Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
02 Q
શ્રી જૈ ન સ ન્ય
श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर भीमहावीर जैन आराधना क 121 હવા 111 11. * ૨ 3g,
- અમદાવાદ
વર્ષ ૩
એક ૧
ક્રમાંક ૨૫
તંત્રી:શાદ.ચીમનલાલ ll5ળદારા
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
(માસિવ પૂત્ર ) વિ ષ ચ-દશ ન
१ श्री अरिष्टनेमि-स्तोत्र : आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी : १ ૨ દિગ'બરાની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનંદસૂરિજી : ૨ ૩ પ્રભુશ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજીઃ ૬. ४ समीक्षाभ्रमाविष्करण : आचार्य महाराज श्रीमद् विजयलावण्यसूरिजोः १० ५ दिगम्बर शास्त्र कैसे बने : मुनिराज श्री दर्शनविजयजी ૬ શ્રી હસ્તિનાપુરી તીર્થ : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ૭ સ્તંભતીર્થના પ્રાચીન જ્ઞાનભંડાર : શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેકસી ૮ ઉવસગ્ગહર સ્તોત્ર : શ્રીયુત્ સારાભાઈ મણિલાલ નવાબ ૯ મહાકવિ ધનપાલ
: મુનિરાજ શ્રી સુશીલ વિજયજી ૧૦ જૈનોને અહિંસાવાદ ( ; મુનિરાજ શ્રી દશનવિજયજી ११ पंडित इन्द्रचन्द्रजी से : मुनिराज श्री ज्ञानविजयजी ૧૨ તીર્થકર નામકર્મ : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય પદ્મસૂરિજી : ૩૮ १३ तारापुर मन्दिर का शिलालेख : श्रीयुत् नंदलालजी लोढा ૧૪ સંપાદકીય વક્તવ્ય (૧) ત્રીજું વર્ષ (૨) પાંચમના બદલે પંદરમી તારીખ (૩) “ ગીતમબુદ્ધ ” પુસ્તક સંબંધી ખુલાસો (૪) શ્રીમાન ચુનીલાલ વર્ધમાન શાહનું ‘રાજહત્યા ? ૧પ સમાચાર :
ACHARYA SRI KAILASS, ARSURI GYANMANDIR
'
SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar: 382 007. Ph. : (079) 2327 6252, 23276204-05 / Fax : (079) 23276249
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
ICURE नाम निसाना टाकलावन्नामवनमहनायरामाशिवाय
MalaयादERanjannelyavanमामालन श्रामणगावासापरलामाका RAPE0विमा विनियो कावासारानीबासदानविय राजमातासनता श्रीवासोमानियादरमाकरलमास्क वाइवाधवकारामा HERDAMमालडातीबदरालामालदरापमानवाण्याकामाक्षस समाधानमा कलानंददामिनासावरगनीमकासराजधानाशाऊलालकममातालामासन अवस्थामडीयावसयामपाकरावामी हाताबाहावादापयरक्षकानयातनायतनमाला वडगावाचीवादीदवारिसतानाशासश्री भटवरियादीवारपना तत्पहनकारकटावता। गबनायाकपडात्रीव्याकनकायमणीयानाशरतापमानव्यपारणकारकनारपास निजावाजापातिनिमबाटाबाङमसफल करापनाराजगादसतामामालिविनासजनकनारा मानसराजहरानापाव बडाटा दिनावितारवठापटानमविणन छादयामा बाझपालनतत्याराला का विचार माडीमालका निजदरामविधामनसुदवाया नयनयनमाकरणनि मापनाश्रीमना
यावल निगममनिटानहरायालयामपच्यातिदक्षणादशावनागाननदा गाताराबारा PHOTीमानादाविनदायम-झिनदासर्वकाहानतालाइ समात्यासाकरिता
गागालजीलालमविलममालावि झावामानवश्यकतारमानामा समाधान बसवणारा नया नामयिकाडलविश्वमाशापुरवाया विनवासस्वतनस्वाधीरखाव
मांडवगढ के तारापुर मंदिर का शिलालेख.
(देखो पृष्ठ ४४-४८)
For Private And Personal use only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
णमो त्थु णं भगवओ महावीरस्स
मिरि रायनयर मज्झे संमीलिय सव्यमाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥
પુસ્તક ૩
વિક્રમ સંવત્ ૧૯૯૩ : શ્રાવણ શુક્લા નવમી
શ્રી જૈન સત્ય પ્રકાશ
: भां४ २५ :
અંક ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર સંવત ૨૪૬૩ રવિવાર
श्री अरिष्टनेमि स्तोत्रम्
कर्ता - आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी [ आर्यावृत्तम् ]
सगलसुरासुरपूइय-पयपोम्मं विस्सविस्स भव्वहियं ॥ संसुद्धसीलकलियं, वंदे तमरिमिहुं ॥ १ ॥ कयपुण्णकम्मसंतिं, पसंतमुहपंकयं परिमयं || दिव्वप्यावसोहं वंदे तमपि ॥ २ ॥ संकियभव्वतणं, भवसायरतारगं च भवतिष्णं ॥ कुंदुंज्जलज सकित्ति, वंदे तमरिमिहुं || ३ || विष्णायाहिलभावं, भावडूणरामराविहियभर्ति || णिम्मलगुणगणसालि, वंदे तमरिहमिषहुं ॥ ४ ॥ विक्खायामलधम्मं, धम्मिजणाणंददाणणिउणवरं || हिययादयचरियं वंदे तमरिमिहुं || ५ || दावहारदक्ख, दक्खविहाणत्थुयाइसरिद्धिं ॥ rojgaोहरविं वंदे तमरिमिहुं || ६ || जे मिजिणं णिचं, परिपूति मोयभरभरिया || पुण्णाणुबंधि पुण्णं, बंधंति णरा महापुण्णा ॥ ७ ॥ सिरिमिणामजवणं, सत्तियभावण्णियं च संघगिहे || केवलमंगलमाला, देइ तओ तं कुणह भव्वा ! ॥ ८ ॥
For Private And Personal Use Only
: સન ૧૯૩૭ ઓગસ્ટ ૧૫
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરની ઉત્પત્તિ
લેખ
A
En]
આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી કે
(ગતાંકથી ચાલુ) સર્વાના પ્રકાર અને તેનું સ્પષ્ટીકરણ:
જૈન શાસ્ત્રને જાણનારા મનુષ્ય સ્પષ્ટ રીતે જાણી શકે તેમ છે કે જૈનમાં કેવલીમહારાજા દરેક ઉત્સર્પિણી અવસર્પિણીના કાલમાં અસંખ્યાતા થાય છે, અને તે સર્વે અષ્ટ કર્મને ક્ષય કરી સિદ્ધદશાને પામવાવાળા હોય છે. અને સિદ્ધદશા પામનાર જીવને જન્મ, મરણ, વૃદ્ધત્વ, સુદ્ધા કે તૃષા વગેરે દેહસંબંધમાં થનારા અને ભવમાં જ જેની હયાતી હોય તેવા પ્રકારો હતા નથી. એટલે ટુંકાણમાં કહીએ તે – સુધા, તૃષા, રાગ, દ્વેષ, જન્મ, વૃદ્ધત્વ, મરણ, આશ્ચર્ય, પીડા, રોગ, ખેદ, શક, અભિમાન, મેહુ, ભય, નિદ્રા, ચિંતા, પરસે એ પ્રમાણે દિગમ્બરોએ માનેલા આ અઢાર દોષો સિદ્ધપણામાં ન હોય એમાં કઈ પણ જાતનો મતભેદ થઈ શકે તેમજ નથી. અને આ જ કારણથી વેતામ્બરોના ગ્રંથમાં કેટલાક કુલક એવાં રચાએલાં છે કે જેમાં આ ક્ષુધા તૃષા વગેરેને અભાવે દેવપણાને અંગે જણાવવામાં આવેલો છે. પણ જેને બે પ્રકારના સર્વજ્ઞો માને છે; એક કાયાથી રહિત સર્વજ્ઞ જેઓને સિદ્ધ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા કાયાને ધારણકરવાવાળા સો કે જેઓ ભવસ્થકેવલી તરીકે ગણવામાં આવે છે. તેમાં સિદ્ધ પરમાત્માને સુધા, તૃષા, જન્મ, મરણ, વૃદ્ધત્વ આદિને અભાવ હોય અને તેથી તેમને અપુનરાવૃત્તિવાળા એટલે ફેર ભવમાં અવતાર નહિં લેવાવાળા માનવામાં આવે અને તેથી જ શાસ્ત્રકારો પણ, એ સિદ્ધ ભગવાનનું સ્થાન જે સિદ્ધિશિલા તેમાં સિદ્ધ ભગવાનના ગુણને ઉપચાર કરીને, સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે “
31,નાવિત્તિ િિનામ કાજ સંપત્તાનં–' એટલે કે સિદ્ધ પરમાત્માને મેક્ષસ્થાનથી
ચલાયમાન થવાનું જ નથી. મરણના અભાવ સાથે અચલત્વ કેને સંભવે?
કેમકે સંસારી જીને જ્યારે મરણદશા આવે છે ત્યારે તેઓને પિતાનું સ્થાન છોડવું પડે છે, પણ સિદ્ધ પરમાત્માને મરણદશા કઈ પણ કાળે છે જ નહિ. સંસારમાં દેહ ધારણ કરીને પહેલા તીર્થકર, ગણધર કે કેવલી
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ: ૧
દિગ’મરીની ઉત્પત્તિ
[૩]
મહારાજા હોય તે પણ તે સર્વને જીવનના અંત અનુભવવા પડે છે અને તેથી તેઓને મરણુદશા અનુભવવી જ પડે છે. અને તેને માટે જૈન શાસ્ત્રકારો સિદ્ધ યુદ્ધ મુક્ત પરિનિવૃત્ત થઈને સર્વ દુઃખના અંત કરનારા એવા કેવલી મહારાજનું મરણ જુદું જણાવીને છદ્મસ્થ મરણ અને કેવલી મરણ એવા એ ભેદો પણ જણાવે છે. એટલે ચામું થયું કે કોઈ પણ તીર્થ કર, ગણધર કે કેવલી મરણ વગરને હાય જ નહિ. પણ જેએ અષ્ટ કર્મના ક્ષય કરીને સિદ્ધિદશાને પ્રાપ્ત કરે છે તેને આયુષ્ય નામનું કર્યું હતું જ નથી અને તેથી સર્વથા આયુષ્યના ક્ષયરૂપી જે મરણ તે સિદ્ધિદશાને પામેલા મહા પુરુષને હાય જ નહિ, માટે મરણુરહિતપણાનું લક્ષણ તીર્થંકરદેવ, કેવલી મહારાજા કે ગણધર મહારાજામાં ઘટે જ નહિ અને તેથી મરણે કરીને, રહિત દેવ કહેવાય એવું લક્ષણ કરવું તે કાઈ પણ પ્રકારે વ્યાજખી નથી. પરંતુ મરણુરહિતને જ જો દેવ કહેવા હોય તે તે માત્ર સિદ્ધ પરમાત્મારૂપી દેવને જ લક્ષણ લાગુ પડી શકે અને તેને અંગે શાસ્ત્રકારાએ પણ સિદ્ધ પરમાત્માને અચલ તરીકે ગણેલા જ છે. શુ નિગેાદાદિને અચલ કહેવાય ?
.
જૈન શાસ્ત્રના ઊંડા અભ્યાસીએ એ વસ્તુ જરૂર જાણે છે અને માને છે કે એવા અન'તાનત થવા નિગેાદમાં અવ્યવહાર રાશિ તરીકે રહેલા છે કે જેઓ કાઈ કાલે પણ ત્રસપણું પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહિ. તે તેવા જીવા કથંચિત્ નિગેાદની અપેક્ષાએ અગર અનાદિ વનસ્પતિની અપેક્ષાએ અથવા તે સ્થાવર કે એકેન્દ્રિયપણાની અપેક્ષાએ અચલપણામાં રહેલા ગણી શકાય. પણ તેવા જીવાનું, તે તે અપેક્ષાએ, અચલપણું છતાં પણ તે તે જન્મના આયુષ્યના નાશને લીધે ક્ષય તેા રહેલા જ છે. પણ આખા ચૌદ રાજલેાકમાં તપાસ કરીએ તે આયુષ્યના ક્ષયની અપેક્ષાએ ભવથી ક્ષય પામી મરણને પામવાની દશાને આળ'ગી જનાર જો કાઈ પણ હોય તે તે કેવલ સિદ્ધ પરમાત્મા જ છે. અને તેથી તે સિદ્ધ પરમાત્માને મરણુરહિતપણાને લીધે અક્ષય કહી શકાય. તીર્થકર મહારાજ, કેવલી મહારાજ કે ગણધર મહારાજ જેવા આત્માઓ સ અત્યંત પૂજ્ય છે એમાં કાઈ ના કહી શકે નહિ, પણ ગણધરપણું કે ભવસ્થકેવલીપણું એ ચીજો કઈ દિવસ નથી માટે તે તે જીવને તે તે અપેક્ષાએ અક્ષયપણું હાય જ નહિ. અક્ષયપણાને ધારણ કરનાર એટલે મરણુ જેમાં ન થાય તેવી દશાને ધારણ કરનાર જો કાઈ પણ હાય તે તે કેબલ સિદ્ધ પરમાત્મા જ છે. માટે જન્મરહિતપણું કે મરણરહિતપણું જો દેવનું લક્ષણ છે, એમ કહેવામાં આવે તે
વિવેકી પુરુષાને
તી કરપણું કે સદા રહેવાવાળી
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
ખરેખર, સિદ્ધ મહારાજને મોટે ભાગે તે લક્ષણવાળો હોવા છતાં ભવસ્થકેવલીને જબરે ભાગ તો તીર્થકરપણુંવાળો હોવાથી દેવ તરીકે મનાયા છતાં તે લક્ષણથી શૂન્ય જ થાય અને તેથી જન્મમરણરહિતપણાના લક્ષણને અપલક્ષણ જ કહેવું પડે. લક્ષ્ય દેવમાં દિગમ્બર માન્ય લક્ષણને અભાવ:
અને તેથી એમ નહિ કહેવું કે સિદ્ધ પરમાત્મા અનંતા હોય છે અને તે દરેકને જન્મ-મરણરહિતપણાનું લક્ષણ લાગુ પડી શકે છે, તે પછી આખી અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં થનારા ચાવીસ તીર્થંકરો કે કેવલી મહારાજા કે ગણધર મહારાજા કે જેઓ ભવસ્થ હોય છે ત્યાંસુધી મરણરહિત કહી શકાય નહિ, પણ છતાં તે માત્ર ગણત્રીના જ હોય છે તેથી જન્મ-મરણરહિતપણારૂપી દેવનું લક્ષણ કરવામાં અડચણ નથી. એમ નહિ કહેવાનું કારણ એ છે કે લક્ષ્ય અને લક્ષણના અધિકારમાં એક પણ જગ પર અલક્ષણમાં લક્ષણ જાય છે અને લક્ષ્યમાં લક્ષણ ન આવે તે તે લક્ષણને દુષ્ટ જ ગણવું પડે. લક્ષ્ય અને લક્ષણના અધિકારમાં બહુ કે અપને વિચાર કરાય જ નહિ, પણ ત્યાં તો સમવ્યાપકપણાને જ વિચાર કરવો પડે અને તે દષ્ટિએ દેવ તરીકે મનાયેલા કેઈ પણ જીવમાં જન્મ-મરણરહિતપણું કે મરણરહિતપણું ન હોય તે તે લક્ષણને દૂષિત જ કહેવું પડે અને એવા લક્ષણના કહેનારને અજ્ઞાની જ ગણ પડે. જે સામાન્ય રીતે, બ્રાહ્મણ ચતુર્વેદી છે એવા વાક્યની માફક, કેવલ દેવનું વિશેષ સ્વરૂપ લઈને તેની અપેક્ષાએ આ કહેવામાં આવ્યું હોય તે પછી એ સુધા તૃષાદિ અઢારને દેવપણાના દેષ તરીકે કહી શકાય નહિ અને તે અઢાર દોષના અભાવે દેવપણાના લક્ષણ તરીકે કહી શકાય નહિ અને એ અઢારે દોષ સિદ્ધપણુમાં ન હોય એમાં દિગમ્બર કે વેતામ્બરમાં મતભેદ જ નથી. લક્ષ્ય કુવામાં લક્ષણ તરીકે અઢાર દોષનો અભાવ:
અર્થાત્ મિથ્યાત્વ, અજ્ઞાનાદિ દોષના અભાવને દેવપણાનું લક્ષણ જણાવતાં જૈન મતના અંતર્ગત કઈ મતને વ્યવચ છેદ નથી, કેમકે સમગ્ર જૈનમતવાળાઓ જિનેશ્વર મહરાજને મિથ્યાત્વ, અજ્ઞાનાદિ દેએ રહિત માને જ છે અને તેથી સ્થાને સ્થાને એમ કહેવાય છે કે આ મિથ્યાત્વ, અજ્ઞાનાદિ અઢાર દોષને અભાવ એટલા જ માટે જણાવવામાં આવે છે કે બીજાઓએ માનેલા કુદેવમાં એ લક્ષણો અંશે અંશે કે સમુદાયે કે સંપૂર્ણ પણે કે વ્યસ્તપણે રહેલા છે. તેથી જ તેઓને કુદેવ તરીકે ગણવામાં આવે છે અને આ મિથ્યાત્વ, અજ્ઞાનાદિને કુદેવના લક્ષણ તરીકે ગણવામાં આવે છે અને જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાનાદિ કુદેવનાં લક્ષણ છેતે પછી તે મિથ્યાત્વ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
દિગંબરેની ઉત્પત્તિ અજ્ઞાનાદિ સુદેવમાં ન જ હોય એ સ્વાભાવિક છે. અને તેથી મિથ્યાત્વ અજ્ઞાનાદિકના અભાવે બીજા લોકોએ માનેલા દેવમાં જે કુદેવત્વપણું છે તેનો અહીં અભાવ જણાવીને કુદેવપણાને વ્યુચછેદ કરવાને છે. તેવી રીતે સિદ્ધપણાની પ્રાપ્તિ થયા પછી કઈ પણ જૈનમતવાળામાં સિદ્ધ મહારાજને જન્મ, મરણ, વૃદ્ધપણું, સુધા, તૃષા વગેરે વસ્તુઓને કઈ પણ માનતું નથી, કેમકે સમગ્ર જૈનમતવાળા માટે જ છે કે જન્મ, મરણાદિક વસ્તુઓ દેહના કારણ તરીકે કે ધર્મ તરીકે જ છે અને સિદ્ધ પરમાત્મદશાને જેઓ પ્રાપ્ત થાય છે તેઓ કઈ પણ પ્રકારના બાહ્ય કે અંતર, સ્થૂલ કે સૂક્ષ્મ એવા એકે પ્રકારના શરીરવાળા હોતા નથી. અને તેથી તેઓને જન્મ મરણાદિક ન હોય એ સ્વાભાવિક જ છે, પરંતુ અન્યમતવાળાઓ સિદ્ધપણાની પ્રાપ્તિ થયા છતાં પણ
શનિન ધર્મતીથી, તત્તરઃ પરમં પડ્યું !
गत्वाऽऽगच्छन्ति भूयोऽपि, भवे तीर्थनिकारतः ॥१॥ આવી રીતે ધર્મતીર્થને કરવાવાળા જ્ઞાનીઓ પરંપદે જઈને પણ પિતાના ધર્મના તિરસ્કારથી (તિરસ્કાર અગર બહુમાનથી) ફેર સંસારમાં અવતરે છે. આવું માનનારા હોઈને તે સિદ્ધ મહારાજને સિદ્ધપણું છતાં પણ સંસારમાં આવનારા માની શરીર માટે અગર તેના ધર્મ માટે જન્મ, મરણ, સુધા, તૃષા વગેરેમાં દાખલ થવાનું તેઓને માનવું જ પડે છે. તેવા અન્યમતના સિદ્ધોના વ્યવદને માટે સુધારહિત, તૃષારહિત, જન્મરહિત, મરણરહિત અને વૃદ્ધત્વરહિત વગેરે લક્ષણો અભાવરૂપે લેવામાં આવે તો તે અયુક્ત નહતું, પણ તે માત્ર સિદ્ધત્વની અપેક્ષાએ જ લક્ષણ કહી શકાય, પણ દેવત્વની અપેક્ષાએ લક્ષણ કહેવું છે કે પ્રકારે વ્યાજબી નથી. માટે દિગમ્બર ભાઈઓએ સામાન કેવલી અને તીર્થકર કેવલીઓને આહાર નહિ માનવાના કદાગ્રહને લીધે સિદ્ધપણાને લાયકનું લક્ષણ સામાન્ય દેવપણુમાં જોયું છે તે કોઈ પણ પ્રકારે ઉચિત નથી અને તેથી જ સુધાતૃષારહિતપણું અને જન્મ, મરણ, વૃદ્ધત્વ વગેરેથી રહિતપણું જે દેવપણાના લક્ષણમાં લેવામાં આવ્યું છે તે કઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. પણ દિગમ્બર ભાઈઓને ઉપકરણ છોડવાને અંગે આવા અન્ય અન્ય અવળા રસ્તાઓમાં જવું પડ્યું છે. આવી રીતે ગુરુઓના સ્વરૂપમાં અને ધર્મના વરૂપમાં પણ તેઓને નગ્નત્વાદિક અને સામાયિક, પિષધ આદિન વિપર્યાસ કરવા પડયા છે. ઉપસંહાર:
આ લેખ છે કે ઘણે લાંબ થયો છે તે પણ જરૂરી વસ્તુઓને જણાવ્યા સિવાય છૂટકો ન હતો તેથી તેટલી વસ્તુઓ જણાવી છે, અને છતાં
(જુઓ પૃઇ છઠ્ઠીના નીચે)
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
تموت
કે પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન છે
કકકકકકકરું
લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્યુલબ્ધિસૂરિજી કકકકક્કકકકકક્કકકકકકકકકકકકકા
(ગતાંકથી ચાધુ ) પ્રભુ મહાવીર સ્વામી કથિત વીતરાગ દર્શનમાં નવ તત્ત્વનું નિરૂપણ છે અને તે સત્યથી ભરપૂર છે. નવને અંક ગણિતમાં અભંગ ગણાય છે, કારણ કે નવને બમણું કરીએ તો અઢાર થાય. અઢારના અંકમાં એકડો અને આઠડે છે, તે આઠડા અને એકડાનો સરવાળો કરતાં નવું જ થાય છે. નવને ત્રણગુણ કરતાં સત્તાવીશ થાય, ત્યાં પણ સાત અને બેનો સરવાળો કરવાથી નવ ને નવ જ થાય. એવી રીતે નવને ગમે તેટલાએ ગુણીએ તો પણ સરવાળે કરતાં નવના નવ જ કાયમ રહે છે. તેવી જ રીતે દુનિયાનાં જુદા જુદા દર્શનનો ફેલાવો પામેલાં તત્ત્વોને ગમે તેટલે વિસ્તાર થવા પામે છતાંયે વિચારના સરવાળે તે તમામ તો નવ તોમાં જ સમાઈ જાય છે. વળી મહાવીર પ્રભુએ કથન કરેલાં નવ તત્ત્વનું સમ્યગજ્ઞાન કાયમ રહે ત્યાંસુધી શ્રદ્ધા ભુંસાતી નથી, પરંતુ નવના ગણિતની જેમ પિતાનું સ્થાન કાયમ ભોગવે છે. અને તે શ્રદ્ધા દ્વારા આત્મા અવ્યયપદને ભોક્તા બને છે, અને કેવળદર્શન અને કેવળજ્ઞાન દ્વારા જગતના ચરાચર ભાવોને દેખે અને જુએ છે. આવા અપ્રતિપાતિ સ્થાનની પ્રાપ્તિમાં જે તનું સમ્યજ્ઞાન અસાધારણ કારણ છે તે તોને આપણે જરૂર જાણવાં જોઈએ.
જીવ, અજવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ નવા ત છે. તેમાં પહેલું તત્ત્વ જીવ છે, તે સાધક તત્ત્વ છે. અને એટલું તત્વ મોક્ષ છે તે સાધ્ય તત્ત્વ છે. જીવ તત્વ સાધક ન હોય તો સાધ્ય તત્વ મોક્ષ હોઈ શકે જ નહી, માટે સર્વથી પ્રથમ સાધક તત્તનું નામ આવે તે વ્યાજબી છે, કારણ કે પ્રધાનતા સાધકની છે. અને સાધ્ય એટલે ફલરૂપ મોક્ષ છેલું હોય તે પણ બરાબર છે, કેમકે સાધનરૂપ તમામ ક્રિયાને અંતે ફળની પ્રાપ્તિ થાય છે. વચમાં રહેલાં તો સાધનની કેટિના તથા તે તત્વને રુકાવટ પહોંચાડનાર બાધકની કોટિનાં છે. સાધનને સમજવાની જેટલી જરૂરીઆત છે તેનાથી બાધકને ઓળખવાની ઓછી જરૂરીઅત છે એમ કાઈ
પણ ગુરુ અને ધર્મના સ્વરૂપની બાબતમાં, દિગમ્બરની ઉપકરણ-ત્યાગને અંગે થયેલી ઉત્પત્તિથી, કે કે વિપર્યાસ થાય છે તે જણાવવું જરૂરી છે છતાં પણ અત્યારે તેને વિસ્તાર નહિ કરતાં માત્ર દેવપણાને અંગેની માન્યતાનું અને તેને લીધે થયેલે, પ્રવર્તનમાં વિપર્યાસ જે દિગમ્બરેનો હતે તે જણાવી આ લેખ આટલેથી સંપૂર્ણ કરવામાં આવે છે.
સમાસ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧].
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
[૭]
- -
રીતે ન કહી શકાય. બાધકને ઓળખી તેને દૂર કરીને જ સ્વીકૃત સાધન સિદ્ધ સાધ્ય બને છે. અન્યથા સાધનની કિંમત નથી. માટે સાધનથી પણ બાધકને ઓળખવાની વધારે જરૂર છે. એ જ કારણથી સાધક અને સાધ્યની વચ્ચે બીજાં સાત તો ગોઠવવામાં આવ્યાં છે. સંવર અને નિર્જરા નામનાં બે તો મુક્તિનાં સાધન છે, માટે તે બે તો સાધ્યની સાથે ઉપાદેય છે. બાકીનાં રેય અને હેય છે, પુણ્ય, પાપ અને આશ્રવને જાણ્યા સિવાય તથા બંધનાં સ્થાનો ઓળખ્યા સિવાય સંવર તથા નિર્જ થઈ શકે નહી, માટે તે તે તને જાણવાની અગત્ય છે. જીવનો પ્રતિપક્ષી પદાર્થ અજીવ હોવાથી, જીવ પછી તુરત અજીવ તત્ત્વ મૂક્યું છે. પુણ્ય, પાપ અને આવની સત્તાઓ સંવર હોઈ શકે માટે તે ત્રણ તો પછી સંવર આવે છે. પુણ્ય અને પાપમાં પુણ્યની પ્રિયતા જીવને હોવાથી તે પ્રથમ આવે છે અને પુણ્યના પ્રતિપક્ષી તરીકે પાપ તત્ત્વ છે. અને તે બન્ને ભેગા થઈને જ આશ્રવ થાય છે, એટલે ત્યારપછી આશ્રવ તત્ત્વ આવે છે. નિર્જરા વડે બંધને તેડી મુક્તિ મેળવી શકાય છે, એટલે બંધ પછી મોક્ષ તત્ત્વ છે. આ સિવાય બીજા ઘણાં કારણે કલ્પી શકાય છે. પરંતુ રચનાક્રમના સિદ્ધાન્તમાન્ય કારણે હોય તે જ વધારે વિશ્વસનીય બની શકે છે.
હવે આપણે પ્રથમ જીવ તત્ત્વ પર વિચાર કરીએ : ૧. સૂક્ષ્મ ૨. બાદર એકેન્દ્રિય, ૩. કીન્દ્રિય, ૪. ત્રીન્દ્રિય, ૫. ચતુરિન્દ્રિય, ૬. અસન્નિ૭. સગ્નિ પંચેન્દ્રિય; એ સાત ભેદોને પર્યાપ્તા, અને અપર્યાપ્તા એ બે ભેદોથી ગુણતાં જીવના વૈદ ભેદ થાય છે.
વતિ રામાવગ્રાળાનું ઘરતીતિ : ” એ વ્યુત્પત્તિથી, પ્રાણોને ધારણ કરનાર જીવ કહેવાય છે. પ્રાણોનાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ. ટોવેન્દ્રિય, ૬. મનોબળ, ૭, વચનબળ, ૮. કાયબળ, ૯. “વાસોચ્છાસ અને ૧૦. આયુષ; એમ દશ ભેદો છે. - સૂમ બાદર એકેન્દ્રિયને, ૧. સ્પર્શેન્દ્રિય, ૨. કાયબળ, ૩. શ્વાસરાસ અને ૪. આયુષ્ય; એમ ચાર પ્રણિ હોય છે.
બેઈનિદ્રામાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રભિ , ૩. (ભાષા હેવાથી) વચન બળ, ૪. કાયદળ, ૫. શ્વાસોશ્વાસ અને ૬. આયુષ્ય; એમ છે પ્રાણ છે.
તેઈન્દ્રિયમાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ. વચનબળ, ૬. કાચબળ, ૭. શ્વાસોશ્વાસ અને ૮. આયુષ્ય; એમ આઠ પ્રાણ હોય છે.
અગ્નિ પંચેન્દ્રિયમાં ૧. સ્પશેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, ૫. શ્રોવેદ્રિય, ૬. વચનબળ, ૭. ક્રાયબળ, ૮. શ્વાસ અને આયુષ્ય; એમ નવ
પ્રાણ છે
સગ્નિ પંચેન્દ્રિયમાં ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, ૫. શ્રોન્દ્રિય, ૬. (મન હોવાથી) મનબળ; ૭. વચનબળ, ૮. કા બળ, ૯ શ્વાસોચસ અને ૧૦. આયુષ્ય; એમ દશ પ્રાણો હોય છે.
જીવ તત્ત્વ દ્રવ્યથી અને ક્ષેત્રથી સાન્ત (અંતવાળું) હોવા છતાંય કાલ અને ભાવથી અનંત છે. આ વાતનું ભગવતી સૂત્રના બીજા શતકના પહેલા ઉદ્દેશામાં સ્વયં વીર-વર્ધમાન સ્વામી ઢંધકજીના પ્રશ્નોત્તરમાં નિરૂપણ કરે છે, તે પાઠ નીચે મુજબ છે –
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
"जे विय ते खंदया ! जाव सअन्ते जीवे अणन्ते जीवे, तस्स वियणं अयभठे-एवं खलु जाव दव्वओणं एगे जीवे सअन्ते, खित्तओणं जीवे असंखेजपएसिए असंखेज्जपदेसो गाढे अस्थि पुण से अन्ते, कालओणं जीवे न कयावि न आसि जाव निच्चे नत्थि पुण से अन्ते, भावओणं जीवे अणन्ता णाणपज्जवा अणन्ता दंसणपजवा अणंता चरित्तपज्जवा अणन्ता अगुरुलहुपजवा नस्थि पुण से अन्ते, से तं दव्वओ जीवे सअन्ते, खेतओ जीवे सअन्ते, कालओ जीवे अणन्ते, માવો નીવે ૩ળજો ”
ઉપર્યુક્ત પાઠમાં અપેક્ષાવાદની આછી ઝાંખી છે. આ ઉપરથી પ્રભુનો અપેક્ષાવાદ જ પ્રભુ દર્શના અતિ મહિમાનું કારણ છે, એમ માની લેવાનું નથી. તેમના દર્શનને ચારિત્રવાદ, શ્રદ્ધાવાદ, જ્ઞાનવાદ જગતના ઈતર દર્શનનું આબાદ રીતે અતિક્રમણ કરે છે. શ્રદ્ધાને માટે જે સ્વરૂપ પ્રભુદર્શને વિકસાવ્યું છે તેવું સ્વરૂપ બીજે જોવામાં આવતું નથી. ચારિત્રવાદમાં સામાયિકથી લઈ યથાખ્યાત સુધીનું વર્ણન ભલભલાઓનાં અંતઃકરણોને આકર્ષે એવું છે. સાધુઓના પ્રતિક્રમણને વિશદ બનાવનાર પાક્ષિક સત્ર જેવું એક જ સૂત્ર લઈ એ તો તેની જોડ દુનિયામાં નથી. જ્ઞાનના પાંચ પાંચ ભેદોની નંદી સૂત્રમાં કરેલી વ્યાખ્યાઓ તે વાંચનારને પ્રભુ ભક્તિમાં લુબ્ધ બનાવે છે. એટલે પ્રભુ મહાવીરનો સિદ્ધાન્ત કેવળ અપેક્ષાવાદથી જ લોકોત્તરતા ભોગવી રહ્યો છે એમ નથી, પરંતુ તેનું કોઈ પણ વિષયમાં વિવેચન જુઓ તો એમ જ કહેવું પડશે કે વીતરાગના શુદ્ધ દર્શનમાં દરેક વિષયનો સુંદર સ્ફોટ છે.
જીવના ચૌદ ભેદ તથા તેનામાં રહેલી જુદી જુદી જાતને વિષે આપેલી પ્રાણોની અભ્યાધિક રાખ્યાનું સ્વરૂપ અલ્પજ્ઞ કથિત અન્ય દર્શનને માનવાવાળા અદ્યાવધિ રામજી શકયા નથી. જીવના સંક્ષેપથી આ ચૌદ ભેદ બતાવ્યા છે. બાકી વિસ્તારથી પાંચસો ત્રેસઠ ભેદ પણ થાય છે. વળી “ચેતના ઋક્ષ નીવઃ” એ હીસાબે એક ભેદ પણ હોઈ શકે છે. ત્રસ સ્થાવરની અપેક્ષાએ બે ભેદ, સ્ત્રી વેદ, પુરુષવેદ, અને નપુંસક વેદની અપેક્ષાએ ત્રણ ભેદ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ એ ચાર ગતિના હિસાબે ચાર ભેદ; એક, બે, ત્રણ, ચાર, અને પાંચ ઇન્દ્રિયવાળાની અપેક્ષાએ પાંચ ભેદ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની અપેક્ષાએ જ ભેદ થાય છે. આવી રીતે જુદી જુદી અપેક્ષાઓ લગાડી જિનેન્દ્ર દર્શનમાં છેવોનું સ્વરૂપ જે રીતે આલેખ્યું છે તે રીતે કઈ પણ ઇતર દર્શનમાં દેખાતું નથી. વીતરાગ દર્શન જીવને નિત્યનિત્ય માને છે અને તેમ માનવાથી બંધ મુક્તિની વ્યવસ્થા ટકી શકે છે. કેવળ
અનિત્ય માનનારના મતે કોઈ પણ પ્રકારની ધર્મકરણી કરવાની જરૂરત રહેતી નથી, કારણકે જે મનુષ્યક્ષ શુભકર્મ કર્યું તેને આભગ દેવક્ષણ લઈ શકે છે, ત્યાં કેવળ ક્ષણવાદીઓના હીસાબે મનુષ્યક્ષણકૃત શુભ કર્મનો ભોગ ક્ષણભંગુર હોવાથી મનુષ્યને ન મળે એટલે કરેલા કર્મ નકામાં ગયાં એમ સિદ્ધ થયું. અને જે ક્ષણે શુભ કર્મ કર્યું નથી તેણે ફળ મેળવ્યું એટલે કેાઈ પણ શુભ કામ કર્યા સિવાય પણ સારૂં ફળ મળે છે એમ સિદ્ધ થયું. એવી રીતે અશુભ કર્મમાં પણ સમજી શકાય છે. આવી સ્થિતિમાં ધર્મકરણ કરવાની ઈચ્છા કઈ પણ પ્રકારે થઈ શકે જ નહિ, અને પાપકર્મ કરનાર પાપકર્મથી કઈ રીતે પાછો હટી શકે નથી, કારણકે વિય વગેરેની મા પોતે ઉડાવે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન
અને દુઃખ એના પછીના અન્ય ક્ષણને મળે. આ હિસાબે પાપ છોડવાનું કોઈને પણ મન ન થાય એ સ્વભાવિક છે. આ રીતનો ક્ષણવાદ માનતાં પાપને પ્રચાર ધમધોકાર ચાલશે, અને ધર્મકરણનું જડમૂળ જશે, આ મોટી આપત્તિ અલ્પજ્ઞના દર્શનમાં ઉભી થઈ. આવી જ રીતે એકાતે નિત્યમાનનારા પણ “મત્રતાનુત્પસ્થિરનવમા નિત્ય:” આવા સ્વરૂપનું નિત્ય માને છે, અર્થાત જે કદીએ ટ્યુત તથા ઉત્પન્ન નથી થતો અને એક જ સ્વભાવમાં સ્થિત રહે છે તે નિત્ય છે, આવી રીતે નિત્ય માનનારના મનમાં પણ સ્વભાવના ફેરફારને અસ્વીકાર હોવાથી ધર્મને શુભ ફળનો અને પાપના અશુભ ફળનો સંગ માની શકાય તેમ નથી. વળી એક સ્વભાવમાં યા તે બંધ યા તે મોક્ષ બેમાંથી એક જ વસ્તુ મનાય, બે વસ્તુ સિદ્ધ થઈ શકે નહી. આથી સંસારભ્રમણ મોક્ષ, સુખ દુઃખના સાધન પુષ્ય, પાપ આદિ કઈ પણ વસ્તુ આત્મા સાથે સબંધ ધરાવી શકે નહી. આમ નિત્ય અનિત્ય વાદિઓનું ખંડન “ન્યાય ખંડ ખાદ્યમાં” ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ઘણી ખુબીથી કર્યું છે. તેઓશ્રીએ પ્રભુ મહાવીરસ્વામીની સ્તુતિ કરતાં ત્રીજા ક્ષેકથી નિયાયિક દ્વારા ક્ષણિકવાદી બૌદ્ધધર્મની ખબર લેવી શરૂ કરી છે. આ રહ્યો તે કલેકઃ नैरात्म्यदृष्टिमिह साधनमाहुरेके, सिद्धेः परे पुनरनाविलमात्मबोधम् । तैस्तैर्नयैरुभयपक्षममापिते वा-गाधं निहन्ति विशदव्यवहार दृष्टया ॥३॥
મેક્ષ-ઉપાયના વિચારમાં બૌદ્ધોએ મોક્ષ માટે નૈરાભ્યદૃષ્ટિ (આત્મા સ્થિર છે, નિત્ય છે અને એક છે, એવા પ્રકારના જ્ઞાનના અભાવ) ને કારણ માન્યું છે. “હું” એવા પ્રકારના વિક૫રહિત આલય વિજ્ઞાનની સંતતિને તેઓ આત્મા અને અનુપ્લિવ (રાગાદિ કલેશ શુન્ય) ચિત્ત સંતાનને મોક્ષ માને છે, કારણ કે –
चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् ।।
तदेव तैर्विनिमुक्तं, भवान्त इति कथ्यते ॥ રાગદ્વેષાદિથી વાસિત થયેલ ચિત્ત તે જ સંસાર છે, અને રાગદ્વેષાદિ કલેશથી મુક્ત થયેલ ચિત્ત એ જ મોક્ષ છે, એમ બૌદ્ધ શાસ્ત્રનું વચન છે. બધાય આવો આત્માને સ્થિર માનીને સુખાદિની ઈચ્છા કરે છે, અને મનમાં એમ ચિંતવે છે કે –
सुखी भवेयं दुःखी च, माभूवमिति तृष्यतः ।
यैवाहमिति धीः सैव, सहजं सत्त्वदर्शनम् ॥ હું સુખી થાઉં અને દુઃખી ન થાઉં એવા તૃષાતુરની “હું” એવી જે બુદ્ધિ છે, તે જ સહજ સત્વદર્શન છે.
ઉપર પ્રમાણે સુખાદિની ઈચ્છા કરતાં થકા પ્રાણીઓ પિતપોતાના શાસ્ત્રમાં કહેલ વિધિ નિષેધ રૂપ સાધનેને આચરણ કરતાં થકા કર્મ ઉપાર્જન કરે છે અને તેથી જ જન્મમરણાદિકને અનુભવ કરે છે. પરંતુ “હું કોઈ ચીજ નથી, સ્થિર નથી, કોઈ પણ પદાર્થ મારો નથી અને જગતની કોઈ વસ્તુ સ્થિર નથી. બધાએ ક્ષણમાં નાશ પામે છે; માટે મિથ્યા છે.” આવા પ્રકારના નિશ્ચયને પામ્યા પછી કોઈ પણ પદાર્થની ઈચ્છા થતી નથી. અને ઈચછા નહી થવાથી બધી પ્રવૃત્તિને માંડી વાળે છે અને પ્રવૃત્તિના અભાવથી કર્ભાશયથી બંધાતો નથી, અને કર્ભાશયનો નાશ થતાં સુખ દુઃખાદિની સંભાવના પણ
[ અનુસંધાન પૃષ્ઠ ૧૨માની નીચે ]
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समीक्षाभ्रमाविष्करण
[ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा "मां आखेल प्रश्ननो प्रत्युत्तर ]
लेखक-आचार्य महाराज श्रीमद् विजयलावण्यमूरिजी
( क्रमांक २२ श्री चालु )
साधु आहारपान कितने वार करे ?
बीज बाबमा लेख सूचयुं हतुं के -- 'बे वार आहार करवो ते सदोष वस्तु छे.' आना जवाबमां जणाववानुं जे-बे वार आहार सदोष छे एम जो मानता हो तो तमारो, दिगम्बरमान्य एक बार आहार छे ते पण तेना करतां अडधा दोषवाळो खरो के नहि नहि एम कहेशो तो कारण बताववुं पडशे. धर्मकार्य प्रयोजन छे एम कहेता हो तो ते प्रयोजन तो बे वारमां पण छे, माटे बे वारमां जो दोष तो एक वारमां पण मानवो पडशे, जो एक वारमां दोष नथी तो बे वारमां पण नथी. धर्मकार्य बन्ने स्थलमां लक्ष्य छे, कदाच एम कहेवामां आवे के तो तो तमारा मतमां एक वार अथवा अनेक वार फावे तेटली वार खाओ तेमां कांई दोष ज न रह्यो आना जवाब मां जणाववानुंजे, सामान्यतः मुनिए एक बार वापरकुं. एनाथी निर्वाह चाले छतां पण स्वादादिकने कारणे अनेक वार वापरे तो दोषना भागी बने. एक वारथी निर्वाह न चालतो होय अने धर्मकार्य सोदातां होय तो अनेक वार शुद्ध आहार वापरवामां पण दोष नथी.
तोजी बाबतमां लेखके सूचव्युं हतुं के - ' महत्त्वशाली व्यक्तिने अनेक वार आहार व परवानी शास्त्र छुट आपे छे ते अनुचित छे. '
आना जवाब मां जणाववानुं जे तमारुं दिगम्बरशास्त्र एक बार आहार वापरवानी छुट आपे छे ते उचित छे के अनुचित छे ! उचित छे एम कहेता हो तो शाथी ? धर्मकार्य साधवानुं लक्ष्य छे माटे. तो अमारुं शास्त्र पण धर्मकार्यने लक्षीने ज अनेक वारनी छुट आपे छे, नहि के स्वादादिकने माटे. बळी महत्त्वशालीने ज छुट आपे छे तेम नथी, परन्तु जेने जरूरत जणाती होय ते दरेकने आश्रीने. आ वात प्रथम अमो घणा विस्तार पूर्वक बतावी आव्या लीए. आगळ चालतां कल्पसूत्रना पाटने अवलम्बीने दिगम्बर लेखक जणावे छे के
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમીક્ષાશ્રમવિકરણ " श्वेताम्बर, स्थानकवासी सम्प्रदाय को मुनिचर्या एक तो वस्त्र, पात्र, बिछौना आदि सामान रखने के कारण वैसे ही सरल थी; किन्तु कुछ आहार पानी के विषय में कष्ट होता सो यहां दूर कर दिया ।"
आना जवाबमां जणावानुं जे — श्वेताम्बर मुनिचर्या ए आधुनिक या कोई छद्मस्थनी कल्पेली नथी, परन्तु जगद्गुरु भगवान् महावीरदेवना समयनी अने महावीरादि तीर्थकरोए वर्गवेली छे. परमात्मा महावीरदेवना कालमां पण वस्त्र अने पात्रनो उपयोग निग्रंथ मुनिओ करता हता. आ वात 'बुद्धचर्या' जोनार मानवी विना संकोचे कबुल करी शके तेवी छे. तदुपरांत राजग्रही नगरीना परिसरने शोभावनार गिरि उपर निग्रंथ मुनिओने अने बौद्धने प्रश्नोत्तरो थया हता ए विषय चर्चता बौद्धग्रन्थ जणावे छे के -
“निर्ग्रथो पोताना स्थानमा आसनो नाखीने तापना स्थाने आतापना ले छे."
वळी आ स्थले ए पण एक वात ध्यानमा लेवा जेवी छे के बुद्ध तथा तेना अनुयायोओ वस्त्र, पात्र राखता हता, तेमज बौद् अने निग्रंथोने चर्चा पण थयेली छे. हवे जो निर्ग्रथो एकांत वस्त्र, पात्रना अभावने ज माननार होत तो, बुद्ध या बुद्धना अनुयायीने निग्रंथ या निर्ग्रथने अंगे बीजानी साथे आ चर्चा जरूर उपाडवी पडत, परन्तु उपाडेल नथी.
___ श्वेतांबर मुनिचर्यामां वस्त्र, पात्र, आसन वगैरे बतावेलां छे. माटे ज वास्तविक साधुताने तेओ साधी शके छे. अवधिज्ञानादि अतिशय सिवायना माणसने उपकरण सिवाय पांच महाव्रतो पाळवां मुकेल छे. कारण के तेनी साथे गाढ सम्बन्ध धरावनारी प्रथम तो पांच समिति ज पाळी शकाती नथी. आ बाबत “दिगम्बरोनी उत्पत्ति" शीर्षक लेखमा प्रथम आवी गयेल छे, छतां पण ते विषय प्रस्तुतमा विशेष उपयोगी होबाथी अहीं दाखल करवामां आवे छे. रजोहरण सिवाय ईर्यासमितिनो अभाव
__ साधु कोई जगो पर बेठा होय अने शरीर उपर के स्थान आगळ जे कोई कीडी वगेरेनुं आवq थाय तेनु, वस्त्र के उपकरण न होय तो, प्रमार्जन न थई शके ते दीवा जेवो वात छे. वळी चोमासाना काठमां शरदीने लीधे मात्रानी अधिक शंका थाय, अने तेवे वखते जो मात्रा- पात्र न होय तो अप्कायनी विराधनानो पार रहे नहि, तेमज मात्रु रोकवामां आवे तो आत्मविराधना अने छेवटे वेग न रोकावाथी थती संयमविराधना ए उपकरण अने वस्त्ररहितबाळाने माटे अनिवार्य ज छे. वळी बारे मास रात्रिनी वखत सर्वथा मात्रानी शंका थाय ज नहि के मात्रु करवा जवू पडे ज नहि एम मानी शकाय नहि. अने जेओ उपकरण के वस्त्ररहित होय तेओने मकानमाथी बहार आववामां ईर्यासमिति साधवान बने ज नहि. वळी स्तम्भ वगेरेथी आत्मविराधना न
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
थाय ते माटे उभा उभा प्रमार्जन थाय तेवी रीतनुं प्रमार्जन करवानुं साधन राखq ए जीवदयानी लागणीवाळाने माटे आवश्यक होय ते स्वाभाविक ज छे. वळी रात्रिनी वखत अंधारा वखत अंधारावाळा स्थानमां पग मेलया जेटलं पण प्रमार्जन करवा माटे पगनी परिधि जेटलुं साधन होवू ज जोइए. तो उभा प्रमार्जन थाय तेवं अने पगनी परिधि जेटलुं साधन अने ते पण जीवोनी विराधना न करे तेवू कोमल अने जीवो चोटी पण न जाय तेवू मध्यम कोमळतावाळं साधन होवू ते ईर्यासमिति पाळवावामाने माटे आवश्यक छे. आ उपरथी सहेजे समजाशे के तेबी स्थितिना प्रमार्जनना साधन विनानो साधु जीवनी जयणा तरफ बेदरकार अने वास्तविक साधुताए रहित छे एम सुज्ञोने समजवामां आवे. मुखवस्त्रिकाना अभावे भाषानी साग्धता
वळी जेओ मुखवस्त्रिका जेवो भाषासमिति बखते उपयोगी चीज माननारा नथी तेओ वाउकायरूपी एकेन्द्रियनुं रक्षण तेमज डांस, मच्छर वगेरे उडता जीवो रूपी त्रसकाय, रक्षण केवी रीते करी शकशे ?
(9)
(નવમા પૃષ્ઠનું અનુસંધાન) નાશ થાય છે, તે માટે મોક્ષ પ્રતિ નૈરાભ્યદષ્ટિ સાધન છે. આ બૌદ્ધને મત છે. નૈયાયિકાદિ અનાવિલ આત્મજ્ઞાનને મોક્ષનું સાધન કહે છે. અર્થાત પ્રથમ વેદાદિ વચનોની મારફત આત્માનું શ્રવણ થાય છે. ત્યારબાદ જ્ઞાનાદિ હેતુઓથી સાંભળેલ આત્માનું અનુમતિરૂપ મનન થાય છે. ત્યારપછી તે જ આત્મજ્ઞાનનું વારંવાર દઢી કરણાત્મક નિદિધ્યાસન થાય છે. પછી આત્માનો સાક્ષાત્કાર થાય છે. એ આત્માની સાક્ષાત્કારનું નામ અનાવિલ છે. એટલે આ જ્ઞાન બળવાન હોવાથી મિથ્યાજ્ઞાન વડે તિરસ્કૃત થતું નથી, કિન્તુ અનાદિથી શરીરની સાથે અભેદ વાસનાથી ઉત્પન્ન અતત્ત્વજ્ઞાનરૂપ નિર્બળ “મટું ” હું સફેદ છું ઇત્યાદિરૂપ આત્મજ્ઞાન મેક્ષનું સાધન નથી, હું સુખી છું ઈત્યાદિ સ્વરૂપ આત્મજ્ઞાન પણ સાધન નથી, કેમકે આ જ્ઞાન કદાચિક (કાઈ વખતે થનારું છે. એટલા માટે બળવાન મિથ્યાજ્ઞાનથી તિરસ્કૃત થઈ શકે છે. એવી રીતે જે બદ્ધ છે તે જ મુક્ત થાય છે માટે સ્થિર આત્મજ્ઞાન મુમુક્ષોઓને આદરણીય છે, અર્થાત સાધનરૂપે ગ્રાહ્ય છે
હે પ્રભુ! આપની વાણી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના વિચારથી બન્ને પક્ષમાં ઉદાસીન છે તે પણ પ્રથમ પક્ષને મેક્ષના પ્રતિ ઉપાયભૂત જે પ્રવૃત્તિ તેને જે અનુકુળ વ્યવહાર પક્ષ તે પક્ષને અવલંબન કરીને આદ્ય પક્ષને હણે છે. જો કે ન્યાયમત ખંડન કરવા લાયક તો છે જ, પરંતુ કાંટાથી કાટ કાઢવામાં આવે છે તેવી રીતે અથવા સર્પાદિકથી કરડાએલ આંગળીને વિષકંટક દ્વારા વિનાશ કરતાં વિષકંટક દૂષિક થતો નથી, તેવી રીતે અત્યંત કદાગ્રહી બૌદ્ધ મતનું નૈયાયિક મતદ્વારા ખંડન કરાવવું ઉચિત છે તથા ઘણા વ્યવહારનું નાશક હોવાથી નૈરામ્ય જ્ઞાનના સાધક પર્યાયાર્થિક નાનું ખંડન પ્રથમ કરાવવું તે વ્યાજબી છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
RA
M
-
-
-
SaxaNMARAg
LALI
॥
।
दिगम्बर शास्त्र कैसे बने?
लेखक-मुनिराज श्री दर्शनविजयजी
-
- -
-
-
-
-Re-
e -
SUNRIMomen
neranaamana
-armmaNDRE
-
-
(गतांक से क्रमशः)
प्रकरण १४-आ० वीरसेन और आ० जयसेन
मैं सातवे प्रकरण में लिख चुका हूं कि-दि० आ० भूतवलि वगैरह ने बनाये कर्म प्राभृत और कषाय प्राभृत ही दिगम्बर संघ के आगम हैं। इनको आचायोगम मानो, जिनागम मानो या कुछ भी मानो, मगर सब से प्राचीन दिगम्बर शास्त्र ये ही हैं। पश्चात् कालीन दि० आचार्यों ने श्वे०आगमों के सहारे से इन दिगम्बरीय शास्त्रों को टीका एवं व्याख्याओं से अलंकृत किये हैं। उन सभी में आ० वीरसेन और आ० जयसेन का प्रयत्न चिरंजीव बना है। ये दोनों आचार्य गुरु शिष्य हैं । आपका परिचय इस प्रकार है :
आप दिगम्बरीय सेन संघ के आचार्य हैं। श्रीमान् नाशुरामजी प्रेमी लिखते हैं कि---सेनसंघ से दो शाखाएं चली; प्रथम शाखा में आ० समन्तभद्रसूरि, आ० शिवकोटि और आ० वीरसेन वगैरह हुए। यह कवि हस्तिमल्ल के विक्रान्तकौरवीय नाटक की प्रशस्ति से माना जाता है। दूसरी शाखा में हरिवंश पुराण के निर्माता आ० दूसरे जिनसेन हुए हैं, ( शक सं० ७०५) * जिनको प्रशस्ति हरिवंश पुराण में ही उपलब्ध है ।—विद्वद्रत्नमाला ।
आपके दीक्षागुरु का नाम मिलता नहीं है। आपके ज्ञानगुरु चित्रकूट निवासी पलाचार्य थे। आपको समय करिबन विक्रम की नवमी शताब्दी का उत्तरार्ध है, क्यों कि---जयधवला का समाप्तिकाल शक सं० ७५९ यानी विक्रमाब्द ८९५ है।
श्रीमान् प्रेमीजी ने विद्वदूरत्नमाला में हरिवंशपुराण का समाप्तिकाल श०सं०६७५ लिखा है।
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१४] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष 3 __प्रो० ए. एम्० उपाध्ये M. A. लिखते हैं कि -" वीरसेनकृत धवला टीका जगत्तुंग के राज्य में (७४९ से ८०८ ) समाप्त हुई है। उसकी प्रशस्ति में समय दिया गया है, किन्तु सोलापुर की प्रति में वे श्लोक बिल्कुल बिगड गये हैं । धवलाटीका में अनेक स्थलों पर वीरसेन ने अकलंक के राजवार्तिक से लम्बे लम्बे चुनिन्दा वाक्य उद्धृत किये हैं।" वगैरह । -जैनदर्शन, व० ४ अं० ९, पृष्ठ-३८९
श्री० उपाध्ये के मतानुसार धवला की रचना आ० अकलंक के “ राजवार्तिक " के बाद की है। आ० अकलंक का समय डॉ. सतीशचन्द्र विद्याभूषण आदि के निर्णयानुसार शकाब्द ७५० यानी विक्रमाब्द ८८५ के करिब का है और प्रो० उपाध्ये के मतानुसार वि० सं० ७०० के करिब का है। --(जैनदर्शन, पृ० ३८९)
प्रो० उपाध्ये ने धवला का रचना-समय ७९४ से ८०८ लिखा है, यह गलती है । श्रीमान् जुगलकिशोरजी मुख्तार ने भी धवलग्रंथ की समाप्ति शकाब्द ७३८ में मानी है (स्वा० स० पृ० १७४) । असल ग्रंथ का दर्शन नसीब न होने के कारण ही वर्षनिर्णय में ऐसा मतभेद हो सकता है।
आ० वीरसेन के पांच शिष्यों के नाम मिले हैं ।-(विद्वद्रत्नमाला, पृ० १६ )
१. विनयसेन-इनके शिष्य कुमारसेन से वि० सं० ७५३ में काष्ठासंघ का
-आ० देवसेनकृत दर्शनसार, गाथा ३९-४० इनके कहने से आ० जिनसेन ने “ पार्श्वभ्युदय" काव्य बनाया है (पा० श्लो० ७१)
२. जयसेन----इन्होंने जयधवला की अनुपूर्ति की है। आ० जिनसेन ने इनसे श्रुतज्ञान प्राप्त किया है। --( आदिपुराण की उत्थानिका, श्लोक ५८ या ५९)
३. जिनसेन-~-इन्हींने पार्श्वभ्युदय काव्य और आदिपुराण का निर्माण किया । आ० गुणभद्र इन्हींके शिष्य है, जिन्हेांने उत्तरपुराण वगैरह ग्रन्थ बनाये ।
___* श्रीमान् प्रेमीजी का मत है कि-आ. देवसेनजी ने, यहां संवत् लिखने में गलती की है । वास्तव में यहां वि० सं० ७५३ के स्थान पर शकाब्द ७५३ होना चाहिए (विद्वदूरत्नमाला पृ. ३७) या काष्ठासंघ के विधाता विनयसेन के शिष्य से भिन्न कोई दूसरा कुमारसेन होना चाहिय । ---जैनग्रन्थ रत्नाकर कार्यालय प्रकाशित दर्शनसार प्रथमावृत्ति प्रस्तावना पृ. ३९-४०
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म१]
દિગબર શાસ્ત્ર કેસે બને?
४. दशरथ---आ० गुणभद्र ने इन्हीसे ज्ञान सम्पादन किया है।
-( उत्तरपुराण, प्रशस्ति, श्लोक-१३ )। ५. श्रीपाल--- (2)
विद्वदरत्नमाला पृ० १६ । आ० बोरसेन के पश्चात् पट्टानुक्रम इस प्रकार है--
आ० वीरसेन, तत्पट्टे आ० पद्मनंदी, तत्पट्टे आ० वीरसेन शिष्य आ० जिनसेन, त पट्टे वृद्ध गुरुभ्राता आ० विनयसेन, तत्पट्टे गुरुभ्राता के शिष्य आ० गुणभद्र ।।
--आ० देवसेनकृत दर्शनसार, गाथा-३१, ३२ आ० वीरसेन ने दिगम्बर संघ को " धवल ग्रंथ '' नामक महान् सिद्धांत ग्रन्थ समर्पित किया है । इसका इतिहास आ० इन्द्रनन्दी आदि के लिखने के अनुसार निम्न प्रकार मिलता है:
चित्रकुट निवासी एलाचार्य सिद्धांततत्त्व के ज्ञाता थे। आ० वीरसेन ने उनसे सब सिद्धांत का अध्ययन किया । बाद में ८ निबन्धनादि अधिकार लिखे । बाद में आप मटग्राम ( वटग्राम-मान्यखेट ) में पधारे । यहां आपने कषाय प्राभृत मूल गा० १८३, गुणधर मुनिकृत विवरण सूत्र श्लो० ५०३ और यतिवृषभ कृत चूर्णि श्लो० ६००० पर आ० बप्पदेव ने किये हुए वार्तिक ( व्याख्या प्रज्ञप्ति ) श्लो० ६०००० का अध्ययन कर लिया । और कर्म प्राभूत के छठे सत्कर्म खंड के बन्धनादि १८ अधिकार संक्षिप्त कर दिये, माने छठे खंड को छोटा कर दिया या तो सत्कर्म खंड नया बना लिया।
और कर्मग्राभृत के ५ प्राचीन और छठा स्वकृत उन छे खंडों पर प्राकृत संस्कृत भाषा में ७२००० श्लोक प्रमाण धवला नामकी टीका बनाई । तत् पश्चात् आपने कपाय प्राभूत की ४ विभक्ति पर २०००० श्लोक प्रमाण जयधवला की रचना की और आपका स्वर्ग गमन हुआ ।
आपके ही शिष्य आ० जयसेन ने कर्म प्राभूत की शेष विभक्तियों का विवरण लिखने का प्रयत्न किया, और कषाय प्राभृत के शेष भाग पर ४०००० श्लोक प्रमाण टीका बनाकर उसे जयधवला के साथ में जोड़ दी । जयधवला की कुल जोड ६०००० श्लोक प्रमाण है । इसका दूसरा नाम महाधवला भी कहा जाता है।
-----श्रुतावतार श्लोक १७६ से १८३ । सूअखंधो गा० ७०-८८ । स्वामी समन्तभद्र वगैरह ।
(क्रमशः).
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હસ્તિનાપુરી તીર્થ
લેખક
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આદિ યુગની આ મહાન નગરીનું વર્ણન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાયેલ છે. વર્તમાન અવસર્પિણી કાળમાં ત્રીજા આરામાં આ નગરી વસી અને ઉન્નતિના શિખરે પહોંચી. સૌથી પ્રથમ આ નગરીનું દર્શન આપણને શ્રી ઋષભદેવપ્રભુજીના પારણું સમયે થાય છે. એ આદિ પૃથ્વી પતિ, આદિ નાથ, આદિ ભિક્ષાચર અને આદિ ધર્મપ્રરૂપક ભગવાન ઋષભદેવજીએ ચાર હજાર રાજાઓ - ભૂમિપતિઓ, રાજકુમારો સાથે દીક્ષા લીધી. ભગવાન શ્રી ઋષદેવજીએ પોતાના સે પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. એ પુત્રનાં નામથી અનેક પ્રાંતનાં નામ પણ પડ્યાં. તેમાં કુરુક્ષેત્રનો પણ સમાવેશ થઈ ગયો. કુરુપાંતની રાજધાની બન્યું હસ્તિનાપુર. આદિ યુગની અડભાગી નગરી:
રાજ પાટ, ઘરબાર, માતા-પુત્ર પરિવાર છોડી નીકળેલા આ પ્રથમ સાધુશેખર અદીનપણે ભૂતલમાં વિચરી રહ્યા હતા. સાથે ચાર હજાર તેજવી આત્મવીર પણ વિચરતા હતા. થોડા દિવસ તો આમ ચાલ્યું. પણ સુધા દેવીએ બધાને સતાવવા માંડવ્યા. યુગલીયાની પ્રજા સાધુ શું, ભિક્ષાચર શું, દાન શું; એ કાંઈ ન જાણતી. પ્રભુ હતા મૌન. સાથેના સાધુઓ અવારનવાર જઈ જઈને પૂછેઃ “ભિલા કેમ લેવાય ?” આખરે પ્રભુના મૌનથી બધા અકળાયા. ભૂખ્યા રહેવાય નહિ અને ઘરે જવાય નહિ. આખરે તેમણે જંગલનાં ફફૂલ ઉપર રહી તપ કરવાનો વિચાર કર્યો. ક્રમશઃ બધા પ્રભુજીથી જુદા પડી જઈ જંગલમાં જ તપ કરવા લાગ્યા.
શ્રી ઋષભદેવ પ્રભુજી ઘોટું નથિ છે રૂ ના મહાન સિદ્ધાંત અનુસારે અદીનપણે એકાકી વિચરવા લાગ્યા. ભિક્ષાથી અજાણ માનવીઓ દાનમાં સેનું, રૂપું, હીરા, માણેક, મેતી, રાજ્ય આદિ આપવા તત્પર બનતા; કિન્તુ પરમ ત્યાગમૂતિ, નિષ્પરિગ્રહી પ્રભુજી એ કોઈ પણ વસ્તુનો સ્વીકાર ન કરતા. આમ ભૂલમાં વિચરતા એક વર્ષ ઉપર દિવસો થઈ ગયા. અને વિહરતા વિહરતા તેઓ શ્રી હસ્તિનાપુરજી પધાર્યા.
અહીં શ્રી ઋષભદેવજીના પૌત્ર શ્રેયાંસકુમાર યુવરાજ હતા. રાત્રિના સમયે હસ્તિનાપુરના મુખ્ય શેઠ, રાજા અને યુવરાજ એ ત્રણેને ત્રણ ભિન્ન ભિન્ન સ્વપ્નમાં આવ્યાં કે “(૧) એક મહાયોગીરાજ કર્મશત્રુ સાથે લઢે છે તેમાં શ્રેયાંસકુમારની સહાયતાથી તેમણે શત્રુને હરાવ્યો. (૨) સૂર્યનાં કિરણો વિખરાઈ ગયાં હતાં તે શ્રેયાંસકુમારે ઠીક કર્યા જેથી સવિતાનારાયણ પુનઃ પૂર્વવત્ પ્રકાશવા લાગે. (૩) ગિરિરાજ શ્રી મેરૂપર્વતને ઉજજવલ બનાવ્યો.
બીજે દિવસે સવારમાં રાજસભામાં ત્રણે જણાએ પોતપોતાનાં સ્વપ્નાં જણાવ્યાં અને અંતે નિર્ણય કર્યો કે શ્રેયાંસ કુમારને મહાન લાભ થશે.
શ્રેયાંસકુમાર પિતાના રાજમહેલમાં બેઠા હતા ત્યાં કાલાહલ સાંભળી પિતાના છજામાં આવીને ઉભા. દૂર સુદૂર સુધી નરમુંડ નામુંડ જ દેખાતાં. એ ટોળું
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
શ્રી હરિતનાપુરી તીર્થ
[૧૭].
રાજદરબાર પાસે આવ્યું. ત્યાં વચમાં એક તેજસ્વી દિવ્યરૂપ સંપન્ન મહાત્માનાં દર્શન થયાં. શ્રેયાંસકુમાર વિચારવા લાગ્યા કે આ વેષ મેં કયાક જેવો છે. એમ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પ્રભુજી સાથેના પિતાના આઠ ભાનો સંબંધ જામ્યા. દેવલોક પહેલાંના ભાવમાં સ્વીકારેલ આર્વતી દીક્ષાનું સ્મરણ થયું. તે વખતની શુદ્ધ ઉજજવલ ક્રિયા, ત્યાગ, તપ, ક્ષમા, શાંતિ, મૃદતા, સરલતા આદિ ગુણો યાદ આવ્યા. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ આહારની ક્રિયા યાદ આવી. અને પ્રભુને શુદ્ધ આહારની જરૂર છે એમ સમજયું. આ ત્યાગમૂર્તિને અજ્ઞાની લેકે હીરા, મોતી, માણેક આદિ આપે છે પણ એ વસ્તુની પ્રભુજીને જરૂર જ નથી. શુદ્ધ આહાર જ આપવો જરૂરી છે, એમ વિચારે છે ત્યાં એક ચોપદારે ઈરસથી ભરેલા ૧૦૮ ધડા લાવીને હાજર કર્યો. શ્રી શ્રેયાંસકુમારે વિચાર્યું, આથી બીજો શુદ્ધ, નિર્દોષ અહાર બીજે ક્યાંથી મળવાને હતો ? પ્રભુજી રાજમહેલ પધાર્યા. શ્રેયાં કુમારે ખુબ જ ભકિત, શ્રદ્ધા અને શુદ્ધ સાત્વિક પ્રેમપૂર્વક પ્રભુજીને નિર્દોષ અહાર – ઈક્ષરસ વહોરાવ્યો. તે જ વખતે કા રાન મણે સાનં ની ઘોષણા થઈ પંચની વૃષ્ટિ થઈ. જનતા આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. આ શું ? આતે રાજાઓના રાજા, દેવોના દેવ. તેમને આવું અપાય ? શ્રેયાંસકુમારને પૂછયું આ શું ?
શ્રેયાંસકુમાર – સાધુએ ને શુદ્ધ આહારનું દાન કરવું જોઈએ. તેમને અત્યારે બીજી કોઈ પણ ચીજનો ખપ નથી.
જનતા –- તમે કેમ જાણ્યું કે શ્રી આદિનાથને આ જ વસ્તુ જોઈતી હતી અને અન્ય નહિ?
શ્રેયાંસકુમાર – સાધુઓ ગૌચરી કરે છે. તેમાં શુદ્ધ આહારપાણીની જરૂર હોય છે. તેમજ પ્રભુજી સાથે મારે આઠ ભવને સંબંધ છે. મને એનું જ્ઞાન થયું છે. આજથી ત્રીજા ભવની સાધદશાનો મને ખ્યાલ આવે છે. આ બધા વિચાર કરી મારી પાસે જે શુદ્ધ આહાર હતો તે મેં પ્રભુજીને વહોરાવેલ છે. તમે પણ પ્રભુજીની ભક્ત કરવા માંગતા હો તે શુદ્ધ નિર્દોષ આહાર વહોરાવે. પ્રભુજી તમારે ત્યાંથી પણ જરૂર આહાર લેશે. સાધુને ધન, માલ, મિલ્કત, જમીન આદિનું દાન ન અપાય.
આ યુગનું આ પ્રથમ દાન છે. જેના શાસનમાં નિયાણ માંગણી કરવાની મનાઈ છે છતાં પણ યદિ માંગતાં કઈ ચીજ મળતી હોય તો આ જ મળે કે “શ્રેયાંસ “સમાન ઉત્કટ ભાવના, શ્રી ઋષભદેવજી સમાન પાત્ર અને દાનમાં છેલ્ફરસ જેવો શુદ્ધ આહાર.” આ યુગમાં શ્રી ઋષભદેવજી સમાન પાત્ર અને શ્રેયાંસકુમાર જેવી દાનની શુદ્ધ ઉત્કટ ભાવના થઈ નથી અને થશે પણ નહિ”
શ્રી ઋષભદેવ ભગવાને હસ્તિનાપુરીમાં તેર મહીના બાદ કેટલાક દિવસો પછી પ્રથમ પારણું કર્યું. તેર મહિનાથી પણ વધુ દિવસ સુધી આહાર અને પાણીમાંથી કાંઈ પણ લીધું નથી. તેર મહિના સુધી નિર હાર નિર્જલા ઉપવાસ કર્યા હતા. ઇતિહાસના આદિ યુગમાં આ નગરીનું આ પ્રથમ દર્શન કેટલું ભવ્ય, રોમાંચક અને મનોહર છે. આ પ્રથમ દર્શને જ આ નગરી આપણને મુગ્ધ કરે છે. ત્યારપછી ક્રમશઃ આ નગરી ઉન્નતિના શિખરે પહોંચે છે.
१ रिसससमं पत्तं निरवजमिवखुरसदाणं । सिज्जंससमो भावो, जइ होज्जा वंछियं णियमा ॥१॥
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
| [૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
અય તીર્થપતિઓની કલ્યાણક ભૂમિઃ
આ પછી તે ઘણો કાળ વ્યતીત થઈ ગયો. શ્રી શાંતિનાથ પ્રભુજી, શ્રી કુંથુનાથ પ્રભુજી અને શ્રી અરનાથ પ્રભુજી વગેરે ત્રણ ચક્રવર્તિ અને તીર્થકર દેવનાં અવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર ચાર કલ્યાણ કે અહીં થયાં છે. આ ત્રણે ચક્રવતિઓએ છ ખંડ ધરતી જીતી લીધી. છ ખંડ ધરતી ઉપર અહીંથી સત્તાનાં સૂત્રો ચાલતાં. ત્રણ ત્રણ ચક્રવતિઓની રાજધાની અને ત્રણ ત્રણ તિર્થંકરોનાં ચાર ચાર કલ્યાણકની ભૂમિ, એમ બેવડુ માન હસ્તિનાપુરી સિવાય બીજ ગરીઓના લલાટે નથી લખાયું. મહાભારતની મહાસમરાંગણ ભૂમિ:
પછી મહાભારત યુગમાં પાંડવો અને કૌરવોની જન્મભૂમિ, કીડાભૂમિ અને રાજભૂમિ બનેલી એ નગરી ખરે જ ચિરસ્મરણીય બની છે. સંસાર પરિવર્તનશીલ છે. ઉન્નતિ અને અવનતિ એક ઢાલની બે બાજુ માં છે. હસ્તિનાપુરી ને ભાગ્યરવિ આ યુગમાં જ નમવા માંડે છે અને અને અસ્તાચલના આરે ઉતરે છે.
કૌરવો અને પાંડવો ઘત બેલે છે, પટપટુ કૌરવો સાથેના દાવમાં પાંડવો હારે છે. વિનાશ કાઢે વિપરીત વૃદ્ધિ” સુઝે છે. પાંડવો રાજપાટ, અને સ્ત્રી સુધ્ધા દાવમાં મૂકે છે અને અન્ત પરાજયની કાલિમા વહોરી લે છે, અને વનવાસ સ્વીકારે છે. પુનઃરાજ્યની યાચના થાય છે. ગીતાજીના સૃષ્ટા શ્રીકૃષ્ણજી દૂત બની હસ્તિનાપુરના રાજદ્વારે આવે છે અને એ પણ નિષ્ફળ બની પાછો જાય છે. જતાં જતાં અસ્તાચલના ઓવારે ઉતરતા હસ્તિનાપુરીના ભાગ્યરવિનું નિરીક્ષણ કરી નિઃસાસા નાખતા, પુનઃપુનઃ પાછું વાળીને જેતા ચાલ્યા જાય છે. અને ભયંકર કુરુક્ષેત્ર આરંભાય છે, મહાભારત મંડાય છે. બન્ને પક્ષના હજારો, લાખો, કરોડો માનવીઓ રણક્ષેત્રના દેવતાના ખપ્પરમાં હોમાય છે. શ્રી હસ્તિનાપુરીના પતન-અરે સમસ્ત ભારતના પતન–ના શ્રી ગણેશ અહીંથી આરંભાય છે. ન માલુમ કુરૂક્ષેત્રનો દેવતા કેટલો નરસંહાર પોતાના ખપ્પરમાં ભરવા માંગતો હશે ? જેના અણુએ અણુમાં માનવ જાતિના રકતના કણીયા ભર્યા છે, જેના અણુએ અણુમાં નરજાતિના સંહારને ભયંકર ઇતિહાસ ભર્યો છે !
છેવટે વિજયમાળા પહેરી પાંડે હસ્તિનાપુરમાં આવ્યા. પણ એ સ્મશાન ભૂમિ જોઈ તેમનું હૃદય દ્રવ્યું. અને ઈન્દ્રપ્રસ્થ “ગર નવું વસાવી રાજધાની ત્યાં લઈ ગયા. હસ્તિનાપુરીના સૌભાગ્ય ચિહો ઉઠી ગયાં; ધીમે ધીમે ટુંક મુદતમાં જ આ સૌભાગ્યશાલિની નગરી શ્રીહીન વિધવાનારી જેવી બની ગઈ એ નગરીને વિસ્તાર :
શ્રી હસ્તિનાપુરીનો વિસ્તાર જોવા જઈએ તે અદ્યાવધિ જેનાં પ્રાચીન સ્મૃતિ ચિન્હો હાથ આવે છે, તે સ્થાનો પ્રાચીન હસ્તિનાપુરના જ ભાગ છે. જેમકે બરનાવા.
જ્યાં કૌરવોએ પાંડવો માટે લાલા (લાખ) નો મહેલ બનાવ્યો હતો અને રાત્રે જલાવી દેવામાં આવ્યો હતો. જ્યાંથી સુરંગવાટે પાંડવો જીવતા અન્યત્ર ચાલ્યા ગયા હતા.
૧ આ લેખને અને “હસ્તિનાપુર કલ્પને અનુવાદ આપીશ જેથી વાચકને ઘણું જાણવાનું મળશે
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧].
શ્રી હરિતનાપુરી તીર્થ
[૧૯]
આજે એ સ્થાને બતાવાય છે. ત્યાં નીચે નદી હતી અને સુરંગદ્વાર ત્યાં હતું એમ મનાય છે. અર્થાત મહાભારતની એ કથાનું સ્થાન આજે પશુ વિદ્યમાન છે. હજારો ભાવક હિન્દુઓ આ સ્થાનને પુનિત અને પ્રાચીન માને છે. આ દષ્ટિએ હસ્તિનાપુરી ઠેઠ બરનાવા સુધી છે અને વચલ પ્રદેશ હસ્તિનાપુરના જ ભાગે જ છે. તેમાં હાલમાં જૈન ધર્મ પ્રચારનું કેન્દ્ર સરધના પણ આવી જાય છે. તેમજ રાઢધના, પારસી પિઠલેકર, ખપરાણા અને બરનાવા વગેરે સ્થાનો પણ આવી જાય છે કે જ્યાં એ પ્રચારકાર્ય ચાલુ છે. એ બધો પ્રદેશ પ્રાચીન હસ્તિનાપુરીના જ અવશેષ – સ્મારક ચિન્હો છે.
વાચકે કદાચ પ્રશ્ન કરશે કે હસ્તિનાપુરી હતી કેટલી મોટી? તો જણાવવાનું કે ચાર યોજન લાંબી ચડી હતી. આ દૃષ્ટિએ બત્રીસ બત્રીસ માઈલન ચોતરફ ઘેરાવો જોઈએ. તો મેં ઉપર જણાવેલ બરનાલા હસ્તિનાપુરથી ૩૨ માઈલ દૂર લગભગ છે. તેમજ ઉપર ગણાવેલાં બાન ગામે પણ એમાં જ સમાઈ જાય છે. મેરઠ ૨૪-૨૫ માઈલ છે. આવી રીતે અન્યોન્ય ગામો પણ તેમાં આવી જાય છે. એ નગરીની આસપાસ ચાલતુ ધર્મપ્રચાર-કય :
- આજે કેટલાક મહાનુભાવો વદે છે કે એ તરફ ચાલતુ ધર્મપ્રચારનું કાર્ય નવીન છે. પરન્તુ વસ્તુતઃ એવું કશું જ નથી. અહીં તો આ પ્રાચીન ગૌરવશાલિની તીર્થભૂમિના સવિસ્તૃત સ્થાનોમાં એનું પ્રાચીન ગૌરવ યાદ કરાવી એ ગૌરવ પુનઃ પ્રાપ્ત થાય તે માટે જ પ્રયત્ન થાય છે. એમાં નવીન શું છે? તીર્થભૂમિના ઉદ્ધારની શુભ ભાવના કયા ભવ્યાત્માને ન થાય ? અમે બધા અહીં જે કાંઈ કરીએ છીએ એ તીર્થ ભૂમિના જ પ્રતાપે છે. આવી જ રીતે મેરઠ પણ હસ્તિનાપુરનો દરવાજો જ મનાય છે
દાનવીર, ધર્મવીર અને ધર્મ પ્રેમી જનસમાજ લગાર જાગૃત થાય અને એક પ્રાચીનતમ તીર્થભૂમિની ઉન્નતિમાં ભકિાથી, ફૂલ નહિ તે ફૂલની પાંખડીરૂપ, અધ્ય અપે તો એક પ્રાચીન જૈનપુરીમાં વીતરાગના ઉપાસકો, બહોળા પ્રમાણમાં વધી શકે એમ છે. આ ક્ષેત્રમાં જિનબિંબ અને જિનમંદિરની સ્થાપનાની, જિવાણીની પરબ સ્થાપવાની, નાની નાની જૈન પાઠશાળાઓ, વિદ્યાલય-ગુરૂ કુલ અને કયાંક કયાંક ઉપાશ્રયની ખાસ જરૂર છે. વળી ત્યાગમૂર્તિ વિદ્વાન વ્યાખ્યાતા સાધુ મહાત્માઓ આ તરફ પધારે તો તો સોનામાં સુગંધ જ મળે. અસ્તુ !
આ કંઈક વિષયાંતર થઈ ગયે, હવે પુનઃ મૂલ વિષય જ ચર્ચ.
મહાભારતના ભીષણ યુદ્ધની સંતપ્ત જ્વાલાઓથી ભસ્મીભૂત થયેલા આ મહાન નગરે બાદમાં પણ સંસારની અનેક વાયરા જોયા છે. એનું યુદ્ધક્ષેત્ર-કુરુક્ષેત્ર પાણીપતના નામે જાહેર થયું. રાજધાની ભલે ઇન્દ્રપ્રસ્થ સ્થપાઈ પણ ભારતની યુદ્ધની રાજધાની તે કુરુક્ષેત્ર જ રહ્યું અને તે હસ્તિનાપુરથી નજીકમાં જ છે.
પ્રાચીન ઇન્દ્રપ્રસ્થ એ આજનું દિલ્હી છે. વર્તમાન દિલ્હી તે અર્વાચીન છે, જે મુખ્ય ઈન્દ્રપ્રસ્થ હતું એ તો આજે ભીષણ જગલરૂપ મૌજુદ છે. જેમાં પ્રાચીન ખંડિયેર ટીલાઓ મોજુદ છે. પાંડવોની એ ઈન્દ્રપ્રસ્થ નગરી તો હસ્તિનાપુરથી થોડે જ દુર છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તંભતીર્થને પ્રાચીન જ્ઞાન ભંડાર
લેખક–
શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી સ્થંભતીર્થ યાને આજનું ખંભાત એ એક પ્રાચીન નગર છે. ઐતિહાસિક દષ્ટિએ એનું મહત્તમ આજે પણ વિચારણીય છે. એક કાળે એ માત્ર બંદરમાં પ્રથમ પંક્તિનું બંદર હતું એટલું જ નહિ પણ ધંધા-રોજગારનું જબરદસ્ત મથક હોઈ ધંધાના ધીકતા ધામ તરીકે એની કીતિપતાકા અખિલ ભારતવર્ષમાં ઉડી રહી હતી, અને એની સાથેનો વેપાર હિંદુકુશ ને હિમાલયની મર્યાદા કુદાવી પેલી પાર ઘણે દૂર સુધી વિસ્તર્યો હતા. આજે એ સબંધમાં વધુ વિસ્તાર ન કરતાં એ પુરાણા શહેરના એક જૈનભંડાર સંબંધમાં કંઈક વિચારીશું
જે જ્ઞાનભંડારની વાત થાય છે એ આજે તો ભોયરાપાડા નામના લતાના એકાદ જીર્ણવિશીર્ણ મકાનમાં, એકાદ ખૂણે સંગ્રહાયેલ, જર્જરીત હાલતમાં પડ્યો છે. ખંભાતમાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીના કદમ ન થયો હોત તો એના ઉદ્ધાર સંબંધી જે કાર્યારંભ થઈ ચૂકયો છે અને મકાનની હાલત સુધરી ગઈ છે, તેમ નવા કબાટ આદિનો પ્રબંધ થઈ ચૂક્યો છે તે બનત કે કેમ એ પણ એક પ્રશ્ન રહેત. પણ આ પુરાતન નગરીના સુભાગ્યે, એકાંત પ્રદેશમાં – જન સમૂહના મોટા ભાગની દૃષ્ટિથી તિરોહિત – રહેલ એ ભંડાર જનતાની નજરે ચઢી ચૂકયો છે અને ખંભાતને જે કંઈ પ્રાચીન અવશેષે દષ્ટિગોચર થાય છે એમાં એનું સ્થાન ગૌરવવંતુ હાઈ અગ્રપદે આવે છે.
સાહિત્ય ગ્રંથોમાં “શ્રી શાંતિનાથ જ્ઞાનભંડાર” તરીકે એનો ઉલ્લેખ ડગલે ને પગલે નજરે પડે છે. એ ઉપરથી અનુમા ડી શકાય છે કે તે કાળે એનું મહત્ત્વ સવિશેષ હશે. એ સ્થાને માત્ર પ્રતને સંગ્રહ જ નહિ થતો હોય પણ સાથોસાથ ત્યાં રહી વિદ્વાન ને પ્રજ્ઞાસંપન્ન સાધુ મહાત્માઓ નવીન ગ્રંથની રચના કરતા, તૈયાર થયેલી પ્રતોનું સંશોધન કરતા અને તાડપત્ર પર જાતે લખતા કિવા લહીઆઓ મારફતે લખાવતા. એક રીતે કહીએ તો ગ્રંથના સંગ્રહ-સ્થાન ઉપરાંત આ સ્થળ વિદ્વાનોના સંગમસ્થાન તરીકેનો ભાગ ભજવતું. એ વાતની પૂર્તિ રૂપે નિમ્ર ઉલ્લેણે રજૂ કરવામાં આવે છે–
નવાંગીત્તિકાર શ્રી અભયદેવરિના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિએ આદિનાથ ચરિત્ર રચું, સં. ૧૧૬૦ માં. તેમજ એ જ સાલમાં પ્રખ્યાત આચાર્ય હેમચંદ્રસૂરિના ગુરુ દેવચંદ્રસૂરિએ શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું. ય સમાસ પર ૭૦૦૦
ક પ્રમાણુ વિવરણ વૃત્તિ-તાડપત્ર પર લખાયેલી શાંતિનાથ ભંડારમાં છે. તેવી જ રીતે આમ્રદેવસૂરિ અને મિચંદ્રસુરિકૃત આખ્યાનકમણિકાશ પરની તાડપત્રીય વૃત્તિ, સંગ્રહગીરન નામનું પ્રાકૃત ગ્રંથ, તેમજ ક્ષેત્ર અમાસ, દશવૈકાલિક, પાક્ષિક સૂત્ર અને
ઘનિયુક્તિની તાડપત્ર પર લખાયેલી પ્રતિ ઉત ભંડારમાં છે. (પીટર્સન-૩,૫ર ). સ્થંભતીર્થવાસી શ્રીમાલવંશીય ઠ૦ સાઢા સુન, હ૦ કુમારસિંહે નિશીથચૂર્ણની પ્રત
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ]
સ્તંભતીર્થને પ્રાચીન જ્ઞાન ભંડાર
[૨૧]
તાડપત્ર પર લખાવી તે તેમજ પાક્ષિક પ્રતિક્રમણ ચૂર્ણની તાડપત્ર પર લખાયેલી પ્રત પણ શાતિનાથ ભંડારમાં છે. આ રીતે જુદા જુદા સમયમાં લ બાયેલ સંખ્યાબંધ તાડપત્ર પરની પ્રતો સંબંધીના અને તે સર્વ પયુક્ત શાન્તિનાથ ભંડારમાં હોવા સંબંધીના ઉલ્લેખે મૌજુદ છે, જેમાં નીચેના નામે મુખ્ય છે.
(૧) મહામાત્ય શ્રી તેજપાળના સમયમાં શીલાંક આચારાંગવૃત્તિ, (૨) મુનિદેવસૂરિકૃત શાન્તિનાથ ચરિત્ર, (૩) પલ્લીવાલા ( મહેશ્વરસૂરિકૃત કાલિકાચાર્ય કથા પ્રાકૃત તથા નાઈલગ૭ના સમુદ્રસૂરિના હસ્તાદીક્ષિત શિષ્ય વિજયસિંહસૂરિની રચેલ ભુવનસુંદરી કથા, પ્રાકૃ1. (૪) હે પાચાર્ય કૃત શબ્દાનુશાસન વૃત્તિ અને છંદેનુશાસન વૃત્તિ. (૫) આવશ્યક નિર્યુક્તિ સહિત તિલકાચયની ટીકા. (૬) શીલાચાર્ય કૃત સૂત્રકૃતાંગ ટીકા અને ઉત્તરાધ્યયન બૃહદુવૃત્તિ, (૭) વિનયપ્રભને ગૌતમસ્વામી રાસ () કુમારપાળ પ્રતિબોધ. (૯) હેમકુમાર ચરિત્ર. (૧૦) ચંદ્રપ્રાપ્તિ ટીકા. (૧૧) આવશ્યક પરની હરિભદ્રસૂરિકૃતટીકા (૧૨) સિદ્ધાંતવિષમ પદપર્યાય ટીકા.
આ તો માત્ર છુટી છવાઈ મેળવેલી વિગતે છે. એ સબંધમાં અભ્યાસકે વર્ગ તરફથી સંશોધન ને ગષણ ચાલુ રહે તે જૈન સાહિત્યના ઉદ્ધારણમાં અને સંગ્રહણમાં શાન્તિનાથ જ્ઞાન ભંડારે કેવો ફાળો આપે છે તેને તાગ નીકળી શકે.
ઉપર મુજબ જે કેફીય પ્રાપ્ત થઈ છે તે ઉપરથી ફલિતાર્થ તારવી શકાય કે તાડપત્ર પર લખાયેલ પ્રતાનો સારામાં સારો સંગ્રહ થંભતીર્થમાં આ ભંડાર સિવાય અન્યત્ર નહોતો. એક સ્થળેથી એવી નોંધ મળી આવે છે કે સં. ૧૯૪૨માં બીન્યાયાભોનિધિ આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરિ ઉર્ફે આત્મારામજી મહારાજ ખંભાત પધારેલા ત્યારે તેઓશ્રીએ પ્રાચીન તાડપત્રો પરનાં ધર્મ પુસ્તકો વાંચ્યા હતાં. શનિનાથ ભંડારની તાડપત્ર પરની પ્રતો, આગળ વર્ણવેલા ગૌરવ અને મહત્વને લઈ બહાર ગામથી માંગણી આવતાં, મેકલવામાં આવતી તેમજ જિજ્ઞાસુ મુનિરાજોને સે પાતી પણ ખરી. આ જાતની ઉદારતાનું પરિણામ એ આવ્યું કે એમાંની કેટલીક મહત્વની પ્રતા જ્યાં ગઈ ત્યાં રહી, અને કેટલીક જે સાધુ મહારાજે વાંચવા લઈ ગયા તે પાછી ન આવતાં તેમના સંગ્રહમાં ભળી ગઈ. જ્યારે કેટલીક આવી તેમાં પાનાને મેળ ન રહ્યો. આમ છેલ્લા થોડાં વર્ષોમાં યોગ્ય વ્યવસ્થા અને કડક પદ્ધત્તિના અભાવે એક સમયના આ પ્રસિદ્ધ ભંડારે પોતાની જ્ઞાન-સમૃદ્ધિમાં ઘણો ઘટાડો કર્યો. આમ છતાં ભાગ્યું તોયે ભરૂચ” એ જનવાયકા પ્રમાણે હાલ જે પ્રતિ જળવાઈ રહી છે તેને પ્રબંધ એવી વ્યવસ્થાસર બનાવવાની આવશ્યકતા છે કે જેથી જિજ્ઞાસુ વર્ગ છુટથી લાભ લઈ શકે અને તેની સ્થિતિ લાંબા સમય સુધી સારી રહી શકે. આચાર્ય મહારાજ પવિત્ર હાથ લાગવાથી ખૂણે પડેલ ભંડાર જનતાની ચક્ષુએ ચઢયો તો છે અને ઉદ્ધારના કાર્યમાં આગળ વધે છે, છતાં પ્રાચીન સ્થંભતીર્થના એ અનેરા ગૌરવસમ હોવાથી એની શોભા રાજવીના મુગટ તુલ્ય થઈ રહે તેવા દરેક પ્રયાસ સત્વર આદરવાની પ્રત્યેક ખંભાતવાસીની અને પ્રત્યેક જૈનની પ્રથમ ફરજ છે. એ જ સાચી જ્ઞાનભક્તિ છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉવસગ્ગહર સ્તોત્ર
લેખક – શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ उवसग्गहरं थोतं, काउणं जेण संघकल्लाणं ।
करुणायरेण विहियं, स भद्दबाहु गुरू जयउ ॥ જે મહાપુએ ભારે કરૂણા આણી “ઉવસગ્ગહરં સ્તોત્ર'ની રચના સંધના ક૯યાણ માટે કરી તે (મહાપુરુષ) ભદ્રબાહુવામી જયવંતા વર્તા
ઉવસગ્ગહર સ્તોત્ર એ નામ આ સ્તોત્રના પ્રારંભિક પદ ઉપરથી પડેલું છે. આ નામ ખુદ તેના કર્તા શ્રી ભદ્રબાહુસ્વામીએ રાખ્યું હતું કે પાછળના કઈ વિદ્વાને આવું નામ પાડયું હતું એનો નિર્ણય થઈ શકતા નથી, પરંતુ સ્તોત્રના પ્રારંભિક પદ ઉપરથી પડેલાં આવાં નામો જૈન સાહિત્યમાં મળી આવે છે. દા. ત. શ્રી મુનિસુંદરસૂરિકત સંતિકર સ્તવ, તિજયપહુન્ન સ્તોત્ર, શ્રીમાનતુંગસૂરિકૃત નમકનું સ્તોત્ર તથા ભક્તામર સ્તોત્ર, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિકૃત કલ્યાણ મંદિર સ્તોત્ર વગેરે વગેરે.
આ સ્તોત્રની ઉત્પત્તિ વિષે દંતકથાઃ–પૂર્વે શ્રી આર્યસંભૂતિવિજયજીના ઉપદેશથી ભદ્રબાહુ તથા વરાહમિહીર નામના બે ભાઈઓએ દીક્ષા લીધી. ગુરૂએ ભદ્રબાહને આચાર્ય પદવીને યોગ્ય ધારી આચાર્ય પદવી આપી. ભદ્રબાહુને આચાર્ય પદવી આપવાથી વરાહમિહીરે મત્સરના લીધે સાધુનાં વસ્ત્રો તજી દીધાં અને અશુભ કર્મના ઉદયે મિથ્યાત્વધર્મને સ્વીકાર કર્યો. પૂર્વાવસ્થા (સાધુપણા)માં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચન્દ્રપ્રસ્તૃપ્તિ વગેરે સિદ્ધાન્તોનું જે અવગાહન કરેલું તે યાદ કરી કરીને તેના ઉપરથી સવાલક્ષ શ્લોક પ્રમાણ જ્યોતિષ શાસ્ત્રની નવીન રચના કરી, જેનું નામ પિતાના નામ ઉપરથી વરાહતસંહિતા રાખ્યું કે જે ગ્રન્થ હાલમાં પણ વિદ્યમાન છે અને તે પ્રત્યે સિદ્ધાંત વગેરેમાંથી ઉદ્ધરેલ હોવાથી મોટે ભાગે સત્ય અર્થવાળો છે. તેથી પરંપરાએ કરીને બ્રાહ્મણ આદિ લોકે દ્વારા આજે પણ તેનું પઠન પાઠન વિશેષ કરીને થતું જોવામાં આવે છે.
વરાહમિહીર બાર વર્ષ સુધી સાધુ અવસ્થામાં રહ્યો. ત્યાં રહીને તેણે અંગ, ઉપાંગ, પૂર્વાદિ સિદ્ધાન્ત, સર્વ જ્યોતિષ શાસ્ત્ર તથા બીજાં વિદ્યા મ– ગચૂર્ણ વગેરેનું જ્ઞાન મેળવ્યું તે વાત છુપાવીને તેના બદલે લોકોમાં બ્રાહ્મણોએ વિપરીત કહેવા માંડયું કે :-- હે લેકે ! આ વરાહમિહીર સકલ શાસ્ત્રોનો પારગામી, ચૌદે વિદ્યાનો જાણકાર, વશીકરણ, પરકાયપ્રવેશ તથા આકાશગામિની વિદ્યા વગેરેના સ્થાનભૂત છે એટલે કે બધી વિદ્યાઓનો જાણકાર છે તેને લીધે તે ગગનમંડલમાં બાર વર્ષ સુધી જ્યોતિષચક્રની સાથે વિદ્યાના બલથી રહીને સૂર્યાદિ ગ્રા અને અશ્વિન્યાદિ નક્ષત્રનો સંચાર બરાબર રીતે જોઈ ને, તેની બરાબર ધારણ કરીને લોકોના ઉપર ઉપકાર કરવાને માટે મૃત્યુ લેકમાં ઉતરી આવેલ છે. તેની આવી પ્રસિદ્ધિ સાંભળીને કેટલાક મેળા મનુષ્ય તેના શિષ્ય થયા, અને એ શિષ્ય વગેરે તેની પાસે અભ્યાસ કરીને લોકોમાં તેની કીતિને ફેલાવો કરવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
ઉસગહર સ્તોત્ર
[૨૩]
આર્ય સંભૂતિવિજયજી કાળધર્મ પામતાં પહેલાં પોતાને ગ૭નો સઘળો ભાર આ ભદ્રબાહુનામીને ભળાવી અનશન કરીને સ્વર્ગે ગયા. તે પછી એક વખતે આર્ય ભદ્રબાહુવામી વિહાર કરતાં કરતાં કાઈક ગામમાં પધાર્યા, તે સમયે ઉક્ત વરાહમિહીરનો જીવે સાધુ તથા શ્રાવકે પર દ્વેષ રાખત, મિથ્યાત્વના ઉદયવાળો, અજ્ઞાન તપ વગેરે ક્રિયા કરીને કાળધર્મ પામીને વ્યંતર જાતિમાં ઉત્પન્ન થએલો હતો, તેણે વિલંગજ્ઞાનથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જોયું અને તે જોતાં જ મિથ્યાત્વના ઉદયે કરીને જૈન પ્રવચન પ્રત્યે દ્વેષ ધરતે થકે તે અધમ આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે - જૈનધર્મને સાધુઓ પ્રત્યે મારા પૂર્વ ભવના વેરનો બદલે શી રીતે લેવો જોઈએ ? તેથી તે સપની માફક સાધુઓનાં છિદ્રો જેવા લાગ્યો, પરંતુ ધાર્મિક ક્રિયામાં રત અને અપ્રત્તમ અવસ્થામાં રહેતા એવા સાધુઓમાં કોઈ પણ ઠેકાણે છિદ્ર નહિ મળી આવવાથી, તે વિલો થશે. સાધુઓને મૂકી દઈને અવિરતિવાળા શ્રાવકોને બહુ જ પ્રમાદમાં પડી ગએલા જોઈને તે દુષ્ટ વ્યંતરે શ્રાવકો પ્રત્યે ઉપસર્ગો કરવાની શરૂઆત કરી. તે વખતે શ્રાવકોએ પણ પોતાની વિશિષ્ટ બુદ્ધિથી જાણ્યું કે આ વ્યંતરકૃત ઉપસર્ગ છે, તેથી તેના નિવારણ માટે શ્રીભદ્રબાહસ્વામીને વિનંતિ કરવી જોઈએ, એમ જાણીને બધો વૃત્તાંત તેઓના ઉપર વિનંતિ રૂપે એકલાવ્યો. એ વૃત્તાંત સાંભળીને જ્ઞાનના બળે કરીને ઉપસર્ગનું કારણ જાણી તેમણે મહાપ્રાભાવિક “ઉપસર્ગહર સ્તોત્ર નવીન બનાવી સંઘને આપ્યું, તેથી સકલ સંઘ તે સ્તોત્રના સ્મરણના પ્રભાવથી ઉપદ્રવથી મુકત થયો.
–શ્રી જિનપ્રભસૂરિકૃત ‘ઉપસગ્ગહર ની અર્થકલ્પલતા નામની વૃત્તિ ઉપરથી.*
આ સ્તોત્રના કર્તા મુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી છે એવી માન્યતા પરંપરાથી આજસુધી ચાલી આવે છે; પરંતુ કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે તેના કર્તા ભુતકેવલી ભદ્રબાહુ નહિ પણ બીજા ભદ્રબાહુ હોવા જોઈએ. આ પ્રશ્નનો ઉહાપોહ મેં શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહના તંત્રી પણ નીચે પ્રસિદ્ધ થતા જૈનોતિ' માસિકના સંવત્ ૧૯૮૮ના આસે માસના ૧૩મા અંકના પાના ૧૩ થી ૧૫ ઉપર “ઉવસગ્ગહરે તાત્રના કર્તા કોણ?' એ નામને ટુંક લેખ લખીને કર્યો હતો અને તેમાં કેટલાએક પુરાવાઓ આપીને તેના કર્તા બીજા ભદ્રબાહુ નહિ પણ મૃતકેવલી ભદ્રબાહુ જ હોવા જોઈએ એમ સિદ્ધ કર્યું હતું, પરંતુ મારે લેખ લખાયા પછી મારા તરફથી પ્રસિદ્ધ થએલા “મંત્રાધિરાજ ચિંતામણિ” નામના ગ્રંથમાં તથા “આત્માનન્દ-જન્મ–શતાબ્દી સમારક-ગ્રન્થમાં સ્વર્ગસ્થ ગુરૂદેવ દક્ષિણ વિહારી શ્રી અમરવિજયજીના શિષ્ય વિર્ય શ્રી ચતુરવિજ્યજીએ તેના કર્તા મૃતકેવલી ભદ્રબાહુ નહિ પણ બીજા ભદ્રબાહુ હોવા જોઈએ તેમ સાબિત કરવા પ્રયત્ન કરેલું હોવાથી આ વિસ્તૃત લેખમાં તે સ્તોત્ર સંબંધી બધી ચર્ચાઓ-જેવી કે તેનું ગાથા પ્રમાણે તેના ટીકાકારો, તેને પ્રભાવ અને તેને ક્રર્તા સંબંધી–કરવાનો મારો વિચાર છે. શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડીઆએ પિતાના ‘સ્તુતિ-સ્તોત્રનું પર્યાલયન” એ નામના “જૈનયુગ” માસિકના પુસ્તક ૨ અંક ૯માં પૃષ્ઠ
* જુઓ અને કાર્થ રન મંજુષા ” નામના ગ્રન્થની પાછળ જોડેલા “સપ્ત સ્મરણાનિ પૃષ્ઠ. ૭-૮ પ્ર શેઠ. દેલા.શૈ.પુ પંડ, ગ્રન્યાક ૮૧.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩ ૪૫૦ પર વિક્રમ સંવત ૧૯૮૩ના વૈશાખ માસમાં નીચે મુજબ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી કે – “હવે પછી બીજ મણકા તરીકે સમયાનુસાર ઉપસર્ગહર સ્તોત્ર ને અંગે થોડી ઘણી રૂપરેખા આલેખવાની અભિલાષા પ્રદર્શિત કરતા હું અત્યારે તો વિરમું છું.”
પરંતુ હું જાણું છું ત્યાંસુધી તેના તરફથી અગર તે બીન કોઈ મુનિ મહારાજ અથવા તો વિદ્વાન ગૃહસ્થ તરફથી આ સ્તોત્ર સંબંધી ઊહાપોહ કરવામાં આવ્યો હોય તેવું મારા ખ્યાલમાં નથી. અને હોય તો મારું ધ્યાન ખેંચવા આ લેખના વાચકે પ્રત્યે મારી નમ્ર વિનંતિ છે
તેત્રનું ગાથા-પ્રમાણ: સ્તોત્રની ઉત્પત્તિ સંબંધીની દંતકથાનો ઉલ્લેખ હું આગળ કરી ગયો છું, તેવી જ એક દંતકથા આ સ્તોત્રની ગાથાઓ સંબંધી જૈન સમાજમાં પ્રચલિત છે જે નીચે મુજબ હોવાનું મેં કેટલાક મુનિ મહારાજે તથા સદ્દગૃહસ્થ પાસેથી સાંભળ્યું છે –
‘કહેવામાં આવે છે કે, શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રથમ તો આ સ્તોત્રની છે અથવા તે સાત ગાથાઓ બનાવી હતી અને તે ગાથાઓ એટલી બધી પ્રામાયિક હતી કે તેના સ્મરણ માત્રથી દેવતાઓ આવતા હતા અને તે માટે કહેવાય છે કે તે વખતના શ્રાવકે અને શ્રાવિકાઓ વાતવાતમાં તેનું સ્મરણ કરતા હતા અને સ્મરણ કરવા માત્રથી દેવતાઓને આવવું પડતું હતું. કહેવામાં આવે છે કે, તેવી જ રીતે એક શ્રાવિકાએ રસોઈ કરતાં કરતાં પિતાના બાલકની વિષ્ટ દેવા માટે પોતાને ઉઠવું ના પડે તે માટે સ્તોત્રનું સ્મરણ કર્યું અને સ્મરણ કરતાંની સાથે દેવને આવવું પડયું. દેવના આવ્યા પછી શ્રાવિકાએ બાલિકના શરીરની વિઝા લેવાની આજ્ઞા દેવને કરી. આવાં આવાં કામોથી ત્રાસ પામીને દેવતાઓએ, કહે છે કે, શ્રી ભદ્રબાહુનામીને વિનંતિ કરવાથી વધારાની ગાથા કે જેના પ્રભાવથી દેવોને તુરત જ આવવું પડતું હતું તે ભંડારી દીધી અને પાંચ જ ગાથાઓ કાયમ રાખી જે આજે પણ પ્રચલિર છે.”
ઉપરની દંતકથાના વાંચનથી સામાન્ય માણસ પણ સમજી શકશે કે આવી વાત બનવી અસંભવિત જ છે, પરંતુ જનસમૂહ મોટે ભાગે કુતૂહલપ્રિય અને મંત્રા ય પ્રત્યે શ્રદ્ધાની નજરે જોને હોવાથી કોણ જાણે કયા ફલપ ભેજામાંથી આ વાત બનાવીને મૂકવામાં આવી કે જેનાથી જૈન સમાજનો મોટો ભાગ એમ માનતા થઈ ગયો કે ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની જે પ્રાભાવિક ગાથાઓ હતી તે તકેળી શ્રીભદ્રબાહુસ્વામીએ ભંડારી દીધી હતી, તેથી આ પાંચ ગાથાઓમાં પહેલાં જેટલી પ્રાભાવિકતા રહી નથી. આ પ્રમાણે લખવાનો મારો આશય કોઈની નિંદા કરવાનું નથી, પરંતુ મારો આશય એ સાબિત કરવાનો છે કે મુકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ મૂળે ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની પાંચ જ ગાથાઓ બનાવી હતી કે જે આજે પણ જેમની તેમ કાયમ છે, જેના પુરાવા હું રજુ કરું તે પહેલાં આ દંતકથાની ઉત્પત્તિ મૂળ શેમાંથી થઈ હોવી જોઈએ તે શોધી કાઢવાના ઉલ્લેખો જોઈ લઈએ, કારણ કે મારી સામે એક પ્રશ્ન ઊભો જ રહે છે કે જો તેઓએ પાંચ જ ગાથા બનાવી હતી તો આજે વીસ ગાથાઓવાળું ઉવસગ્ગહર જે મળી આવે છે તે કોણે બનાવ્યું અને તે ગાથાઓ ક્યાંથી આવી ? (અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક:-મુનિરાજ શ્રી સુશીલવિજયજી
(ગતાંકથી ચાલુ) કુટુંબ-પરિચય અને સ્થાન–પૂર્વે, ઘણી જ સમૃદ્ધિવાળી વિશાળ નગરીમાં, મધ્ય દેશમાં આવેલા સાંકાયર નામના નિવેશમાં (કામાં) દેવર્ષિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણે જ રાજમાન્ય વિદ્વાન હતો. પિતાની વિદ્વત્તાને લીધે તેણે રાજાઓ પાસેથી ઘણું જ દ્રવ્ય પ્રાપ્ત કર્યું હતું. અસાધારણ પરાક્રમી સ્વય (બ્રહ્મા) સમાન સર્વદેવ નામે તેનો પુત્ર હતું. તે વેદાધ્યયનમાં ઘણો જ પ્રવીણ હતા. તેને ધનપાલ: અને શોભન એમ બે પુત્રો હતા, અને સુંદરી" નામની પુત્રી હતી. આ કુટુંબ સિંધુરાજના સમયમાં અવંતિદેશના આભૂષણરૂપ ધારાનગરીમાં આવ્યું હશે એમ જણાય છે. આ અવંતિ દેશમાં નવીન ભોગીજનો નિવાસ કરતા હતા. ત્યાં પુરુષાર્થોને આધાર રૂપ ધારા નામની નગરી હતી. ત્યાં દાન આપવામાં કલ્પવૃક્ષ સમાન ઘણું દાતાર હેવાથી અમરાવતી અસાર જેવી લાગતી હતી. ત્યાં અભુત વૈભવશાલી, દાનેશ્વરી તેમજ મહાપરાક્રમી શ્રી ભેજ નામે રાજા હતા કે જેની મુખ—કમલમાં ભારતી (સરસ્વતી) અને લક્ષ્મી કલેશ વિના નિવાસ કરતી હતી અને જેની સભા વિદ્વાનોની લીલાના મહા પ્રાસાદરૂ૫ તથા કળારૂપ નદીઓના મહાસાગર તુલ્ય હતી.
1 आसीद द्विजन्माखिलमध्यदेशे, प्रकाश्यसाङ्काश्यनिवेशजन्मा ॥ अलब्धदेवर्षिरिति प्रसिद्धिं, यो दानवषित्वविभूषितोऽपि ॥५१॥ तिलकमंजरी
૨ સાંકાશ્ય –સંયુક્ત પ્રાંતમાં ફરૂકાબાદ જિલ્લામાં સંકેસ નામનું હાલ ગામ છે ત્યાં, ઇઓ ઇડિયન હિસ્ટોરિકલ કāટલી. માર્ચ ૧૯૨૯ પૃ. ૧૪૨.
– જૈન સાહિત્યનો ઈતિહાસ [વિ૦ કે, પ્ર૦ ૧] પૃ. ૨૧ ૩ ..................fપતા વ: guથવાનમૂત i૮. राज्यपूज्यस्ततो लौर्दानं प्रायदसौ सदा ॥-प्रभावक चरित् महेन्द्रसूरिप्रबन्धे ४ शास्त्रेष्वधीतीकुशल: कुलासु, बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभू-महात्मा, देवः स्वयम्भूरिव सर्वदेवः ॥५५॥ तिलकमञ्जरी ५ तजन्मा जनकाङ्ग्रिपङ्कजरज:सेवाप्तविद्यालयो, विप्र: श्रीधनपाल इत्यविशदामेतामबध्नात्कथाम् ॥ अक्षुण्णोऽपि विविक्तसूक्तिरचने सः सर्वविद्याब्धिनो श्रीमुज्जेन सरस्वतीति सदसि क्षोणीभूता व्याहृतः ॥५३॥ तिलकमञ्जरी आद्य: श्रीधनपालाख्यो, द्वितीयः शोभन: पुनः ॥ १० म० प्र० ९ कज्जे कणिबहिणीए "सुंदरी" नामधिजाए ॥ [कार्य कनिष्ठभगिन्याः "सुन्दरी' नामधेयायाः] पाइअलच्छी नाममाला ॥
છે આ હકિકત પરમહંત મહાકવિ શ્રી ધનપાલની “તિલકમંજરી” ઉપરથી તૈયાર કરનાર તિલકમંજરી કથા સારાંશ” નામના પુસ્તકની અન્દર પં. પ્રભુદાસ બેચરદાસે જણાવેલ છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ આ ધારાનગરીમાં, પરમહંત કવિ ધનપાલ દિવસે દિવસે વૃદ્ધિ પામતાં, યૌવન વનમાં પ્રવેશ કરે છે, એટલે તેમનું ધનશ્રીની સાથે પાણિગ્રહણ કરવામાં આવે છે.
આ ધનપાલ દિવસે દિવસે અભ્યાસ કરતાં કરતાં યાવિદ્ અનેક શાસ્ત્રના પારગામી થયા. કાવ્યશાસ્ત્ર, વેદશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રની અન્દર નિપુણ બન્યા. તે ભેજ રાજની સભાના એક શણગારરૂપ થયા, એટલું જ નહીં પણ પિતાની વિદ્વત્તાથી શ્રી મુંજને મંત્રમુગ્ધ બનાવી દીધો હતો. અને જયારે જ્યારે ધનપાલ રાજસભામાં આવે ત્યારે ત્યારે તેને “ સરસતી” કહીને બોલાવતા હતા. આવી અપૂર્વ વિદત્તાને લઈને શ્રી મુંજે તેને “શ્રીકુર્ચાલ સરસ્વતી ” નું બિરુદ આપ્યું હતું. શ્રી મુંજે ધનપાલને પુત્ર તરીકે રાખ્યો હતો. તે ઔત્પાતિકી બુદ્ધિના નિધાન હતા, એટલું જ નહીં પણ બધા કવિઓને વિષે શિરોમણિ હતા. પોતે કવિ હતા તેમજ વેદોપનિષદ, સ્મૃતિ, ઇતિહાસ વગેરે સર્વ શાસ્ત્રના પ્રખર પંડિત હતા, અને ચુસ્ત વેદાનુયાયી બ્રાહ્મણ હતા.
ધારાનગરીમાં મહેન્દ્રસૂરિનું આગમન તથા સંક્ષિપ્ત જીવનવૃત્તાંત: ભાગીરથીના ભવ્ય તરંગોથી પાવન થયેલી, સદા આનંદની બહુલતાથી અમરાવતીને પરાભવ પમાડનારી, મહાસમર્થ વિદ્વાનોના ચિત્કાશ (જ્ઞાનભંડાર) રૂ૫ વારાણસી નામની નગરી છે. ત્યાં કૃષ્ણગુપ્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને મહાન બુદ્ધિશાળી એવા શ્રીધર અને શ્રીપતિ નામે બે પુત્રો હતા. તે અનુક્રમે અભ્યાસ કરતાં ચોદે વિદ્યામાં નિપુણ બન્યા.
એક વખત બન્ને ભાઈઓને સોમેશ્વર મહાદેવની તીર્થયાત્રા કરવાનો વર્ષોલ્લાસ પ્રગટ થયા. યાત્રા કરવાને માટે પ્રયાણ કર્યું. અનુક્રમે ચાલતાં ચાલતાં કલ્યાણના નિધાનરૂપ શ્રી ગુર્જરનામે દેશમાં–જ્યાં નિરભિમાની અને વિવેકી જ વસે છે, તથા જે અશોક વૃક્ષો અને તીર્થસ્થાનોથી શોભાયમાન છે, વીતરાગદેવની શુદ્ધ પ્રરૂપણ કરનાર કંચન-કામિનીના ત્યાગી એવા મુનિમહાત્માઓની બહુલતાથી જેનું એકાંશ પ્રતિબિંબ સ્વર્ગરૂપ આદર્શ માં રહેલ છે એવું–વર્ધમાન નામનું નગર છે ત્યાં આવીને નિવાસ કર્યો. અત્યન્ત પરિશ્રમને લીધે બન્ને બંધુઓ ગાઢ નિદ્રામાં પડયા. રાત્રિને દ્વિતીય પહોર ચાલતું હતું. ઋતુ શિયાળાની હતી. ઠંડી સખત પડતી હોવાથી માનવ સમૂહ નિદ્રામાં નિવૃત્તિનું સેવન કરી રહ્યો હતો. પ્રવૃત્તિપરાયણ સર્વે પ્રાણિઓ, પશુઓ અને પક્ષિઓ આ પ્રમાણે જ્યારે નિવૃત્તિનું સેવન કરતાં હતાં, ત્યારે નભોમંડલ (આકાશ-મંડલ) માં બિરાજતા નિશાકર (ચંદ્ર)પતાનો ધર્મ બજાવી રહ્યો હતો. તેનાં સ્નિગ્ધ અને રૂપેરી અજવાળામાં સમગ્ર પૃથ્વી સ્નાન કરી રહી હતી. રાત્રિને બીજો પહોર પૂરો થતાં
१ तथा श्रीमुञ्जराजस्य, प्रतिपन्नसुतोऽभवत् ॥ श्रीभोजबालसौहार्दभूमिभूमिसुरोह्यहम ॥४४॥ प्र० थ० प्र० २ सांकाश्यस्थाने संकाशा वयं वर्णेषु वर्णिताः ॥ चतुर्वेदविदः सांगपारायणभूतः सदा ॥४३॥ प्र० म० प० ૩. હાલ જે વઢવાણ તરીકે પ્રસિદ્ધ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
પરમાત મહાકવિ શ્રી ધનપાલનું આદશ જીવન
[૨૭]
જ એક દેદીપ્યમાન મહાદેવની મૂર્તિ તેમની સમીપમાં આવી. તે મૂતિએ પિતાના શીર્ષ ઉપર જટારૂપી મુગટ ધારણ કર્યો હતે, સગે વિભૂત (ભસ્મ) લગાવી હતી, અને લલાટપર ત્રિપુંડ તિલક ધારણ કર્યું હતું, કઠને વિષે નાગરૂપ હાર શોભી રહ્યો હતો, અર્ધામાં પાર્વતી અને હસ્તકમલમાં ત્રિશુલ ધારણ કરેલું હતું અને મહાપુષ્ટ એવા ધવલ વૃષભ પર તે બેસેલ હતા. આવી દેદીપ્યમાન મહાદેવની મૂત્તિને દેખીને તત્કાળ બને ભાઈઓ નિદ્રાનો ત્યાગ કરીને જાગ્રત થયા, અને પરસ્પર વિચારવા લાગ્યા કે અહા કેવી મનહર મૃતિ ! કેવું અનુપમ સૌંદર્ય ! શું આ તે બ્રહ્માની મૂર્તિ હશે !
આકાશ મંડલમાં શશીને શરમાવે તેવી, સ્વર્ગ ભૂવનમાં સુરઅસુરેન્દ્રને લજજા પમાડે તેવી, આ દેદીપ્યમાન મૂતી કેવી મનોહર લાગે છે. આ પ્રમાણે અ ન્ય વાદવિવાદ કરતાં દંડવત પ્રણામ કર્યો, અને હૃદયની અન્દર આનંદ પામતાં નવા નવા કે વડે સ્તુતિ કરી.
તેમની આવી, ભક્તિ–ગર્ભિત સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા, અને તેમને કહેવા લાગ્યા કે – હે ભકત ! તમે મારી યાત્રા કરવા નીકળ્યા છો, તમારો મારા પર હાર્દિક પ્રેમભાવ જોઈને હું તમારી પર પ્રસન્ન થયો છું,-હર્ષિત થયો છું. તમારે કાંઈ પણ જોઈએ તે માગી લ્યો.
મહાદેવની મૂર્તિનાં આવાં પ્રસન્નતાયુક્ત વચનોથી તેઓ ઘણા જ હર્ષિત થયાં– તેમનાં રામરાય વિકસ્વર થયાં. તે બન્ને બંધુઓ હર્ષ પૂર્વક બોલ્યા – હે કરુણદેવ ! આપ અમારા ઉપર પ્રસન્ન થયા છે તો અમારા પર દયા લાવીને અમને આ શરીરથી શિવલાસ આપે. મહાદેવ બોલ્યા, જે તમારે આ પદની અભિલાષા હોય તે આ જ નગરમાં જૈનશાસનરૂપ નન્દન વનમાં કલ્પવૃક્ષ સમાન, સર્વ ભૂતના અનુયાગ રૂપ કંદને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન, એવા વર્ધમાનસૂરિ બિરાજમાન છે. તેમની પાસે જાઓ અને તેમની સેવા કરો. તેથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે એમ કહીને મહાદેવની મૂર્તિ અદશ્ય થઈ ગઈ
(અપૂર્ણ)
૨ સુધારે ? આ માસિકના ગયા અંકમાં છપાયેલા આ લેખમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવયસૂરિજીએ ધર્મક્ષા ઉપર vજ નામની ટીકા બનાવ્યાનું લખ્યું છે તે ભૂલ છે. આ rrr ટીકા તિવમંગ ઉપરની સમજવી.
૧. સં. ૧૦૫પમાં ચાંદ્રગચ્છના વર્ધમાનસૂરિએ હરિભદ્રકૃત ઉપદેશપદ પર ટીકા (જેસ.) રચી, વળી તેમણે ઉપમિતિ ભવપ્રપંચ નામ સમસ્યય (પી ૩, ૧), ઉપદેશમાલ બહરવૃત્તિ : કૃતિઓ રચી જણાય છે. (જેસ. ૫. પૃ. ૩૬) તે સૂરિ શક સં -૧૦ (વિ. સં. ૧૦૪૫) ને પ્રતિમાલેખ કટિંગ્રામમાં ઉપલબ્ધ છે. સ્વ. . ૧૦૮૮.
– જૈન સાહિત્યનો ઇતિહાસ [ધિ. ૩, પ૦ ૧] પૃ. ૨૦૭.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનોનો અહિંસાવાદ
લેખક––મુનિરાજ શ્રી દક્ષવિજયજી અહિંસાનું સ્વરૂપ—અહિંસા એ સકલ દર્શનને મૌલિક સિદ્ધાંત છે. અહિંસા આકાશવત વિસ્તીર્ણ છે. અહિંસા એ વિશ્વપ્રેમી બનવાનો અનોખો મંત્ર છે. અહિંસા એ વિશ્વવ્યાપી ધર્મ છે. અહિંસા જીવને સર્વથી નિર્ભય કરે છે. અહિંસાથી જ તમામ ધમની આરાધના થઈ શકે છે. જેના હૃદયમાં અહિંસા દેવીએ નિવાસ કર્યો છે તે જ ખરે શૂરવીર, ધીર અને ગંભીર છે. અહિંસાની ઉપાસનાથી જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થાદિ ભાવે વિકસાવી શકાય છે. અહિંસા એ મુક્તિનિલયમાં પહોંચવાનું સુંદર સોપાન છે. અહિંસા એ દુઃખરૂપી દાવાનળને શાંત કરવામાં વર્ષા સમાન છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, સ્વપ્રણીત શ્રી ચોગશાસ્ત્રમાં નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે.
“ શ્રના સુવાવાગ્નિ-wivઘનાદરી .
મfમાર્તાના-માિ પરમધા જ ! અહિંસા એ દયારૂપ પાણીના નિર્મળ પ્રવાહથી વહેતી મહાનદી સમાને છે, અને સત્ય, અસ્તેયાદિ અવશિષ્ટ અશેષ ધર્મો, આ અહિંસા મહાનદીના વિશાળ તટ ઉપર ઉગેલાં, તૃણ અંકુરાદિ વનસ્પતિના સદશ્યને વહન કરનારાં છે. નદીનું પાણી સુકાઈ ગયા પછી જેમ કિનારા ઉપરનાં તૃણાદિકનો અલ્પ સમયમાં વિનાશ થઈ જાય છે, તેમ અહિંસા મહાનદીનો પ્રવાહ સુકાણે કે તરત સત્ય અસ્તેયાદિ ધર્મોને પણ વિનાશ થઈ જાય છે. માટે જે અવશિષ્ટ ધર્મોને ટકાવવા હોય તો અહિંસા દેવીનું આરાધન એ જ શ્રેયસ્કર છે. આવી અહિંસા મહાસરિતાને વિશાળ અને પવિત્ર તટ ઉપર વિચરનારા મહાત્માઓ, તેના અદ્ભૂત વાસ્તવિક સ્વરૂપનું અનિમેષ નયને પુનઃ પુનઃ નિરીક્ષણ કરીને યથાર્થ આનંદને પામ્યા છે.
હિંસાની પ્રતિપક્ષિણી અહિંસાઃ જે સમયે હિંસારાક્ષસી જગતના ખુણે ખુણામાં પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠી હતી, જે સમયે હિંસારાક્ષસીએ વકીય દૂર માસથી પિતાના ઉપાસકને નિષ્ફર તેમજ નિર્દય હૃદયવાળા બનાવી દીધા હતા, જે નિર્દયતાને લઈને માનવગણ પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવી રાક્ષસીવૃત્તિને નિર્લજજતાપૂર્વક, મદિરાપાનથી મદોન્મત તેમજ પાગલ બનેલ વ્યકિતની માફક, વ્યકતરીતે પ્રદર્શિત કરતે હતો, જેના પ્રતાપે અનેક જીવો બિચારા અધઃપતના કડા ખાડામાં પડતા હતા, એટલું જ નહિ પરંતુ ધર્મને નામે યજ્ઞાદિકમાં હેમાતા નિર્દોષ પશુઓ પણ ત્રાસી ત્રાસીને, રીબાઈ રીબાઈને હૃદયદ્રાવક આક્રદ નાદ કરતા કરતા આ સૃષ્ટિમાંથી વિદાયગીરી લેતા હતા. આવી પરિસ્થિતિમાં હિંસાના પંઝામાં જકડાયેલી પ્રજાને એક મહાન પ્રતિકારકની અત્યંત આવશ્યકતા જણાતી હતી. તે દરમ્યાન તેઓના સભાગે તે હિંસા રાક્ષસીને જડમૂળથી નિર્મૂળ કરનાર એક મહાવીર યોદ્ધાને જન્મ થયો. પ્રજામાં ચોમેર આનંદ આનંદ પ્રવર્યો, વીરસ્યોદ્ધાએ હિંસારાક્ષસી સામે સંગ્રામ આદર્યો અને છેવટે “રિસા પરા ઘર્મ” નામનું અદ્વિતીય સત્ર એવા શૌર્ય પૂર્વક કહ્યું, કે તેના પ્રતાપે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મને અહિંસાવાદ
[૨૯].
