________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩ જર્જરિત થયો હોય તો તે જૈનોનો જ પ્રતાપ છે અને તેથી જ જૈનેતર અનેક વિદ્વાનો ર જૈન ધર્મની અહિંસાને મુકતકંઠે પ્રશંસી રહ્યા છે.
અહિંસા શબ્દને અવયવાર્થ –અહિંસા શબ્દના બે અવયવ છે. એક માં અને બીજો ઉદૃના. * અહિં નિષેધવાચક છે અર્થાત્ માં એટલે અભાવ (નહિં અર્થમાં); અને દિના શબ્દ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત
શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન” નામના વ્યાકરણને અનુસારે ધાયાળ ના “દિકુ fહંસાચા” એ હિંસાર્થક ધાતુથી “ટ ગુર્થના[૬ રૂ–૧૦ ] એ સૂત્રથી સ્ત્રીલિંગમાં પ્રત્યય થવાથી “દિન' શબ્દ બને છે. સારાંશ એ આવ્યું કે X અને હિંગ એ બન્ને અવયવોનો અર્થ ‘હિંસાને અભાવ' એ પ્રમાણે થાય છે.
અહિંસા શબ્દનો વ્યપાર્થ-féનને ઉના, ન féસા ના” આ અહિંસા શબ્દનો સામાન્ય વ્યુત્પન્યર્થ છે, તેને જ મળતો શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વપ્રણીત “મિધાવિત્તામણિ ” નામક કા શના પ્રથમ કાંડના ૮૧ માં લોકની પણ ટીકામાં ગદા શબ્દને નીચે પ્રમાણે વ્યુત્પજ્યર્થ કરેલ છે. જેમ કે હિંના પ્રાધ્યાપ, તમfહંસા / ” હિંસા એટલે પ્રાણનું વ્યપરોપગ, અને અહિંસા એટલે તેનો અભાવ, અર્થાત્ આત્માને પોતાના પ્રાણનો વિયોગ કરાવવો તે હિંસા કહેવાય છે, અને આત્માને પ્રાણોથી વિમુક્ત ન કરે તે અહિંસા કહેવાય છે.
અહિંસાનું વાસ્તવિક લક્ષણ :લેક્તિ પ્રમાણે કોઈ પણ જીવ ( આત્મા ) ને મારવો તે હિંસા, અને ન મારવો તે અહિંસા કહેવાય છે. હવે અહિં પ્રશ્ન એ થાય છે કે – આત્મા તો અમર, નિત્ય તેમજ અવિનાશી છે. તો તમારા માનેલા મત પ્રમાણે કોઈ પણ જીવની હિંસા સંભ કઈ રીતે ? અર્થાત કોઈ પણ જીવ મરતો નથી, માટે “અહિંસા નું પ્રતિપાદન તે કેવળ આકાશકુસુમની માળા ગુંથવા જેવું શું હાસ્યાસ્પદ નથી ? આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે – યદ્યપિ આત્મા નિત્ય તેમ જ અમર હોવાથી તેનો વિનાશ કદાપિ સંભતો નથી, છતાં પણ, ‘ આત્માને નિરૂપયોગી નીવડે છે; પણ દવાના ઉપચાર જ એકલા ઘણા કેસમાં સાર્થક નીવડે છે. દેવીને બધા વ્યાધિઓની ઉત્પાદક તરીકે નિંદવી, અને એમ માનવું કે તે વ્યાધિઓને મટાડશે એ સત્યથી ઉંધી વિચારણું જ છે.
[ પૂજ્ય મુનિરાજ શ્રી દક્ષવિજયજીએ આનું મૂળ અંગ્રેજી લખાણ પણ કહ્યું હતું, પરંતુ સ્થળ સંકેચના કારણે અહીં તેને અનુવાદ જ આપ્યો છે. તંત્રી. ].
૨. જૈનધર્મના “વહાલા ધર્મઃ” ના ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ ઉપર ચિરસ્મરણીય છાપ મારી છે. અને યજ્ઞયાગાદિકમાં થતી પશુહિંસા આજ કાલ બંધ થઈ છે. પૂર્વ કાળમાં યજ્ઞયાગાદિના કારણે અસંખ્ય પશુઓની હિંસા થતી હતી. જેનાં પ્રમાણે મેઘદૂતકાવ્ય અને બીજા ગ્રંથમાંથી મળી આવે છે. બ્રાહ્મણધર્મ આજે ઘેર હિંસાથી મુક્ત છે એનો યશ જૈનધર્મને છે.
અહિંસાના સિદ્ધાંત જૈનધર્મમાં પ્રારંભથી જ છે. અને આ તત્ત્વને સમજવાની ખામીના કારણે બૌદ્ધધર્મ પિતાના ચીની અનુયાયીઓના રૂપમાં સર્વે ભલી થઈ ગયો છે, બાદાણ અને હિંદુધર્મમાં માંસભક્ષણ અને મદિરાપાન બંધ થયાં છે તે પણ જૈનધર્મનો જ પાપ છે.--સ્વ લેકમાન્ય બા. ગં. તિલક.
For Private And Personal Use Only