Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009015/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસળK II આગમસૂત્ર સટીક અનુવાદ ૨૪ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૪ માં છે.. | સૂર્યપ્રજ્ઞાતિ-૨ ચંદ્રપ્રજ્ઞપ્તિ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર ૦ સૂર્યપ્રજ્ઞાપ્તિ-ઉપાંગસૂત્ર-પ ના.. – – પ્રાભૃત-૧૦ના પ્રાભૃતપ્રાભૃત-૧૯ થી ૨૨ – – પ્રાભૃત-૧૧ થી સંપૂર્ણ આગમ 0 ચંદ્રપ્રાપ્તિ-ઉપાંગસૂત્ર-૬ – સંપૂર્ણ આગમ તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - x-x-x-x-x-x-x ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. | (M) 9824419736 | ||| -: મુદ્રક :નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 2િ4/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૪] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. આ.દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી મિ પૂજ્ય આચાર્યશ્રી ઇચકચંદ્રસૂરીશ્વરજી D D તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર D શ્રી ગિરિરાજ સોસાયટી - આદિનાથ જૈન સંઘ બોટાદ 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ. - (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી. (૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. M ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો ૧૧ આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. wwxxx વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૧ ૦ તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. - આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ ઃ અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના ૧૫ (૫) વિધિ સાહિત્ય : • દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (૭) યંત્ર સંયોજન : ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિશતિ સ્થાનક યંત્ર 3 3 ૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૬ સૂર્યપ્રજ્ઞાપ્તિ-ઉપાંગસૂત્ર-૫/૨ અનુવાદ તથા ટીકાનુસારી - વિવેચન જHO-૨ ) ૦ પ્રાકૃત-૧થી પ્રામૃત-૧૦ ના પ્રાભૃતપ્રાકૃત-૧૮ સુધી ભાગ-૨૩માં છે. અહીં પ્રાભૃત-૧૦ની પ્રાભૃતપામૃત-૧@ી આગળ આપેલ છે. છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૧૯ $ આ ભાગમાં સોળમું આગમ કે જે ઉપાંગોમાં પાંચમું ઉપાંગ છે તેવા “સૂર્યપ્રજ્ઞપ્તિ-સૂત્ર'નો બીજો ભાગ તેમજ “ચંદ્રપ્રજ્ઞપ્તિ-સૂત્ર” જે છઠું [સાતમું ઉપાંગ છે તેનો સમાવેશ કરાયેલ છે. સૂર્યપ્રજ્ઞપ્તિને પ્રાકૃતમાં ‘સૂરપન્નર' કહે છે અને ચંદ્રપ્રાપ્તિને 'પર'' કહે છે. સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં અનુક્રમે જૂર્વપ્રાપ્તિ અને વસ્ત્રાગત નામે પ્રસિદ્ધ છે. આ બંને ઉપાંગો અમુક અંગ સૂત્રના છે, તેવો કોઈ ઉલ્લેખ પૂ.મલયગિરિજી મ.સા. ટીકામાં કરેલ નથી, તેમજ તેમના ક્રમ સંબંધે પણ મતભેદ પ્રવર્તે છે. આ ઉપાંગો વર્તમાનકાળે સંપૂર્ણતયા સમાન મળે છે. માત્ર આરંભિક ત્રણ શ્લોક ચંદ્રપ્રજ્ઞપ્તિમાં વધારે છે. કયા કાળે બંને આગમો એકરૂપ થઈ ગયા, તે વિશે અમે કશું જાણી શક્યા નથી. પૂ.મલયગિરિજીની ટીકા પણ બંનેમાં સમાન જ મળી છે. સૂર્યપ્રજ્ઞપ્તિની પૂ.મલયગિરિકૃત ટીકાતો પૂ.સાગરનંદસૂરિજીએ છપાવેલી જ છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ માટે અમે “લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી”માંથી હસ્તપતનો સહારો લીધો છે. છે એ પ્રમાણે દશમાં પ્રામૃતનું અઢારમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે ઓગણીશમાંનો આરંભ કરે છે, તેનો અધિકાર આ છે – “માસ પ્રરૂપણા કરવી જોઈએ" તવિષયક પ્રશ્ન સૂઝ કહે છે – • સૂત્ર-૭૨ થી ૨ - [તે માસના નામો કયા કહ્યા છે, તે કહો ? તે એક સંવત્સરના બાર માસ કહ્યા છે, તેના બે ભેદે નામો કહ્યા છે લૌક્કિ, લોકોત્તરિક. તેમાં લૌકિક નામો છે – શ્રાવણ, ભાદ્રપદ, આસો યાવત અષાઢ. લોકૌતરિક નામો આ પ્રમાણે છે [25,] અભિનંદ, સુપતિષ્ઠ, વિજય, પ્રતિવર્ધન, શ્રેયાંસ, શિવ, શિશિર, હૈમવાન... વસંત, કુસુમસંભવ, નિદાઘ અને બારમું વનવિરોધિ. • વિવેચન-૭૨ થી ૩૪ : કયા પ્રકારે થતુ કયા નામની પરિપાટી વડે ભગવન! તમે માસના નામો કહ્યા છે. ભગવંતે કહ્યું કે – એકૈક વર્ષના બાર માસો કહ્યા છે - તે બાર માસોના બે ભેદો કહા છે - લૌકિક અને લોકોતર. તેમાં લૌકિક નામો લોકમાં પ્રસિદ્ધ છે લોકોતર નામો, તે લોકમાં પ્રસિદ્ધ નથી, પરંતુ પ્રવચનમાં જ છે. તેમાં લૌકિક અને લોકોતરો મધ્ય લૌકિક નામો આ છે – શ્રાવણ, ભાદરવો. લોકોત્તર નામો આ છે – પહેલો શ્રાવણ રૂપ માસ તે અભિનંદ, બીજો સુપતિષ્ઠ, ત્રીજો વિજય, ચોયો પ્રીતિવર્લ્ડન ઈત્યાદિ. ૦ પ્રાભૃતમામૃત-૧ત્નો સટીક અનુવાદ પૂર્ણ ૦ આ બંને પ્રજ્ઞપ્તિમાં ગણિતાનુયોગની પ્રાધાન્યતા છે. જેના આધ્યયનો “પ્રાભૃત" શબ્દથી ઓળખાય છે. અધ્યયનનો પેટા વિભાગ “પ્રાકૃત-પ્રાકૃત” નામે દર્શાવાયો છે. એવા કુલ ૨૦-પ્રાકૃતો છે અને ત્રણ પ્રાભૃતોમાં પેટા-પેટા પ્રાભૃતો પણ છે. ભાગ૨૩માં પ્રાકૃત-૧ થી પ્રાભૃત-૧૦ના પ્રાભૃતપ્રાકૃત-૧૮ સુધી છે. આ ભાગમાં પ્રાભૃતપાભૂત૧૯ થી પ્રામૃત ૨૦ સુધી અથતુ સૂર્યપજ્ઞતિના અંત સુધી છે તથા ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગા વિષય સૂચનાત્મક નોંધ છે. $ પ્રાકૃત-૧૦, પ્રાકૃતપ્રાકૃત-૨૦ છે એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું એકવીસમું પ્રાકૃતપ્રાકૃત કહ્યું. હવે વીસમું આરંભે છે. તેનો આ અધિકાર છે – “જે રીતે પાંચ સંવત્સરો પ્રતિપાદિત કર્યા.” તેથી વિશેષમાં ભાગ-૩ની પ્રસ્તાવના જોવી. 2િ4/2] Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૦૫,૩૬ તર્વિષય પ્રશ્ન સૂત્રને કહે છે – • સૂત્ર-૩૫,૩૬ : [૫] ભગવતુ કેટલાં સંવત્સરો કહેલા છે તેમ કહેવું? તે પાંચ સંવત્સરો કહેલા છે - નામ સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર, શનૈશ્ચર સંવત્સાર, [૬] તે નાઝ સંવત્સર બાર પ્રકારે કહેલ છે – શ્રાવણ, ભાદ્રપદ યાવત અષa. બૃહસ્પતિ સંવાર ભાર સંવત્સરમાં બધાં નમંડલને પૂર્ણ કરે છે. • વિવેચન-૫, ૬ - કેટલી સંખ્યામાં સંવત્સરો કહેલા છે ? ભગવંત કહે છે - પાંચ સંવત્સરો કહ્યા છે. તે આ રીતે - નક્ષત્ર સંવત્સર ઈત્યાદિ. તેમાં જેટલા કાળે અઠ્ઠાવીશ નમો સાથે કમથી યોગથી પરિસમાપ્તિ થાય, તેટલા કાળવિશેષને બાર વડે ગુણીને નક્ષત્ર સંવત્સર થાય. અહીં ૨૯ નગપયય યોગ છે, એક નક્ષત્ર માસ ૨૭ અહોરમ અને એક અહોરાત્રના ૨૧, ભાગ. આ રાશિ જો બાર વડે ગુણીએ ત્યારે ૩૨૦ અહોરાત્ર અને એક અહોરાત્રના પ૧/૩ ભાગ, આટલા પ્રમાણ નક્ષત્ર સંવત્સર થાય છે. યુગ પાંચ વષત્મિક છે, તેનાથી પૂરક સંવત્સર તે યુગ સંવત્સર થાય. યુગનો પ્રમાણ હેતુ સંવત્સર તે પ્રમાણ સંવત્સર થાય. લક્ષણ વડે યથાવસ્થિત યુકત સંવત્સર તે લક્ષણ સંવત્સર. શનૈશ્ચર વડે નિપાદિત તે શનૈશ્ચર સંવત્સર શનૈશ્ચર સંભવ છે. એ પ્રમાણે પાંચે પણ સંવત્સર નામથી જણાવીને હવે આ જ સંવત્સરોના ભેદોને યથાક્રમે કહે છે - પૂર્વવત નક્ષત્ર સંવત્સર બાર પ્રકારે છે. તે આ પ્રમાણે - શ્રાવણ, ભાદરવો ઈત્યાદિ. અહીં એક સમસ્તનક્ષત્ર યોગ પર્યાયને બાર વડે ગુણના નક્ષત્ર સંવત્સર થાય. પછી જે નક્ષત્ર સંવત્સરના પૂરક બાર સમસ્ત નામ યોગ પચયિો શ્રાવણ, ભાદરવો આદિ નામથી છે, તે પણ અવયવમાં સમુદાયના ઉપચારચી નમ્ર સંવત્સર છે. તેથી શ્રાવણાદિ બાર ભેદથી બાર ભેદે નક્ષત્ર સંવત્સર. અહીં યા શબ્દ પક્ષાંતર સચવવા છે. અથવા જે સમસ્ત નક્ષત્ર મંડલ બૃહસ્પતિ મહાગ્રહ યોગને આશ્રીને બાર સંવત્સર વડે ભ્રમણ કરીને સમાપન કરે છે, તે આ નક્ષત્ર સંવત્સર છે. આથતુ જેટલા કાળથી બૃહસ્પતિ નામે મહાગ્રહ યોગને આશ્રીને અભિજિતાદિ ૨૮-નક્ષત્રોને પરિપૂર્ણ કરે છે, તેટલો કાળ વિશેષ, તે બાર વર્ષ પ્રમાણ નક્ષત્ર સંવત્સર, • સૂગ-૩૭ - તે યુગ સંવત્સર પાંચ ભેદે કહેલ છે. તે આ – ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, સંદ્ધ, અભિવર્ધિત. તે પહેલા ચંદ્ર સંવત્સરના ર૪-પર્વો કહેલા છે. બીજી ચંદ્ર સંવત્સરના ૨૪-૫વોં કા છે. ત્રીજા અભિવર્ધિત સંવત્સરના ૬- પોં કહ્યા છે.. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ચોથા ચંદ્ર સંવત્સરના ર૪- પર્વો કહ્યા છે. પાંચમાં અભિવર્ધિત સંવત્સરો ૨૬પર્વો કહ્યા છે. એ પ્રમાણે બધાં મળીને યુગમાં ૧૨૪-પર્વો થાય છે, તેમ કહેલ છે. • વિવેચન-૩૩ - યુગ સંવત્સર-યુગપૂક સંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - ચાંદ્ર, ચાંદુ, અભિવદ્ધિત, ચાંદ્ર, અભિવર્ધિત. કહ્યું છે કે – ત્રિલોકદર્શીએ ચંદ્રાદિ પાંચ સહિત યુગ કહેલ છે. - x - - તેમાં બાર પૂર્ણમાસી પરાવર્ત જેટલા કાળથી પરિસમાપ્તિ પામે છે, તેટલા કાળ વિશેષને ચંદ્ર સંવત્સર કહે છે - x - એક પૂર્ણમાસી પરાવર્તથી એક ચંદ્રમાસ, તે ચાંદ્રમાસમાં સત્રિ-દિવસ પરિમાણની વિચારણામાં ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨ ભાગ છે. તેને ૧ર-વડે ગુણવાથી, ૩૫૪ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧૨ ભાગ થાય છે. એ ચંદ્રસંવત્સરનું પરિમાણ છે. તથા અધિક સંવત્સરમાં અધિકમાસના સંભવથી તેર ચંદ્રમાસ થાય છે, તે અભિવર્ધિત સંવત્સર છે. એક ચંદ્રમાસમાં ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨૧દર ભાગ થાય છે. આ પૂર્વે કહ્યું છે. આ રાશિને ૧૩ વડે ગુણીએ, તો ૩૮૩ અહોરણ અને એક અહોરાત્રના *દુર ભાગ થાય. આટલા અહોરાત્ર પ્રમાણ અભિવર્ધિત સંવત્સરના થાય. અધિકમાસનો સંભવ કઈ રીતે છે, જેથી અભિવર્ધિત સંવત્સર થાય છે ? તે કહે છે. આ યુગ- ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવર્ધિતરૂપ પાંચ સંવત્સર સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારતા અન્યૂનાતિરિક્ત પાંચ વર્ષનો થાય છે. સૂર્ય માસ સાદ્ધ ૩૦-અહોરાત્ર પ્રમાણ ચંદ્રમાસ ૨૯ દિવસ અને દિવસના અંદર ભાગ થાય. તેથી ગણિત સંભાવનાથી સૂર્ય સંવત્સર 30 માસ અતિક્રમના એક ચંદ્રમાસ અધિક પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રાપ્ત થાય તે જણાવવા માટે પૂર્વાચાર્ય પ્રદર્શિત આ કરણ ગાયા છે – [તેની વ્યાખ્યા આ છે–]. સૂર્ય સંવત્સર સંબંધી માસની મધ્યે ચંદ્રમાસનો જે વિશ્લેષ થાય છે, આ વિશ્લેષણ કરાતા જે બાકી રહે છે, તે પણ ઉપચારથી વિશ્લેષ છે. તે 3 વડે ગુણતાં એક અધિકમાસ થાય છે. તેમાં સૂર્યમાસના પરિમાણથી સાદ્ધ-૩૦ અહોરાગરૂપ ચંદ્રમાસ પરિમાણ સાદ્ધ ર૯ દિવસ 3ર ભાગદિન રૂપે શોધિત કરીએ. તેથી ૫૦ દિન રહે. એકૈક વડે ૬૨ ભાગ ન્યૂન. તે દિવસને 30 વડે ગુણીએ. તેથી થશે 30 દિવસ. ૧/૨ ભાગને 30 વડે ગુણતાં થશે 30/ ભાગ. તેને 30 દિવસ વડે શોધિત કરીએ. તેવી રહેશે શેષ ૨૯ દિવસ અને એક દિવસના ૩૨ ભાગ. આટલું ચાંદ્રમાસનું પરિમાણ છે. સૂર્ય સંવત્સરના ૩૦ માસ ઓળંગતા એક અધિક માસ, યુગમાં ૬૦ સૂર્યમાસ છે, તેથી ફરી પણ સૂર્યસંવત્સરના ૩૦ માસ અતિક્રમના બીજો અધિકમાસ થાય છે. - x - Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૭ ૨૧ બીજી ગાથાની અક્ષર ગમનિકા-એક યુગમાં અનંતરોક્ત સ્વરૂપે ૬૦ પક્ષો જતાં અર્થાત્ ૬૦ પક્ષો જતાં. આ અવસરમાં યુગાર્હુ પ્રમાણમાં એક અધિક માસ થાય છે. બીજો અધિકમાસ ૧૨૨ ૫ર્વો અતિક્રાંત થતા, યુગના અંતે થાય છે. તેથી યુગમધ્યમાં ત્રીજા સંવત્સરમાં અધિક માસ અથવા બે યુગમાં પાંચ અભિવર્દ્રિત સંવત્સર થાય. હવે યુગમાં સર્વસંખ્યાથી જેટલા પર્વો થાય છે, તેટલા જણાવવા માટે પ્રતિવર્ષ પર્વ સંખ્યાને કહે છે – તેમાં યુગમાં પહેલાં ચાંદ્ર સંવત્સરના ૨૪ પર્વો કહેલા છે. ચાંદ્ર સંવત્સર બારમાસરૂપ છે. એક એક માસમાં બબ્બે પર્વો છે. તેથી સર્વસંખ્યા વડે ચાંદ્ર સંવત્સરમાં ૨૪-૫ર્યો થાય છે. બીજા ચાંદ્ર સંવત્સરના પણ ૨૪-પર્વો થાય છે. અભિવર્હુિત સંવત્સરના ૨૬ પર્વો થાય છે, કેમકે તેના ૧૩-માસ છે, ચોથા ચાંદ્ર સંવત્સરના ૨૪-પર્વો છે. પાંચમાં અભિવદ્ધિત સંવત્સરના ૨૬૫ર્વો થાય છે. કારણ પૂર્વે કહ્યું. આ પ્રમાણે પૂર્વાપર ગણિતના મેળથી પાંચ સાંવત્સરિક યુગમાં ૧૨૪- પર્વો થાય છે, તેમ મેં અને બધાં તીર્થંકરોએ કહેલ છે. અહીં કયા અયનમાં, કયા મંડલમાં કયું પર્વ સમાપ્તિને લાવે છે, તે વિચારણામાં પૂર્વાચાર્યો વડે પવકરણ ગાથા કહી છે. તે શિષ્યજનના ઉપકાર માટે કહે છે – આ ઉક્ત ચાર ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે – – જે પર્વમાં અયનમંડલાદિ વિષય જાણવાની ઈચ્છા હોય, તેના વડે વરાશિ ગુણવી. તે આ ધ્રુવરાશિ શું છે? તે કહે છે – અહીં ધ્રુવરાશિ પ્રતિપાદક આ પૂર્વાચાર્યે બતાવેલી ગાથા છે, તે ગાથાની અક્ષરયોજના આ પ્રમાણે એક મંડલ અને એક મંડલના ૬૩ ભાગ અને ૪/૯ ચૂર્ણિકા ભાગ અને ૧/૬૭ ભાગના ૩૧ છેદ કરતા, જે ચૂર્ણિકા ભાગ, આટલા પ્રમાણમાં ધ્રુવરાશિ છે. આ પર્વગત ક્ષેત્રથી અયનગત ક્ષેત્ર બાદ કરાતા શેષરૂપ છે. આટલાની ઉત્પત્તિ માત્ર અમે વિચારીએ છીએ. તેથી આ પ્રમાણે ધ્રુવરાશિ વડે ઇચ્છિત પર્વ વડે ગુણીને તેના પછીના અયનને રૂપાધિક કરવું જોઈએ. તે રીતે ગુણિત મંડલરાશિથી જો ચંદ્રમાનું અયનક્ષેત્ર પરિપૂર્ણ કે અધિક સંભવતું હોય, તેથી આ ઈપ્સિત સંખ્યા ગુણવાથી મંડલરાશિ ચંદ્રમાનું અયનક્ષેત્ર શોધ્ય થાય છે. જેટલી સંખ્યાના અયનો શોધિત થાય છે, તેટલા વડે યુક્ત પર્વો વડે અયનો કરાય છે. કરીને ફરી રૂપ સંયુક્ત કરવા, જો ફરી પરિપૂર્ણ મંડલ શોધિત થાય અને પછી રાશિ નિર્લેપ થાય ત્યારે તે અયન સંખ્યા વડે નિરંશ થતા રૂપયુક્ત નથી. તે અયનરાશિમાં રૂપ ન ઉમેરવા. તથા પરિપૂર્ણ રાશિમાં થાય છે, તેમાં એક રૂપ મંડલરાશિમાં ઉમેરવું. - ૪ - બે રૂપ મંડલ રાશિમાં ઉમેરવું. પ્રક્ષેપ કરાતા જેટલી મંડલ રાશિ થાય છે તેટલા મંડલોથી ઈચ્છિત પર્વો થાય છે. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તથા જે ઈચ્છિત પર્વ વડે વિષમલક્ષણ વડે ગુણાકાર થાય છે. તેથી આદિના અત્યંતર મંડલમાં જાણવું જોઈએ. યુગ્મમાં - સમ ગુણાકારમાં આદિનું બાહ્ય મંડલ જાણવું જોઈએ. આ કરણગાથા સમૂહનો અક્ષરાર્થ છે. ભાવના આ પ્રમાણે છે - કોઈ પૂછે છે, યુગની આદિમાં પ્રથમ પર્વ કયા અયનમાં, કયા મંડલમાં સમાપ્તિને લઈ જાય છે ? ૨૨ તેમાં પહેલાં પર્વ પૂછ્યું. ડાબા પડખે પર્વસૂચક એકની સ્થાપના કરાય. પછી તેની અનુશ્રેણિમાં દક્ષિણ પાર્શ્વમાં એક અયન, તેની અનુશ્રેણિ એક મંડલ. તે મંડલની નીચેથી ૪/૬૭ ભાગ, તેની પણ નીચે ૬/૩૧ ભાગ. આ બધી પણ ધ્રુવરાશિ છે અને ઈચ્છિત એક પર્વ વડે ગુણીએ. તેથી તે જ રાશિ આવશે. પછી એકરૂપ અયનમાં ઉમેરીએ. મંડલ રાશિમાં અયન શોધિત થતું નથી. પછી મંડલ રાશિમાં બે રૂપ ઉમેરીએ. તેથી આ પહેલું પર્વ ત્રીજા મંડલનું બીજું અયન છે. - - - - અત્યંતરવર્તી ૪/૬૩ ભાગમાં ૧/૬૭ ભાગના ૯/૩૧ ભાગો જતાં સમાપ્તિને પામે છે. અહીં અયન ચંદ્રાયન જાણવું અને યુગની આદિમાં પહેલું ઉત્તરાયન અને બીજું દક્ષિણાયન. બીજા અયનમાં અત્યંતરવર્તી ત્રીજા મંડલનું છે, તેમ જાણવું. તથા કોઈક પૂછે છે – બીજું પર્વ કયા અયનમાં કેટલામાં મંડલમાં સમાપ્તિને પામે છે. તેમાં બીજું પર્વ પૂછેલ. તે જ પૂર્વોક્ત ધ્રુવરાશિ સમસ્ત પણ બે વડે ગુણીએ. તેનાથી બે અયનમાં બે મંડલમાં ૮/૬૭ ભાગના ૧૮/૩૧ ભાગો, તે અયનમાં ઉમેરીએ, મંડલરાશિમાં અયન શોધિત ન કરીએ, પછી મંડલરાશિમાં બે ઉમેરીએ, તેથી ત્રીજા અયનમાં ચોથા મંડલનું બીજું પર્વ આવશે. બાહ્ય મંડલથી પૂર્વવર્તી ૮/૬૭ ભાગમાં ૧/૬૭ ભાગના ૧૮/૩૧ અતિક્રાંત થતા પરિસમાપ્તિને પામે છે. કોઈક પ્રશ્ન કરે છે ચૌદમું પર્વ કેટલી સંખ્યાના અયન કે મંડલમાં સમાપ્તિને પામે છે. તે જ પૂર્વોક્ત ધ્રુવરાશિ સમસ્ત પણ ૧૪ વડે ગુણીએ. તેનાથી અયન પણ ચૌદ અને મંડલ પણ ચૌદ, ૪/૬૩ ભાગને ૧૪ વડે ગુણીએ, તો ૫૬ થાય. ૯/૩૧ ભાગને ૧૪ વડે ગુણીએ, તેથી આવશે ૧૨૬. તેમાં ૧૨૬ના ૩૧ ભાગોનો ભાગ આપવામાં આવે તો ૐ/૬૭ ભાગ અને બે ચૂર્ણિકા ભાગ રહે. ૪/૬૩ ભાગ ઉપરિતમ ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ, તેનાથી ૬૦/૬૩ ભાગ આવશે. ચૌદમાં મંડલથી તેરમાં મંડલ વડે. ૧૩/૬૭ ભાગથી અયન શોધાશે. તેના વડે પૂર્વના અયનો ચૌદ મુક્ત કરાય છે પછી તેમાં એક ઉમેરીએ. તેનાથી ૧૬ અયનો થશે, ૬૭ ભાગો અને ૫૪ સંખ્યા મંડલ રાશિમાં ઉદ્ધરિત થાય છે. તે ૬૭ ભાગ રાશિમાં ૬૦ ઉમેરીએ. તેનાથી ૧૧૪ થશે. તેને ૬૭ ભાગો વડે ભાગ કરાતા એક મંડલ પ્રાપ્ત થશે. પછી રહેશે ૪/૬૭ ભાગો. ત્યારપછી મંડલરાશિમાં બે ઉમેરીએ. તેનાથી ત્રણ મંડલ થશે, અહીં ૧૪ વડે ગુણિત કરીએ. જો કે ચૌદ રાશિ યુગ્મરૂપ છે, તો પણ અહીં મંડલરાશિથી એક અયન અધિક પ્રવિષ્ટ થતાં ત્રણ મંડલ, અત્યંતર મંડલથી આરંભીને જાણવું. તેથી — Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/ આવે છે ચૌદમું પર્વ. સોળમાં અયનમાં અત્યંતર મંડલથી આરંભીને ત્રીજા મંડલમાં ૪૬ ભાગો જતાં ૧/૩ ભાગના ૨/૩ ભાગ જતાં પસિમાપ્તિ આવે. તથા ૬૨માં પર્વ જિજ્ઞાસામાં તે પૂર્વોક્ત ધુવરાશિ ૬૨-વડે ગુણીએ. તેનાથી થશે ૬૨-અયન, ૬૨ મંડલ. ૨૪૮/૬ ભાગોના ૫૫૮/૩૧ ભાગો. તેમને ૩૧-ભાગો વડે ભાગ અપાતા પ્રાપ્ત થાય પરિપૂર્ણ ૧૮દ ભાગો. તે ઉપરિતન ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ. તેનાથી ૨૬૬ આવશે અને ઉપર ૬૨ મંડલો. તેનાથી ૫૦ મંડલ વડે ૨૫૦ અને એક મંડલના ૬૩ ભાગ વડે ચાર અયન પ્રાપ્ત થાય. તે અયન રાશિમાં ઉમેરીએ. તેનાથી થશે ૬૬, પછી રહે છે નવ મંડલ અને એક મંડલના ૧૫/૭ ભાગ. -- તેમાં ૧૫/૬૩ ભાગો ૬૭ ભાગ રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૨૮૧. તેને ૬૭ ભાગ વડે ભાગ કરાતા પ્રાપ્ત થશેયાર મંડલ અને શેષ રહેશે મંડલના ૧૩/૬ ભાગ. તે મંડલ રાશિમાં ઉમેરીએ, તેનાથી તેરમું મંડલ આવશે. તેરમાં મંડલ વડે ૧૩૩ ભાગ વડે પરિપૂર્ણ એક અયન પ્રાપ્ત થશે. તે સાયન રાશિમાં ઉમેરીએ. તેનાથી થશે ૬૭ અયન. - x + અયન રાશિમાં ન ઉમેરતા, કેવલ એક નાંખી, ૬૨ વડે અહીં ગુણાકાર કરતાં “૬૨' રૂપ શશિ યુક્ત, જેમાં ચાર અયનો પ્રવિષ્ટ, તે પણ યુગ્મરૂપ અહીં અધિક એક ઉમેરતાં નથી. એ રીતે પાંચમું અયન, તે સ્થાને જોવું. એ રીતે બાહા મંડલાદિ જોવું જોઈએ. તેથી આવે છે ૬૨ મું પર્વ, ૬૭ અયનો પરિપૂર્ણ થતાં બાહ્ય મંડલમાં પ્રથમ રૂપે પરિસમાપ્તિ પામે. આ પ્રમાણે બધાં પર્વો કહેવા. કેવલ શિષ્યજનોના અનુગ્રહને માટે પર્વ-અયન પ્રસ્તાર કંઈક અંશે જણાવીએ છીએ. તેમાં પહેલું પર્વ બીજા અયનમાં ત્રીજા મંડલમાં, ત્રીજા મંડલના *દક ભાગોમાં ૧ ભાગના 3 ભાગો જતાં સમાપ્ત થાય, એ રીતે ઘવસશિ કરીને પર્વ-અયન મંડલોમાં પ્રત્યેક એકૈક રૂપે ઉમેરવા. ભાગમાં ત્યાં સુધી સંખ્યાક ભાગો થાય. મંડલ અને અયન ક્ષેત્રમાં પરિપૂર્ણ ૧૩-મંડલો અને એક મંડલના Ble ભાગ, એટલા પ્રમાણમાં અયન ક્ષેત્ર શોધીને અયન રાશિમાં ઉમેરીએ. આ ક્રમ વડે વફ્ટમાણ પ્રસ્તાર સારી રીતે પરિભાવિત કરવો. તે પ્રસ્તાર આ છે - પહેલું પર્વ, બીજું અયન, ત્રીજું મંડલ, ત્રીજા મંડલના *દક ભાગોમાં ૧/૩ ભાગના ૩૧ ભાગ જતાં સમાપ્ત થાય છે. બીજું પર્વ ત્રીજા અયનમાં ચોથા મંડલમાં, ચોથા મંડલના ૧/૩ ભાગોમાં ભાગના ભાગમાં થાય. ત્રીજું પર્વ ચોથા અયનમાં પાંચમાં મંડલમાં, પાંચમાં મંડલના ૧૨ ભાગમાં ૬ ભાગના ૨૩૧ ભાગોમાં થાય. ચોથું પર્વ પાંચમાં અયનમાં છઠ્ઠા મંડલમાં, છઠા મંડલના ૧ગ ભાગોમાં ૧/૩ ભાગના ૫/૩૧ ભાગોમાં થાય. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - પાંચમું પર્વ છઠ્ઠા અયનમાં સાતમાં મંડલમાં, સાતમાં મંડલના ૨૧/૬ ભાગોમાં ૧૬ ભાગના ૧૪/૩૧ ભાગોમાં થાય. છઠું પર્વ સાતમાં અયનમાં આઠમાં મંડલમાં આઠમાં મંડલના ૨૫/૩ ભાગોમાં ૧/૬ ભાગના ૩૩૧ ભાગોમાં થાય. સાતમું પર્વ આઠમાં અયનમાં નવમાં મંડલમાં, નવમાં મંડલના ૩૦/૬૭ ભાગોમાં ૧૬ ભાગના ૧/૩૧ ભાગોમાં થાય. આઠમું પર્વ નવમાં અયનમાં દશમાં મંડલમાં દશમાં મંડલના B*l[ ભાગોમાં ૧૬ ભાગના ૧/૩૧ ભાગોમાં થાય. નવમું પર્વ દશમા અયનમાં ૧૧મું મંડલ, ૧૧માં મંડલના ૮/૬૭ ભાગોમાં ૧/૩ ભાગના ૧૯૩૧ ભાગોમાં થાય. દશમું પર્વ અગિયારમું અયન, બારમાં મંડલમાં, બારમાં મંડલના ૪૨ ભાગોમાં ૧ ભાગના /૩૧ ભાગોમાં થાય. અગિયારમું પર્વ, બામું પર્વ તેરમાં મંડલમાં. તેમાં મંડલના ભાગોમાં ભાગના ૧૫/૩૧ ભાગોમાં થાય. - બારમું પર્વ ચૌદમાં અયનમાં પહેલાં મંડલમાં, પહેલા મંડલના 34 ભાગોમાં ૧૬ ભાગના ૧૫/૩૧ ભાગોમાં થાય. તમું પર્વ, ૧૫મું અયન, બીજું મંડલ. આ બીજા મંડલના ૪૨/ભાગોમાં ૧/૬૭ ભાગના ૪/૩૧ ભાગોમાં થાય ચૌદમું પર્વ સોળમાં અયનમાં ત્રીજા મંડલમાં, ત્રીજા મંડલના ૪ ભાગોમાં ૧/૬ ભાગના ૩૧ ભાગોમાં થાય. - પંદરમું પર્વ ૧૩માં અયનમાં ચોથા મંડલમાં, ચોથા મંડલના પદક ભાગોમાં ૧૫ ભાગના ૧૧/૩ ભાગોમાં થાય. એ પ્રમાણે બાકીના પોંમાં અયનમંડલ પ્રસ્તાર કહેવો. ગ્રંથ મોટા થવાના ભયે લખતા નથી. હવે કયું પર્વ, કયા ચંદ્રનક્ષત્ર યોગમાં પરિસમાપ્તિને પામે છે, તે વિચારણામાં પૂર્વાચાર્ય વડે કરણ દર્શાવાયેલ છે. હવે તે બતાવે છે - આ વિષયમાં વૃત્તિકાશ્રીએ ત્રણ ગાથાઓ નોંઘેલી છે. ઐરાશિક વિધિમાં ૧૨૪-પ્રમાણ સશિ કરીને ૬૭ રૂપ ફલરાશિ કરે. કરીને ઈચ્છિત પર્વ વડે ગુણાકાર કરવો જોઈએ. કરીને આધ રાશિ વડે ૧૨૪ ભાગ કરતા જે પ્રાપ્ત થાય તે પર્યાયો જાણવા. પછી જે શેષ રહે છે, તે ૧૮૩૦ વડે ગુણવામાં આવે, ગુણીને તેમાં ૧૩૦૨ વડે અભિજિત નમ શોઘવું. અભિજિત ભાગ્યોના રે૧/ભાગોને ૬૨-વડે ગુણતાં આટલા શોધનક પ્રાપ્ત થતાં હોવાથી તેમ કહ્યું. તેથી તે શોધનમાં ૬૭ સંખ્યાના જે ૬૨, તેને સર્વગ્રથી જે થાય તે અર્થાત ૬૩ને દુરથી ગણિત કરાતાં જે થાય તેના વડે ભાગાકાર કરતાં જે પ્રાપ્ત થાય. તેટલાં નમો શોધિત થયા. વળી જે પછી પણ ભાગ કઢાતા બાકી રહે, તેટલું Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૭ નક્ષત્ર જાણવું, જેમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે. એ રીતે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવના આ રીતે જો ૧૨૪-પર્વથી ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? - X - અંત્યાશિ વડે મધ્ય રાશિને ગુણીએ, તો ૬૭ ૪ ૧ = ૬૩ જ થશે. અહીં ૧૨૪-રાશિ વડે ૬૭ને ભાંગવામાં આવે તો તેના ભાગાકાર ન થાય. તેથી નક્ષત્ર લેવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગને ગુણીએ. પછી ગુણાકાર છેદ રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં ગુણાકાર રાશિ ૯૧૫ આવે, છેદરાશિ-૬૨ થાય. ૬૭ ને ૯૧૫ વડે ગુણતાં ૬૧,૩૦૫ આવશે. એમાંથી અભિજિત ૧૩૦૨ બાદ કરીએ, તો બાકી રહેશે ૬૦,૦૦૩. તેમાં છેદહાશિ ૬૨ને ૬૭ વડે ગુણીએ, તો ૪૧૫૪ આવે. ભાગ કરાતાં ૧૪-પ્રાપ્ત થાય, તેનાથી શ્રવણાદિ પુષ્ય પર્યન્ત ૧૪-નક્ષત્રો શોધિત થાય, શેષ રહેશે-૧૮૪૭. તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા છે - ૫૫,૪૧૦. તેનો ભાગ કરાતા ૧૩-મુહૂર્ત પ્રાપ્ત થશે, શેષ વધે છે - ૧૪૦૮, ઉક્ત સંખ્યાના ૬૨ ભાગ લાવવા માટે ૬૨ વડે ગુણવામાં આવે, ગુણાકારછંદ રાશિઓની ૬૨ વડે અપવર્તના કરાય છે. તેમાં ગુણાકાર રાશિ થાય ૧/૬૩ એક વડે ગુણતાં ઉપરની રાશિ તે જ થશે. તેના ૬૭ ભાગોથી ભાગ કરાતા ૨૧ આવશે, પછી રહેશે ૧/૬૭ ભાગ અને ૧/૬૭ ભાગ. આવશે પહેલું પર્વ, આશ્લેષાના ૧૩-મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૧/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૧/૬૭ ભાગને ભોગવીને સમાપ્ત થાય. ૨૫ તથા જો ૧૨૪ પર્વથી ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિને ગુણતાં ૬૭ X ૨ = ૧૩૪ થાય. તેને આધ રાશિ ૧૨૪ વડે ભાગ કરવામાં આવે તો એક નક્ષત્ર પર્યાય અને શેષ દશ વધે. તેથી આના નક્ષત્રને લાવવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ વડે ગુણીએ. એ રીતે ગુણાકારછેદ રાશિઓને અદ્ધ વડે અપવર્તના કરતાં, ગુણાકાર રાશિ ૧૫ અને છેદ રાશિ ૬૨ યશે. તેમાં ૯૧૫ને ૧૦ વડે ગુણતાં ૧૫૦ આવે. તેના વડે ૧૩૦૨ અભિજિત શોધિત થતાં, રહે છે ૭૮૪૮. તેમાં ૬૨ છેદરાશિ ૬૭ વડે ગુણીએ. તેથી થશે ૪૧૫૪. તેનો ભાગાકાર કરાતાં શ્રવણ નક્ષત્ર પ્રાપ્ત થશે. શેષ રહેશે ૩૬૯૪. તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ તેનાથી ૧,૧૦,૮૨૦ આવશે. તે છેદ રાશિ વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત ૨૬ મુહૂર્તો છે. શેષ વધે છે - ૨૮૧૬. એના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણીએ. તેમાં ગુણાકાર-છંદ રાશઓ ૬૨-વડે અપવર્તના કરતાં, ગુણકાર રાશિ એક રૂપ છેદરાશિ થશે-૬૭, તેમાં એક ઉપરની રાશિ ગુણિત થતા આ ૬૭ વડે ભાગાકાર કરાતાં ૪૨/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૨/૬૭ - - - - આવશે બીજું પર્વ ધનિષ્ઠા નક્ષત્રના ૨૬-મહૂર્ત, એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ ભોગવીને સમાપ્તિને પામે છે. એ પ્રમાણે બાકીના પર્વમાં સર્વે નક્ષત્રો વિચારવા. તેની સંગ્રાહિકા, આ પૂર્વાચાર્ય પ્રદર્શિત પાંચ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૨૬ ગાથા છે - આ પાંચ ગાથાની વ્યાખ્યા આ છે – (૧) પહેલાં પર્વની સમાપ્તિમાં સર્પ દેવતા ઉપલક્ષિત નક્ષત્ર-આશ્લેષા. (૨) બીજામાં ધનિષ્ઠા, (૩) ત્રીજામાં અર્યમા દેવતા ઉપલક્ષિત ઉત્તર ફાલ્ગુની, (૪) ચોથામાં અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૫) પાંચમામાં ચિત્રા. (૬) છઠ્ઠામાં અશ્વદેવતા ઉપલક્ષિત અશ્વિની, (૭) ઈન્દ્રાગ્નિ દેવતા ઉપલક્ષિત વિશાખા, (૮) રોહિણી, (૯) જ્યેષ્ઠા, (૧૦) મૃગશિર, (૧૧) વિશ્વદેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૧૨) અદિતિ ઉપલક્ષિત પુનર્વસુ, (૧૩) શ્રવણ, (૧૪) પિતૃ દેવા-મઘા. (૧૫) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદા, (૧૬) અર્યમા દેવતા ઉપલક્ષિતઉત્તરાફાલ્ગુની (૧૭) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૧૮) ચિત્રા, (૧૯) અશ્વ દેવતા ઉપલક્ષિત અશ્વિની, (૨૦) વિશાખા, (૨૧) રોહિણી, (૨૨) મૂલ, (૨૩) આર્દ્રા, (૨૪) વિષ્વક્ દેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૨૫) પુષ્ય, (૨૬) ધનિષ્ઠા (૨૭) ભગ દેવતા ઉપલક્ષિત પૂર્વાફાલ્ગુની. (૨૮) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદ, (૨૯) અર્થમ દેવતા-ઉત્તરાફાલ્ગુની, (૩૦) પુષ્ય દેવતાકા-રેવતી, (૩૧) સ્વાતિ, (૩૨) અગ્નિ દેવતા ઉપલક્ષિત કૃતિકા, (૩૩) મિત્ર નામે દેવ જેનો છે તે તથા અનુરાધા, (૩૪) રોહિણી, (૩૫) પૂર્વાષાઢા, (૩૬) પૂનર્વસુ, (૩૭) વિશ્વક્ દેવતા-ઉત્તરાષાઢા. (૩૮) અહિ દેવતા ઉપલક્ષિતા આશ્લેષા, (૩૯) વસુ દેવતા ઉપલક્ષિતા ધનિષ્ઠા, (૪૦) ભગદેવતા-પૂર્વફાલ્ગુની, (૪૧) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિતા ઉત્તરાભાદ્રપદા, (૪૨) હસ્ત, (૪૩) અશ્વ દેવા-અશ્વિની, (૪૪) વિશાખા, (૪૫) કૃતિકા, (૪૬) જ્યેષ્ઠા, (૪૭) સોમ દેવતા ઉપલક્ષિત મૃગશિર નક્ષત્ર. (૪૮) આયુર્દેવ-પૂર્વાષાઢા, (૪૯) રવિ નામક દેવોપલક્ષિત પુનર્વસ નક્ષત્ર, (૫૦) શ્રવણ, (૫૧) પિતૃદેવા-મઘા, (૫૨) વરુણદેવ ઉપલક્ષિત-શતભિષક્ નક્ષત્ર, (૫૩) ભગદેવ-પૂર્વાફાલ્ગુની, (૫૪) અભિવૃદ્ધિ દેવ-ઉત્તર ભાદ્રપદા, (૫૫) ચિત્રા, (૫૬) અશ્વદેવ-અશ્વિની, (૫૭) વિશાખા, (૫૮) અગ્નિદેવ ઉપલક્ષિત કૃતિકા. (૫૯) મૂલ, (૬૦) આર્દ્રા, (૬૧) વિશ્વમ્ દેવા-ઉત્તરાષાઢા, (૬૨) પુષ્ય. આનો ઉપસંહાર કહે છે - આટલા નક્ષત્રો યુગના પૂર્વાર્ધમાં જે ૬૨-પર્વો છે, તેમાં ક્રમથી જાણવા. એ પ્રમાણે પૂર્વે કહેલ કરણના વાથી ઉત્તરાદ્ધમાં પણ ૬૨-સંખ્યામાં પર્વમાં જાણવા. હવે કયા સૂર્યમંડલમાં કર્યું પર્વ સમાપ્તિને પામે છે, તે વિચારણામાં જે પૂર્વાચાર્યો વડે ઉપદર્શિત કરણ છે, તે કહે છે – અહીં એક ગાથા છે, તેની આ વ્યાખ્યા છે– સૂર્યનો પણ પર્વવિષયક મંડલ વિભાગ સ્વકીય અયન વડે જાણવો. શું કહે છે? સૂર્યના સ્વકીય અયન અપેક્ષાથી તે તે મંડલમાં તે-તે પર્વની પરિસમાપ્તિ અવધારવી. તે અયનમાં શોધિત કરતાં જે દિવસો ઉદ્ધરિત વર્તે છે, તે સંખ્યામાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/ અધિક મંડલમાં તે ઈચિત પર્વ પરિસમાપ્ત થાય છે, તેમ જાણવું. આ કરણ ગાથાની અક્ષર ઘટના કહી. ભાવાર્થ આ પ્રમાણે છે - અહીં જે પd કયા મંડલમાં સમાપ્ત થાય, તેમ જાણવાને ઈચ્છે છે, તે સંખ્યા ધારણ કરીને ૧૫-વડે ગુણવી, ગુણીને રૂપાધિક કરવી. પછી સંભવતઃ અવમ સગિથી પાતિત કરવા, પછી જો ૧૮૩ ભાગ પતિત થાય, તે જ ભાગથી ભાગાકાર વડે જે પ્રાપ્ત થાય, તેટલા અયનો જાણવા. માત્ર જે પછીની દિવસ સંખ્યા રહે, તે અંતિમ મંડલમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય તે જાણવું. ઉત્તરાયણમાં વર્તમાન બાહ્ય મંડલને આદિ કરીને દક્ષિણાયનમાં સર્વથી અત્યંતર છે [તેમ જાણવું ધે ભાવના કરાય છે - ત્યારે કોઈક પૂછે છે, કયાં મંડલમાં સ્થિત સૂર્ય યુગમાં પહેલું પર્વ સમાપ્તિ કરે છે ? અહીં પહેલું પર્વ પૂછ્યું, તેથી એક એક ઘરાય છે. તે ૧૫ વડે ગુણતાં થાય છે - ૧૫. અહીં એક પણ અવમસનિ સંભવતી નથી. તેથી કંઈપણ પાતિત ન કરાય. તે ૧૫-રૂપ અધિક કરીએ. વાય-૧૬. યુગની આદિમાં પહેલું પર્વ દક્ષિણાયન છે. તેથી આવે સર્વ અત્યંતર મંડલને આદિ કરીને ૧૬માં મંડલમાં પહેલાં પર્વની પરિસમાપિત [એમ જાણવું તથા બીજા પૂછે છે - ચોથા પર્વમાં કયા મંડલમાં પરિસમાપ્ત થાય ? તેમાં ચાર લઈએ. લઈને ૧૫-વડે ગુણીએ. તેથી ૬૦-થાય. અહીં એક અવમાનિ સંભવે છે, તેથી એક ઘટાડીએ, તેથી ચાય - ૫૯. તે પણ વળી એકરૂપ યુક્ત કરીએ તો ૬૦-થાય. આવેલ-સવર્ણચંતર મંડલને આદિ કરીને ૬૦માં મંડલમાં ચોથું પર્વ સમાત થાય. તથા ૨૫-માં પર્વ જિજ્ઞાસામાં ૫-સ્થાપીએ. તે ૧૫-વડે ગુણીએ. તેથી થશે૩૫. અહીં છ અવમ સત્રિ થઈ, તેથી છ વડે શોધીએ. તેથી થશે-૩૬૯. તેમાં ૧૮૩ વડે ભાગ દઈએ. તેથી બે આવે, પછી રહેશે બણ. તે રૂપયુકત કરીએ. તો ચાર આવશે. જે બે આવ્યા, તેન વડે બે અયન દક્ષિણાયન અને ઉત્તરાયણ રૂપે શોધિત થાય. તેથી આવેલ ત્રીજા દક્ષિણાયન રૂપ સવચિંતર મંડલની આદિ કરીને ચોથા મંડલમાં પચીસમું પર્વ પરિસમાપ્ત થાય છે. ૧૨૪માં પર્વની જિજ્ઞાસામાં ૧૨૪ને સ્થાપીએ. તે ૧૫-વડે ગુણીએ. આવશે૧૮૬૦. પછી ૧૨૪ પર્વમાં ૩૦ અધિક રણ થાય. તેથી ૩૦ ઘટાડીએ. તેથી ૧૮૩૦ આવશે. તેટલાથી યુક્ત કરીએ. તેથી આવશે ૧૮૩૧. તેમાં ૧૮૩ ભગાથી ભાગ કરાતા પ્રાપ્ત થાય ૧૦-અયનો. પછી એક રહેશે અને દશમું અયન યુગ પર્યામાં ઉત્તરાયણ. તેથી આવેલ ઉતરાણ પર્યત્તમાં સર્વાગંતર મંડલમાં ૧૨૪મું પર્વ સમાપ્ત થાય. ધે કયું પર્વ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્તિને પામે છે, તેની નિરૂપણાર્થે જે પૂર્વાચાર્ય વડે કરણ કહ્યું, તે બતાવે છે. તેમાં વૃત્તિકારે ત્રણ ગાયા બતાવી છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે બતાવે છે ઐરાશિક વિધિમાં ૧૨૪-પ્રમાણને પ્રમાણ રાશિ કરીને પાંચ પર્યાયોના ફળને ૨૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરીએ. કરીને ઈચ્છિત પર્વ વડે ગુણ-ગુણાકાર કરવો જોઈએ. કરીને આધ શશિ વડે ૧૨૪ રૂ૫ ભાગથી ભાગાકાર કરીએ, તો જે પ્રાપ્ત થાય તે પર્યાયો. શુદ્ધ જાણવા. જે વળી શેષ બાકી રહે, તે ૧૮૩૦ વડે ગુણીએ. ગુણ્યા પછી તેમાં ૨૭૨૮ શુદ્ધ થતાં પુષ્ય શોધિત થાય. તે શુદ્ધ થતાં ૬૭ સંખ્યા-જે-૬-તે સવગ્રથી જે થાય, અર્થાત્ ૬૭ ને ૬ર વડે ગુણત જે થાય, તેના વડે ભાગાકાર કરાતાં જે પ્રાપ્ત થાય, તેટલાં નાગો શોધિત થયેલ જાણવા. જે વળી તેથી પણ-ભાગ કર્યા પછી શેષ રહે, તે સૂર્યના સંબંધી જાણવા, જેમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય. આ ત્રણ કરણ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવના આ પ્રમાણે જો ૧૨૪-પર્વથી પાંચ સૂર્યનક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, તે એક પર્વ વડે શું પ્રાપ્ત થાય? અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિ ગણીએ. તેથી ૫ x ૧ = ૫ સંખ્યા થશે. તેમાં આધ શશિ ૧૨૪ સંખ્યા વડે ભાગાકાર કરવો. તેથી થોડી હોવાથી ભાગ અપાતો નથી. તેથી નફણ લાવવાને માટે ૧૮૩૦/૬૭ ભાગ વડે ગુણીએ. એ રીતે ગુણાકારછેદ રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં ગુણાકાર શશિ થશે-૧૫. છેદ શશિ થશે૬૨, પછી ૯૧૫ને ૫ વડે ગુણીએ, તો થશે ૪૫૩૫. પુષ્યના ૪૪ ભાગો ૬૨ વડે ગુણીએ. તેથી થશે-૨૩૨૮, આ પૂર્વરાશિથી શોધિત કરતાં રહેશે ૧૮૪૭. તેમાં છેદાશિ-૬૨ રૂ૫-૬૩ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરીએ. તેમાં સશિના અાપણામાં ભાગ થતો નથી. તેથી દિવસો લાવવા. તેમાં છેદાશિ ૬૨રૂપ, પરિપૂર્ણ નક્ષત્ર લાવવા માટે ૬રને ૬૩ વડે ગુણતાં, પરિપૂર્ણ આ નક્ષમ ન આવે. તેથી મૂળ જ ૬૨- રૂ૫ છેદરાશિ, કેવળ ૫/૬૭ ભાગ વડે અહોરમ થાય છે. પછી દિવસ લાવવાને દુરને પાંચમી ગુણતાં-૩૧૦ થાય. તેના વડે ભાગાકાર કરાતા પાંચ દિવસ આવે છે. શેષ રહે છે - ર૯૭. તેના મુહૂર્ત કરવાને 3 વડે ગુણીએ • • • તેમાં ગુણાકાર-છંદ રશિઓની શૂન્ય વડે પવઈના કરાતા ગુણાકાર સશિગિક રૂપ છેદ રશિ-૩૧, તેમાં ત્રિક વડે ઉપરની રાશિ વડે ગુણીએ, તો ૮૧ આવશે. તેમાં ૩૧ વડે ભાગાકાર કરીએ, તો ૨૮મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૩૧ ભાણ થાય. તેથી આવેલ પહેલું પર્વ આશ્લેષા નક્ષત્રના પાંચ દિવસ ચાને એક દિવસના ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૩/૩૧ ભાગ ભોગવીને સમાપ્ત થાય • અથવા પુષ્ય શોધિત થતાં પછી ૧૮૪૭, તેના સૂર્ય મુહર્ત લાવવાને ૩૦ વડે ગુણીએ, તો થશે-૫૫૪૧, તેમાં પૂર્વે કહેલ છેદાશિ ૪૧૫૪ વડે ભાગાકાર કરીએ, તો ૧૩-મુહર્તા આવે અને શેષ વધે છે - ૧૪૦૮. પછી એના ૬૨ ભાગ લાવવાને માટે ૬૨-વડે ગુણવા. ગુણાકાર-છંદ રશિઓ વડે દુરથી અપવર્તન કરીએ. તેમાં ગુણાકાર રાશિ એક રૂપ અને છેદરાશિ-૬૭ રૂપ થાય. તેમાં એક વડે ગુણતાં તે જ શશિ આવે. તેથી ૧૪૦૮ રહે. તેને ૬૩ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૨૧ અને ૬૨ ભાગ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૭ મુહૂર્તના ૧/૬૨ ભાગના ૧/૬૭ ભાગ. તેથી આવેલ યુગની આદિમાં પહેલું પૂર્વ અમાવાસ્ય લક્ષણ આશ્લેષા નક્ષત્રન ૧૩-મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૧/૬૨ ભાગો, અને ૧/૨ ભાગના ૧/૬૭ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત કરે છે તેથી જ કહે છે - * - * - * - ૨૯ તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? આશ્લેષા વડે કરે. આશ્લેષના એક મુહૂર્ત ૪૦/૬૨ મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિકા શેષ રહે છે. તથા જો ૧૨૪-પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, પછી બે પર્વ વડે શું પ્રાપ્ત થાય? અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિ ગુણવામાં આવે, તો ૨ ૪ ૫ = ૧૦ થશે. તેમાં આધ રાશિ વડે ભાગાકાર કરીએ, તો તે અલ્પ હોવાથી ભાગ ન દેવાય. તેથી નક્ષત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ગુણીને, ગુણાકાર-છેદક રાશિની અડધા વડે અપવર્તના કરીએ. તો ગુણાકાર રાશિ ૯૧૫-થશે અને છેદરાશિ-૬૨થશે. તેમાં ૯૧૫ને ૧૦ વડે ગુણાં-૯૧૫૦ આવશે. તેના વડે-૨૭૨૮ પુષ્યના શોધિત કરતાં, રહેશે ૬૪૨૨. છેદરાશિ ૬૨-રૂપને ૬૭ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરાતાં એક નક્ષત્ર આવે. તે આશ્લેષા રૂપ આશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર આટલું જતાં ૧૫-સૂર્યમુહૂર્તો અધિક જાણવા. -- - - તેથી શેષ રહેશે-૨૨૬૮. તેના મુહૂર્ત લાવવાને માટે ૩૦ વડે ગુણીએ, તેથી ૬૮૦૪૦ આવશે. તેમાં છેદરાશિ વડે ૪૧૫૪ ભાગથી ભાગ દેતા, આવશે ૧૬-મુહૂર્ત. શેષ રહેશે-૧૫૭૬. તેના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. ગુણાકા-છેદ રાશિઓને ૬૨ વડે અપવર્તના કરીએ તો ૧/૬૭ આવશે. તેમાં ઉપરની રાશિ એક વડે ગુણીએ તો તેટલાં જ આવશે. તેના ૬૭ વડે ભાગ આપતાં પ્રાપ્ત થાય - ૨૩/ કુર ભાગ. તેમાં ૧/૬૨ ભાગના ૩૫/૬૭ ભાગ છે. તેમાં પ્રાપ્ત ૧૬-મુહૂર્તો ઉદ્ધિન કરતાં પછી ૧૫-મુહૂર્તો એકત્ર કરાતાં થશે-૩૧. તેમાં ૩૦થી મઘા શોધિત થયું. પછી એક