હિંસા સત્વર પલાયન થઈ ગઈ. ત્યારબાદ આ મહાવીર યોદ્ધાએ સમગ્ર વિશ્વમાં હિંસાની પ્રતિક્ષિણી અહિંસાનો [એટલે “અહિંસા vછે ધર્મ: ” એ સુત્રો] ડિડિમ નાદ વગડાવ્યો, અને અહિંસાને વિશ્વવ્યાપિની બનાવવાના ઈરાદાથી તેનો સામ્રાજ્ઞી તરીકે અભિષેક કર્યો, કે જેથી ધર્મને નામે યજ્ઞયાગાદિમાં હોમાતા નિર્દોષ પ્રાણીઓની હિંસા મેટે ભાગે બંધ થઈ ગઈ અને સર્વત્ર શાંતિ ફેલાઈ. આ અહિંસા સામ્રાજ્ઞીના વિશાળ રાજ્યમાં રહેલી પ્રજા નિર્ભય બની આત્મકલ્યાણના પુનિત પંથે પ્રયાણ કરવા લાગી અદ્યાવધિ ધર્મને નામે કાળકા(કાળા) દેવીને નામે યજ્ઞાદિમાં થતી ઘેર હિંસાઓનો પ્રચાર
૧. ધર્મના અંગરૂપ ગણાતી દેવીની આગળ કેવાં કેવાં કારણોને લઈને નિર્દોષ જેની હિંસા કરવામાં આવે છે તે મદ્રાસથી નીકળતા “અહિંસા” નામક એક અંગ્રેજી પત્રમાંના નીચેના લેખથી સમજાશે –
જે કાળીદેવી વિશ્વમાતા તરીકે ઓળખાયેલી છે તેના પવિત્ર નામે કેવાં, અન્તઃકરણને કંપાવનારાં કૃત્ય કરાય છે ! જે દેવીના નામ ઉપર ભાવી આપત્તિઓનો પ્રતિકાર કરવાની ખાતર, પોતાના સ્વાસ્થની સવર પ્રાપ્તિને માટે, સંતતિની પ્રાપ્તિને માટે, વિસ્તૃત (ફાળેલા) તેમજ ધાન્યની સમૃદ્ધિવાળા પાકને માટે, એવાં અન્ય વિવિધ કારણોને અંગે; લાખ બકરાં, લાખે મરઘાં, લાખા ડુક્કર અને લાખો ભેંસો ઘણી જ કરતા પૂર્વક મારી નાંખવામાં આવે છે એટલું જ નહિ પરંતુ કેટલેક પ્રસંગે માનવોને પણ નિર્દયતા પૂર્વક હણવામાં આવે છે. આવા નિર્દોષ પ્રાણિઓને મારવાની આ રીત ખરેખર અમાનુષી તેમજ હદયદ્રાવક કૃત્ય જ કહેવાય.
આ બધી અને બીજી પણ ઘણી જાતની કરતા, નિર્દોષ મુંગા અને અશરણબચાવ વગરના–પ્રણીઓ ઉપર દેવી માતાના નામથી કરવામાં આવે છે. બધા જીવન ધારણ કરનારા પ્રાણિઓને દેવીના બાળકો તરીકે ઓળખવામાં આવે છે. જે દેવીને અતિ પ્રેમવાળી (દયાળુ) કહેવામાં આવે છે (તે) દેવી પિતાનાં જ બાળકોનું માંસ અને રૂધિર માંગે છે, એમ માનવું એ શું અકુદરતી નથી ?
કેટલાક માને છે કે – પ્રાણિઓના જીવ હોમીને પોતાના જીવ બચાવી શકાય છે. પણું જે આ શક્ય હોય તો, હરે રાજાઓ અને શહેનશાહો જે મરી ગયો છે અને આ માનવ સૃષ્ટિમાંથી ચાલ્યા ગયા છે, તેઓએ બકરાં, મરઘાં કે હાથીઓ અથવા એવા અન્ય કીમતી પ્રાણીઓ પણ (જરૂર જણાત તો) હેમીને પિતાનું જીવન લંબાવ્યું હોત, અને ઈષ્ટ સાધ્યું હોત. (તેથી) આ માત્ર માન્યતા તેમજ ઉંડી હેમવાળી અંધશ્રદ્ધા છે.
કેટલાક એવા છે કે જેઓ, એમ માને છે કે – રોગો અને ચેપી વ્યાધિ (કાળી) દેવી ફેલાવે છે. આ પણ બીજી મેરી બેટી વિચારણા છે. બુદ્ધિવાળા અને ભણેલા માણસે સારી રીતે જાણે છે જ કે ગંદા રહેઠાણથી, અપથ્ય તેમજ કુસમયના લીધેલા ખોરાકથી, શરીરની (આંતરિક) ખામીઓને લીધે, હવાના ફેરફારો ઈત્યાદિક અનેક કારણે થી રોગની ઉત્પત્તિ થાય છે. જ્યારે એક બાળક માંદુ થાય ત્યારે પ્રથમ કાર્ય તેના માબાપે તે કરવાનું છે કે મારા દાકતરના ઉપચાર લેવા. એમ કરવાને બદલે ઘણા માબાપ દેવી (કાળી) ને પ્રાર્થના કરે છે, અને બાળક સારો થાય તે, બકરું કે મરહ્યું હોવાની બાધા (પ્રતિજ્ઞા) કરે છે. યોગ્ય દવાના ઉપચાર વગરની માત્ર પાર્થના
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩ જર્જરિત થયો હોય તો તે જૈનોનો જ પ્રતાપ છે અને તેથી જ જૈનેતર અનેક વિદ્વાનો ર જૈન ધર્મની અહિંસાને મુકતકંઠે પ્રશંસી રહ્યા છે.
અહિંસા શબ્દને અવયવાર્થ –અહિંસા શબ્દના બે અવયવ છે. એક માં અને બીજો ઉદૃના. * અહિં નિષેધવાચક છે અર્થાત્ માં એટલે અભાવ (નહિં અર્થમાં); અને દિના શબ્દ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત
શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન” નામના વ્યાકરણને અનુસારે ધાયાળ ના “દિકુ fહંસાચા” એ હિંસાર્થક ધાતુથી “ટ ગુર્થના[૬ રૂ–૧૦ ] એ સૂત્રથી સ્ત્રીલિંગમાં પ્રત્યય થવાથી “દિન' શબ્દ બને છે. સારાંશ એ આવ્યું કે X અને હિંગ એ બન્ને અવયવોનો અર્થ ‘હિંસાને અભાવ' એ પ્રમાણે થાય છે.
અહિંસા શબ્દનો વ્યપાર્થ-féનને ઉના, ન féસા ના” આ અહિંસા શબ્દનો સામાન્ય વ્યુત્પન્યર્થ છે, તેને જ મળતો શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વપ્રણીત “મિધાવિત્તામણિ ” નામક કા શના પ્રથમ કાંડના ૮૧ માં લોકની પણ ટીકામાં ગદા શબ્દને નીચે પ્રમાણે વ્યુત્પજ્યર્થ કરેલ છે. જેમ કે હિંના પ્રાધ્યાપ, તમfહંસા / ” હિંસા એટલે પ્રાણનું વ્યપરોપગ, અને અહિંસા એટલે તેનો અભાવ, અર્થાત્ આત્માને પોતાના પ્રાણનો વિયોગ કરાવવો તે હિંસા કહેવાય છે, અને આત્માને પ્રાણોથી વિમુક્ત ન કરે તે અહિંસા કહેવાય છે.
અહિંસાનું વાસ્તવિક લક્ષણ :લેક્તિ પ્રમાણે કોઈ પણ જીવ ( આત્મા ) ને મારવો તે હિંસા, અને ન મારવો તે અહિંસા કહેવાય છે. હવે અહિં પ્રશ્ન એ થાય છે કે – આત્મા તો અમર, નિત્ય તેમજ અવિનાશી છે. તો તમારા માનેલા મત પ્રમાણે કોઈ પણ જીવની હિંસા સંભ કઈ રીતે ? અર્થાત કોઈ પણ જીવ મરતો નથી, માટે “અહિંસા નું પ્રતિપાદન તે કેવળ આકાશકુસુમની માળા ગુંથવા જેવું શું હાસ્યાસ્પદ નથી ? આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે – યદ્યપિ આત્મા નિત્ય તેમ જ અમર હોવાથી તેનો વિનાશ કદાપિ સંભતો નથી, છતાં પણ, ‘ આત્માને નિરૂપયોગી નીવડે છે; પણ દવાના ઉપચાર જ એકલા ઘણા કેસમાં સાર્થક નીવડે છે. દેવીને બધા વ્યાધિઓની ઉત્પાદક તરીકે નિંદવી, અને એમ માનવું કે તે વ્યાધિઓને મટાડશે એ સત્યથી ઉંધી વિચારણું જ છે.
[ પૂજ્ય મુનિરાજ શ્રી દક્ષવિજયજીએ આનું મૂળ અંગ્રેજી લખાણ પણ કહ્યું હતું, પરંતુ સ્થળ સંકેચના કારણે અહીં તેને અનુવાદ જ આપ્યો છે. તંત્રી. ].
૨. જૈનધર્મના “વહાલા ધર્મઃ” ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ ઉપર ચિરસ્મરણીય છાપ મારી છે. અને યજ્ઞયાગાદિકમાં થતી પશુહિંસા આજ કાલ બંધ થઈ છે. પૂર્વ કાળમાં યજ્ઞયાગાદિના કારણે અસંખ્ય પશુઓની હિંસા થતી હતી. જેનાં પ્રમાણે મેઘદૂતકાવ્ય અને બીજા ગ્રંથમાંથી મળી આવે છે. બ્રાહ્મણધર્મ આજે ઘેર હિંસાથી મુક્ત છે એનો યશ જૈનધર્મને છે.
અહિંસાના સિદ્ધાંત જૈનધર્મમાં પ્રારંભથી જ છે. અને આ તત્ત્વને સમજવાની ખામીના કારણે બૌદ્ધધર્મ પિતાના ચીની અનુયાયીઓના રૂપમાં સર્વે ભલી થઈ ગયો છે, બાદાણ અને હિંદુધર્મમાં માંસભક્ષણ અને મદિરાપાન બંધ થયાં છે તે પણ જૈનધર્મનો જ પાપ છે.--સ્વ લેકમાન્ય બા. ગં. તિલક.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ 1
જૈનધર્મને અહિંસાવાદ
પ્રાણથી જુદા કર ” એવું અહિંસાનું લક્ષણ કરેલ હોવાથી આત્માનો નાશ નથી થતો એ વાતનો વિરોધ નથી આવતે અને જીવની હિંસા થાય છે. માટે જ્ઞાની ભગવંતોએ જે અહિંસાનું પ્રતિપાદન કર્યું છે તે યથાર્થ જ છે. આ સંબંધમાં બીજો પ્રશ્ન એ થાય છે કે “ આત્માને પ્રાણથી જુદો કરવો ” એ પ્રમાણે જ જે અહિંસાનું લક્ષણ હોય તે, જૈન મુનિઓ કે જેઓએ સર્વથા સર્વદા હિંસાનો ત્યાગ કર્યો છે. અર્થાત જે સાધુઓએ સર્વત: અહિંસાત્રત પાળવાની સંઘ સમક્ષ પ્રતિજ્ઞા કરી છે, તેવા અપ્રમત્ત મહાત્માઓથી પણ ચાલતાં ચાલતાં, અથવા એવી કોઈ પણ ક્રિયામાં, તીવ્ર ઉપયોગ છતાં પણ આકસ્મિક કેઈક જીવની વિરાધના (હિંસા) થઈ જાય તે તેઓનું પ્રથમ પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત કઈ રીતે ટકી શકે ?
ઉપર્યુક્ત શંકાને ધ્યાનમાં રાખીને જ શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિની ૪૫ મી ગાથા ઉપર ની, ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી હરિભદ્રરિકૃત બહવૃત્તિમાં અહિંસાનું લક્ષણ આ પ્રમાણે કરેલ છે – “ત= પ્રાથvપળ , ક્યા: ઉદૃનાથા: ?િ प्रतिकूल : पक्ष : प्रतिपक्ष :-अप्रमत्ततया शुभयोगपूर्वकं प्राणाव्यपरोपणमित्यर्थः, ?િ માહિતિ ” અર્થ :——તેમાં ( પ્રમાદના યોગથી ) પ્રાણોનો જે નાશ કરવો તે હિંસા કહેવાય છે. (અર્થાત પ્રમાદને લઈને આત્માને પિતાના પ્રાણથી વિયાગ કરાવે – છુટો પાડવો તે હિંસા કહેવાય છે.) આ હિંસાનું શું? જવાબમાં પ્રતિકૂળ જે પક્ષ તે પ્રતિપક્ષ કહેવાય અર્થાત હિંસાની પ્રતિક્ષિણી તે અહિંસા કહેવાય. (સારાંશ એ આવ્યો કે-) “ અપ્રમત્ત ભાવથી શુભ ગપૂર્વક પ્રાણોનું જે અવ્ય પરે પણ (અવિનાશ) તે અહિંસા કહેવાય છે.”
ઉપર્યુક્ત લક્ષણના અનુરોધથી અષમત્ત મુનિમહાત્માઓથી કદાચિત અકસ્માત કોઈ પણ વવની હિંસા થઈ જાય તે પણ તેમને લેશમાત્ર પણ હિંસા નિમિત્તક દોષ લાગતો નથી. અને એટલા જ માટે તેમનું પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રત અખંડ જ રહે છે; કારણ કે તેઓ પ્રતિક્ષણ અપ્રમત્ત તેમજ તીવ્ર ઉપયોગી હોય છે. ‘રખે ને કાઈ સૂક્ષ્મ જીવની પણ વિરાધના (હિંસા ) મારાથી ન થઈ જાય ', આ નિર્મળ દયાને ઝરો તેમના પવિત્ર હૃદયમાં નિરંતર વહેતા જ હોય છે.
એટલા જ માટે શ્રી દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનના મૂળમાં પ્રતિપાદન કર્યું છે કે- “ જયણાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, જ્યણ (યતના) પૂર્વક ઉભા રહેનાર (ઉઠનાર ), જયણાપૂર્વક બેસનાર, જયણાપૂર્વક શયન કરનાર, યતનાપૂર્વક ભજન કરનાર અને યતના પૂર્વક ભાષા બોલનાર મહાત્મા પાપકર્મ બાંધતા નથી.”
યદ્યપિ અપ્રમત્ત મહાત્માઓથી કદાચ કોઈ જીવની વિરાધના થઈ જાય, તે અલબત્ત દ્રવ્ય હિંસા છે, છતાં પણ પ્રમાદનો અભાવ હોવાથી અને ભાવ હિંસાનો અભાવ હોવાથી તગ્નિમિત્તક દોષના કિંચિત માત્ર પણ તેઓ ભાગી બનતા નથી, જેના પ્રમાણે અહિંસાના ભેદમાં બતાવવામાં આવશે.
(અપૂર્ણ)
૩. “T: પરિદ્રયાનપુર્ણાના રૂ” | સ્પર્શના, રસના, નાસિકા, શ્રોત્ર અને ચહ્ન એ પાંચ ઇંદ્રિય; મનોબળ, વચનબળ અને કાયબળ એ ત્રણ બળ; શ્વાસોચ્છવાસ અને આયુષ્ય; એમ દશ પ્રાણ છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
पंडित इन्द्रचन्द्रजी से
--
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लेखक - मुनिराज श्री ज्ञानविजयजी
दिगम्बर पं० अजितकुमार शास्त्री ने श्वेताम्बर जैनधर्म के लिए यद्वा तद्वा लिख दिया | पं०वीरेन्द्रकुमार ने भी उसका कुछ अनुकरण किया । अब पं० इन्द्रचन्द्रजी ने दि० "जैन दर्शन" नामक मासिक के वर्ष ४ के अन्तिम अंकों में “श्वेताम्बरीय आगम" विषयक लेखमाला शुरू की है। जिनको मूल जैनागम देखने का ज्ञान नहीं है— सिर्फ भाषानुवाद से ही आगमवित् बनना है उनके साथ अधिक चर्चा करनी निरर्थक है, फिर भी लेखक को अपनी अज्ञता का मान कराना चाहिये, ऐसे ख्याल से संक्षिप्तरूप में प्रस्तुत लेख लिखा जाता है ।
लेखक ने “दि० ३वे० रूप दो विभाग होने में साधु और आगम ये दो प्रधान कारण हैं " ऐसा माना है । अवस्य ! दिगम्बरों को ऐसा ही मानना चाहिए। क्योंकि " दिगम्बर शास्त्र कैसे बने ? " लेख में स्पष्ट लिखा गया है कि दिगम्बर श्रमण आजीवक मत के वंशज हैं ( सत्य प्रकाश व ० १ ) और भ० महावीर स्वामी के निर्वाण से करीब करीब तेरह शताब्दी व्यतीत होने के बाद दिगम्बर शास्त्र का निर्माण हुआ है (सूअ खंधो ) अत एव इन दोनों कारणों से ३० दि० की भिन्नता स्पष्ट है ।
जैन श्रमण और आजीविक श्रमण की चर्या में एकान्त नग्नता, स्त्री स्पर्श, और पानी पुष्प व फल आदि की प्रासुकता इत्यादि विषयों का मतभेद था । आज भी यही मतभेद है । देखिए -
१ - जैन दर्शन में नग्नता या अनग्नता का एकान्त आग्रह नहीं है । दिगम्बर समाज में एकान्त नग्नता का ही आग्रह है, और वह भावलिंग के बजाय द्रव्यलिंग को ही प्रधान मानता है । जैन श्रमण वस्त्र के धारक थे इसके अनेक प्रमाण 'तपगच्छ श्रमग वंशवृक्ष' में छप चुके हैं ।
For Private And Personal Use Only
२- - जैन साधु (२० साधु) स्त्री का स्पर्श करते नहीं हैं । दिगम्बरी साबु स्त्रियों की पूजा-चरण सेवा को स्वीकारते हैं, स्त्री उनके शरीर को साफ भी कर देती है । विना स्त्री स्पर्श के, स्त्रियों को दिगम्बर सम्मत दशधा भक्ति का लाभ मिलता नहीं । इस बात को प्रत्यक्ष देखनी हो तो दि० मुनि जहां विराजमान हों वहां जाकर हरकोई मनुष्य देख सकता है
है
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५डिया से
[38]
३---वे समाज गरम पानी को या शस्त्रहत पानी को ही अचित्त--प्रामुक मानता है।
आजीवक मत के प्रणेता ने पानी के (अप्जीव अपकाय अप्कायिक अप इत्यादि ) अनेक भेद बताकर अप्रामुक को प्रामुक मनाने की कोशिश की है ("जैन सत्य प्रकाश, '' ब० २, अं ८, पृ० ४३६)
दिगम्बर शास्त्र भी कुए के लाने पानी को चित्त --प्रासुक मानते हैं। देखिये प्रमाणविलोडितं यत्र तत्र विक्षिप्तं वखादिगालितं जलं ।
--(तत्वार्थगूत्र की दिगम्बरीय श्रुतसागरी टोका ) क्षपर्णोपरि पतित्वा यजलं मुन्युपरि पतति तत् पासुकं ।
षट् प्राभृत, पृ० २६१ पाषाणस्फोटितं तोयं घटीयन्त्रेण ताडितं । सद्यः संतप्तवापीनां. प्रासुकं जलमुच्यते॥
......शिवकोटि । जै० पृ० १५५ अतसागरजी इस श्लोक में पानी के चार भेदों में सूचित प्रथम भेद को यानी किलोहित ने हा जल को अचित्त मानते हैं । (जैनदर्शन व० ४, पृ० १११-११२)
मुहर्त गालितं तोयं, प्रामुकं पहरद्वयं । जुष्णोदकमहोरात्रमतः सम्भूमिं भवेत् ।। -- (स्नमाला )
ने ए जल में मुहूर्त तक, प्रामुक में दो प्रहर तक और उष्ण जल में अहोगा तक जीवो पत्ति होती नहीं है, बाद में सम्मूलिंग रूप से उत्पत्ति होती है । इत्यादि।
-- (जैनदर्शन, व० ४, अं० ३, पृ० ११६) अत्यक्तात्मीयसद्वर्ण-संम्पर्शादिकमंजसा । अपामुकमथातप्त, नीरं त्याज्यं व्रतान्वितेः ॥ ६९ ॥
......(प्रशोत्तर श्रावकाचार, संधी २२, श्लोक ६९) ब्रह्मचारी जी इस गाण को भी बने हुए जल को अचित्त मानने में पेश करते हैं । इत्यादि ।
--(जै० द०, व० ४, पृ० २२४) व्यावर के ब्रह्मचारी महेन्द्रसिंहजी न्यायतार्थ आदि दिगम्बर विद्वानों ने जैन बोधक, खंडेलवाल हितेच्छु आदि में “ बनस्पति आदि पर जैन सिद्धांत" वगैरह लेखां से साबित किया है कि---कुए का छना हुआ जल अचित्त है, दरख्त से अलग हुई
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ १३ प्रत्येक वनस्पति माने फल वगैरह निर्जीव है-अचित्त है । विशेष जिज्ञासुओं ने उन लेखों को पढना चाहिए।
इन प्रमाणों से स्पष्ट है कि जैन और आजीविक में जो फरक था वही आज श्वे और दि० में है । आजीविक मत के कुछ अनुकुल दि० शास्त्र बने हेांगे । अत एव इन्द्रचन्द्रजी ने जैन समाज के दो विभाग होने में साधु और आगम को प्रधान कारण माने हैं। उनकी यह मान्यता हमें भी जचती है।
पं० इन्द्रचन्द्रजी सम्राट चन्द्रगुप्त की कल्पित बातों का व श्रवण बेल्गुल के शिलालेख की पुनरावृत्ति करते हैं। मगर ऐसी " बाबावाक्यं प्रमाणम्" जैसी बातों में क्या धरा है ? दिगम्बर शास्त्र और शिलालेख ही चन्द्रगुप्त और उसकी दीक्षा के बारे में एकमत नहीं है जो "जैन सत्य प्रकाश" में सप्रमाण छप चुका है, और जिसके लिये म्वयं पं० अजितकुमारजी अब तक मौन हैं । तो उसकी पुनरावृत्ति करने से क्या लाभ ? सम्भवतः ऐसी दिगम्बरीय कथाओं की मखौल उड रही है।
पं० इन्द्रचन्द्रजी को पुरुष, स्त्री वगैरह के मोक्षा गमन में बडा दुःख होता है। वे चाहते हैं कि स्त्री और अजैन (चाहे वह भाव जैन हो तो भी) मोक्ष में नहीं जाना चाहिए । मैं भी एक अपेक्षा से लेखक को सहमत हूं कि दिगम्बर मत की स्त्रियों का कतै मोक्ष नहीं होना चाहिए । कारण ? जो समाज, राज और योग से पर रहे हुए तीर्थंकर के अवेदित्व, निरीहता इत्यादि को जानता ही नहीं है, सिर्फ तीर्थंकर की मूर्ति के उपर रही हई माला, चक्षु या मुकुट को देखते ही ध्यान से विचलित हो उठता है वह समाज अपने देवगुरु इत्यादि की नितान्त नग्नता से, ध्यान विचलित होकर मोक्ष के लिए अयोग्य बना रहे यह भी स्वाभाविक है । वास्तव में दिगम्बरीय स्त्रियों के मोक्ष निषेध का कारण नग्नता का एकान्त आग्रह ही है । इसके भिन्न दिगम्बर शास्त्र में तो स्त्री मोक्ष के भी, २० स्त्री-सिद्ध बनें, इत्यादि प्रमाण मिलते हैं। दिगम्बरोय यापनीय संघ नग्नता का आग्रही है, किन्तु स्त्री-निर्वाण का भी वह पक्षपाती है।
___ भाव जैनत्व होने पर भी जैनेतर के निर्वाण में विरोध करना यह वास्तव में स्याद्वाद का ही विरोध करना है । संस्कृत प्राकृत से अनभिज्ञ किसी व्यक्ति से अनुवादित हिन्दी जिनागम बत्तीसी को पढकर ये दिगम्बर भाई श्वे० आगमों की चर्चा करने को निकल पडे हैं । आश्चर्य को बात तो यह है कि वे पढते हैं जिनागम की पंचांगी को
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पतिन्द्रय-से
[34)
व जिनागम में उल्लिखित जिन मूर्ति को नहीं माननेवाले के हिन्दी पाठको, और उसका उत्तर मांगते हैं पू० आ० श्री सागरानन्दसूरीश्वरजी वगैरह से ।
पं० इन्द्रचन्द्रजी ने भी इन हिन्दी पाठ को पढकर अनेक प्रश्न उठाये हैं । जो प्रश्न वास्तव में आगम पर नहीं किन्तु उस भाषा-पाठ पर हैं।
पं० इन्द्रचन्द्र जी ने शुरू में कुरगडु ऋषि की कथा पर आपत्ति की है; जो कथा तपमद के परिणाम और भावना के फल की बोधक है । किस जीव को कब कौन निमित्त से लाभ होगा उसमें एकांत नियम नहीं है । यदि स्वयं केवली भगवान् आहार लेते हैं तो, आहार लेनेवाले को शुभ भावना से केवलज्ञान हो उसमें आहार के प्रश्न को स्थान ही नहीं है । दिगम्बरीय समाज केवली-भुक्ति नहीं मानता है, अतः उसको अपने एकान्त आग्रह में यह वस्तु आश्चर्यजनक लगे यह स्वाभाविक है ।
जो समाज पांचों प्रकार के शरीर से भिन्न और किसी छठे शरीर में १३वे गुण स्थानक का अस्तित्व मानता है, कपडे के स्पर्श मात्र से केवलज्ञान का विलय मानता है और आहार से केवलज्ञान का दब जाना मानता है वह समाज १३ वें गुणस्थानक में चौदहवें गुणस्थानक किसी दशा मान ले तो उसे कौन रोक सकता है? क्योंकि दिगम्बरों का मत है कि---औदारिक, आहारक, वैक्रिय, तैजेस और कार्मण शरीर १३ वें गुणस्थान के लिए निरुपयोगी हैं । जब जीव १३ वें गुणस्थान में प्रवेश करता है तब उसका औदारिक शरीर छूट जाता है और उसे परमौदारिक शरीर प्राप्त होता है। उस शरीर में नख केश भी होते हैं जो औदारिक होते हैं। इस शरीर से लाभ यह होता है कि तीर्थकर भगवान् साक्षरी वाणी बोल सकते नहीं हैं, क्षुधा परिसह की उपस्थिति में आहार ले सकते नहीं हैं। ऐसी हालत में ही केवलज्ञान व केवलदर्शन टोक सकते हैं, ऐसा दिगम्बरीय ख्याल है । इसी ख्याल से पं० इन्द्रचन्द्रजी केवली के लिए बाह्य कार्य छोडकर आत्मध्यान में लीन होना ठीक मानते हैं। इन्द्र चन्द्रजी कुछ भी माने, किन्तु केवली भगवान् आत्मध्यान में लीन हैं और द्रव्य मन, द्रव्य वचन और द्रव्य शरीर से साध्य, प्रश्नों के उत्तर, उपदेश, विहार, आहार, निहार श्वासोश्वास इत्यादि सब काम करते हैं।
एकान्त आग्रह को छोड कर देखा जाय तो दिगम्बर शास्त्र में भी तीर्थकर के लिए बाह्य कार्यों का सर्वथा निषेध नहीं है। हां उनके सब कार्य निरीह भाव से होते हैं, किन्तु जब तक मन, वचन और काया के योग हैं ----- सयोगी केवलीदशा है-- तब तक योग निमन कार्य जरूर होते हैं । पं० कैलाशवन्त जी लिखते हैं कि----
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[38]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[43
" कर्मबंध के दो मुख्य कारणों में मोह और योग में से केवल योग रह जाता है। अतः सयोग केवली कहा जाता है । जब जीवन्मुक्त केवली का योग भी नष्ट हो जाता है तब वह अयोग केवली कहलाता है"
___-- (जैनदर्शन, व० ४, अं० ५, पृ० २०२) अर्हन् पद को प्राप्त कर के सर्वज्ञ सर्वदर्शी महान् आत्मा इस पृथ्वीतल पर विहार (शरीर योग क्रिया) करते हैं और स्थान स्थान पर धर्मोपदेश देकर (वाग योग क्रिया से ) जीवों को कल्याण मार्ग में लगाते हैं ।* जब उनकी आयु एक अन्तर्मुहूर्त बाकी रह जाती है तब तीसरे सूक्ष्म क्रिय शुक्ल ध्यान का समय आता है। इस ध्यान में मनोयोग, वचनयोग का निग्रह करके काययोग की क्रिया को अत्यंत सूक्ष्म कर दिया जाता है, इसीसे इसका नाम सूक्ष्म किया है। समुच्छिन्न क्रिय नाग के चौथे शुक्ल ध्यान में श्वास उच्छ्वास आदि कायिक क्रियाएं समुन्छिन्न अर्थात बिल्कुल न हो जाती है।
-- (जैनदर्शन, व० ४, अं० ५, पृ० २०१) सारांश ----- तीर्थंकर को तीनों योग हैं, तजन्य प्रवृत्ति है, कर्मबन्ध है, श्यामाधाम वगैरह है। अयोगि केवलीदशा में ही इनका क्रमश: अमाव होता है।
स्वेताम्बर मत तो स्पष्ट है कि..--तीर्थकर को तीनां योग हैं, आहार वगैरह सब पर्याप्ति है, औदारिक शरीर है, शरीर की उन के अनुसार वृद्धि होती है, शुभा है, आहार प्रवृत्ति है और वेदनीयादि चार कर्म हैं। या गी गाना अविरुद्ध है कि आहारपानी के स्वीकार से या वस्त्र के धारण करने से ५ जा.न, ३ . ५ चाकिरदायादि कोई आत्मिक गुण दवता नहीं है।
* धर्मोपदेश-प्रदान सिद्ध होते ही आहार विधि की भी सिद्धि हो जाती है। अतः कितनेक विद्वान् मानते हैं कि तीर्थंकर भगवान् उपदेश देते नहीं हैं, किन्तु उनके शरीर (या ब्रह्मरंच ) से स्वयं अपोरुषेयसी अव्यक्त निरक्षरी वाणी निकलती है जो अर्ज मागधिक, देवकृत अतिशय द्वारा, समज में आती है (विज्जन बोधक वगैरह )। जव तीर्थकर के धर्मापदेश निधि में ही दोषारोपण माना जाता है तब तीर्थकर से प्रश्नोत्तर होना मानना फिजूल ही है, किन्तु दिगम्बरीय शास्त्रो में स्थान स्थान पर तीर्थकर से प्रश्नोत्तर के उल्लेख मिलने है । तात्पर्य यह ई कि-दिगम्बर विद्वानों ने द्रव्य वचन योग और द्रव्य शरीर याग को उखाने के लिए यह एक नया अडंगा खड़ा कर दिया है।
सी ऐसी विचित्र लाना का विशेष परिचय पाउनको गंग पर कराया जायगा ।
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भा
પંડિત ઈન્દચન્દ્રજી સે–
[33]
पं० इन्द्रचन्द्रजी का मत है कि -"भोजन करना प्रमादजन्य कार्य है जो कि छठे गुणस्थान में होता है" (पृ. ३८०) । इस दि० मत से हमें कोई आपत्ति नहीं है। कारण ! मुजे स्मरण है कि पं० बंशीधरजी शास्त्री और पं. हीरालालजी जैन शास्त्री ने किसी स्थान पर लिखा है कि -
. " हमारी पूजा ही कल्पनामय है" "कालभेद से या मूल परम्परा के छिन्नभिन्न हो जाने और नाना परंपराओं के उत्पन्न हो जाने से आज प्रचलित रूप दिखाई पड़ता है"
परमार्थ यह है कि – दिगम्बरी विधि में असली जैन परंपरा नहीं है। जो कुछ है सो कल्पित है। पं. कुन्दनलालजी ने भी जैनदर्शन, ब० ४, अ. ६, पृ. २७५ व २७८ में दिगम्बर पण्डितों की पण्डिताई दिखलाई है। ऐसी स्थिति में पं० इन्द्रचन्दजी भी एक नया मत चलावे यह स्वाभाविक ही है।
वस्तुतः दिगम्बर समाज, तिर्थंकर के लिये विहार, उपदेशदान इत्यादि प्रवृत्ति आवश्यक है ऐसा मानता है, जिसमें प्रमाद नहीं है। और तीर्थकर को क्षुधा होने पर आहार ले तो प्रमाद होना मानता है वो कैसे ? तीर्थंकर को क्षुधापरिषह है, भूख लगती है, अंतराय कर्म है नहीं, फिर भी आहार का अभाव मानना यह तो नितान्त सम्प्रदाय --मोह हो है। पंडितजी सोचे कि-प्रमाद भूख को तीव्रता में होता है कि क्षुधा को शान्ति में याने तृप्तिभाव में ? अत एवं दिगम्बरमतामणी आचार्य सम्राट शाकटायनाचार्य भी तीर्थकर को और केवली को आहार लेना सप्रमाण मानते हैं: न दिगम्बरीय शास्त्र भी तीर्थंकर--भुक्ति को प्रमाण मारते हैं। जिसका विस्तृत रूप प्रसंग पर लिखा जायगा ।
पं. इन्द्रचन्द्रजी अपनी इन शंकाओं का उत्तर पृ. आ. श्री सागगनन्दजी मूरीश्वरजी आदि से गांगते हैं वह सर्वथा अनुचित है, यह मैंने पहिले दी लिम्ब दिया है।
____पं० इन्द्रचन्द्रजी ने पल्लीवाल समाज के लिये ये सब गप्प लिखी है और पल्लीवाल समाज के नेत्र खोलना ही ध्येय माना है । इतिहास कहता है कि-पल्लीवाल समाज के नेत्र खुल्ले ही थे । अन्तिम वर्षों में उपर्युक्त कारण से किसो के नेत्र बंद हुये होंगे । ठीक है, नैमित्तिक असर होतो ही है । मैं मानता हूं कि पल्लीवालों का अज्ञान पट दूर हो जायगा तो आप ही आप नेत्र खूल जावंगे। नेत्रों को खुले रग्बना यह श्वेताम्बरीय संकेत है । पंडितजी नेत्र खोट कर उन्हें स्वेताम्बरीय बाना हा चाहते हैन
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર નામકર્મ
શ્રીમદ વિજય દ્રષ્ટિ
લેખક–આચાર્ય મહારાજ
શ્રીમદ વિજયપધસૂરિજી પ્રભુ મહાવીર દેવના સમયમાં તીર્થકર નામ- 1 કર્મ ઉપાર્જન કરનાર ભને ટૂંક પરિચય
सम्मत्तगुणनिमित्तं । तित्थयर संजमेण आहारं ॥ ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવે ચાર જ્ઞાનના ધાક શ્રી ગૌતમ ગણધર આદિને ઉદ્દેશીને ફરમાવ્યું કે – જીવ, અજીવ આદિ નવ તત્તવોમાં ત્રીજું પુણ્ય તત્તે કહ્યું છે. તેના કર ભેદમાં તીર્થંકર નામકર્મને જણાવ્યું છે. આ તીર્થંકર નામકર્મ, સ્વપરોપકાર કરવાનું એટલે સર્વ જીવોને શાસન રસિક બનાવવારૂપ ભાવ દયાને સંપૂર્ણ રીતે પોષનાર છે. આવું તીર્થકર નામકર્મ શ્રેષ્ટ ભાવના સહિત નિર્મલ સમ્યકત્વ ગુણને જેમ જેમ વિંશતિસ્થાનકાદિની નિર્નિદાન જ્ઞાનપૂર્વક અમૃતારાધના કરવામાં આવે છે, તેમ તેમ નિકાચિત બંધાય છે. આવા ઈરાદાથી જ જાણે હોય નહિ તેમ પૂજ્યપાદન આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે – કર્મના અપૂર્વ તત્ત્વજ્ઞાન પ્રતિપાદક શ્રી પંચસંગ્રહમાં કહ્યું છે કે – પાછલા ભવમાં દ્રવ્ય તીર્થકરના જીવો – આ નીચે જણાવેલી ભાવના ભાવી તીર્થંકર નામકર્મ, ઉપાજે છે –
" अहो! चित्रमेतत् यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजमि महामोहान्धकारविलुप्तसत्पथि दुःखपरितचेतसो जतवः परिभ्रमति तदहमेतानतः संसारात अनेन प्रवचनेन यथायोगमुत्तारयामोति एवं च चिंतयित्वा यथा यथा परेषामुपकारी भवति तथा तथा चेष्टते ॥ इत्यादि"
સ્પષ્ટતાર્થ એ છે કે – અહો ! આ તો આશ્ચર્ય કહેવાય કે મહામોહરૂપી અંધકારથી જેનો ઉત્તમ માર્ગ નષ્ટ થયો છે, અને પ્રભુ શ્રી તીર્થકર દેવ ભાષિત, ચકાટ મારતું પ્રવચન છતાં પણ દુઃખથી ભરેલી મને વૃત્તિવાળા આ સંસારી જેવો ચાર ગતિ મય સંસારમાં ભટકે છે! અથડામણ અથવા પરિભ્રમણ અંધકારમાં સંભવે પણ જ્યાં તેજસ્વિ કિરણ નો પ્રચાર હોય ત્યાં કઈ રીતે સંભવે? માટે આ દુ:ખી જીવોને (દુ:ખના કારણું – હિંસાદિ અને સુખના કારણે અહિંસાદિ એમ સમજાવનાર ) પ્રવચન વડે આ સંસારરૂપ અટવીને પાર પમાડું, એવી ભાવનાને વતન દ્વારા અમલમાં મૂકનારા પુણ્યવંતા જેવો તિર્થંકર નામ કર્મ બાંધે છે. પૂર્વે અનંતી ચોવીશી થઈ ગઈ, તમાં જેમ ઘણા છએ એ પ્રમાણે તીર્થકર નામકર્મ બાંધી, દેશનાદિ દ્વારા સફલ કરી પરમાનન્દમય સિદ્ધિ સુખ મેળવ્યું, તેમ આ વીશીમાં પણ ઘણું જીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તે આ પ્રમાણે –
૧. આ આચાર્ય મહારાજ એક ધુરંધર વિદ્વાન અને સરલ ટીકાકાર તરીકે સુવિદિત છે. તેઓશ્રીએ આવશ્યક, વાભિગમ, પ્રજ્ઞાપના, સુર્યપ્રજ્ઞપ્તિઆદિની તથા ધર્મ સંગ્રહણી, પંચસંગ્રહ, કમ પ્રકૃતિની સરલ ટીકાઓ બનાવી તત્તરસિકો ઉ૫ર અનહદ ઉપકાર કર્યો છે. પૂજ્ય શ્રી હેમચંદ્રસૂરિજીની અને (કમ 'થાદિવૃત્તિ – સુદર્શન ચરિત્રાદિના બનાવનાર) પૂજ્ય શ્રી દેવેન્દ્રસૂરિજીની સાથે સરસ્વતીના સાધક અને “ તમારી મહેરબાનીથી આગમાદિ ગ્રંથોની ટીકા બનાવી શકે” એવું વરદાન મેળવનાર હતા, એમ બૃહતક્ષેત્રસમાસ પ્રસ્તાવનાદીથી ભણી શકાય છે,
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
તીર્થકર નામકર્મ
[૩૯]
પ્રભુશ્રી રૂષભદેવના વખતમાં તીર્થકરના જીવ તરીકે મરીચિઆદિ હતા. અને સાતમા શ્રી સુપાર્શ્વનાથના વખતમાં શ્રી વર્મતૃપ આદિ તથા દશમા શ્રી શીતલનાથના વખતમાં શ્રી હરિર્ષણ અને વિશ્વભૂતિ અને અગિયારમા શ્રી શ્રેયાંસનાથના વખતમાં શ્રીકતુ વગેરે જિનજીવ તરીકે સુપ્રસિદ્ધ હતા. તે જ પ્રમાણે બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના સમયમાં શ્રી નંદન વગેરે, મુનિસુવ્રતસ્વામીના વખતમાં રાવણ તથા નારદ, શ્રી નેમિનાથના વખતમાં કૃષ્ણ વગેરે અને શ્રી પાર્શ્વનાથના સમયમાં અંબડ અને સત્યકી વગેરે જેમ જિનજીવ તરીકે પ્રસિદ્ધ છે, તેમ ચરમ તીર્થકર, શાસનનાયક. ભાવકરૂણાનિધાન, પ્રભુદેવ શ્રી મહાવીર ભગવંતના વખતમાં દ્રવ્ય જિનજીવ તરીકે ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ; ૩. ઉદાયી, ૪. પિઠ્ઠિલઅણગાર, ૫. દઢાયુ, ૬. શંખ શ્રાવક, ૭. શતક શ્રાવક, ૮. સુલસા શ્રાવિકા, અને અને ૯. રેવતી શ્રાવિકા; એમ નવ ભવ્ય જીવો સુપ્રસિદ્ધ છે. એમ શ્રી સપ્તતિશતસ્થાનક પ્રકરણમાં કહ્યું છે. આ ગ્રંથના કર્તા મહાપુરૂષ—જિનજીવોની ઉપરની બીનાથી એમ જણાવે છે કે–વી પ્રભુના તીર્થે રાવણ આદિની માફક શ્રીવીરતીર્થે શ્રેણિક આદિ નવ જણાએ તીર્થકર નામકર્મ બાંધ્યું, એમ શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનના " समणस्स भगवओ महावीरस्स तित्थ सि नवहि जीवेहि नित्थगरनामगोते कम्मे णिव्यइए १ सेणिएण २ सुपासेण ३ उदाइणा ४ पोट्टिलेण अणगारेण ५ दढाउणा ६ संखेण ७ सयएण' ८ सुलसाए सावियाए ९ रेवईए॥" આ પાઠથી જાણી શકાય છે. પ્રભુ શ્રી મહાવીર દેવના શાસનનો અલૌકિક પ્રભાવ પણ ઉપરની બીનાથી જાણી શકાય છે.
ઉપર જણાવેલા શ્રેણિકાદિ નવ ઇવેનું ટુંક વર્ણન ૧. શ્રેણિક -તેઓ રાજગૃહી નગરીના રાજા હતા. મંત્રિ અભયકુમારના પિતા થાય. પહેલાં એ બૌદ્ધધમાં હતા. જૈનધર્માનુરાગિણી એલનું રાણીએ બૌદ્ધ ગુરૂની દાંભિકતા આદિ સાબીત કરીને અને “જૈન મુનિઓ જ-નિર્દોષ આહારની ગવેષણું કરી શક” એમ જણાવીને જૈનધર્મના અનુરાગી બનાવ્યા હતા. તેમણે ગર્ભિણી હરિણીને બાણથી મારી નાંખી–બે પંચેન્દ્રિય જી હણ્યા, તેથી નરકાયુ બાંધ્યું. પ્રભુદેવની આગમ ફરમાવે છે કે–એક પંચેન્દ્રિય જીવની હિંસા કરવાથી નરકમાં ઉપજવા લાયક (આયુષ્યાદિ ) કર્મ બંધાય, તો બે પંચેન્દ્રિયને હણનાર જીવ, તેવું કર્મ કેમ ન બાંધે ? ૧. મહાઆરંભનો કરનાર, ૨. ધનાદિમાં તીવ્ર મૂછ કરનાર, ૩. માંસાહાર કરનાર, ૪. પંચેન્દ્રિયનો વધ કરનાર જીવ “ જેથી નરકમાં જવું પડે ” તેવું કર્મ બાંધે છે. શ્રેણિકની બાબતમાં પણ તેમજ બન્યું. પાછળથી પ્રભુના સમાગમમાં આવી, તે જૈનધર્મમાં નિર્મળ શ્રદ્ધાળુ એટલે સાયિક સમ્યગ્દષ્ટિ થયા હતા. સમ્યગ્દષ્ટિ મનુષ્યદેવાયુ બાંધે, તેમ રાજા શ્રેણિકની બાબતમાં ન થયું, કારણકે સમ્યકત્વ ગુણ પામ્યા પહેલાં તે નરપતિએ નરકાયુષ્ય બાંધ્યું હતું.
રાજ શ્રેણિકે પ્રભુશ્રી મહાવીરદેવને કહ્યું કે-હે સ્વામિન, જેથી મારી નરકગતિ ન થાય એ કોઈ ઉપાય કૃપા કરી જણાવો! ઉત્તરમાં પ્રભુદેવે કહ્યું કે તમે મિથ્યાત્વપણામાં નરકાયુષ્ય બાંધ્યું છે, તેથી તેને ભોગવવા નરકમાં જવું જ પડે. એવો ઉપાય જ નથી કે જેથી તમારું નરકગમન નિવારી શકાય. વસ્તુસ્થિત તેવી જ હોવા છતાં રાજાએ આગ્રહ કર્યો
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ત્યારે કપિલાદાસી આદિના દાતા આપી પ્રભુદેવે સમજાવતાં કહ્યું કે હે શ્રેણિક, કપિલા દાન દે જ નહિ, કસાઈ હિંસાથી અટક્ય જ નથી, તેમ તમારું નરકગમન મિથ્યા થાય નેમ છે જ નહિ, પરંતુ ત્યાંથી નીકળીને આવતી ચોવીશીમાં મારા જેવા પહેલાં ' પદ્મનાભ” નામે તીર્થકર થશે. તીર્થંકર પ્રભુનું વચન સત્ય જ હોય, જેથી તે જ પ્રમાણે બન્યું. રાજા શ્રેણિકર—મરણ પામી રત્ન પ્રભા નામની પ્રથમ નરકમાં સીમંતક નરકાવાસમાં નારકપણે ઉપજ્યા. ત્યાં તેમનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું છે,
પ્રશ્ન– પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણથી કેટલો સમય વીત્યા બાદ રાળ શ્રેણિક તીર્થકર થશે?
ઉત્તરઃ- ૮૪ ૦ ૦૭ વર્ષ પાંચ માસ જીત્યા બાદ તીર્થકર થશે. તે આ પ્રમાણે : અવસર્પિણના – ચોથા આરાના ૩ વર્ષ આઠ માસ અને પંદર દિવસ, અવસર્પિણીના પગમાં છટ્ટા આરાના ૪૨ ૦૦૦ વર્ષ, ઉત્સર્પિણી પહેલા અને બીજા આરાના ૪૨ ૦૦૦ વર્ષ અને ત્રીજા આરાના ૩ વર્ષ ૮ માસ અને પંદર દિવસ એમ કુલ ૮૪૦ 19 વર્ષ અને પાંચ માસ થયા.
बुलमी वाम सहस्सा, वामा सत्तेव पंच मामाय । वीरमहापउमाणं, अंतरमेयं वियाणाहि-१॥ ॥ प्रवचनसारोद्वार ।।
રાજા શ્રેણિક, નરક ભવમાંથી નીકળી આવતી ઉત્સપિણમાં જ ખૂહીપના ભરતક્ષેત્રે વૈતાઢય ગિરિયાદમૂલે મુંડ નામના દેશે શતદાર નગરમાં સાતમા સમુછે કે કુલકરની ભદ્રારાણીની કુક્ષિમાં પુત્રપણે આવશે-નવ મહિના અને છરા દિવસ વીત્યા બાદ જન્મ પામશે. ભાર–કુંભ–પ્રમાણ–પદ્મ (કમલ) આદિની વૃષ્ટિ થવાથી માતપિતા બારમે દિવસે-મહાપદ્મ' એવું ગુણનિષ્પન્ન નામ પાડશે. માતપિતા સાધક આઠ વર્ષની ઉંમર થતાં મહાપા કુમારને ગાદિએ બેસાડશે–રાજા બનાવશે. મહાપા રાજા રાજ્યનું પાલન કરશે, તે સમયે પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર નામના બે મદિર્ધક દેવ સેનાનું કામ કરશે. લકા આ બીના જોઈ આશ્ચર્ય પામી મહાપદ્મ રાજાનું દેવસેન” એવું બીજું નામ પાડશે. કેટલોક સમય વીત્યા બાદ ચાર દાંતવાળી હસ્તિરત્ન પ્રગટ થશે તેની ઉપર રાની સવારી કરી નીકળશે. આથી આશ્ચર્ય પામી લેક ‘વિમલવાહન” એવું ત્રીજું નામ પાડશે. અનુક્રમે માતાપિતા દેવલોક પામ્યા બાદ ત્રીસ વર્ષની ઉંમરે વડિલેની આજ્ઞા લઈ છે અનિયવાળું સંવછરી દાન દઈ મહોત્સવ પૂર્વક બગીચામાં એક દેવ દૂખ્ય વસ્ત્ર ધારણ કરી મુંડ થઈ સંયમ ગ્રહણ કરશે. શેષ બીના પ્રભુ શ્રી મહાવીરના જેવી જાણવી. સાધિક બાર વર્ષ પ્રમાણ છઘકાલ દરમ્યાન દેવતાઈ આદિ ઉપસર્ગો સહન કરશે. અષ્ટ પ્રવચન માતાપાલક, ગુપ્ત બ્રહ્મચારિ, અમમ અકિંચન, નિરૂપલેપ, ગ્રંથ છેદક થશે.
कंसे सखे जीवे, गगणे वाण्य सारए मलिले ॥
पुक्खर पत्ते कुंभे, विहगे खग्गे य भारंडे ॥॥ ૧. વિ ષ બીના જાણવા માટે-જુઓ-ઉપદેશ પ્રાસાદ ચોથું વ્યાખ્યાન. ૨. ભંસાર-એવું બીજું નામ છે. 3. રત્ન સંચયમાં કહ્યું છે. ૪. સુમતિ કુલકર-એમ-ઉપદેશપ્રાસાદના ૨૦૯માં વ્યાખ્યાનમાં. ૫. વનાદિની તિથિ-શ્રીમહાવીરની માફક.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧]
તીથકર નામક
[૪૧]
કાંસાનું ભાજન—શંખાદિની જેવા વિશિષ્ટ ગુણાથી શાભાયમાન–પ્રભુશ્રી મહાપદ્મ (પદ્મનાભ)—દ્રવ્યાદિ પ્રકારે વીતરાગ થશે. પ્રભુવીરની માફક છદ્મસ્થ પર્યાય પૂરે થયાબાદ ક્ષેપક શ્રેણીમાં પ્રથમ મેને હણ્યાબાદ ધ્યાનાન્તરીય સમયે શેષ ત્રણ ધાતિ કર્મો હણી કેવલજ્ઞાન-દર્શન પામશે. તીર્થંકર નામક ના ઉદય થતાં અગ્લાનિએ સમવસરણમાં દેશના આપી ઘણા જીવાને સંયમદાનાદિરૂપ દેરડાથી સંસારરૂપ કૂવામાંથી બહાર કહાડશે, અને સાના ઉપપાતાદિ જાણવા પૂર્ણાંક પ્રસંગેાપાત્ત દેશનામાં ભાવના સહિત મહાવ્રત, છ જીવનિકાય, પ્રેમ દ્રેષબંધન, મનેાદડાદિ ત્રિવિધદંડ, ચાર કષાય, પાંચ શબ્દાદિ કામગુણુ, સમિતિ, સાત ભયસ્થાન, આઠે મદસ્થાન, નવવિધ શીલગુપ્તિ, દર્શવધ શ્રમણ ધર્માં, આદિની (શ્રીવીરપ્રભુની માફક) પ્રરૂપણા કરશે. મુનિવને–આચીણુ અનાચીÇનું સ્વરૂપ સમજાવી શ્રમણાચારના જ્ઞાતા બનાવશે. આહારના ખેતાલીસ દૉષ સમજાવશે. દવિધ કલ્પને નિયતાનિયત વિભાગ સમજાવશે. શ્રાવક્રને ખર વ્રતમય શ્રાવક ધમાઁ સમજાવશે. તેમને નવ ગણ, ૧૧ ગણધર થશે. પ્રભુશ્રી મહાવીરની માક ગૃહસ્થ પર્યાય-૩૦ વર્ષી, છદ્મસ્થ પર્યાય ૧૨ વર્ષ ૧૩ પક્ષ, કેલિપર્યાય એગણત્રીસ વરસ પાંચ મહિના-પંદર દિવસ પાળી સંપૂર્ણ-૭૨ વર્ષોંનું આયુ પૂર્ણ થતાં-અધાતિ કર્મો ખપાવી પરમાનન્દમય સિદ્ધિસ્થાનને પામશે.
जंसीलसमायारो अरहा तित्थंकरो महावीरो ॥ तस्सीलसमायारो होइउ अरहा महापउमे ॥ १ ॥
પાંચ કલ્યાણકાની તિથિ આદિની ખીના શ્રી વીરના જેવી જ જાણવી. ( શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનમાંથી તેમજ પ્રાકૃત ચરિત્રાદિના આધારે ટુંકામાં ઉપરની ખીના જણાવી છે. )
૨. શ્રી સુપાર્શ્વ રાજા — પ્રભુ શ્રી મહાવીર દેવના કાકા થાય. હાલ ઈશાન દેવ લેાકમાં છે. આવતી ચેાવીશીમાં બીજા ‘ સુરદેવ ’ નામે તીર્થંકર થશે. દેહવ, આયુ, લઇન, ઉંચાઈ, કલ્યાણક તિથિ આદિની બીના શ્રીપા'ની સરખી જાણવી,
૩. ઉઢાચીરાજા —— શ્રેણિકના પુત્ર કાણિક થયા. તેમના પુત્ર ઉદાયીરાન કાણિકના મરણ બાદ, પાટલીપુત્ર નગર વસાવી ત્યાં રહ્યા. પેાતાના મહેલમાં નિર્દોષ સ્થળે પ દિવસે માં ગીતા સવિસ સદ્ગુરુને આમ ત્રણ કરી તેમની ભક્તિમાં લીન અની પરમ સ ંવેગને ધારણ કરવા પૂર્વક સામાયિક પૌષધાદિ શ્રાવક્રેાચિત અનુષ્ઠાન કરવામાં તત્પર હતા. કેટલાક સમય વીત્યા બાદ દેશમાંથી કાઢી મૂકેલ શત્રુ રાજાને વિનયરત્ન નામના પુત્ર સાધુ વેષમાં બાર વરસ રહી, અચાનક અહી આવે છે. રાજા ઉદાયિએ તેની પાસે પે।ષધ ગ્રહણ કર્યાં. રાતે નિદ્રાવશ રાજાના ગળા ઉપર છરી મૂકી, વિનયરત્ન ( અભવ્યને જીવ ) ચાલ્યેા ગયા. રાજા ઉદાયી મરણ પામી થયા.આવતી ચેાવીશીમાં તે “ સુપાર્શ્વ ” નામે ત્રીજા તીર્થંકર
રસનકુમાર દેવલાકમાં દેવ . થશે. તેમની ચ્યવનાદિની
――
ખીના શ્રી નેમિનાથના જેવી જાણવી. ૪. પેાટ્ટિલ અણુગાર - આ નામના એક અણુગારની ખીના અનુત્તરાપપાતિક સૂત્રમાં આવે છે. ત્યાં એમ કહ્યું છે કે ~ તે પાટ્ટિલ હસ્તિનાગપુરના રહીશ હતા. તેમની માતાનું નામ ભદ્રાસાવાહી
હતું. તે પાટ્ટિલે ખત્રીશ ભાષા ત્યાગ કરી
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
પ્રભુ શ્રીવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. ઘણા વર્ષ સંયમ પાળી છેવટે એક માસનું અનશન કરી, સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે દેવ થશે. આ પિટિલ અણગાર બીજા સમજવા. અહીં નવમાંના ચોથા પિટિલ અણગાર તો હાલ માહેન્દ્ર દેવલોકમાં છે. તે અહીં ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીમાં “સ્વયંપ્રભ” નામના ચોથા તીર્થંકર થશે. શ્રી નમિનાથની જેવા દેહ વર્ણાદિમાં જાણવાં.
૫. શ્રી દઢાયુ શ્રાવક-શ્રી મલ્લિનાથ પ્રભુના કાકા થાય. તે હાલ ઈશાન દેવલોકે છે. આવતી ચોવીશીમાં શ્રી મુનિસુવ્રતસ્વામી જેવા સર્વાનુભૂતિ નામના પાંચમા તીર્થકર થશે. - ૬, ૭, શંખ શ્રાવક અને શતક શ્રાવક–આ બેમાં જે શંખની બીના શ્રી ભગવતીજીમાં આવે છે તેનાથી આ જુદા શંખ શ્રાવક જાણવા અને તે જ પંચમાંગમાં કહેલ શતક શ્રાવક તે આ જ શતક શ્રાવક જાણવા. બંને શ્રાવસ્તિનગરીને રહીશ હતા. અનન્ય ધર્મ શ્રદ્ધાળુ હતા. પ્રભુ શ્રી મહાવીર દેવે શંખ શ્રાવકની બાબતમાં – શતક (પુષ્કલી એવું બીજું નામ છે) શ્રાવકાદિને જણાવ્યું કે- આ શંખ શ્રાવક પ્રિયધર્મ, દઢધમ, સુદષ્ટિ નાગરિક છે. તેની નિંદા ન કરવી જોઈએ. આ બે શ્રાવકે પર્વદિને પૌષધાદિ અનુષ્ઠાનરૂપી ગાડિ મંત્રથી મોહનીય સર્પનું ઝેર ઉતારતા હતા. શંખ શ્રાવક આવતી ચોવીશીમાં-“ઉદયપ્રભ' નામે-સાતમા તીર્થંકર- અઢારમાં શ્રી અરનાથની જેવા થશે. અને શતક શ્રાવક આવતી ચોવીશીમાં શતકીર્તિ નામે, શ્રી ધર્મનાથની જેવા તીર્થંકર થશે. હાલ તો તે ત્રીજી નરકમાં છે, ત્યાંથી નીકળી તીર્થકર થશે.
૮ સુલસા શ્રાવિકા–રાજગૃહ નગરના રાજા પ્રસેનજિતની પાસે નાગ નામે રથિક હતો તેને સુલો નામે સ્ત્રી હતી. એક વખત સુલતાન જાણવામાં આવ્યું કે “મારે પતિ પુત્ર નિમિતે ઈંદ્રાદિને નમસ્કાર (માનતા) કરે છે.” ત્યારે સુલસાએ બીજી સ્ત્રી પરણવાની અનુમતિ આપી. તે સાંભળી રથિકે કહ્યું કે—મારી તેમ કરવા ઈચ્છા નથી. બીજી તરફ ઈંદ્ર વિમાનમાં “સુલસા – નિર્મલ દઢ સમ્યકત્વ ગુણવાળી છે. તેવી
સ્ત્રી ભાગ્યે જ બીજી કઈ હશે” આ પ્રશંસા થઈ આ વચનો સાંભળતાંની સાથે, એક દેવ પરીક્ષા કરવા સાધુનું રૂપ લઈ સુલસાને ઘેર આવ્યા. અજાણુ સુલસાએ મુનિ છે એમ વંદના કરી પૂછયું કે આપ ક્યા કારણે પધાર્યા છે? સાધુએ (દેવે) કહ્યું કે- “મારે વૈદ્યના કહ્યા પ્રમાણે લક્ષ પાક તેલની જરૂર છે. અને તે તમારે ત્યાં છે. એ સાંભળી સુલતાએ કહ્યું કે, “હું આપું છું.એમ કહી જેમાં તેલ ભર્યું છે તે વાસણ નીચે લાવે છે. એટલામાં દેવતાઈ પ્રગથી વાસણ ફૂટવું. બીજી વાર પણ વાસણ ઉતારતાં દેવે તેમ કર્યું, એમ ત્રણ વાર તેમ થયું છતાં સુલતાને દાનધર્મમાં ઉત્સાહ અડગ રહ્યો જાણી પ્રશંસા કરી. દેવે ૩૨ ગોળીઓ સુલસાને આપી, અને કહ્યું કે, “અવસરે એકેક ગોળી વાપરવાથી તને ૩૨ પુત્રો થશે. અગત્યના કારણે મને યાદ કરજે, જેથી હું મદદ કરીશ.” એમ કહી દેવ સ્વસ્થાને ગયો. ત્યારબાદ સુલતાએ વિચાર્યું કે – બત્રીશે ગોળીઓ એકીસાથે ખાઉં તે એક પુત્ર થશે. એમ ધારી એક સાથે બત્રીસે ગોળીઓ
૧. અભયદેવસૂરિજી મહારાજ. “ઢયુરતીતઃ' એમ કહે છે. “વાંચનસાર” સંગ્રહમાં ઉપર પ્રમાણે કહ્યું છે,
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
તીર્થકર નામકમ
ખાધી જેથી બત્રીસે ગર્ભ (ના જીવો) વધવા માંડયા. પિડા વિશેષ થતાં દેવની આરાધના નિમિત્તે કાઉસ્સગ કર્યો. દેવે આવી પીડા દૂર કરી. ૩૨ પુત્રો જનમ્યા. પ્રભુ શ્રી મહાવીરદેવે અંબડની મારફત આ સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવ્યો હતો. તે આવતી ચોવીશીમાં શ્રી શીતલનાથની જેવા નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે.
વિશેષ બીના ઉપદેશપ્રાસાદિ ગ્રંથોમાંથી જાણી લેવી.
૯. રેવતી શ્રાવિકા – પ્રભુ શ્રી મહાવીરદેવ ગામાનુગામ વિચરતાં મેઢિકગ્રામ નામના નગરમાં પધાર્યા. ત્યાં તેમને અધિક બળતરાની વેદનાવાળો પિત્તજ્વર અને લોહિતવર્ગ વ્યાધિ (મરડો) થયો. તેમાં મૂલ કારણ ગોશાલાએ પ્રભુની ઉપર તેજલેશ્યા મૂકી તે હતું. આ અવસરે લોકે એમ બોલવા લાગ્યા કે, ગોશાલાની તેજલેશ્યાથી પ્રભુનું શરીર દાઝવું, જેથી છ માસની અંદર પ્રભુ કાલધર્મ પામશે. આ બીના સાંભળી અનન્ય ભક્ત સિંહ મુનિએ વિચાર્યું કે “મારા ધર્માચાર્ય મહાવીરને તાવ પીડા આપી રહ્યો છે, તેથી અન્ય ધર્મીઓ એમ કહેશે કે – “શ્રી મહાવીર, ગોશાલાએ તેજો લેમ્યા મૂકી જેથી ઇક્વસ્થ અવસ્થામાં કાલધર્મ પામ્યા.” આવા ઈરાદાથી તે મુનિવર્ય, મનમાં ઘણું જ નારાજ થઈ માલુકક૭ નામના વનમાં જઈ રૂદન કરવા લાગ્યા. પ્રભુએ સ્થવિરને ત્યાં મોકલી તે મુનિને બોલાવ્યા, ને કહ્યું કે –
હે સિંહમુનિ ! જે તમે વિચાર્યું તેમ થવાનું નથી. યાદ રાખજો કે – હજુ હું દેશન સેળ વર્ષ સુધી કેવલિપણે વિચરીશ. તમે નગરમાં જાઓ ! ત્યાં રેવતી શ્રાવિકાએ મારા માટે કાળાપાક તૈયાર કર્યો છે, તેની જરૂર નથી, પણ બીજોરાપાકની જરૂર છે, તે તમે લા! સિંહમુનિ નગરમાં રેવતી શ્રાવિકાને ઘેર ગયા. બીજોરાપાકને ખપ (જરૂરી) જણાવ્યો. જેથી રેવતી શ્રાવિકોએ સ્વઆત્માને કૃતાર્થ માની દાનનાં પાંચે ભૂષણે સાચવી મુનિને ખપ પ્રમાણે તે હરાવ્યું. મુનિશ્રીએ લાવીને પ્રભુને હાથમાં આપો. વીતરાગપણે વાપરવાથી પ્રભુદેવ નરોગી બન્યા. શ્રી સંધ ઘણો જ ખૂશી થશે. દેવાદી પણ હર્ષથી નાચવા લાગ્યા. રેવતી કાલધર્મ પામી બારમા દેવલોકે ગઈ ત્યાંથી આવી તે જીવે આવતી ચોવીશીમાં – શ્રી શીતલનાથની જે – સમાધિનામે સત્તરમ તીર્થકર થશે. લેખ વધી જાય આ ઈરાદાથી ઉપરની બીના ઘણું જ સંક્ષેપમાં જણાવી છે. - શ્રી સંવેગમાલા આદિમાં તીર્થકર નામકર્મ બાંધવાનાં કારણો સવિસ્તર જણાવ્યાં છે. ભવ્ય આ પ્રમાણે સંક્ષિપ્ત બીના જાણી તીર્થકર નામકર્મ બંધનાં શ્રી વિસકસ્થાનક સાધનાદિ કારણે સેવી તેવી ઉત્તમ કર્મપ્રકૃતિ બાંધી – તેરમે ગુસ્થાનકે ઉદય પામી રવપરોપકાર કરી મુક્તિપદ પામે એ જ હાર્દિક ભાવના !
