SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ'ક ૧] સમ્પાદકીય વક્તવ્ય આગળ માણસાને ધમશાળા છેાડવાની ના કરમાવી હતી, તે સમજતા હેરાન કરવાથી તેની અધમ ઇચ્છા બર આવશે. અટકાયત એ એક પ્રકારની અગવડ હતી અને એ દૂર ગણિકાને સાહસમક્ષને આધીન થવા સમાવતા હતા. ) (૨) વિભાગ પહેલા, પ્રકરણ બીજું : ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે શ્રાવકા આધીન થવાનું સમજાવવામાં નાસીપાસ પ્રૌઢ વયના જૈનસાધુ એ ણિકાને એ માટે તેને કલ્લેદારને આધીન થવાનું સમળવવા પ્રયત્ન કરે છે. * [૫૫] હતા કે બધાને મુસાફરી કરવાની કરવા માટે શ્રાવકા ભાણમતીને કાલેદારની અધમ ઇચ્છાને થાય છે ત્યારે એ સંધની સાથેના એક સમળવવા ાય છે અને અનેક પ્રકારે [ આ પ્રમાણે પહેલા વિભાગનું આ નયિાતું ધન " શી ખીજું આખું પ્રકરણ આવા હલકાઈ ભર્યા અને કલ્પિત સંવાદથી ભરેલું છે. ] (૩) વિભાગ બીજો, પ્રકરણ પંદરમું : ભાણુમતી ગણિકા પ્રતાપમલ્લુ આગળ પેાતાની આપવીતી કહી સંભાળતાં જણાવે કે...એક જૈન સાધુ સાથે હું મંદિરમાંથી નાડી !' આ નવલકથામાં આ સાધુ ભાણુમતીને ફસાવીને પલાયન થઈ જાય છે અને વેશ બદલીને સાધુરામના નામે ઝાલેારમાં પ્રતાપમલ્લના બેકર તરીકે રહે છે. —વિભાગ ત્રીો, પ્રકરણ પહેલું. ફરી પાછા એ જૈનસાધુના વેષમાં પાટણમાં ભાણમતીને મળે છે અને તે વખતે તે વિમળચદ્ર તરીકે ઓળખાય છે, —વિભાગ ચાથા, પ્રકરણ પહેલું-પાંચમું. For Private And Personal Use Only (૪) વિભાગ બીજો, પ્રકરણ સેાળમું: આ ભાણમતી ગણિકાને આભડ માંત્રી જુનાગઢથી પાટણ લાવીને પેાતાની રખાત તરીકે રાખે છે અને તેની સાથે પોતાનું જીવન પતિત કરે છે, આ પ્રમાણે આપે, ભાણમતી નામક ગણિકાનું એક તદ્દન કલ્પિત પાત્ર ઉપજાવીને, એક ઐતિહાસિક નવલક્થાના જવાબદાર નામે, એક એકને ટપી ન્તય એવા ભયંકર આક્ષેત્તા જૈન સાધુઓ અને જૈન ગૃહસ્થા ઉપર કર્યા છે. પોતે જેમને પૂજ્ય કે માન્ય માનતા હાય તેમના ઉપર કરવામાં આવતા આવા સાવ આધાર વગરના આક્ષેપ! વાંચીને કાઇને પણ દુ:ખ થાય જ, એ વાત આપના ધ્યાન બહાર હોય એમ કેમ માની શકાય? છતાં આપની કલમથી લખાયેલું આવું લખાણ વાંચીને ખરેખર, ઘણી જ દીરગીરી થાય છે, જ્યારે આ ભામતીનું પાત્ર કાઈ પણ દૃષ્ટિએ ઐતિહાસિક ન હોય અને આપ એની સાથે અનેક પ્રકારની સાચી ખાટી ઘટનાએના મેળ સાધતા હૈ। ત્યારે આપે એક સમાજને મન પૂન્ય કે માન્ય પુરુષોને હલકા પાડવા માટે જ એ પાત્ર કલ્પી કાઢયું હોય, એમ કેમ ન મનાય ? સદ્ભાગ્યે આપે રાજહત્યા માં જે જે ઐતિહાસિક પાત્રાને ઉપયાગ કર્યાં છે તે બધાની ટૂંકી તેાંધ, આપે આપના કથિત પાત્રા ” શીર્ષક પરિશિષ્ટમાં આપી છે પાત્રાને સ્થાન નથી મળ્યું એ હકીકત અમારી "" પુસ્તકના અંતમાં “ ઇતિહાસ એમાં ભાણમતી કે વિમળચંદ્ર જેવાં માન્યતાને વધુ પુષ્ટ બનાવે છે.
SR No.521524
Book TitleJain_Satyaprakash 1937 08 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy