેક કેસ ગયા પછી તુપણે કહ્યું, “મિત્ર, રથની ગતિ આવી રહેશે તે આપણે આઠ દિવસે ય નહિ પહોંચી શકીએ.... આપણે બસો જોજન દૂર જવું છે.' મહારાજ, હું અશ્વ વિદ્યાને જાણકાર છું...આપ નિશ્ચંત રહો આપણે યથાસમયે અવશ્ય કુંઠિનપુર પહોંચી જઈશું.” નળે વિનમ સ્વરે કહ્યું. પછી તે નળ પિતાને પ્રાપ્ત થયેલી અવવિદ્યાના મંત્રને પ્રયાગ કર્યો અને તીરમાંથી છૂટેલા બાણ સમી અથવા ચપળ મન જેવી ગતિએ રથ જાણે આકાશમાં ઊડતો હોય તેવો ભાસ સહુને થવા માંડયો. ઋતુપર્ણ રાજાના મનમાં થયું, આ સારથિ પૂર્વે કદી જોયે નથી કે સાંભળ્યું પણ નથી. રથની ગતિ અપૂર્વ હતી..રથનાં બને ચકો જાણે ધરતીથી અદ્ધરાજ ચાલતાં હતાં તીવ્ર વેગના કારણે હવાના હિલેાળા બરછી જેવા જણાતા હતા. પરંતુ નળ સ્વસ્થ મને સારશ્ય કરી રહ્યો હતે. મધરાત થઈ ત્યારે પવનના હિલોળાના કારણે ઋતુપર્ણ રાજના મસ્તક પર બાંધેલી પાવ એકાએક ઊડી ગઈ... પ્રથમ ઋતુપર્ણ રાજાએ પિતાની બેઠકની આસપાસ હાથ ફેરવીને જોયું...પણ પાઘ તો ઊડીને ધરતી પર પડી ગઈ હતી. તેમણે કુજ તરફ જોઈને કહ્યું : “મિત્ર, હવાને કારણે મારી પાઘ ઊડીને નીચે પડી ગઈ છે...તે જરા રથ. ઊભે રાખો તો ઉત્તમ.' આછા હાસ્ય સહિત કુજરૂપી નળે કહ્યું : “મહારાજ આપની પાઘ નજીક નહિ હોય. કારણ કે આપણે વીસ કેસ દૂર નીકળી ગયા છીએ...હવે તો થોડી જ વારમાં વિદર્ભ દેશને સીમાડે આવશે.” ઋતુપર્ણ રાજાએ આશ્ચર્ય અનુભવ્યું અને ત્યાર પછી આછા હાસ્ય સહિત કહ્યું, “આપણે પાછા વળીશું ત્યારે હું તને એક કૌતુક બતાવીશ. હું દરેક પદાર્થની ગણતરી કરી શકું છું.' Page #357 -------------------------------------------------------------------------- ________________ 348 નિષધપતિ “તો એ કૌતુક દર્શાવવાની કૃપા કરીને...” “નહિ મિત્ર, અત્યારે નકામો સમય બગાડ ઊંચિત નથી.” “ના મહારાજ, મારી જિજ્ઞાસાને તૃત કરો. હજી આપણે ઘણું વહેલા છીએ.. હું આપને ખાતરી આપું છું કે આપણે સૂર્યોદય પહેલાં કુડિનપુરમાં જઈશું.' કહી નળે રથ ઉભો રાખ્યો. ચાંદની ખીલી હતી. રથમાંથી નળ નીચે ઊતરી ગયે. રાજા ઋતુપર્ણ માર્ગને કિનારા પર થોડે દૂર ઊભેલા એક બહેડાના વૃક્ષ તરફ જઈને કહ્યું: મિત્ર, સામે બહેડાનું વૃક્ષ છે. એ વૃક્ષના ફળની સંખ્યા એકસઠ હજારની છે.” કુન્જરૂપી મળે બહેડાના વૃક્ષ પાસે જઈ તેના પર આઠ-દસ વાર પાદર પ્રહાર કર્યો. ફળ નીચે ખરી પડયાં પરંતુ એક બીજે ચમત્કાર સજો. તે બહેડાના વૃક્ષના થડમાંથી એક ભયંકર આકૃતિ વાળો દુધથી ભરેલું અને મુશ્કેલીથી નિહાળી શકાય તે એક પુરુષ નીકળે. અને ધીરે ધીરે તેની આકૃતિ સંકેચ પામવા માંડી. નળ ચકિત નયને આ વિચિત્ર ઘટના સામે જોઈ રહ્યો. ભયંકર આકૃતિવાળો પુરુષ સંકોચાઈને કણી પ્રમાણ બની ગયે. આ જોઈને નળે કોંધપૂર્વક પ્રશ્ન કર્યો, “તું કોણ છે?” તરત પેલા પુરુષે મસ્તક નમાવી ગદ્ગદ્ સ્વરે કહ્યું, “હે રાજન હું એક દીન છું...