: સૂચના : શ્રી પર્યુષણું મહાપર્વ નિમિત્તે આવતે અંક બંધ રહેશે અને તે પછીને અંક વધુ પાનાને નીકળશે.
હવેથી માસિક પાંચમના બદલે પંદરમી તારીખે પ્રગટ થશે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मांडवगढ के तारापुर मंदिर का शिलालेख
संग्राहक व संपादक --
श्रीयुत नंदलालजी लोढा, बदनावर ( मालवा )
:
जिस शिलालेख का चित्र इस अंक के प्रारम्भ में छपा है :(१) ||८०|| श्री जिनाय नमः जयति परमतत्त्वानंद केलीविलासः त्रिभुवनमहनीयः सर्व्वसंपन्निवासः (२) दलितविषय दोषो रिक्तजन्मप्रयासः । प्रचुरनुपमधामालंकृतः श्री सुपासः ॥ १ संवत १५५१ वर्षे शाके (३) १४१६ (प्र) वैसाख सुदी षष्टी तिथौ शुक्रवासरे पुनर्वसु नक्षत्रे खलची वंशे सुरताण श्रीग्यासदीन विजय ( ४ ) राज्ये । तस्य पुत्र सुलतान श्री नासिरसा हि युवराज्या मंत्रीश्वर माफरल मलिक श्री पुंजराज बांधव मुंजराज ( ५ ) सहिते || श्री श्रीमालज्ञातिय बुहरा गोत्रे । बुहरा रणमल्लभार्या रयणादे । पुत्र बहरा श्री पारसभार्या उभया (६) कुलानंददायिनी सत्पुत्ररत्नगर्भा मटकू । सत्पुत्र बुहरा गोपाला उभय कुलालंकरणा । सुशीला भार्या पुनी (७) पुत्र संग्राम जीझा । बुहरा संग्राम भार्या करमाई । जीझाभार्या जीवादे प्रमुख सकुटुम्ब युतेन ॥ श्री भिन्नमाल | (८) वडगच्छे श्री वादीदेवसूरि संताने । सुगुरु श्री वीरदेवसूरिः । तत्पट्टे श्री अमरप्रभ सूरिः तत्पट्टालंकार विजयवतां (९) गच्छ नायक पूज्य श्री श्री कनकप्रभ सूरीश्वराणां । उपदेशेन || प्रगट प्रतापमल्लेन | परोपकारकरणचतुरेग (१०) निजभुजोपार्जित विक्तयय पुण्य कार्य सुजन्म सफलीकरणेन । राजराजेन्द्र सभासंशोभितेन । सज्जन जन (११) मानस राजहंसेन । श्री शत्रुंजयादि तीर्थावतार चतुष्टय पट्टनिर्मापणेन । श्री देवगुरु आज्ञा पालन तत्परेण । सर्व (१२) कार्य विदुरेण । श्रीमाल ज्ञाति बुहरारंगा (2) विभूषणेन । सर्वदा श्री जिनधर्म सकर्मकरण निर्दूषणेन । श्रीमन् । (१३) मंडपाचल निवासीय विजयवन् बुहरा श्री गोपालेन । मंडपपुर्यात् दक्षिण दिग् विभागे । तलहटयां । श्री तारापुरे (१४) सुपुण्यार्थे | मनोवांछित दायक सप्तम श्री सुपार्श्व जिनेन्द्रस्य सर्वजनसं जनिताल्हादः सुप्रसादः --- प्रसादः कारित: (१५) स गोपाल: शिलाभरण विलसत्वृत्तिरमलो । विनीतः प्रज्ञावान् विविध मुक्तारम्भ निपुणः || जिनाधीनः स्वांतः (१६) सुगुरुचरणाराधनपरः पुनीभार्यायुक्तो नुभवति गृहस्थाश्रमसुखं ॥ १ ॥ चिरं नंदतु ॥ सर्वशुभं भवतु || श्रीरस्तु ॥ संक्षिप्त अर्थ
श्री जिनेश्वर प्रभु को नमस्कार हो । परम तत्त्वरूपी आनंद की क्रीडा में विलास करनेवाले, तीनों जगत के पूजनीय, सर्व संपत्तियों के स्थान भूत, विषय दोष का चूर्ण किया है जिसने और जन्म का प्रयास निष्फल किया है जिसने, अत्यंत अनुपम तेज से
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१]
માંડવગઢ કે તારાપુર મંદિર કા શિલાલેખ अलंकृत ऐसे श्री सुपार्श्व प्रभु-संवत् १५५१ वर्षे शके १४१६ वैसाख शुदी ६ तिथी शुक्रवार पुनर्वसु नक्षत्र को खिलजी वंशे सुरताण ग्यासदीन के राज्य अमल में उसका पुत्र सुरताण नासिरसाहि युवराज जिनका मंत्री माफरल मलिक पुंजराज और बन्धु मुंजराज के साथ में श्रीमाल ज्ञाति बोहरा गोत्रवाला रणमल्ल पत्नी रयणादे । रणमल्ल का पुत्र “पारस" पत्नी जो दोनों कुल को आनन्द देनेवाली और सत्पुत्र के रन समान "मटकू' । पारस का सुपुत्र बोहरा " गोपाल" और दोनों कुल को शोभानेवाली सुशीला पत्नी “ पुनी" । गोपाल के दो पुत्र संग्राम, जीझा । संग्राम की पत्नी करमाई
और जीझा की पत्नी जीवादे-आदि कुटुम्ब सहित । श्री भिन्नमाल वडगच्छे श्री वादी देवसूरि जिन्हों के शिष्य श्री वीरदेवमूरि के पाटे अमरप्रभसूरि तिनके पाटे विजयवान गच्छनायक पूज्य श्री कनकप्रभसूरि के उपदेश से प्रगट, प्रताप, बल है जिसका, परोपकार करने में चतुर अपने स्व भुजा से उपार्जित धन के व्यय करने से पुण्य कार्य का अच्छा जन्म सफल किया है जिसने और राजा इन्द्र की सभा जिसने शोभाई हुई है व सजन मनुष्यों के मनरूपी सरोवर में राजहंस के समान, श्री शत्रुजय आदि चार तीर्थों के पट्ट के निर्माण करनेवाले, श्री देवगुरु की आज्ञा पालन में तत्पर, सर्व कार्यों में निपुण ऐसा श्रीमाल ज्ञाति बोहरा गोत्र के आभूषणरूप हमेशा जैनधर्म की क्रिया कांड दोष रहित से करनेवाले श्रीमन् मंडपाचल निवासी विजयवन् बोहरा श्री गोपालने मांडवगढ के दक्षिण दिशा को तलहटी में तारापुर नगर में पुन्य के लिए और मन इच्छित वस्तु को देनेवाले ऐसे सातवे श्री सुपार्श्वनाथ भगवान का जो सर्व लोकां को आनन्द उत्पन्न करनेवाले और अत्यन्त प्रीतिवाला मंदिर बताया है ऐसे गोपाल, जिनका शीलरूपी आभूषण और शोभित निर्मल आजीविका जिसकी तथा विनयवान, बुद्धिवान, विविध प्रकार के आरंभ छोडने में निपुण, जिनेश्वर की आज्ञा के आधीन, सरल हृदयवाला, सुगुरु के चरण में तत्पर ऐसे अपनी पत्नी पुनी के साथ में गृहस्थाश्रम के सुख भोग रहे हैं, ज्यादे समय तक आनन्दवर्ता, सर्व शुभ हो, कल्याण हो ।
लेख का परिचय
उक्त शिलालेख मांडवगढ जैन श्वे. मंदिर के दक्षिण दिशा में करीब सात आठ मील की दूरी पर तारापुर गांव के पास जैन मंदिर में सफेद पाषाण के ऊपर लिखा हुवा दीवार में लगा हुवा है । मांडवगढ से रवाना होकर करीब दो मील तक सडक ( रोड ) के रास्ते तारापुर-दरवाजे तक पहुंचने के पश्चात् किले (गढ) की हदबंदी के
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[443 तारापुर नामक दरवाजे को पार कर पहाडी का धाटीवाला खुश्की रास्ता चलना पड़ता है। इस रास्ते पर पैदल ही जाने में सुभिता है, सवारी के लिये घोडा जा सकता है, लेकिन रास्ते की कुशादगी के सबब घोडा भी मुश्किल से उतर सकता है। ये दोढाई मील रास्ता तै करने के बाद पहाड की तलहटी समाप्त होती है, वहां पर एक पानी का टांका (कुंड ) सुन्दर बना हुवा बाई तर्फ रास्ते को नजदीक पर है । पथिकों को घाटी उतरते ही यह पानी की विश्राम भूमि है। यहां से आगे करीब दोढाई मील चलने पर दाहिनी तरफ रास्ते पर ही एक पानी का कुंड आता है जो अति सुन्दर बना है। इसका एक तरफ का हिस्सा टूट फूट गया है । इसके अंदर उतरने के साथ ही दाहिनी तरफ एक शिलालेख लगा हुवा है उसकी नकल आगे के अंक में प्रकाशित करेंगे, परंतु इतना मालूम कर देना जरूरी है कि यह कुंड उक्त मंदिर बनानेवाले गोपाल ने ही बनाया और सूर्यकुंड नाम रक्खा। वहां से करीब आधे मील की दूरीपर तारापुर गांव एक छोटे व कुछ ऊंचाईवाले टेकरे परे बसा है। पचीस तीस घरों की आबादी व भीलाला ज्ञाति के लोग रहते हैं। इस गांव के नजदीक पूर्व तरफ एक जैन मंदिर बना हुवा है जिसका द्वार उत्तर दिशा में है। शुरु द्वार के आसपास ओटले बने हैं जिस पर पत्थर के खंभेवाली चांदनी (छत ) पक्की बनी है। इस ओटले के पूर्वी, पश्चिमी दिवार में दो ताख (गोख) बने हुवे हैं। पूर्वी ताख में सिद्धचक्र, समवसरण वगैरह की रचना काले पाषाण में खुदी हुई है । टूट फूट व घिसजाने की वजह जीर्ण हो गई है । इस ओटले पर उत्तरी दिवार में एक शिलालेख जिसकी लंबाई २०॥ इंच व ऊंचाई १४॥ इंच की है, सोला पंक्तियों में उक्त शिलालेख लिखा हुवा है; जिसकी नकल हमने ता. २१ जनवरी सन १९३७ को ली। शुरू द्वार में प्रवेश करते सभामंडप (रंगमंडप) अंदर बना है, जिस की लंबाइ चौडाई १८x१८ फुट की चौरसाई के करीब है। इस सभामंडप की ऊपरी छत के बीचको पोलाई में.लाल पाषाण की १२ पुतलिये नृत्य, वादन, वगैरह आकार को अति सुन्दर लगी हुई है। एक पुतली टूट जाने से खाली जगह है। इसी शुरू द्वार के उत्तरंग के ऊपर कुंभकलश निकले हैं। सभामंडप के बाद मूल गंभारे में प्रवेश के लिये तीन द्वार बने हैं। बीच के मुख्य द्वार के उत्तरंग के ऊपर श्री जिनेश्वर की पद्मासनवाली मूर्ति व कुंभकलश व देवियों की मूर्तियें हैं । आसपास के द्वार के उत्तरंग पर गणपती व कुंभकलश का आकार है । मूल गंभारे के अंदर लाल पाषाण की वेदी पूर्व से पश्चिम के दीवार तक लंबी बनी है, जिस पर उस वक्त दस बारह प्रतिमा स्थापित हेांगी, इस वक्त खाली है। इस वेदी के पास पूर्वी पश्चिमी दिवार में दो गोख बने हैं, जिनके तोरण आकार के बीच में जिनबिंब निकले हुवे हैं । इस मंदिर की पूर्वी दीवार का हिस्सा टूट फूट
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] - માંડવગઢ કે તારાપુર મંદિર કા શિલાલેખ
[૪૭] गया है। ऊपर घूमट वगैरह जीर्ण हो गये हैं और बहुत हिस्सा टूट गया है। मंदिर के सामने दस फूट के करीब खुला चौक होकर उसके आगे एक मकान है, जिसकी दीवार टूटी फुटी हालत में खड़ी हुई हैं। ऊपर से वुला हो गया है। मकान के अंदर एक भायरा है। अंदर पत्थर का बांधकाम है। प्रतिमा विगैरह कुछ नहीं है खाली पड़ा है। इस मंदिर के आसपास मकानात के तमाम खंडहर पडे हुवे हैं जो उपासरे, धर्मशाला आदि व श्रावकों की बस्ती का भान कराते हैं। मंदिर के पास एक पानी का टांका बताते हैं उसमें अक्षय तृतीया को अंदर से श्वेत सर्प निकलता है, व पानी अपने आप ऊपर उभराकर शांत हो जाता है। यह बात हम शिलालेख की नकल लेकर वापिस आकर सूर्यकुंड की नकल ले रहे थे उस वक्त तागपुर के रहनेवाले दो चार मनुष्यों ने कही थी। सत्यासत्य ज्ञानीगम्यं । अक्षय तृतीया को वहां जाने पर हाल मालूम हो सकता है। थोडे रोज बाद फिर मांडवगढ जाने पर रा० पंडित विश्वनाथ शर्मा इतिहास प्रेमी के पास उक्त शिलालेख का फोटो उन्हेांने लेवाया था, वह देखा और वह "वाणी" मासिक पत्र खरगोन (नीमार) में प्रकाशित करने का जाहिर किया। हमने संपादक "वाणी' से ब्लोक प्राप्त करके इस पत्र में प्रकाशित कराया है। शर्माजी को काफी मदद मिली है और शिलालेख का संक्षिप्त अर्थ परमपूज्य धर्मसागरजी महाराज से करवाया है अतः हम उन सर्व के आभारी हैं।
हमारा अभिमाय
इस शिलालेख व सूर्य कुंड के शिलालेख देखने के पश्चात् ख्याल आया कि श्रीमान् स्वर्गीय रखबदास कृत एक चैत्यवंदन " आजदेव अरिहंत नमू, समरूं ताहरूं नाम । ज्यां ज्यां प्रतिमा जिनतणी, त्यां त्यां करुं प्रणाम" | इसके आखरी पद में "मांडवगढनो राजियो, नामे देव सुपास । षभ कहे जिन समरतां पहोंचे मननी आश ॥" इस पद के विचार करते यह अनुमान किया जा सकता है कि रिषभदासजी यात्रार्थ देशाटन करते मांडवगढ आये हेांगे, क्यों कि मांडवगढ उस वक्त खूब आबादी से बसा था और जैनियों की पुष्कल बस्ती थी। उस वक्त जैन संघ चैत्री, कार्तिकी पूर्णिमा
१. रिषभदासजी का जीवन वृतान्त ठीक तौर से मुझे मालूम नहीं है, परंतु इतना मालूम हुवा है कि श्रीमान् रिषभदासजी अकब्बर बादशाह के वक्त में हुवे हैं, जो विक्रम की सोलहवीं शताब्दि का समय है। इन्होंने स्तवन, चैत्यवंदन, स्त्तियां, सज्झायों, श्लोंक वगैरह बहुत बनाये हैं और जैनाचार्यों ने उनको मान की दृष्टि से देखा है।
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रश
[१३ जैसे परों को इस तारापुर मंदिर की यात्रार्थ आते हेांगे, क्यों कि शिलालेख में शत्रुजयाति तीर्थों के पट्ट निर्माण का स्पष्ट खुलासा है। इसके सिवाय यह भी कारण पैदा हो जाता है कि तारापुर दरवाजे के बाद घाटी उतरते हैं उस वक्त उस दृश्य से यह भाव हो आता है कि श्री शत्रुजय की 'पेटा की' पाग उतर रहे हों और प्रभु की यात्रा को जा रहे है । वहां तारापुर मंदिर के यात्रालु पर्वो के दिन प्रभु महोत्सव की सवारी निकाल कर सूर्यकुंड पर पहुंचते होंगे। यह सूर्यकुंड उस वक्त गांव की आबादी के नजदीक होगा। इस वक्त आबादी घट जाने से कुछ दूर जान पडता है । सिद्धगिरि पर रहा हुवा सूर्यकुंड इस कुंड के नाम से स्पष्ट याद दिवा देता है। वहां कुंड के पास रही हुई वाडी (बगीचा) में स्नात्र पूजा आदि प्रभु भक्ति पूर्ण होने के पश्चात् भाता आदि से संधभक्ति होती होगी और फिर अपने अपने स्थान को चले जाते हेांगे । उस वख्त के आनंद और यात्रा के भाव को देखकर उक्त रखबदासजी ने यह चैत्यवंदन रचा होगा । चैत्यवंदन में शत्रुजय, गिरनार, तारंगा, आबू , अष्टापद, सम्मेत शिखर, तीर्थों को वंदन करके आखरी मांडवगढ मंडन सुपार्श्व प्रभु को वंदन किया है। और शिलालेख में चार पट्ट निर्माण का खुलासा है तो शत्रुजय, गिरनार, अष्टापद, संमेतशिखर, प्रभुविहार व निर्वाण के स्थान होने से इनका पट्ट रूप में निर्माण किया होगा और बाकी पट्ट साधारण रूप से मंडन किये हेांगे। उस वक्त का भाव याद करके यह चैत्यवंदन की रचना की होगी और जब से मांडवगढ, तीर्थ की प्रख्याति में आया हो।
इस वक्त मांडवगढ में मंदिर के मूल नायक शांतिनाथ प्रभु थे। सुपाचे प्रभु का बिंब न होने से यात्रालुओं को सहज शंका उत्पन्न हो जाती है, परंतु उक्त लेख देखने से शंका का कारण नहीं रहता है, क्योंकि शिलालेख में सुपार्श्वनाथ प्रभु के मंदिर का खुलासा हो गया है । मुझे तो अब यहां तक विश्वास होता है कि सुपार्श्व आदि प्रभु के बिंब उसी तारापुर के मंदिर के आसपास सुरक्षित दशा में जमीन ( भूगर्भ ) में प्रवेश करा दिये हेांगे, क्योंकि मुगल जमाने में मूर्ति, मंदिर के तोड फोड का काम जोर शोर से चलता था । उससे बचाने के लिये बुद्धि निधान पुरुषों ने यह कार्य अवश्य किया होगा । किस पुण्यात्मा के हाथ से प्रभु दर्शन देंगे यह तो ज्ञानी जाने । श्री संघ व पुण्यात्माओं, लक्ष्मीवंतों से प्रार्थना है कि इस मंदिर को टिका रखना हो तो थोडे खर्च से यह कायम रह सकता है । नहीं तो थोडे दिनों पश्चात् यह भी जमीन में सो जायगा। आशा है शीघ्र ही धर्मवंत इस ओर अपना ध्यान आकर्षित करेंगे ।
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંપાદકીય વકતવ્ય
ત્રીજું વ
ગયા અંકે બીજું વર્ષ પૂર્ણ કરીને વર્ષામાં પ્રવેશ કરે છે.
આ
*
ત્રીજી વ
*
* પાંચમના બદલે પદરમી તારીખ. ‘‘ગૌતમબુદ્દ” પુસ્તક સ ંબંધી ખુલાસા. * શ્રીમાન્ ચુનીલાલ વર્ધમાન શાહનું “રાજહત્યા”.
કે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ શ્રી જૈન સત્ય પ્રકાશ ત્રીન
૬ શ્રી જૈન સત્ય
,,
કંઈક મુશ્કેલીઓ, કંઈક અગવડા અને કંઈક ઊણપો છતાં પ્રકાશે 'પેાતાના ઉદ્દેશ પ્રમાણે પ્રતીકાર કરવામાં અને ઇતિહાસ તેમજ સાહિત્ય વિષયક વાચમ સમાજ સમક્ષ રજૂ કરવામાં પોતાથી શક્ય બધું કરવાને પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્નમાંને એક પ્રયત્ન “ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ''ની યોજના પૂરી પાડવાના હતા. પરમાત્મા મહાવીરદેવના જીવનની જુદી જુદી વિગતે પૂરી પાડતા અનેક લેખાથી સમૃદ્ધ બનેલા આ અંકની અનેક વિદ્વાના અને વર્તમાન પત્રાએ પ્રશ'સા કરી છે. આ અને આ પછીનાં ખીન્ન વર્ષો દરમ્યાન વધુ સંગીન કાય કરવાની અને બની શકે તે પ્રમાણે વધુ સરસ વાચન રજુ કરી સમાજની સેવા કરવાની ભાવના સાથે અમે નવા વર્ષીમાં પ્રવેશ કરીએ છીએ.
29
ગયા વર્ષ દરમ્યાન સમિતિને અને માસિકને દરેક રીતે વધુ પગભર કરવાના પ્રયત્ન કરવા માટે સમિતિના સભ્ય પાંચે પૂજ્ય મુનિ મહારાજોના અમે ઘણા આભાર માનીએ છીએ. સાથે સાથે ખીજા જે પૂજ્ય મુનિરાજોએ અને વિદ્વાનાએ પેાતાના લેખા આપતા રહેવાની ઉદારતા બતાવી છે તેમને, સમિતિને આર્થિક મદદ કરનાર ઉદાર સખા ગૃહસ્થાના અને માસિકના પ્રચાર માટે પ્રયત્ન કરતા દરેક પૂજ્ય મુનિરાજને અમે આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ તેઓ એવા જ સહાકાર આપતા રહે એમ પ્રાર્થીએ છીએ.
.
For Private And Personal Use Only
આપણા સાહિત્ય અને ઇતિહાસના કેટલાય પ્રદેશે! હજી આ પ્રદેશાને ખેડવા માટે જેટલા પ્રયત્ન કરવામાં આવે તેટલા અમારાં શક્તિ અને સાધને પ્રમાણે, આ ક્ષેત્રા માટે બનતું કરવાની અમારી ભાવના છે. અમે તે ઇચ્છીએ છીએ કે દર વર્ષે “ શ્રી મહાવીર નિર્વાણુ વિશેષાંક ” જેવા એકાદ દળદાર વિશેષાંક અમે પ્રગટ કરી શકીએ. પણ અમારી આ બધી ભાવનાની સિદ્ધિને આધાર અમને મળતી આર્થિક સહાયતા અને આપણા વિદ્વાન પૂજ્ય અન્ય લેખકે। તરફથી મળતા સહકાર ઉપર છે.
મુનિરાજે અને
આપણા પૂજ્ય મુનિસમુદાયમાં દરેક વિષયના વિદ્વાને મૌજૂદ છે. તેએ ધારે તે સારામાં સારા લેખા તૈયાર કરી શકે એમ છે. પણ હજી સુધી તેએામાં લખવાની પતિને બહુ પ્રચાર નથી થયા એટલે પૂરતા પ્રમાણમાં “ શ્રી જૈન સત્ય પ્રકાશ ”તે તેની વિદ્વત્તાને લાભ નથી મળ્યા. પણ ધીમે ધીમે અમને તેઓને વધુ સહકાર અવશ્ય *મળશે એવી અમને ખાતરી છે. અમને આશા છે કે અમારી આ ખાતરી સફળ થશે અને સમસ્ત મુનિસમુદાયે નિમેલી સમિતિનું આ માસિક વધુને વધુ સમૃદ્ધ બનતું જશે !
અણખેડાયેલા પડચા છે. આછા છે. ધીમે ધીમે
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[પ૰]
પાંચમના બદલે પંદરમી તારીખ
અત્યાર સુધી આ માસિક દરેક હિંદુ મહિનાની સુદી પાંચમના દિવસે પ્રગટ કરવામાં આવતું હતું, પણ આ અંકથી, ટપાલખાતાના ખાસ દબાણના કારણે, એમાં થોડાક ફેરફાર કરવા પડયો છે. અને પાંચમના બદલે દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે માસિક પ્રગટ કરવાનું નક્કી કરવું પડ્યુ છે. પાંચમે જ માસિક પ્રગટ થઈ શકે તે માટે અમે ટપાલખાતા સાથે લાંખે! પત્ર વ્યવહાર કર્યો હતે પણ તેનું કશું ઇષ્ટ પરિણામ ન આવ્યું એટલે છેવટે આ પ્રમાણે પંદરમી તારીખ નક્કી કરવી પડી છે “ ગૈતમબુદ્ધ ?” પુસ્તક સંબધી ખુલાસા :
[ લ ૩
'
શ્રીમાન જી. પી. રાજરત્નમ્ એમ. એ. એ કનડી ભાષામાં ગૌતમબુદ્ધ ” નામક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકની પહેલી આવૃત્તિ સન ૧૯૩૪માં અને બીજી આવૃત્તિ ૧૯૩૬માં પ્રસિદ્ધ થઈ હતી. આ પુસ્તક ખૈસુર રાજ્યના શિક્ષણ ખાતાએ અભ્યાસના પુસ્તક તરીકે મંજુર કર્યું હતું.
છેલ્લા પાંચ છ મહિના થયા જૈન સમાજમાં આ પુસ્તક સંબંધી કેટલેક ઊહાપાત શરૂ થયા છે. અને આ પુસ્તકમાં આપણા તીર્થંકરોની નિંદા કરવામાં આવી હાવાનું જણાવીને તે પુસ્તક માટે યોગ્ય પગલા લેવાનું સુરના સરકારી ખાતાને લખવામાં આવ્યુ છે.
*
For Private And Personal Use Only
આ પુસ્તકની ખતે આવૃત્તિએ અમે મેળવી છે અને બાવનમા અને સત્તાવનમા પાના ઉપરના જે લખાણ માટે જાહેરમાં ચર્ચા ચાલી છે તે બંને પાનામાંના કથાનકાનું અક્ષરસ અંગ્રેજી ભાષાંતર એ પુસ્તકના મૂળ લેખક શ્રીમાન્ જી. પી. રાજરત્નમે અમને મેકલી આપ્યું છે. આ સંબંધમાં અમારે પોતાના કંઈ પણ મત આપતાં પહેલાં અમે તે અંગ્રેજી ભાષાંતર અને તેને ગુજરાતી અનુવાદ આપીએ છીએ જેથી એનું રહસ્ય બરાબર સમજવામાં અનુકૂળતા પડે.
1. Translation of the para on page 52 of the second edition of GAUTAMA BUDDHA '
"Buddha went from Sankasya to Jetavana at Sravasti. Seeing that Buddha was becoming famous, those of other faiths, called the Tirthakas, could not tolerate (it). They thought to soil the name of Buddha, somehow. At last, they instructed a scheme to  woman, cal!ed Cinca. She often used to come to Jetavana as a hearer of Dharma. One day she tied a wooden ball to her stomach, came (to the assembly), and in the full assembly said · Buddha, I am pregnant. You are the father of this child. Make me a place for my lying-in.' Seeing her tell a lie, Buddha pitied her. He said ‘Sister, only we two know whether what you say is
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અ'ક ૧]
[૫૧]
false or true. Is it not?' Seeing him, hearing his words, Cinci's body shuddered. While she was shuddering with fear, the wooden ball she had tied slipped and fell down. Cinci was much ashamed. All the people drove her away with contempt, The fame of Buddha still increased."
સપાદકીય વક્તવ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2. Translation of the para on page 57 of the second edition of “ GAUTAMA BUDDHA ':—
"It is said above that the Tirthakas disliked Buddha. They had sent દ woman Cinci to Jetavana and tried to defame Him. It happened in the seventh rainy season. As that attempt failed, the anger of the Tirthakas had increased. More, as days went by, the fame of Buddha increassed and all were becoming his deciples. So, they again tried to slander Buddha. They sent for some butchers and got murdered a Bhikshuni called Sundari. They brought the dead body of Sundari and hid it in a shrub near Jetavana. All came to know of the disappearance of Sundari. While searching, her body was found in the shrub near Jetavana. The Tirthakas came and describing in various ways that Gautama it is that has done this murder,' made all the people believe it. But, by that time, quarrel had come among the murderers. The Tirthakas had given them money for the murder of Sundari. During the quarrel they abused one another. While abusing like this, the secret of the murder of Sundari was published. The Tirthakas were put to shame. The love and compassion of Buddha protected Him and made His fame to grow."
[ મુદ્દે સાંકાસ્યથી શ્રાવસ્તિના જેતાવનમાં ગયા, બુદ્ધને પ્રસિદ્ધ થતા જોઈ તે તીર્થંકા નામના બીજા ધર્માંવાળાએ (તે) સહન કરી શકયા નહિ. તેઓએ કાઈ પણ રીતે બુદ્ધનું નામ બદનામ કરવાના વિચાર કર્યો. છેવટે તેએાએ ચી'ચા નામક એક સ્ત્રીને એક યેાજના સૂચવી. તેણી ઘણીવાર, ધર્મ સાંભળનાર તરીકે, જેતાવનમાં આવ્યા કરતી હતી. એક દિવસ, એક લાકડાનેા દડા ( કકડા ) પેાતાના પેટ ઉપર બાંધીને તેણી (સભામાં)આવી, અને ભરસભામાં કહેવા લાગી : “ હે મુદ્દે, હું સગર્ભા છું. તું આ બાળકને પિતા છે. મારા માટે સૂવાની જગ્યાની વ્યવસ્થાકર.” તેણીને અસત્ય ખેલતી જોઈ ને ખુદ્ધને તેના ઉપર કરૂણા આવી. તેમણે કહ્યું : “ બહેન, તે કહ્યું તે સાચુ છે કે ખાટું છે તું અને હું જ જાણીએ છીએ. ક્રમ ખરૂ ને? તેમને ( મુદ્દતે ) જોઇ ને અને તેમના શબ્દો સાંભળીને ચીચીનું શરીર થરથરવા લાગ્યું. જ્યારે
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
( વર્ષ
તેણી થરથરતી હતી ત્યારે પેલો લાકડાનો કકડો, જે તેણીએ બાંધ્યો હતો તે, નીચે સરી પ. ચીંચી ખૂબ શરમાઈ ગઈ બધાય લોકોએ ઘણાપૂર્વક તેણીને હાંકી કાઢી. બુદ્ધની કીર્તિ પહેલાંથી વિશેષ વધવા લાગી.”] બીજી આવૃત્તિ, પૃષ્ઠ પર.