સૂર્યમુહૂર્ત આવે. ત્યારે આવેલ બીજું પર્વ શ્રાવણ માસભાવિ પૂર્ણિમા રૂપ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૫/૬૭ ભાગોને ભોગવી સૂર્ય પરિસમાપ્ત થયા છે. તેથી કહે છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલો પૂર્ણમાસી ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? ધનિષ્ઠાથી, ધનિષ્ઠા ત્રણ મુહૂર્ત અને ૧૯/૬૨ ભાગ મુહૂર્તના ૬૨/ ૬૭ છેદીને ૬૫ ચૂર્ણિકા ભાગ શેષ રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? તે પૂર્વા ફાલ્ગુનીથી, પૂર્વા ફાલ્ગુની ૨૮-મુહૂર્ત અને ૨૮/૬૨ ભાગ મુહૂર્તના ૬૨/૬૭ ભાગ છેદીને ૩૨-ચૂર્ણિકા ભાગ રહેતા. જો ૧૨૪ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો ત્રણ વડે કેટલાં પ્રાપ્ત થાય? અહીં અત્યરાશિ ત્રણને મધ્યરાશિ પાંચ રૂપે ગુણીએ. તો થાય-૧૫. તેને આધ રાશિ વડે ભાગ દેવાતા, રાશિના અલ્પપણાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી નક્ષત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગથી ગુણીએ. પછી ગુણાકાર-છેદ રાશિને અદ્ધ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વડે અપવર્તના કરીએ. તેથી ગુણાકાર રાશિ થશે ૯૧૫ અને છેદરાશિ-૬૨. તેમાં ૯૧૫ને ૧૫ વડે ગુણીએ. તેથી આવશે - ૧૩,૭૨૫. તેના વડે ૨૭૨૮ પુણ્ય હોતાં શોધિત કરીએ, તો રહેશે ૧૦,૯૯૩. છેદરાશિ-૬૨ને ૬૩ વડે ગુણતાં થશે - ૪૧૫૪. તેના વડે ભાગદેવાતા પ્રાપ્ત થાય બે નક્ષત્ર-આશ્લેષા અને મઘા. 30 આશ્લેષા નક્ષત્ર અદ્ધ ક્ષેત્ર જઈને ૧૫ સૂર્યમુહૂર્તો ઉદ્ધતિ જાણવા. બાકી રહે છે - ૨૬૮૯. તેના મુહૂર્ત લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તેનાથી આવશે - ૮૦,૬૩૦. તેમાં છેદરાશિ ૪૧૫૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય - ૧૯, અને બાકી રહે છે - ૧૭૪૪. એના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. એ રીતે ગુણાકાર-છેદરાશિને ૬૨ વડે અપવર્તના કરતાં થશે ૧/૬૭ તેમાં ઉપરની રાશિ, એક વડે ગુણીએ, તેનાથી આવશે - ૧૪૪૪. તેને ૬૭ ભાગ દેવાતા, પ્રાપ્ત થાય ૨૬/૬૨ અને ૨/૬૭ ભાગ. તેમાં જે પ્રાપ્ત ૧૯-મુહૂર્ત, તે ઉદ્ધતિ થતાં પછી ૧૫-મુહૂર્તો એકત્ર મળે છે. તેથી આવશે ૩૦-મુહૂર્તો. તેમાં ૩૦ વડે પૂર્વાફાલ્ગુની શોધિત થાય. બાકી રહે છે ચાર મુહૂર્ત. તેથી આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદગત અમાવાસ્યરૂપ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચાર મુહૂર્ત. એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થાય. તેથી કહે છે કે – આ પાંચમાં સંવત્સરની બીજી અમાસ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે ઉત્તરાફાલ્ગુની વડે. ઉત્તરા ફાલ્ગુની ૪૦ મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/ ૬ર ભાગ અને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે? ઉત્તરાફાલ્ગુની સાથે કરે. બાકી ચંદ્ર મુજબ. એ પ્રમાણે બાકીના પર્વ સમાપ્ત કરનારા સૂર્ય નક્ષત્રો આણવા. અથવા આ પૂર્વમાં સૂર્યનક્ષત્રના પરિજ્ઞાન માટે પૂર્વાચાર્યે કહેલ કરણ ગાથાઓ આ પ્રમાણે છે અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલી સાત ગાથાઓની વ્યાખ્યા આ રીતે છે – - ૩૩-મુહૂર્તો અને એક મુહૂર્તના ૨/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૩૪-ચૂર્ણિકા ભાગો. આ બધાં પણ પોંમાં પીંકૃત્ - એક પર્વ વડે નિષ્પાદિત ઋક્ષધ્રુવ રાશિ - સૂર્ય નક્ષત્ર વિષયક ધ્રુવરાશિ. તેની ઉત્પત્તિ કઈ રીતે છે ? તે કહે છે. તે આ ત્રિરાશિ છે – જો ૧૨૪ ૫ર્વ વડે પાંચ સૂર્ય-નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિને ગુણીએ. તો ૧ ૪ ૫ = ૫ થશે. તેને ૧૨૪ ૫ર્વ ભાગ વડે ભાગ દેતા ઉપરની રાશિ ચોડી હોવાથી ભાગ પ્રાપ્ત થતો નથી. એક સૂર્ય નક્ષત્ર પર્યાયના ૫૨૪ ભાગો પ્રાપ્ત થાય. તેમાં નક્ષત્રો કરતા ૧૮૩૦/૬૭ ભાગ વડે પાંચને ગુણીએ. એ રીતે ગુણાકાર અને છેદ રાશિની અદ્ધ વડે અપવર્તના થાય. તેનાથી ગુણાકાર રાશિ ૯૧૫ અને છેદરાશિ ૬૨ થાય. તેમાં ૯૧૫ને પાંચ વડે ગુણતાં આવે ૪૫૭૫. આ સંખ્યાના મુહૂર્તો લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તો થશે - ૧,૩૭,૨૫૦ અને ૬૨ રૂપ છેદરાશિ-૬૭ વડે ગુણતાં૪૧૫૪ સંખ્યા આવશે. તેના વડે ભાગાકાર કરાતાં ૩૩ મુહૂર્તો આવશે અને શેષ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/ર૦/es. વધશે-૧૬૮. તેના ૬ર ભાગો લાવવા માટે ૬૨ વડે ગુણવા જોઈએ. ગુણાકાર અને છેદ રાશિઓ ૬૨-વડે આપવર્તના કરતા, પ્રાપ્ત થશે ૧/૬૭ એક વડે ગુણતાં તે જ આવે છે. પછી ૧૬૮ થાય. તેને ૬૭ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે ૨/૬ર ભાગ. તેમાં ૧/૬ર ભાગના 3૪/૬૩ ભાગો થાય. ઈચ્છા વિષય જે પર્વ સંખ્યાન તે ઈચ્છા પર્વ. તેનો ગુણાકાર જે ઘુવરાશિથી છે તેનાથી. અર્થાત્ ઈચ્છિત જે પર્વ, તે સંખ્યા વડે ગુણતાં ધૃવરાશિના પુષ્યાદિ નાગોના ક્રમથી શોધન કરવું, જે રીતે અનંતજ્ઞાની વડે કહેવાયેલ છે, કઈ રીતે કહેલ છે ? ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગોમાં ૧/૬ર ભાગની-33 ચૂર્ણિકા. આટલા પ્રમાણમાં પુષ્ય શોધનક, કઈ રીતે આટલા પુષ્ય શોધનકની ઉત્પત્તિ છે, તે કહે છે – અહીં પાશ્ચાત્ય યુગની પરિસમાપ્તિમાં પુષ્યના ૩/૬૭ ભાગ જતાં ૪૪ રહે છે. તેથી તે મુહર્ત લાવવા માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે ૧૩૨૦. તેમાં ૬૭ ભાગ વડે ભાંગતા, ૧૯ મુહર્ત આવે. બાકી રહે છે - ૪૩ તે ૬૨-ભાણ લાવવાને ૬૨ વડે ગુણીએ. ૨૯૧૪ આવશે. તેને આ ૬૩ ભાગો વડે ભાગ દઈએ. ૪૩/૬ર ભાગ આવશે. તેમાંના ૧/૬ર ભાગના 33/3 ભાગો થાય. ૧૩૯ ઉત્તરાફાલ્યુની પર્યન નાગોને શોધવા. ૨૫૯ વિશાખા પર્યનામાં શોધવા. ૪૦૯ ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોને શોધવા. આ બધાં પણ શોધનમાં જે પુષ્યના મહન્ત વડે બાકી - ૪૩/૬ર ભાગ મહdના ૧/૨ ભાગના 13/0 ભાગો, તે પ્રત્યેક એ રીતે શોધવા. તથા અભિજિત ૪૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬/૬ર ભાગના ૧/ ૬૨ ભાગના ૩૨/૬૭ ભાગો શોધવા. આટલી પુષ્યાદિથી અભિજિત સુધીના નમો શુદ્ધ થાય છે. તથા ૫૬૯ મુહૂર્ત ઉત્તરભાદ્રપદ સુધીના શોધવા તથા ૩૧૯ રોહિણી પર્યન્તના શોધવા. પુનર્વસુ પર્યન્ત ૮૦૯ શોધવા. ૮૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪/૬ર ના ૧/૬ર ભાગના ૬૬/૬૭ ભાગો, એ રીતે પુષ્યનું શોધનક છે. આટલો પરિપૂર્ણ એક નક્ષત્ર પર્યાય શુદ્ધ થયા છે, એ તાત્પર્ય છે. આ કરણગાથા અઢારાર્થ કહ્યો. હવે કરણભાવના કરાય છે તેમાં કોઈક પૂછે છે – પ્રથમ પર્વ કયા સૂર્યનક્ષત્રમાં પરિસમાપ્તિ પામે છે ? તેમાં ધવરાશિ-33 મુહૂર્ત અને એક મુહૂર્તના ૨/૬ર ભાગમાં ૧/૬ર ભાગના ૩૪/૬૭ ભાગ. એ પ્રમાણે ઘટાડાય છે. તેમ કરીને એક વડે ગુણીએ, એક વડે ગુણતાં તે જ થાય છે. ત્યારપછી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગો અને / ૬ર ભાગના 33/૬૭ ભાગો, એ પ્રમાણે શોધીએ. તેવી રહેશે ૧૩-મુહૂર્તી અને એક મુહૂર્તના ૧/૬રભાગ અને ૧/૬રભાગના ૧/૩ ભાગ. તેથી આવેલ આટલા આશ્લેષા નક્ષત્રના સૂર્ય ભોગવીને પહેલું પર્વ શ્રાવણમાસ ભાવિ અમાસને પરિસમાપ્ત કરે છે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ બીજા પર્વ ચિંતામાં તે જ ઘુવરાશિને બે વડે ગુણતા આવે છે ૬૬ મુહૂર્તો. એક મુહૂર્તના ૫/૬ર ભાગોના ૧/૬ર ભાગોના ૧/૩ ભાગ થાય. આટલાં યથોક્ત પ્રમાણ ૧૯/૪૬/૩૩ પુષ્ય શોધનક શોધિત કરાય છે. તેનાથી પછી રહેશે ૪૬ મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગો, તેમાં ૧૬ર ભાગના ૩૫/૬૭ ભાગો છે. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા શોધિત થાય, 30 વડે મઘા, પછી રહે છે, એક મુહૂર્ત. તેથી આવેલ બીજું પર્વ પૂર્વા ફાલ્યુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્વના ૧/૬ર ભાગોના ૩૫/૬૭ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થયા છે. બીજ પર્વની વિચારણામાં તે જ ધુવરાશિ 33/૨/૩૪ ત્રણ વડે ગુણીએ. તેથી થાય ૯૯ મુહૂર્તો. એક મુહૂર્તના ૭/૬ર ભાગો અને ૧/૬ર ભાગના ૩૫/૬૭ ભાગો. આ વડે પુષ્ય શોધન ૧૯/3/13 શોધિત કરાય છે. તેથી રહે છે ૬૯ મુહર્તા અને એક મુહર્તના ૨૬/ભાગ, ૧/૨ ભાગના ૨/૩ ભાગમાં ૬૯/૨૬/૨. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા, ૩૦ વડે મઘા, ત્રીશ વડે પૂર્વા ફાગુની. તેથી પછી રહે છે ચાર મુહર્ત આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદ માસ રૂપ ઉત્તરાફાગુની નામના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૬/૬ર ભાગો. ૧/૬ર ભાગના /૬૭ ભાગો ભોગવીને સૂર્ય પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બાકીના પર્વોમાં સૂર્યનક્ષત્રો જાણવા. તેમાં યુગ પૂવદ્ધિ ભાવિ ૬-પર્વગત સૂર્યનક્ષત્ર સૂચિકા આ પૂર્વાચાર્ય દર્શિતા ગાયા. અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથાઓ કહી છે, પછી તેની વ્યાખ્યા આ રીતે છે - (૧) પહેલા પર્વની સમાપ્તિમાં સૂર્યનક્ષત્ર સર્પ દેવતા ઉપલક્ષિત આશ્લેષા, (૨) બીજામાં ભગદેવ ઉપલક્ષિત પૂર્વાફાગુની, (3) પછી અર્યમા-દ્વિક એ ત્રીજા પર્વની અર્યમા દેવતા ઉપલક્ષિતા ઉત્તરા ફાગુની, (૪) ચોથી પણ ઉત્તરાફાગુની. (૫) પાંચમાંની હસ્ત, (૬) છઠ્ઠાની ચિત્રા, (૭) સાતમાની વિશાખા, (૮) આઠમાંની મિત્રદેવતા ઉપલક્ષિતા અનુરાધા. ત્યારપછી જ્યેષ્ઠાદિ છ ક્રમથી કહેવા. તે આ પ્રમાણે – (૯) જ્યેષ્ઠા, (૧૦) મૂલ, (૧૧) પૂર્વાષાઢા, (૧૨) ઉતરાષાઢા, (૧૩) શ્રવણ, (૧૪) ઘનિષ્ઠા, (૧૫) અજદેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદા, (૧૬) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિતા ઉત્તરા ભાદ્રપદા. (૧૭) ઉત્તરા ભાદ્રપદા, (૧૮) પુષ્ય દેવતા ઉપલક્ષિતા રેવતી, (૧૯) અશ્વદેવતા ઉપલક્ષિતા અશ્વિની. પછી કૃતિકાદિ છે, તેમાં (૨૦) કૃતિકા, (૨૧) રોહિણી, (૨૨) મૃગશિર, (૨૩) આદ્ર, (૨૪) પુનર્વસુ, (૫) પુષ્ય, (૨૬) પ્રિતદેવતા ઉપલક્ષિત મઘા. (૨૭) ભગ દેવતા ઉપલક્ષિત પૂવફાગુની, (૨૮) અર્યમ દેવતા સંબંધી ઉત્તરાફાગુની, (૯) ઉત્તરાફાલ્ગની. (૩૦) ચિત્રા, (૩૧) વાયુદેવતા ઉપલક્ષિત સ્વાતિ, (૩૨) વિશાખા, (33) અનુરાધા, (૩૪) ઠા, (૫) આયુદેવતા ઉપલલિત પૂવષાઢા (૩૬) વિશ્વ દેવ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦Jes ૩૪ સંબંધી ઉત્તરાષાઢા, (39) પણ ઉત્તરાષાઢા, (૧૮) શ્રવણ, (36) ઘનિષ્ઠા, (૪૦) જદેવતા ઉપલક્ષિતા પૂર્વાભાદ્રપદા (૪૧) અભિવૃદ્ધિ દેવા-ઉત્તરા ભાદ્રપદા. (૪૨) પણ ઉત્તરા ભાદ્રપદા, (૪૩) અશ્વદેવા સંબંધી અશ્વિની, (૪૪) યમદેવા સંબંધી ભરણી, (૪૫) બહુલાકૃતિકા, (૪૬) રોહિણી, (૪૭) સોમ દેવતા ઉપલક્ષિત મૃગશિર, (૪૮) અદિતિ હિક એટલે ૪૮મું અદિતિ દેવ ઉપલક્ષિત પુનર્વસનાના (૪૯) તે પ્રમાણે જ એટલે કે પુનર્વસુ નક્ષત્ર જાણવું. (૫૦) પુષ્ય, (૫૧) પિતૃદેવા-મઘા, (૫૨) ભગદેવતોપલલિતા પૂવફાની, (૫૩) અર્યમા દેવતા ઉપલક્ષિત ઉત્તરાફાગુની, (૫૪) હતું. અહીંથી આગળ ચિમાં આદિથી અભિજિત સુધી, જ્યેષ્ઠાને છોડીને આઠ નક્ષત્રો ક્રમથી કહેવા. તે આ - (૫૫) સ્વાતિ, (૫૬) ચિત્રા, (૫૭) વિશાખા, (૫૮) અનુરાધા, (૫૯) મૂલ, (૬૦) પૂર્વાષાઢા, (૬૧) ઉત્તરાષાઢા, (૬૨) અભિજિતુ. આટલા નફાનો યુગના પૂર્વાદ્ધિમાં ૬ર-સંખ્યક પર્વમાં યથાક્રમે યુક્ત છે. એ પ્રમાણે કરણવશ યુગના ઉત્તરાર્ધમાં પણ ૬૨-સંખ્યક પર્વમાં જાણવા જોઈએ. કયું પર્વ ચરમદિવસમાં કેટલા મુહર્તા જતાં સમાપ્તિ પામે, આ વિષયમાં પૂર્વાચાર્ય વડે જે કરણ કહેવાય છે તે સંબંધે ત્રણ ગાથા વૃત્તિકારશ્રી નોંધે છે, તેની વ્યાખ્યા - પર્વરાશિમાં ચાર ભક્ત હોતા જ્યારે એક શેષ રહે છે, ત્યારે તે રાશિ કલ્યો કહેવાય છે. બંને શેષમાં દ્વાપરયુગ્મ, ત્રણ શેષ વધે તો બેતા, ચાર શેષ વધે તો. કૃતયુગ્મ. તેમાં કલ્યોજરૂપ રાશિમાં ૯૩ પ્રક્ષેપણીય રાશિ, દ્વાપર યુગ્મમાં-૬૨, ચેતૌજમાં ૩૧, કૃતયુગ્મમાં પ્રક્ષેપ નથી. એ પ્રમાણે પ્રક્ષિપ્ત પ્રક્ષેપ પર્વ રાશિના હોવાથી ૧૨૪ ભાગ વડે ભાગાકાર કરતાં જે શેષ વધે, તેની આ વિધિ છે– શેષને ૧૨૪ ભાગ વડે ભાગ દેતાં અવશિષ્ટના ડઘાં કરીએ. કરીને ત્રીશ વડે ગુણીએ, ગુણીને ૬૨ વડે ભાંગીએ. ભાંગતા જે પ્રાપ્ત થાય. તેને મુહર્તા જાણવા. શેષ મુહd ભાગો પ્રાપ્ત થાય. તેથી એ પ્રમાણે સ્વશિષ્યોને પ્રરૂપણા કરવી. તે વિવક્ષિત પર્વ છેલ હોરણમાં સૂર્યોદયથી તેટલાં મુહૂર્તોમાં, તેટલા મુહૂર્વ ભાગો વ્યતીત થતાં પરિસમાપ્તિ થાય. આ કરણગાથાર્થ. ભાવના આ પ્રમાણે છે - પહેલું પર્વ છેલ્લા અહોરમમાં કેટલા મુહર્તા અતિક્રમીને સમાપ્ત થાય, એ જિજ્ઞાસામાં એક લઈએ આ કદાચ કલ્યોજ સશિ, તેથી તેમાં ૯૩ ઉમેરીએ. તેથી ૯૪-થશે. આને ૧૨૪ ભાગ વડે ભાગ દઈએ. તે ભાગ સંખ્યા અને હોવાથી ભાગ ન થાય. પછી યથાસંભવ કરણ લક્ષણ કરવી. તેમાં ૯૪નું અદ્ધ કરીએ. તેથી ૪૭આવશે. તેને ૩૦-વડે ગુણીએ. તેનાથી આવશે-૧૪૧૦. તેમાં ૬૨ ભાગ વડે ભાગ કરીએ. તેથી પ્રાપ્ત થશે - ૨૨, પછી શેષ 2િ4/3] સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રહેશે-૪૬. પછી છેલ્વે-છેદક રાશિની અદ્ધ વડે અપવર્તના કરવી. તેનાથી ૨૩/૩૧ સંખ્યા પ્રાપ્ત થશે. એ રીતે આવેલ પહેલું પર્વ, છેલ્લા અહોરાકમાં ૨૨-મુહૂર્તી અને એક મહત્ત્વના ૨૩/૧૧ ભાગોને અતિક્રમીને સમાપ્તિને પામે છે. બીજા પર્વની જિજ્ઞાસામાં દ્વિક લઈએ. તે કદાચ દ્વાપરયુગ્મ સશિ છે, તેથી ૬૨-ઉમેરીએ. તેથી ૬૪-આવશે. તેને ૧૨૪ વડે ભાગી ન શકાય. તેથી તેનું અદ્ધ કરીએ. તેથી ૩૨-આવે. તેને ૩૦ વડે ગુણીએ. તો આવશે ૯૬૦. તેમાં ૬૨ ભાગ વડે ભાગ દઈએ. ૧૫-મુહર્ત પ્રાપ્ત થશે. પછી રહેશે-૩૦, પછી છેધ-છેદક રાશિઓને અડધા કરી અપવર્તન કરીએ. તેથી ૧૫/૩૧ ભાગ થશે. આવેલ દ્વિતીય પર્વ ચરમઅહોરાત્રમાં પંદર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૩૧ ભાગ અતિક્રમીને બીજું પર્વ પૂરું થાય. ત્રીજા પર્વની જિજ્ઞાસામાં ત્રણ લઈએ. તે કદાચ ઐતોજ શશિ થાય, તેથી તેમાં ૩૧-ઉમેરીએ. તેથી ૩૪-સંખ્યા આવે તેને ૧૨૪ વડે ભાગ દઈ ન શકાય. તેથી તેનું અડધું કરીએ. તો આવશે-૧૩. તે સંખ્યાને ૩૦ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત થશેપ૧૦, તેમાં ૬૨-ભાગ વડે ભાગ કરીએ. તેથી આઠ આવશે. બાકી રહેશે-૧૪. પછી છેધ-છેદક રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં આવશે /૩૧ ભાગ. એ રીતે આવેલ ત્રીજું પર્વ, છેલ્લા