દયાળુ, મારા પર ક્રોધ ન કરશો. હે પવિત્ર કીર્તિ વાળા, આપ મને શાંત ભાવે નિહાળો. જેણે તમારું રાજ્ય ઝૂંટવી લીધું છે. જેણે જુગાર રમવાની આપનામાં કુબુદ્ધિ ઊભી કરી હતી, જે આપની પ્રિયા દમયંતીના ત્યાગમાં કારણભૂત બનેલ છે અને તમને આવા સંકટમાં જેણે ધકેલે છે તે એક દુષ્ટ, દુરાચાર અને ભયંકર સ્વભાવને કલિયુગ છું. સમસ્ત દેવની સમક્ષ મેં આપના વધની પ્રતિજ્ઞા લીધી હતી. પરંતુ લાંબા સમય સુધી આપના દેહમાં રહીને પણ હું આપને વધ કરી શક્યો નથી...આપના દૌર્યને પણ Page #358 -------------------------------------------------------------------------- ________________ કલિનો પરાજય ! ચલિત કરી શકે નથી ખરેખર, દુજના કોઈપણ ઉપાયે સજજનેનું દૌય હણ શકતા નથી. સાગરમાં નિરંતર અગ્નિ બિછાવનારે વઢવાનળ રહેવા છતાં તે સાગરને કશું કરી શકતો નથી. રાજભ્રષ્ટ થયેલા હેવા છતાં આપે કોઈ સ્થળે દીનતા દર્શાવી નથી. ધર્મને ત્યાગ કર્યો નથી. દાન, સંતોષ, સહનશીલતા, સત્ય, વગેરે ગુણોથી આપ જરાય ચલિત થયા નથી. નિત્ય કર્મમાં આપે કદી ખલના કરી નથી ગમે તેવાં દુઃખ સામે પણ આપે આપના ગૌરવનો ત્યાગ કર્યો નથી. ખરેખર, સૂર્ય કદાપિ કેઈને બાળ નથી, સમુદ્ર મયદાને લેપ કરતો નથી, શક્તિશાળી પુરુષો ખરેખર સહનશીલ જ હોય છે, આપના દેહમાં રહેવા છતાં હું કશું કરી શક્યો નથી...મહાસતી દમયંતીના શાપથી હું અત્યારે બળી રહ્યો છું...જીવતો હોવા છતાં સાવ મરેલો બની ગયો છું. હે કૃપાનાથ, મારા અયોગ્ય વર્તન માટે મને ક્ષમા કરો...હે વીરસેન રાજાના કુળમાં શ્રેષ્ઠ એવા નળરાજા, આપનું ચરિત્ર ન કળી શકાય એવું છે. પ્રતિજ્ઞા ભંગવાળો શું હવે સ્વર્ગમાં રહેલા દેવ સમક્ષ રહી શકું તેમ નથી. એથી આ બહેડાનું વૃક્ષ જ મારા માટે આશ્રયસ્થાન રૂપ છે. હે સજજન, જે કેઈમા, બહેડાના વૃક્ષની છાયામાં વિસામો લેશે તેનું કલ્યાણ હું હરી લઈશ.” પણ જે કોઈ આપનું નામ યાદ કરશે તેને હું જતો કરીશ.” કલિ અદ્રશ્ય થઈ ગયા. નળ શાંત ભાવે ઊભે રહ્યો. નળને અનુભવ થયો કે પોતાની કાયા હળવી ફૂલ જેવી બની ગઈ છે. તેણે કશું નથી બન્યું તેવા ભાવે બહેડાનાં ફળો બરાબર હેવાનું નકકી કરી લીધું. ત્યાર પછી તે રથમાં પિતાની જગ્યાએ બેઠે. ઋતુ પણ રાજાએ કહ્યું, “કેમ, મારી ગણતરી બરાબર છે ને ?" “હા મહારાજ, મને વિવિધ વિદ્યા પ્રાપ્ત કરવાનો શોખ છે... આપ મને આ વિદ્યા આપવાની કૃપા કરે. નળે પિતાને પરિચય Page #359 -------------------------------------------------------------------------- ________________ 350 નિષધપતિ આપવાનું યોગ્ય ન માન્યું. ઋતુપણું રાજાએ કુજ પાસે અશ્વવિદ્યાની માગણી કરી. પરસ્પર વચનબદ્ધ થઈને પ્રવાસ પુનઃ શરૂ કર્યો. અને ધારેલા સમયે રથ કુંઠિનપુર નગરીના પાદરમાં પહોંચી ગયો. પ્રાતઃકાળને પ્રકાશ પથરાઈ ગયા હતા. પૂર્વ ગગનમાં ઉષારાણીનું મધુર હાસ્ય ખીલી ઊયું હતું. પરંતુ સ્વયંવર મહોત્સવનું કઈ લક્ષણ ન જોઈને ઋતુપર્ણ રાજા ભારે ચિંતિત બની ગયે અને નળના હૈયામાં હર્ષ પ્રગટ. સ્વયંવર નિમિતે આવેલા કેઈ રાજાને પડાવ નહોતે. નગરીમાં આનંદને વનિ નહે. સ્વયંવર માટે થવા જોઈતા મંગલ વાઘોના સ્વર ન હતા, કુંઠિનપુર સુંદર હતું. પણ ઉત્સવવિહેણું લાગતું હતું.” ઋતુ પણ રાજાએ કહ્યું, “મિત્ર, અહીં સ્વયંવર મહેસવ થવાનું કઈ લક્ષણ દેખાતું નથી. ખરેખર, કોઈ પ્રપંચી તનાં વચનાથી આપણે ડગયા છીએ. અથવા તે આ કયા પ્રકારને પરિહાસ છે તે સમજાતું નથી. હવે આ સ્થળે આપણે શું કરવું ? બની શકે એવી આ ઘટના સરજાઈ છે. આ અંગે કોઈ નાગરિકને પૂછતાં શરમ આવે છે હવે તો બીજું કંઈ થઈ શકે એમ નથી. આપણે સીધા રાજભવન તરફ જઈએ..