[ “ઉપર કહેવામાં આવ્યું છે કે તીર્થકે બુદ્ધિથી ઘણુ કરતા હતા. તેઓએ ચીંચી નામક સ્ત્રીને મોકલીને તેમની (બુદ્ધની) અપકીર્તિ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બીના સાતમા ચતુર્માસમાં બની. તે પ્રયત્ન નિષ્ફળ જવાથી તીર્થને ક્રોધ વધી ગયો હતો. જેમ જેમ વધુ દિવસો પસાર થતા હતા તેમ તેમ બુદ્ધની કીર્તિ વધતી જતી હતી અને બધા તેમના અનુયાયી બનતા જતા હતા. તેથી તેઓએ (તીર્થકોએ) ફરીથી બુદ્ધને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓએ કેટલાક મારાઓને તેડી મંગાવ્યા અને (તેમની પાસે) સુંદરી નામક એક ભિક્ષણીનું ખૂન કરાવ્યું. તેઓ સુંદરીના શબને ઉચકી ગયા અને જેતાવન પાસેની ઝાડીમાં સંતાડી દીધું. સુંદરી ગુમ થયાના સમાચાર બધાએ જાણ્યા. ગત કરતાં, તેનું શરીર જેતાવન પાસેની ઝાડીમાંથી મળી આવ્યું. તીથકે આવી પહોંચ્યા અને “આ ખૂનનો કરનાર ગૌતમ છે,” એમ અનેક રીતે વર્ણન કરીને લોકોને તે પ્રમાણે મનાવવા લાગ્યા. પરન્તુ તેટલામાં, મારામાં કજિયો ઉભે થયો. તીર્થકોએ તેમને સુંદરીનો વધ કરવા માટે પૈસા આપ્યા હતા. (એ) પૈસાની વહેંચણી કરતાં તેઓ લઢી પડ્યા. આ દરમ્યાન તેઓ એક બીજાને ગાળો દેવા લાગ્યા. આ પ્રમાણે ગાળાગાળી કરતાં, સુંદરીના વધનું રહસ્ય જાહેર થઈ ગયું. તીથકે શરમિંદા થયા. બુદ્ધનાં પ્રેમ અને કરૂણાએ બુદ્ધને બચાવી લીધા અને તેમની કીતિને વધારી દીધી.”] બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૫૭.
મૂળ પુસ્તકના આ અનુવાદ ઉપરથી જોઈ શકાશે કે એમાં કેટલેક ઠેકાણે તીર્થક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકના સંબંધમાં જૈન સમાજમાં જે ઊહાપોહ કરવામાં આવ્યો છે તેનું મુખ્ય નિમિત્ત આ તીર્થક શબ્દ જ છે. આ તીર્થક શબ્દનો અર્થ તીર્થકર કરવામાં આવ્યો અને તેમ કરીને “એ પુસ્તકમાં તીર્થકરોની નિંદા કરવામાં આવી છે” એ આધારે એ પુસ્તકનો વિરોધ કરવામાં આવ્યો.
આ વિરોધ જોઇને એ પુસ્તકના લેખક શ્રીમાનું છ. પી. રાજરત્નમે The World “ Tirthaka ” and the future of the “ Buddha Vacana Madha” (“તીર્થક” શબ્દ અને “બુદ્ધ વાચન માધુ ” નામક સંસ્થાનું ભાવી ”) નામક એક ૧૬ પાનાની પુસ્તિકા પ્રકાશિત કરી અને તેમાં તીર્થક શબ્દને વાસ્તવિક અર્થ શું છે અને પોતે તે શબ્દ કયા અર્થમાં વાપર્યો છે તે બહુ જ ખુલાસા પૂર્વક જણાવ્યું છે. તેમણે તેમાં જણાવ્યું છે કે તીર્થકનો અર્થ તીર્થકર નથી થતો પણ તેનો અર્થ “બૌદ્ધ ધર્મ સિવાયના બીજા ધર્મને અનુયાયી” એ થાય છે. તેઓ લખે છે:
" Gautama Buddha” was first printed in 1934 and I allowed the word " Tirthaka ” explaining it as the “sects other than Buddhistic, 'sure of the fact that Tirthaka in kannada Literature has never meant a Jain Tirthakara".
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] સંપાદકીય વક્તવ્ય
પિ [ “ગૌતમબુદ્ધ પહેલવહેલું ૧૯૩૪માં છાપવામાં આવ્યું હતું, અને તેમાં મેં તીર્થક શબ્દનો ઉપયોગ કર્યો હતો, અને તેની સાથે એ શબ્દ માટે ખુલાસો આપ્યો હતો કે તેનો અર્થ “બુદ્ધ સિવાયની બીજી જાતિઓ ” એ થાય છે, કારણ કે મને ખાતરી હતી કે કનડી સાહિત્યમાં તીર્થકનો અર્થ કદી પણ તીર્થંકર નથી થતો. ]
વિવાદાસ્પદ ભાગને જે અનુવાદ ઉપર આપવામાં આવ્યો છે તેમાં તીર્થક શદને છ ઠેકાણે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને સૌથી પ્રથમ જ્યાં એ શબ્દ આવ્યા છે ત્યાં “તીર્થકે નામના બીજા ધર્મવાળાઓ” એમ સ્પષ્ટ લખ્યું છે. વળી જે ત્યાં વાપરવામાં આવેલ તીર્થક શબ્દનો અર્થ તીર્થકર કરીને આપણું તીર્થકરની નિંદા કરવી હોત તો તે શબ્દ બહુ વચનમાં ન મૂકતાં એક વચનમાં મૂકાયો હોત, કારણ કે તે વખતે પરમાત્મા મહાવીર દેવ ગૌતમબુદ્ધના સમકાલીન તીર્થકર હતા. આ પુસ્તકમાં તીર્થક શબ્દ બધે સ્થળે બહુ વચનમાં જ વપરાયો છે એ અનુવાદ ઉપરથી જોઈ શકાશે.
આ પ્રમાણે મૂળ લેખક પિતે તીર્થકરોની નિંદા ન કરવાનું જણાવે છે અને આપણને પણ તીર્થકને અર્થ તીર્થકર કરે બરાબર નથી લાગતો. આ ઉપરાંત શ્રીમાન રાજરત્નમ પતે પ્રસિદ્ધ કરેલ પુસ્તિકાના અંતમાં જણાવે છે કે –
" It is my earnest desire to remove all cause of pain from my Jaina Brethren. So, I am prepared to replace in future the form Tirthaka by Tairthika, or even a more general form like para-dharmika; not because Tirthaka has ever meant a Tirthakara, but because the form Tirthaka has unwillingly caused pain to many. Hinduism, the faith of my cradel and Buddhism, the faith of my study have taught me the greatness of Ahimsa,-- Ahimsa that the Tirthakaras too taught Least of all would I try to injure the name and prestige of a religion which has done so much for Kannada and of its saints who have meant something also to me, an humble student of Jainism."
[“મારા જૈન બંધુઓના દુઃખનું દરેક કારણ દૂર કરવાની મારી હાર્દિક ઈચ્છા છે. તેથી, હું ભવિષ્યમાં તીર્થક શબ્દના બદલે તૈર્થિક શબ્દ અથવા તો એથીય વધારે સામાન્ય પર ધાર્મિક જેવો શબ્દ મૂકવા તૈયાર છું, આ શબદ બદલવા) નું કારણ કેઈ એમ ન સમજે કે તીર્થકને અર્થ તીર્થકર થાય છે, પણ કારણકે તીર્થક શબ્દથી મારી જરા પણ ઇચછી ન હોવા છતાં ઘણાની લાગણી દુભાણી છે. મારા જન્મ સાથે મળેલ હિંદુ ધર્મો અને મારા અભ્યાસથી મળેલ બૌદ્ધધમે મને અહિંસાની મહત્તા શીખવી છે – એ અહિંસા કે જેને તીર્થકરોએ પણ ઉપદેશ આપ્યો છે. જૈન ધર્મના એક વિનમ્ર અભ્યાસી તરીકે હું, જે (જૈન) ધમેં કનાડા માટે ખૂબ કાર્ય કર્યું છે અને જે ધર્મના મહાત્મા પુરુષે બધાને અને મારે મન મહાન છે, તે ધર્મની કીતિને અને નામને નુકસાન પહોંચે એવું લખવાનો પ્રયત્ન કદી પણ કરી શકું નહિ”. ]
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ur] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩ આ પ્રમાણે પોતાને નમ્ર ખુલાસો આપીને તેમણે જૈન જનતાની પાસે માગણી કરી છે કે તેમના આ ખુલાસાથી સંતોષ પામીને તેઓએ મહેસુર સરકાર ઉપર જે વિરોધ લખી મોકલ્યો હોય તે પાછો ખેંચી લે. કારણકે તેમના જણાવ્યા પ્રમાણે આ વિરોધથી તેમની “બુદ્ધ વાચન માધુ” નામક સંસ્થાને નુકસાન પહોંચ્યું છે
શ્રીમાન રાજરત્નમે એ પણ જાહેર કર્યું છે કે “ગૌતમ બુદ્ધ” નામનું પુસ્તક અત્યારે બજારમાં મળતું નથી તેમજ સ્વૈસુર સરકારના અભ્યાસક્રમમાંથી પણ એ નીકળી ગયું છે. વળી કદાચ એ પુસ્તક ફરીને છપાય તે તેમાં તીર્થક શબ્દનો ઉપયોગ ન કરવાની પણ પિતાની તૈયારી બતાવી છે.
આ બધા ઉપરથી અમને લાગે છે કે હવે આ સંબંધમાં કશી પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. તીર્થક શબ્દના અર્થને અંગે આ પ્રકરણને જન્મ થયો હતો એટલે તેના લેખકના આટલા વિસ્તૃત ખુલાસા પછી આ પ્રકરણનો અંત આવી જ જોઈએ.
આશા છે કે જૈન જનતાને આથી અવશ્ય સંતોષ થશે ! શ્રીમાન્ ચુનીલાલ વર્ધમાન શાહનું “રાજહત્યા?
અમદાવાદના “પ્રજાબંધુ” સાપ્તાહિક પત્રની ૧૯૩૭ની ભેટ તરીકે શ્રી ચુનીલાલ વર્ધમાન શાહનું “ રાજહત્યા ” નામનું પુસ્તક આપવામાં આવ્યું છે. આ પુસ્તકને એક ઐતિહાસિક નવલકથા તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ગુજરાતના મહારાજા અજયપાળના વખતની રાજકીય સ્થિતિનો ઉપયોગ કરીને અજયપાળની હત્યાની ઘટનાની આસપાસ આ કથાની ગુંથણી કરવામાં આવી છે. એમાં કેટલેક સ્થળે જૈન મુનિરાજે અને જૈન ગૃહસ્થો માટે કલ્પનાના આધારે ખરાબ લખાણ લખવામાં આવ્યું છે. અમે આ માટે શ્રી. ચુનીભાઈને એક વીગતવાર પત્ર લખ્યો હતો તે જૈન જનતાની જાણ માટે અત્રે પ્રગટ કરીએ છીએ:
અમદાવાદઃ ૬-૮-૩૦ રા. રા. ચુનીલાલ વર્ધમાન શાહ,
પ્રજાબંધુ” પત્રની ૧૯૩૭ ની સાલની ભેટ તરીકે બહાર પડેલ અને આપશ્રીએ લખેલ “રાજહત્યા” નામક નવલકથામાં આપે આપની કલ્પનાથી સર્જાયેલ ભામતી નામક એક ગણિકાના પાત્રની સાથે આપે કેટલીય કાલ્પનિક ઘટનાઓ વણી કાઢી છે. એ ઘટનાઓમાંની નીચેની ચાર ઘટનાઓ (જે જૈનો માટે ઘણું દુ:ખ ઉપજાવનારી છે તે) તરફ આ૫નું ધ્યાન દોરીએ છીએ – (1) વિભાગ પહેલો, પ્રકરણ બીજું
ઝીંઝુવાડાની ધર્મશાળામાં ઉતરેલા પંદરેક માણસના શ્રાવકેના સંઘમાંના બે ચાર માણસે, પોતાની સગવડ માટે–પિતાના ઉપર લાદવામાં આવેલી અગવડ દૂર કરવા માટે–એક ભાણુમતી ગણિકાને, ઝીંઝુવાડાના કલ્લેદાર સાહસમાની પાશવી માગણીને વશ થવા માટે અનેક પ્રકારની હલકી યુક્તિઓથી સમજાવે છે. (કારણ કે એ ગણિકાને જોઈને સાહસમલ્લ કામાંધ થયો હતો. પણ જ્યારે ભાણુમતીએ એની માગણીને સ્પષ્ટ ઇન્કાર કર્યો ત્યારે તે કાલેદારે ધર્માશાળામાંના બધાય
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ'ક ૧]
સમ્પાદકીય વક્તવ્ય
આગળ
માણસાને ધમશાળા છેાડવાની ના કરમાવી હતી, તે સમજતા હેરાન કરવાથી તેની અધમ ઇચ્છા બર આવશે. અટકાયત એ એક પ્રકારની અગવડ હતી અને એ દૂર ગણિકાને સાહસમક્ષને આધીન થવા સમાવતા હતા. ) (૨) વિભાગ પહેલા, પ્રકરણ બીજું :
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે શ્રાવકા આધીન થવાનું સમજાવવામાં નાસીપાસ પ્રૌઢ વયના જૈનસાધુ એ ણિકાને એ માટે તેને કલ્લેદારને આધીન થવાનું સમળવવા પ્રયત્ન કરે છે.
*
[૫૫]
હતા કે બધાને
મુસાફરી કરવાની કરવા માટે શ્રાવકા
ભાણમતીને કાલેદારની અધમ ઇચ્છાને થાય છે ત્યારે એ સંધની સાથેના એક સમળવવા ાય છે અને અનેક પ્રકારે
[ આ પ્રમાણે પહેલા વિભાગનું આ નયિાતું ધન " શી ખીજું આખું પ્રકરણ આવા હલકાઈ ભર્યા અને કલ્પિત સંવાદથી ભરેલું છે. ] (૩) વિભાગ બીજો, પ્રકરણ પંદરમું :
ભાણુમતી ગણિકા પ્રતાપમલ્લુ આગળ પેાતાની આપવીતી કહી સંભાળતાં જણાવે કે...એક જૈન સાધુ સાથે હું મંદિરમાંથી નાડી !'
આ નવલકથામાં આ સાધુ ભાણુમતીને ફસાવીને પલાયન થઈ જાય છે અને વેશ બદલીને સાધુરામના નામે ઝાલેારમાં પ્રતાપમલ્લના બેકર તરીકે રહે છે. —વિભાગ ત્રીો, પ્રકરણ પહેલું. ફરી પાછા એ જૈનસાધુના વેષમાં પાટણમાં ભાણમતીને મળે છે અને તે વખતે તે વિમળચદ્ર તરીકે ઓળખાય છે,
—વિભાગ ચાથા, પ્રકરણ પહેલું-પાંચમું.
For Private And Personal Use Only
(૪) વિભાગ બીજો, પ્રકરણ સેાળમું:
આ ભાણમતી ગણિકાને આભડ માંત્રી જુનાગઢથી પાટણ લાવીને પેાતાની રખાત તરીકે રાખે છે અને તેની સાથે પોતાનું જીવન પતિત કરે છે,
આ પ્રમાણે આપે, ભાણમતી નામક ગણિકાનું એક તદ્દન કલ્પિત પાત્ર ઉપજાવીને, એક ઐતિહાસિક નવલક્થાના જવાબદાર નામે, એક એકને ટપી ન્તય એવા ભયંકર આક્ષેત્તા જૈન સાધુઓ અને જૈન ગૃહસ્થા ઉપર કર્યા છે. પોતે જેમને પૂજ્ય કે માન્ય માનતા હાય તેમના ઉપર કરવામાં આવતા આવા સાવ આધાર વગરના આક્ષેપ! વાંચીને કાઇને પણ દુ:ખ થાય જ, એ વાત આપના ધ્યાન બહાર હોય એમ કેમ માની શકાય? છતાં આપની કલમથી લખાયેલું આવું લખાણ વાંચીને ખરેખર, ઘણી જ દીરગીરી થાય છે,
જ્યારે આ ભામતીનું પાત્ર કાઈ પણ દૃષ્ટિએ ઐતિહાસિક ન હોય અને આપ એની સાથે અનેક પ્રકારની સાચી ખાટી ઘટનાએના મેળ સાધતા હૈ। ત્યારે આપે એક સમાજને મન પૂન્ય કે માન્ય પુરુષોને હલકા પાડવા માટે જ એ પાત્ર કલ્પી કાઢયું હોય, એમ કેમ ન મનાય ? સદ્ભાગ્યે આપે રાજહત્યા માં જે જે ઐતિહાસિક પાત્રાને ઉપયાગ કર્યાં છે તે બધાની ટૂંકી તેાંધ, આપે આપના કથિત પાત્રા ” શીર્ષક પરિશિષ્ટમાં આપી છે પાત્રાને સ્થાન નથી મળ્યું એ હકીકત અમારી
""
પુસ્તકના અંતમાં “ ઇતિહાસ એમાં ભાણમતી કે વિમળચંદ્ર જેવાં માન્યતાને વધુ પુષ્ટ બનાવે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાણમતીના કલ્પિત પાત્રની કલ્પનાની છાયા મંત્રી કપર્દિના મૃત્યુ ઉપર પણ પડ્યા વગર નથી રહેતી. અલબત અજયપાળે જ એનું મોત નીપજાવ્યું હતું તે સાચું છે, છતાં આપે જે કારણે તેનું મૃત્યુ થયાનું લખ્યું છે તે કારણે તો તે નથી જ થયું, કારણકે ભાણુમતીના પાત્રની કલ્પિતતા સાથે સાહસમલના તેના ઉપરના, ઝીંઝુવાડાની ધર્મશાળામાંના અત્યાચારની વાત પણ સાવ કલ્પિત સાબીત થાય છે. એટલે પછી સાહસમલ ઉપર આજ્ઞા-પત્ર મોકલવામાં અજયેપાળની આજ્ઞા ન લેવાને આરેપમાંથી નીવડેલું તેનું મૃત્યું પણ કલ્પિત જ કરે છે
–વિભાગ બીજે, પ્રકરણ એકવીસ-બાવીસ. આ ઉપરાંત મહાકવિ રામચંદ્રસૂરિની મૃત્યુ-કથાને પણ આપની કલ્પનાની થોડીક કાળી છાયાના ભોગ બનવું પડયું છે. મંત્રી કપર્દિની માફક રામચંદ્રસૂરિનું મૃત્યુ પણ અજયપાળે જ નીપજાવ્યું હતું એ ખરૂં છે. અરેરાટી ઉપજાવે એવા મરણ વખતે પણ એ વીર સૂરિશેખર જરા પણ ડગ્યા ન હતા એ વાત આપે પણ લખી છે. છતાં તેઓ રાત્રિના વખતે અને પાલખીમાં બેસીને અજયપાળના મહેલમાં ગયા હતા એવું કેવળ કલ્પનાજન્ય લખાણ લખીને અને એ રીતે એ સૂરિપુંગવ પાસે, તેમના જીવનના છેલ્લા દિવસે, (૧) રાત્રે પોતાનું સ્થાન છોડીને બહાર નીકળવાન અને (૨) પાલખીમાં બેસીને રાજમહેલે જવાનો, એમ બે પ્રકારના સાધુ-આચારનો ભંગ કરાવીને આપ એ સૂરિપુંગવનું શું વધુ સારું દેખાડવા માગે છે તે સમજી શકાતું નથી. આપ (સ્થાનકવાસી) જૈન છો એટલે જૈન સાધુઓ કોઈ પણ જાતનાં વાહનનો ઉપયોગ કરતા નથી તેમજ રાત્રિના વખતે બીજા કોઈ સ્થળે જતા નથી એ સાધુ–આચાર આપ બરાબર જાણે જ છે.
-વિભાગ બીજ, પ્રકરણ પચીસમું. પ્રબંધચિંતામણિ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કે પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધીએ સંપાદિત કરેલ અને ધી ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ તરફથી બહાર પડેલ કવિ શ્રી રામચંદ્રસૂરિ કૃત “નલવિલાસ” નાટકની કવિ રામચંદ્રસૂરિના જીવન ઉપર પ્રકાશ નાખતી અતિ વિસ્તૃત પ્રસ્તાવનામાં પણ આવો ઉલ્લેખ નથી મળતો.
આ રીતે, આપ જોઈ શકશે કે, આપે આપની કલ્પનાના જોરે, જૈનોનું દિલ ખૂબ દુભાય એવું લખાણ લખી નાખ્યું છે. અત્યારના યુગમાં, ઇતિહાસના નામે. આવું લખાણ લખાય એ કોઈ પણ રીતે યોગ્ય ન ગણાય. અને કોઈ પણ સમજુ સમાજ ઇતિહાસના નામે કરવામાં આવતી આવી અઘટિત ટીકા તરફ આંખમીંચામણાં પણ ન કરી શકે.
આશા છે કે આપને આવા લખાણથી બીજા વધુ જૈન ભાઈઓની લાગણીઓ દુભાય તે પહેલાં આપ એના માટે સત્વરે યોગ્ય પગલું લેશો અને આપના હાથે જે અન્યાય થવા પામ્યો છે તેનું પરિમાર્જન કરીને આ પ્રકરણને વધુ આગળ વધતું અટકાવશે.
આપનો ખુલાસો અમારા માસિકમાં પ્રગટ કરવા અમે ઈચ્છીએ છીએ. પત્રની પહોંચ લખશે. એ જ
લી. આપને રતિલાલ ઝીપચંદ દેસાઈ
વ્યવસ્થાપક,
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અ ૧]
સષાદકીય વક્તવ્ય
[૫]
અમે લખેલા વિગતવાર પત્રને શ્રી ચુનિભાઇ તરફથી અમને આ પ્રમાણે ઉત્તર
મળ્યા છેઃ –
સારંગપુર, તળિયાની પાળ, અમદાવાદ, તા. ૧૨-૮-૩૭
શ્રી. રતિલાલ દીપચંદ દેશાઈ
શ્રી જૈન સત્યપ્રકાશક કાર્યાલય, ઘીકાંટા, અમદાવાદ, સુજ્ઞ ભાઈશ્રી ~~ મારી ઐતિહાસિક નવલકથા જૈન અને જૈનસાધુને ખરાબ સ્વરૂપમાં પત્ર મને મળ્યા છે. તે બાબત ઉપર મારું માટે હું આપને આભારી છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** રાજહત્યા ” માંના કેટલાક પ્રસગા આલેખે છે એવી મતલબવાળા આપતા ધ્યાન દોરવા અને મારા ખુલાસા માંગવા
હું જન્મે સ્થાનકવાસી જૈન છું એ વાત મન કાઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતાનું મૂલ્ય અવલેાકવામાં ‘હું જૈન છું' એવું મમત્વ પણ મેં રાખ્યું નથી.
સાચી છે; પણ એક જૈન તરીકે મારે નથી, અને ઇતિહાસને સાપેક્ષ ષ્ટિએ કદાચ એ મારી
ઊનતા હાય કે મર્યાદા હોય.
પરિશિષ્ટ ઉપરથી તમે જે કહેા છે કે ભાણુમતી અને વિમળ એ કલ્પિત પાત્રા છે, એ વાત સાચી છે, એ કલ્પિત જ છે, પણ તેમનું સર્જન કરવામાં મને તે કાળના ઐતાહાસિક ઉલ્લેખાએ ટકા આપ્યા છે. નવલકથા માટે કલ્પિત પાત્ર પણ જોઈએ જ, પણ તેની પાછળ વાતાવરણની ઐતિહાસિકતાનું પીઠબળ હાવું જોઈ એ; અને એવું પીબળ હોય તે! જે ઐતિહાસિક વાસ્તવિકતા આવી નવલકથામાં જોઈએ તેનું ખંડન થતું નથી.
કાઈ પણ ધર્માંના બધા સાધુ–સતા સુસાધુએ કે સતિશરામિણ જ હોય છે, એમ હું માનતો નથી. એવી માન્યતા જ વાસ્તવિકતાની વિરેાધિની છે અને ઇતિહાસમાંના ઉલ્લેખા પણ એમ કહેતા નથી. મહારાજ કુમારપાળના કાળમાં પણ બધા સાધુએ પૂજ્ય કે સમાન્ય નહેાતા. તેમાં કેટલાક એવા પણ હતા કે જેમની પ્રત્યે સુશ્રાવકો તુચ્છતાથી જોતા, એ આપના ખ્યાલ બહાર નહિ હોય. સાધુ સ્વરૂપ ધારણ કરનાર પ્રત્યેકને સાધુ, પૂજ્ય કે સત્કર્મશીલ માનવાના અભિપ્રાયવાળા હું નથી.
એ જ રીતે શ્રાવકો પણ એ પ્રકારના હોય છે, માનવપ્રકૃતિના અભ્યાસ તેના ટેકામાં છે. એટલે કાઈ કલ્પિત પાત્રાને ઉત્તમ પ્રકૃત્તિનાં અને કાઈ પાત્રાને ઉતરતી કાટીનાં-એવાં 'દ્દો એક નવલકથાને માટે સવાં એમાં મને કશે। અપરાધ નથી લાગતો, વાચા તેમને સમજતાં ઘટતા વિવેક વાપરી લે છે. જૈન સાધુએ કે શ્રાવકા ઉપર આક્ષેપ કરવાના મારા ઉદ્દેશ હાય જ નહિ. એવા ઉદ્દેશવાળી કલમથી ૫. રામચંદ્ર, મંત્રી આંબડ, યુવક પ્રતાપમલ અને જૈન પાત્રાનું સર્જન થઈ શકયુ નહાત.
રાણી લીલૂ નેવાં
રાત્રિને સમયે ૫. રામચંદ્ર પાલખીમાં એસી રાજમહેલમાં ગયા એ પ્રસંગ ઇતિહાસમાં નથી, પણ અજયપાળે એમને કરપીણ રીતે મારી નાખ્યા એ તે છે જ. તે રાત્રે કેમ ગયા, કેવી શુભ ભાવનાથી ગયા, શુભ ભાવના આગળ સાકલ્પ તેડવામાં તેમને કેમ દ્વેષ ન દેખાયા એ બધું તમને એ પ્રકરણ જ કહેશે શુભ ભાવનાવશ સાધુ રાત્રે ઉપાશ્રય બહાર નીકળે એવા નવા → જૂના દાખલા પણ મળે છે.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
-
-
૫. રામચંદ્રના ચારિત્ર્યની ઉજજવલતા તેથી વધે છે એમ હું તે માનું છું. રૂઢાચારને જ એકાંત મહત્ત્વ આપવાના અભિપ્રાયવાળાઓને કદાચ એમ ન લાગે.
કપદ મંત્રીનું મૃત્યુ અજયપાળે જે કારણું બતાવીને નીપજાવ્યું હતું તે કારણ એ હતું કે કપર્દીએ મંત્રી તરીકેનો અધિકાર રાજાની અવગણના કરીને – મનસ્વી રીતે વાપર્યો હતો. એ અધિકારનો ઉપયોગ કપર્દીએ કેવા પ્રસંગે કર્યો હતો તે વિષે ઇતિહાસ ચૂપ છે; ત્યાં કથાને ઘટતો પ્રસંગ બેસાડવામાં મેં નવલકથાની કળાને વંસ કર્યો હોય એમ મને નથી લાગતું. આશા રાખું છું કે આટલા ખુલાસાથી આપની શંકાઓનું સમાધાન થશે.
લી. સેવક
ચુનીલાલ વર્ધમાન શાહ શ્રી ચુનીભાઈએ લખી મેકલેલ તેમના આ ખુલાસાથી અમને જરા પણ સંતોષ થયો. નથી. જૈન મુનિરાજો અને જૈન ગૃહસ્થ માટે શ્રી ચુનીભાઈએ જે કંઈ લખ્યું છે તે વાંચ્યા પછી કઈ પણ તટસ્થ માણસને તેમના આ ખુલાસાથી સંતોષ ન થઈ શકે. છતાં અમે અમારા અાં તેને બાજુએ રાખીને અને સમાધાનનો માર્ગ સ્વીકારીને, આખા જૈન સમાજને સંતોષ થાય અને આ પ્રકરણ વધુ ઉગ્ર ન બનવા પામે તો, ખરેખર સંતોષકારક ખુલાસે શ્રી ચુનીભાઈ તરફથી મળે તે આશાએ નીચે પ્રમાણને એક વધુ પત્ર અમે તેમને લાગે છે. આને જે કાંઈ ઉત્તર તેઓ તરફથી અમને મળશે તે અમે જનતા સમક્ષ રજૂ કરીશું.
અમદાવાદ : ૧૫-૮-૩ . રા. ચુનીલાલ વધ માન શાહ,
અમારા તા. ૬-૪-૩ ના પત્રના જવાબમાં આપનો તા. ૧૨-૮–૩૭ નો પત્ર મળ્યો. આભાર.
અમોએ લખેલ પત્રના જવાબમાં આપશ્રીને જે આ જ ખુલાસો હોય તે, અમારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે તે ઘણો જ અધૂરા અને મૂળ પ્રશ્નની ચર્ચાથી વેગળા છે. અને તેથી આપે જૈને ને સંબંધમાં જે કંઈ ખોટી ટીકા કરી છે તેનું કંઈ પણ સમાધાન તેમાંથી મળી શકતું નથી. અને તે કારણે અમે આપને આ બીજે પત્ર લખીએ છીએ.
આપના પુસ્તકમાંની જે ઘટનાઓને અમે, અમારા પત્રમાં, જૈનોનું દિલ દુભા નારી કહી છે તે દરેક કાલ્પનિક છે, એમ તે આપના પત્રમાં નીચેનાં વાક્યોથી નક્કી થાય છે જ
(૧) “ભાણુમતી અને વિમળ એ કલ્પિત પાત્રો છે એ વાત સાચી છે.”
(૨) “રાત્રિને સમયે પં. રામચંદ્ર પાલખીમાં બેસીને રાજમહેલમાં ગયા એ પ્રસંગ ઈતિહાસમાં નથી.”
(૩) “કપર્દી મંત્રીનું મૃત્યુ અજયપાળે જે કારણું બતાવીને નીપજાવ્યું હતું તે કારણ એ હતું કે કપર્દીએ મંત્રી તરીકને અધિકાર રાજાની અલ્ગણના કરીને-મનસ્વી રીતે વાપર્યો હતો. આ અધિકારનો ઉપયોગ કપર્દીએ કેવા પ્રસંગે કર્યો હતો, તે વિષે ઈતિહાસ ચૂપ છે. ત્યાં કથાને ઘટતો પ્રસંગ બેસાડવામાં મેં નવલકથાની કળાને જવંસ ફર્યો હોય એમ મને નથી લાગતું”
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. NoB3801 For Private And Personal use only