તને કેમ લાગે છે?” આપની વાત સાચી લાગે છે.” એમ કહી કલિથી મુક્ત બનેલા નળરાજાએ પૂર્વના રણ દ્વારમાંથી નગરીમાં પ્રવેશ કર્યો અને રાજભવનના મુખ્ય દ્વાર પાસે રથ ઊભો રાખીને ત્યાં ઊભેલા રક્ષકોને કહ્યું, મહારાજાને સંદેશો પાઠવો કે સામર્થ્યવંત કૌશલ દેશના મહારાજા ઋતુપણું આવી પહોંચ્યા છે.” Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 37 મું: : મિલન ટતુપર્ણ રાજા માત્ર એક જ રથમાં આવી ચડયા છે. એ જાણીને રાજા ભીમને ભારે આશ્ચર્ય થયું. પરંતુ તેઓએ પિતાના આશ્ચર્યને સમાવીને ઋતુપર્ણ રાજાનું ખૂબ હર્ષપૂર્વક સ્વાગત કર્યું. પરસ્પર કુશળ પૂછયા પછી રાજા ભીમે એક સુંદર મહેલમાં તેઓને ઉતારે આયે. એ મહેલમાં તત્કાળ સ્નાન આદિની વ્યવસ્થા થઈ ગઈ.. રાજા ઋતુપર્ણ અને કુન્જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ ગયા. ત્યારે વિદર્ભના મહામંત્રીએ આવીને ઋતુપર્ણ રાજાને નમસ્કાર કર્યો અને કહ્યું : મહારાજ, સૂર્યવંશના આભૂષણ સમા આપ અને પધાર્યા છે... મહારાજા ભીમ તે પિતાને ધન્ય માની રહ્યા છે. પરંતુ અમારું એ વિસ્મય શમતું નથી. આ૫ માત્ર બે રક્ષાને સેવકો સાથે આકસ્મિક અત્રે પધાર્યા...કઈ આપત્તિ આવી હોય તેમ આપના વદન પત્ર નથી. લાગતું એટલે કોઈ મહત્વના કાર્ય સાથે આપ પધાર્યા છે એવું અનુમાન કરી શકાય...કારણ, દૂત દ્વારા થઈ શકે એવા કામમાં રાજા પિતે પ્રયત્ન કરતા નથી...તો આપ પ્રસન્ન હૃદયે જણાવો કે આપ સમા મહાન અતિથિનું આતિથ્ય અમે કયા પ્રકારે કરીએ ?' મુજ સામે જોઈને ઋતુપર્ણ રાજાએ મહામંત્રીને કહ્યું: “મંત્રીવર, આપ કોઈ પ્રકારની ચિંતા કરશે નહિ. મહારાજા ભીમની મારા પ્રત્યે કૃપા છે...હું મહારાજાને કેવળ વંદન કરવા જ અહીં આવ્યા. છું. ઋતુ પણ રાજા કુમ્ભ નામના કુબડા સારથિ સાથે અયોધ્યામાં આવી પહોંચ્યા છે, એ સમાચાર અંતઃપુરમાં પહોંચી ગયા હતા. આથી દમયંતી મનમાં નવાઈ પામી કારણકે દૂતને જે દિવસનો Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર નિષધપતિ. સંકેત આપ્યો હતો તે જ દિવસે અયોધ્યાપતિ અત્રે આવ્યા છે દૂતે આવું નિમંત્રણ ગઈ કાલે જ આપ્યું હોવું જોઈએ. એટલે આ રીતે એક રાતમાં અહી આવવું એ નળ રાજા સિવાય સંસારમાં કે ઈને માટે શક્ય નથી. માત્ર દેવ અને વિદ્યાધરો જ અશ્વની મંત્રવિદ્યા જાણે છે જ્યારે કુબજ એક મનુષ્ય છે એથી એ પિતે જ નળ હોવા જોઈએ. દમયંતીએ આ ભાવના માતા સમક્ષ વ્યક્ત કરી. માતાએ કહ્યું “તારું અનુમાન અને સત્ય લાગે છે. છતાં આપણે કુજના રૂપની ખાતરી કરવી જોઈએ. આ કાર્ય કરવામાં મને તારી સખી કેશિની સુયોગ્ય લાગે છે.” માતાના આ વિચારને દમયંતીએ સત્કાર્યો અને કેવળ સકારણ દાસી બનેલી વિદ્યાધરી કેશિનીને કુજની ખાતરી કરવા રવાના કરી. કેશિની જ્યારે ખંડ બહાર નીકળી ત્યારે તેનું ડાબું નેત્ર ફરકયું તેને ખાતરી થઈ કે અવશ્ય નળની પ્રાપ્તિ થશે. આમ વિચારી ઈન્દ્રસેનને સાથે લઈને જ્યાં કુન્જને ઉતારે હતો તે મહેલ તરફ ગઈ. | ઋતુપર્ણ રાજા અને કુજ મહેલના મધ્યખંડમાં બેઠા હતા. કેશિની ખંડમાં દાખલ થઈ. તેણે પ્રથમ ઋતુ પણ રાજા સમક્ષ ઈન્દ્રસેનને પગે લગાડે, આ જોઈને રાજાએ પ્રશ્ન કર્યો. “આ કયા ભાગ્યવંતને પુત્ર છે ?" મહારાજ, આ બાળક શત્રુઓ માટે પ્રલય કારના અગ્નિ, સમા નળ રાજાને પુત્ર છે.” ત્યાર પછી ઋતુપર્ણ ઈન્દ્રસેનને ગાઢ આલિંગન આપ્યું અને પિતાના દેહ પરને મૂલ્યવાન અલંકાર ઈન્દ્રસેનને પહેરાવ્યા. આ મારા સ્વામી નળને પુત્ર છે. એમ કહી કુત્તે પણ ઈ. સેનને હૈયા સાથે ચાંપી તેના મસ્તકે ચુંબન કર્યું. કેશિની કુજનું બરાબર નિરીક્ષણ કરી રહી હતી. ત્યાં અતિથિ વિભાગને એક મંત્રી ખંડમાં આવ્યું અને મહારાજા ઋતુપર્ણને. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩પ૩ મિલન વંદન કરીને બોલ્યો. " બધી સામગ્રી પાઠશાળામાં મુકાવી છે. આપની સાથે પાકશાસ્ત્રી હશે એમ માની મેં પાકશાસ્ત્રીને કહ્યું નથી. પરંતુ જે પાકશાસ્ત્રી ન હોય તે એની વ્યવસ્થા કરું. મહારાજ ઉત્તર આપે તે પહેલાં જ કુજે ઉત્તર આપે. પાકશાસ્ત્રીની જરૂર નથી એની ચિંતા કરશે નહિ કેશિની આસ્તેથી ઈન્દ્રસેનને લઈને ખંડ બહાર નીકળી ગઈ. બહાર આવીને તેણે રસોઈ ગ્રહ માટે કાયેલા સેવકોને કહ્યું, “રસોઈગૃહમાં તમે જળ, અગ્નિ કે ઈંધણ ન મૂકશે.” એ જ વખતે રસોઈ ગૃહમાં જવા કુજ પણે બહાર નીકળ્યો... કેશિનીએ તેને નમન કર્યું. અને મધુર સ્વરે કહ્યું, “મહાનુભાવ હું આપને એક નમ્ર પ્રાર્થના કરવા જ આવી છું.' “શી આજ્ઞા છે?” કુન્જ ઊભું રહી ગયો. કુજના રૂપે રહેલા આપ પોતે જ નળ છે એવી વાત સુદેવે દેવી દમયંતીને કહી હતી. આપ પોતે જ નળ છે એ દેવીને વિશ્વાસ છે અને આપ સૂર્યપાક રસોઈ બનાવી શકે છે તે અમને પણ એને લાભ મળે એવી મારી પ્રાર્થના છે.” કુજ કંઈ બે નહીં પણ આછું હસ્યો અને રસોઈ ગૃહમાં ગયો. તેણે વરુણની સહાયથી જળ મગાવી લીધું. “ઉત્તમ જળ” અને સૂર્યનાં કિરણે વડે રાઈ શરૂ કરી. ડી જ વારમાં રસાઈ થઈ ગઈ એટલે કેશિનીએ ઈન્દ્રસેનને કહ્યું, “ઈન્દ્રસેન, તારા પિતા સિવાય કોઈ પણ વ્યકિતએ પૂર્વે આવી રસોઈ કરી નથી. માટે તું શેડીક ચાખી લે.” કુબજ તરત બે પતરાવળામાં વિવિધ વાનગીઓ પીરસી. ઈન્દ્રસેને રસોઈ ચાખી અને કેશિનીએ પણ ચાખી. દિવ્ય રસવતી સામગ્રી હતી એક પતરાવળામાં ગોઠવેલી સામગ્રી લઈને કેશિની વિદાય થઈ. 23 . Page #363 -------------------------------------------------------------------------- ________________ 354 નિષધપતિ દમયંતી રાહ જોતી જ બેઠી હતી. કેશિની અને ઇન્દ્રસેન આવી. ગયાં કેશિનીએ દમયંતી સામે રસોઈના નમૂનાવાળું પતરાવળું મૂકતાં કહ્યું, દેવી, કુબ્ધ એ જ નળ છે. આ સૂર્યપાક રસોઈ મુજે મારી સામે જ બનાવી છે. સંસારમાં આજે કોઈ વ્યક્તિ એવી નથી કે સૂર્ય પાક રસોઈ બનાવી શકે. એ સિધિ કેવળ મહારાજા નળમાં જ છે.” દમયંતીએ પતરાવળામાંથી કેટલીક વાનગીઓ ચાખી અને તેના સ્વાદ પરથી તે સમજી ગઈ કે નળ સિવાય આવી રસોઈ કેઈ ન બનાવી શકે. દમયંતીએ પોતાની માતાને આ વાત કરી. પિયગુમજીએ કહ્યું, “પુત્રી, કુબ્ધ એ જ નળ છે એ તારે વિશ્વાસ છે તે હું કુન્જને તારી સમક્ષ બેલાવું છું. મને આશા છે કે તારી તારી પાસે એ અવશ્ય પિતાનું રૂપ પ્રગટ કરશે.” આમ કહીને પ્રિયંગુમંજરી સ્વામી પાસે ગઈ. પત્નીની વાત સાંભળીને ભીમરાજા સંમત થયા અને ભેજનાદિ કાર્યથી નિવૃત્ત થયા પછી પતિની આજ્ઞા લઈને પ્રિયંગુમંજરીએ સુશીલ અને વિનયી કંચુકીઓને મહારાજા ઋતુપર્ણ પાસે મોકલી. ઋતુપર્ણ રાજા અને કુજ ભોજનથી નિવૃત થઈ એક ખંડમાં મુખવાસ લેતા બેઠા હતા અને સામાન્ય વાત કરતા હતા ત્યાં કંચુકીએ આવી ઋતુપર્ણ રાજાને નમન કરી વિનયાવનત ભાવે કહ્યું, “કૃપાનાથ જય થાઓ ! શ્રીમાન નળરાજાના સેવક આ કુન્જને દેવી દમયંતી વાત્સલ્ય ભાવે નિહાળવા ઈચ્છે છે. તે આપ તેઓને મેકલવાની કૃપા કરો.” ઋતુપર્ણરાજાએ કુન્જ સામે જોયું અને કહ્યું, “મિત્ર, તારે જવું જોઈએ.” જી” કહીને મુન્જ ઊભું થયું અને કચુકીઓની પાછળ Page #364 -------------------------------------------------------------------------- ________________ મિલન 355 પાછળ દમયંતીના આવાસ તરફ રવાના થયા. દમયંતીના મહેલનાં સોપાન ચડતાં ચડતાં કુબજ રૂપી નળને ભૂતકાળનું સ્મરણ થવા માંડયું..લગ્ન પછી પોતે આ મહેલમાં જ પ્રિયા સાથે થોડો સમય રહ્યો હતો. અલંકાર ને ઉત્તમ વસ્ત્ર વગરની દમયંતી એક ખંડમાં રત્ન જડિત સિંહાસન પર બેઠી હતી. બે ચામરધારિણીઓ ચામર વીંઝી, રહી હતી. એ જ વખતે કંચુકીઓએ કુજને ખંડમાં મોકલ્યા. નળ પિતાની પ્રિયાને જોઈને અંતરમાં છલકતા પ્રેમભાવને રહી...બે પળ પછી તેણે સિંહાસન પરથી નીચે ઊતરીને એક આસન પર કુને બેસવાની વિનતી કરી. મુજે કહ્યું, “હે દેવી, મારે આ રીતે સત્કાર કરવાની જરૂર નથી. આપ બેસે. હું બેસી જાઉં છું કહી નળ એક સામાન્ય આસન પર બેસતાં બોલ્યો, “દેવી, આપ કુશળ છો ને? આજ મારા માટે ધન્ય દિવસ છે કે આપનાં દર્શન થયાં આ૫ મારા સ્વામી નળરાજાનાં પ્રાણુપ્રિયા છે. મહાત્મા નળ જેવાને પણ ભારે દુખદ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. તે સામાન્ય માનવી, દેવ પ્રત્યે પરાક્રમ માંથી કરી શકે ? હે વૈદર્ભ, આપ જીવિત છે. એટલે મારા સ્વામી નળ પણ જીવિત જ હશે. મહાદેવી, આપ તે માનવીની કલ્પનામાં ય ન આવે એવાં મહાન છે....પાર ન પામી શકાય એવા સંકટ રૂપી સાગરને આપ તરી ગયાં છો એવો સઘળો વૃત્તાંત મેં સાંભળેલું છે.” તીરછી નજર કુજને નિહાળી રહેલી દમયંતીએ મક્કમ સ્વરે કહ્યું, “આપને આ પ્રેમ ભાવ મારા પ્રત્યે હેઈને હું માનું છું કે મારું ભાગ્ય હજી છે. આપ કુબડાના રૂપમાં હોવા છતાં આપ નરપતિ નળ છે એ હું સમજી શકી છું અને તેથી જ હું આપને અહીં સુધી ખેંચી લાવી છું. અત્યારે હું કઈ વન પ્રદેશ વચ્ચે નિદ્રાધીન Page #365 -------------------------------------------------------------------------- ________________ 356 નિષધપતિ નથી. હે નળ, હવે તમે અહીંથી છટકી શકશે નહિ. જે આપના મનમાં હું અકુલીન, અપ્રિય અને રૂપ વગરની અનાકર્ષક હેઉં તો પણ આપે મારો એક દાસી તરીકે સ્વીકાર કરવો જોઈએ. હે નાથ, મારા પર કૃપા કરી આપ હદયમાં વસેલી કઠિનતાને ત્યાગ કરી આપનું મૂળ સ્વરૂપે પ્રગટ કરશે તે નબાપા ગણતાં આપનાં બાળક ગર્વપૂર્વક પિતાનું મસ્તક ઊંચું રાખવા ભાગ્યશાળી બની શકશે ! હે રાજન, હું આપને નમન કરું છું. સ્વામી, આપ પ્રસન્ન થાવ અને દુઃખમાં ડૂબેલી એવી આપની અર્ધા ગનાનું રક્ષણ કરશે.” હે દેવી, આપને આ ઉન્માદ કયા પ્રકારનો છે તે મારાથી સમજાતું નથી. હું કોણ છું તેને આપ વિચાર કરે. પિતાને એક સેવક પ્રત્યે આ પ્રમાણે કહેવું તે આપના માટે ઉચિત નથી. દ્રષ્ટિને દઝાડે એવું મારું કદરૂપ કયાં અને કામદેવને લજવે એવા નળ રાજા ક્યાં ? હે વિદભી, હું તે આપનો સેવક છું. બેટી માન્યતાને મનમાં સ્થાન આપે નહિ.” “હે કુજ, તું જે ખરેખર કુજ છે અને વાસ્તવિક નળ નથી તે તને સૂર્ય પાક રસોઈ ક્યાંથી આવડે ? હે રાજન, મારી આંખ સામે આપનું ગમે તે રૂ૫ હેય પણ મારા હૃદયને કોઈ છેતરી શકશે નહિ. આ હદય એક સામાન્ય મોહવશ નારીનું નથી. પરંતુ પિતાના પતિમાં સદાયે મગ્ન રહેતી એક સતીનું હૃદય છે. હવે આપ મારી પાસેથી કોઈ પણ ઉપાયે છટકી શકશે નહિ. માટે મારા પર કૃપા કરી આપના મૂળ સ્વરૂપને પ્રગટ કરો.” પત્નીની દ્રઢ માન્યતા, શ્રદ્ધા અને સતીત્વના તેજ આગળ ગણ નળ સાગરકિનારે પર્વત માફક અચળ રહ્યો. તે સમજી શક્યો હતો કે દમયંતીના હૈયામાં પિતાના સ્વામી માટે નિષ્કપટ પ્રેમ છે. પરંતુ પિતે કરેલા અપરાધના કારણે તે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરતાં શરમ અનુભવી રહ્યો હતો. તે બોલ્યો, “મહાદેવી, હું સુર્ય પાક સેઈ Page #366 -------------------------------------------------------------------------- ________________ મિલન 357 બનાવું છું એથી આપ મને નળ ન માની લેશે. અશ્વવિદ્યા અને સૂર્યપાક રઈ બનાવું છું એથી આપને મારામાં નળની ભ્રાંતિ થઈ છે તે દૂર કરે. મહારાજ નળને હું પ્રિય સેવક હતા. તેથી તેમણે મને સર્વ વિદ્યાઓ શીખવી હતી. વળી, હે આ પૃથ્વીનાં સરસ્વતી, હું આપની સેવા અર્થે જ આવ્યો છું. રાજા ઋતુપર્ણની રજા લઈને હું મારા સ્વામીની પત્ની સેવા કરવામાં ગૌરવ અનુભવીશ.” દમયંતીએ કેશિની વગેરે સખીઓ સામે જોઈને અશ્નપૂર્ણ સ્વરે કુજને કહ્યું, “આપને આપના સ્વજનનું પ્રયોજન નથી તે આપની સાથે માત્ર નિષ્ફળ વિવાદ કરવાને પણ કોઈ અર્થ નથી. મેં તમને શોધી કાઢયા છે ને મારા સન્મુખ બોલાવ્યા છે. છતાં આપ છટકવાને પ્રયત્ન કેમ કરે છે ? ખરેખર, જેનું ભાગ્ય મંદ છે તેના ઘરમાં ચિંતામણિ રત્ન ટકી શકતું નથી ! મારી સામે અસત્ય બોલીને આપે મારા પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો છે. હે રાજન આજ પ્રયત્ન કેવળ હું આપની આશાએ જ જીવી રહી હતી. પરંતુ મને અત્યારે સમજાય છે કે મારે જીવવાનું કેઈ કારણ નથી રહ્યું. આપ નળ નહિ તે મુજ્જ છે, તે મારી હત્યાના પાપનો આપને સ્પર્શ નહિ થાય. હવે હું ચારેય પ્રકારનાં આહારનું પચ્ચખાણ કરીને મારા ભવની વેદનાને અંત લાવીશ.” આમ કરીને દમયંતી ચતુવિધ પચ્ચખાણ ધારવા માટે તૈયાર થઈ. એ જ પળે કેશિનીએ કહ્યું, “દેવી, દુદેવ ખરેખર ધિક્કારને પાત્ર હોય છે. આપનું આ રીતે મૃત્યુ થશે. એ કેઈએ નહિ કહયું હોય. ત્યાર પછી નળ સામે જોઈને વિનયભર્યા સ્વરે કહ્યું, “આપનો કોઈ દોષ નથી. સંસારના પુરુષો નારીને કદી ઓળખી શકયા નથી. પિતાની પ્રિયાને જુગારના દાવમાં મૂકનારા પુરૂષો પાસેથી નારી કઈ આશા રાખી શકે ? તું પોતે જ નળ છે, એમ એક સામાન્ય નારી નથી કહેતી પણ જેનું હૃદય તપ અને ભક્તિથી વિશુદ્ધ બનેલું છે એવી એક મહાસતી કહે છે. પણ શું થાય ? Page #367 -------------------------------------------------------------------------- ________________ 358 નિષધપતિ તારા હૃદયમાં દયા, પ્રેમ કે માનવતાને કોઈ અંશ રહ્યો હોય તે તારા મૂળ સ્વરૂપે પ્રગટ થા.” કેશિનીના આ શબ્દો સાંભળીને કુન્જરૂપી નળ ધ્રુજી ઊ. હૈયામાં અભિમાનની એક ચિનગારી જાગૃત થઈ. પિત નળ હેય એ ઢબે તે બેલ્યો, ‘દમયંતી, ફરી વાર બીજા સ્વામીને સ્વીકારશે એવી વાત દેશદેશાંતરમાં ફેલાઈ ગઈ હતી અને રાજા ઋતુપર્ણ કુતુહલને વશ થઈ અહીં આવી પહોંચ્યા છે.” વચ્ચે જ કેશિની બોલી, “રાજન, અભિમાનની ચિનગારી સ્ત્રી અને પ્રેમને જ બાળે છે. આ તો આપને અહીં ખેંચી લાવવાની એક રમત હતી. આ વાતની ખબર ખુદ મહારાજા ભીમને પણ નથી. અને આ નગરીમાં નથી કેઈ ઉત્સવ કે નથી કેઈ સ્વયંવરની તૌયારી. પણ તમે આ કશું ન જોઈ શકે તે સ્વાભાવિક છે. પુરુષ અભિમાનને મુગટ ધારણ કરે છે ત્યારે તેની દ્રષ્ટિ ઈષના અંજન વડે અધ બની જતી હોય છે.” દમયંતી રડી રહી હતી. નળ પણ ભારે મને વેદના અનુભવી રહ્યો હતો. એ જ વખતે લેપાલ ઈન્ડે આકાશવાણી કરી, “હે નળ, દમયંતી મહાસતી છે. વિશુદ્ધ સુવર્ણ સમાન છે. તું પણ કલિના પ્રભાવથી મુક્ત બની ગમે છે અને કલિ તારી કાયામાંથી નીકળીને ચાલ્યો ગયો છે. તારે તારી પ્રિયાને આવા શબ્દો કહેવા તે તારા માટે શોભારૂપ નથી.' નળે પ્રિયતમા સામે નજર કરી. ત્યાર પછી કહ્યું: “પ્રિયે, મનની વેદના દૂર કરીને પ્રસન્ન થા ! મેં તારું અપમાન કરવાના હેતુથી કશું કહ્યું નથી. હું અચકાતે હતે મારા હાથે થયેલા અપરાધના કારણે. પણ શું કરું? કલિના પ્રભાવથી હુ ભ્રમિત બની ગયો હતે.' દમયંતી હર્ષિત બની ગઈ. નળે એ જ વખતે પિતાના કમરબંધમાં રાખેલો બિલ્વફળના આકારને દાબડો કાઢ. ખોલીને તેમનું વસ્ત્ર પિતાના અંગ પર Page #368 -------------------------------------------------------------------------- ________________ મિલન 359 ધારણ કર્યું. વળતી જ પળે નાગરાજ કાર્કેટના પ્રભાવથી નળ પિતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. થોડી જ વારમાં સમગ્ર રાજભવન મુખરિત બની ગયું. આનંદ આનંદ છવાઈ ગયો. મહારાજા ઋતુપર્ણ, મહારાજા ભીમ, નળનાં બાળકે, દમયંતીને ભાઈઓ, મંત્રીઓ ઋઠિઓ, સેનાપતિઓ, વગેરે આવવા માંડયા અને એક મેટે ઉત્સવ સજો . ઋતુપર્ણ રાજાએ તે પિતાની પ્રસન્નતા વ્યક્ત કરવામાં કોઈ મણું ન રાખી. આનંદ મંગલ અને ઉલ્લાસમાં કેટલાક દિવસો વીતી ગયા. એક દિવસે કેશિનીએ દમયંતીને પ્રાર્થના કરી, “મહાદેવી, હું એક નિમિત્તને વશ બનીને એત્રે આવી હતી. મારા સ્વામીના દુખ નિવારણ અથે આપના સ્વામીએ જે દિવ્ય વસ્ત્ર ધારણ કરીને પિતાના રૂપનું પરિવર્તન કર્યું હતું તે મને આપો તે હું મારા સ્વામીનું સંકટ નિવારી શકું.' દમયંતીએ ઘણું ઉલ્લાસ સહિત કેશિનીને બિવફળ જેવા આકારના દાબડામાં દિવ્ય વસ્ત્ર મૂકીને આપ્યું અને કેશિની સહુની વિદાય લઈને આકાશ માર્ગે ચાલી ગઈ. જતા પહેલાં તેણે નળ અને દમયંતીને આશીર્વાદ આપતાં કહ્યું, “આપને સદાયે વિજય થાઓ.” તીવ્ર ગતિએ કેશિની ગેડી જ પળમાં વૈતાઢય પર્વત પર પહોંચી ગઈ. તેણે સૌથી પ્રથમ પોતાના સ્વામીને આ દિવ્ય વસ્ત્ર વડે વિષમુક્ત કર્યો. મહાબળ કુમાર ચંદ્ર જે તેજસ્વી બની ગયે. નિષધ પતિ નળ રાજા પ્રગટ થયા છે. એ સમાચાર જાણીને તેને મિત્ર ઋતશીલ મંત્રી નિષધા નગરીથી આવી પહોંચ્યો અને નળને મનેભાવ જાણીને ગ્ય દિવસે ભીમરાજને સહકારથી નળે દિગ્વિજય કરવા ચતુરંગી સેના સહિત વિશ્વપ્રસ્થાન કર્યું. Page #369 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર નિષધપતિ નળ દિગ્વિજય કરતો કરતો પિતાના પ્રદેશ નજીક આવી પહોંચે. જનતા આનંદમગ્ન બની ગઈ. સહુએ નળને. આદરભાવથી સત્કાર કર્યો. નળે પિતાની વારિવાહિનીને પડાવ ગંગાના કિનારે રાખ્યો. નળને દૂત નિષધાની રાજસભામાં પહોંચ્યો અને નળને નાને. ભાઈ, જે નિષધાનું રાજ્ય ભોગવી રહ્યો હતો તેની સમક્ષ વાત કરી. બે ભાઈઓ વચ્ચે રક્તપાત ન થાય તે ગણતરીથી ફરી વાર . ઘુતક્ર દ્વારા ભાગ્ય નિર્ણય કરવાની યોજના ઘડાઈ અને ફરી વાર બને ભાઈઓ જુગાર રમવા બેઠા...૫ણ નળનું ભાગ્ય પલટાઈ ચૂયું હતું. કલિના પ્રભાવથી નળ મુક્ત થઈ ગયો હતો અને ઘુતક્રીડામાં નળ વિજયી થયા. નિષધ દેશના રાજસિંહાસન પર વિધિવત નળને અભિષેક કરવામાં આવ્યો. સમગ્ર રાષ્ટ્રમાં મહાબળવાન નિષધપતિ નળને જયજયકાર ફેલાઈ ગયો. તે દમયંતી સર્વને સત્કાર ઝીલતી પિતાના આવાસમાં ગઈ તેનાં બાળકે પણ પિતાની જન્મભૂમિની માટીને મસ્તકે ચડાવી ધન્ય બન્યાં. ઘણું વરસો વિદાય થઈ ગયાં. સંસાર સુખ ભોગવીને કેઈને તૃપ્તિ થતી નથી. કારણ કે એ સુખ ચિરસ્થાયી હોતું નથી. યોગ્ય અવસરે નળરાજાએ પોતાના પુત્રને રાજગાદી પર નિષધપતિ તરીકે અભિષેક કર્યો અને પિતાના પિતાની માફક નળે પણ પિતાની પ્રિયતયા સાથે જન્મ, જરા અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાને પુરુષાર્થ સિદ્ધ કરવા સર્વ સુખસંપત્તિને સાપની કાંચળી માફક ત્યાગ કરી શ્રી જિનેશ્વર ભગવંતે પ્રસ્થાપિત કરેલા સર્વ ત્યાગના માર્ગે પ્રયાણ કર્યું. [સમાપ્ત ] * * Page #370 -------------------------------------------------------------------------- ________________ 0 1 (6 (1) OCT 0), જેકેટ:-સર્વોદય પ્રિન્ટરી રાજકોટ .