અહોરાત્રમાં આઠ મુહૂર્ત અને એક મુહૂર્તના ૭/૩૧ ભાગોને અતિક્રમીને સમાપ્તિને પામે છે. ચોથા પર્વની જિજ્ઞાસામાં ચાર લઈએ. તે કદાચ કૃતયુગ્મરાશિ છે, તેથી તેમાં કંઈ જ ન ઉમેરીએ. ચારને ૧૨૪ વડે ભાગ ન દઈ શકાય. તેથી તેનું અડધું કરીએ. તેથી બે આવશે તે બે ને ૩૦ વડે ગુણીએ, તો ૬૦ આવશે. તેને ૬૨ ભાગ વડે ભાગ દઈએ. ભાગ થઈ શકશે નહીં. એ રીતે છેધ-છેદકાશિની અડધાથી અપવર્તના કરતાં આવશે ૩૦/૬૧. એ રીતે આવેલ ચોથું પર્વ છેલ્લા અહોરમમાં મુહૂર્તના ૩૦/૩૧ ભાગને અતિક્રમીને સમાપ્તિને પામે છે. આ પ્રમાણે બાકીના પર્વોમાં પણ વિચારવું. ૧૨૪માં પર્વની જિજ્ઞાસામાં ૧૨૪ લઈએ. તેને કદાચ ચાર ભાગ વડે ભાંગીએ. કંઈપણ શેષ રહેશે નહીં. તેથી કૃતયુગ્મ રાશિ. તેથી આમાં કંઈપણ ન ઉમેરીએ. તેથી ૧૨૪ વડે ભાગ કરીએ તો શશિ નિર્લેપ થશે. એ રીતે આવેલ પરિપૂર્ણ ચરમ અહોરાત્રને ભોગવીને ૧૨૪મું પર્વ સમાપ્તિ પામે. - તે પ્રમાણે જેમ પૂર્વાચાર્ય વડે આ જ પdટાને આશ્રીને પર્વ વિષય વ્યાખ્યાન કર્યું, તે રીતે મેં વિનેયજનના અનુગ્રહ માટે સ્વમતિ અનુસાર કહ્યું. હવે પ્રસ્તુતને અનુસરીએ છીએ – તેમાં યુગ સંવત્સર કહ્યા, હવે પ્રમાણ સંવત્સર કહે છે – • સૂત્ર-૩૮ :તે પ્રમાણ સંવત્સર પાંચ ભેદ કહેલ છે, તે આ પ્રમાણે-નક્ષત્ર સંવત્સર, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૮ ઋતુ સંવત્સર, ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર. • વિવેચન-૭૮ : - પ્રમાણ સંવાર પાંચ ભેદે કહેલ છે નક્ષત્ર સંવત્સર, ઋતુસંવાર ઈત્યાદિ. તેમાં નક્ષત્ર, ચંદ્ર અને અભિવર્હુિત સંવત્સરોનું સ્વરૂપ પૂર્વે કહેલ છે, હવે ઋતુ સંવત્સર અને સૂર્ય સંવત્સર, બંનેનું સ્વરૂપ કહીએ છીએ. તે આ છે – બે ઘટિકાનું એક મુહૂર્ત, ૩૦-મુહૂર્તનું અહોરાત્ર, પરિપૂર્ણ પંદર અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષનો માસ, બાર માસનો સંવત્સર. જે સંવત્સરમાં ૩૬૦ પરિપૂર્ણ અહોરાત્ર થાય તે ઋતુ સંવત્સર, 34 ઋતુઓ લોકપ્રસિદ્ધ વસંતાદિ છે. તે વડે પ્રધાન તે ઋતુ સંવત્સર. આના બીજા પણ બે નામો છે. તે આ પ્રમાણે – કર્મ સંવત્સર, સવન સંવત્સર. તેમાં કર્મ સંવત્સર લૌકિક વ્યવહારથી પ્રધાન સંવત્સર છે, તે કર્મ સંવત્સર. લોકો જ પ્રાયઃ બધાં, આ જ સંવત્સર વડે વ્યવહાર કરે છે. તથા આમાં રહેલ માસને આશ્રીને બીજે પણ કહેલ છે કે – નિરંસતાથી કર્મ માસ વ્યવહારકારક લોકમાં છે, બાકીના સંસયથી વ્યવહાર દુષ્કર છે. સવન - કર્મમાં પ્રેરણ, તેથી પ્રધાન સંવત્સર તે સવન સંવત્સર એવું. તેનું નામ છે. કહ્યું છે કે – બે નાલિકા મુહૂર્ત, ન્યૂન ૬૦ નાલિકા અહોરાત્ર, પંદર અહોરાત્રનો પક્ષ, ૩૦ દિવસનો માસ. બાર માસનો સંવત્સર. તેના ૨૪-પક્ષો થાય. ૩૬૦ અહોરાત્ર થાય. આ કર્મ કહેલ છે, નિયમા કર્મનો સંવત્સર છે. કર્મ, સાવણ અને ઋતુ એ તેના નામો છે. તથા જેટલા કાળથી છ એ પ્રાતૃષ આદિ ઋતુ પરિપૂર્ણ પ્રાવૃત્ત થાય છે, તેટલો કાળ વિશેષ આદિત્ય [સૂ] સંવત્સર છે. કહ્યું છે કે છ ઋતુ પવિત્ત, આ સંવત્સર આદિત્ય છે. તેમાં જો કે લોકમાં ૬૦ અહોરાત્ર પ્રમાણ પ્રાવૃ આદિ ઋતુ પ્રસિદ્ધ છે, તો પણ પરમાર્થથી તે ૬૧ અહોરાત્ર પ્રમાણ જાણવી. કેમકે તે પ્રમાણે ઉત્તરકાળનું અવ્યભિચાર દર્શન છે. તેથી આ સંવત્સરમાં ૩૬૬ રાત્રિ દિવસના બાર માસ વડે સંવત્સર થાય છે. તથા બીજે પણ પાંચે સંવત્સરોમાં જે કહ્યું તે રાત્રિદિવસનું પરિમાણ કહેવું – ૩૬૬ અહોરાત્રનું ભાસ્કર વર્ષ થાય છે. ૩૬૦નું વળી કર્મ સંવત્સર થાય છે ૩૫૪ અહોરાત્રનું નિયમથી ચંદ્ર સંવત્સર ૧૨/૬૨ ભાગ અધિકથી છે. ૩૨૭ અહોરાત્રનું નક્ષત્ર સંવત્સર ૫૧/૬૭ ભાગથી અધિક છે. ૩૮૩ અહોરાત્ર અને ૐ/૬૨ ભાગ અધિક અભિવૃદ્ધિ સંવત્સર થાય. આ ચારે પણ ગાથા સુગમ છે. આ પ્રત્યેક સંવત્સરનું અહોરાત્ર પ્રમાણ આગળ પણ કહીશું પરંતુ અહીં પ્રસ્તાવથી કહ્યું. હવે શિષ્યજનના અનુગ્રહને માટે સંવત્સર સંખ્યાથી માસ સંખ્યા દર્શાવીએ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમાં સૂર્ય સંવત્સરના પરિમાણ ૩૬૬ અહોરાત્ર અને બારમાસ વડે સંવત્સર થાય. તેમાં ૩૬૬ને ૧૨ ભાગ વડે ભાગ દેવાથી પ્રાપ્ત થશે-૩૦. બાકી રહે છે છ. તેને અડધા કરતાં થશે બાર. તેથી પ્રાપ્ત એક દિવસના અદ્ધ, એટલા પ્રમાણ સૂર્યમાસ. કર્મ સંવત્સરનું પરિમાણ ૩૬૦ અહોરાત્ર. તેના બાર ભાગ કરાતા પ્રાપ્ત ૩૦અહોરાત્ર, આટલું કર્મમાસ પરિમાણ છે. ૩૬ છીએ. ચંદ્ર સંવત્સરનું પરિમાણ ૩૫૪ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગ છે. તેમાં ૩૫૪ને ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત ૨૯ અહોરાત્ર અને શેષ વધે છે ૬અહોરાત્ર. તેના ૬૨ ભાગ કરવાને ૬૨ વડે ગુણીએ, તેથી ૩૭૨ આવશે. જે ૧૨/૬૨ ભાગની ઉપરની રાશિ, તેમાં ઉમેરીએ, તેથી યશે ૩૮૪. તેમાં ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૩૨/૬૨ ભાગ. તે ચંદ્રમાસ પરિમાણ. નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૫૧/૬૭ ભાગ. તેમાં ૩૨૭ને ૧૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૨૭ અહોરાત્ર. શેષ વધે છે ત્રણ. તેથી તેના પણ ૬૭ ભાગ કરવાને ૬૭ વડે ગુણીએ, તો થશે ૨૦૧. જે પણ ઉપરના ભાગ ૫૧-છે, તેને તેમાં ઉમેરીએ, તો થશે ૨૫૨. તે પણ ૧૨ વડે ભાંગતા પ્રાપ્ત થશે ૨૧/૬૭ ભાગ. આટલું નક્ષત્ર માસ પરિમાણ છે. અભિવદ્ધિત સંવત્સરનું પરિમાણ ૩૮૩ અહોરાત્ર અને એક અહોરાત્રના ૪૪/૬૨ ભાગ. તેમાં ૩૮૩ને બાર વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૩૧-અહોરાત્ર અને શેષ રહેશે ૧૧ અહોરાત્ર. તેના ૧૨૪ ભાગ કરવાને માટે ૧૨૪ વડે ગુણીએ. તેથી આવશે ૧૩૬૪. જે પણ ઉપરના ૪૪/૬૨ ભાગ છે, તે પણ ૧૨૪ ભાગ કરવા માટે બે વડે ગુણીએ, તેથી થશે-૮૮. તે અનંતર રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૪૫૨. તેને ૧૨-વડે ભાગ કરીએ. તો ૧૨૧ સંખ્યા આવશે અને ૧૨૪ ભાગ થશે. આટલું અભિવદ્ધિત માસ પરિમાણ છે. | તેથી કહ્યું છે – સૂર્ય માસ સાદ્ધ્ત્રીશ, સાવણ ત્રીશ, ચંદ્ર-૨૯ અને ૩૨/૬૨ ભાગ. નક્ષત્ર માસ ૨૭-અહોરાત્ર અને ૨૧/૬૭- અભિવર્હુિત માસ ૩૧-અહોરાત્ર અને ૧૨૧/૧૨૪ ભાગ. હવે આ પાંચ સંવત્સરથી પૂર્વોક્ત સ્વરૂપ યુગ-પાંચ સંવત્સરાત્મક મારાને આશ્રીને મપાય છે. તેમાં યુગ-પૂર્વોક્ત સ્વરૂપ જો સૂર્ય માસ વડે ભાગ કરાય, તેથી ૬૦ સૂર્ય માસનો યુગ થાય. કહે છે – સૂર્યમાસમાં આદ્ધ-૩૦ અહોરાત્રનો યુગ અને અહોરાત્ર ૧૮૩૦ થાય છે. આ કઈ રીતે જાણવું ? તે કહે છે – આ યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર, બે અભિવર્છિત સંવત્સર, એકૈક ચંદ્ર સંવત્સરમાં અહોરાત્ર ૩૫૪ તથા એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગ થાય. આને ત્રણ વડે ગુણીએ, તેનાથી ૧૦૬૨ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૬/૬૨ ભાગ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૭૮ 39 અભિવદ્ધિંત સંવત્સરમાં એકૈક અહોરાત્રમાં ૩૮૩-અહોરાત્ર અને એક અહોરાત્રના ૪૪/૬૨ ભાગ. પછી આને બે વડે ગુણતાં થશે ૩૬૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૬/૬૨ ભાગ. એ પ્રમાણે ત્રણ ચંદ્ર સંવત્સર અને બે અભિવદ્ભુિત સંવત્સરના અહોરાત્રના મળવાથી ૧૮૩૦ અહોરાત્ર થશે. સૂર્યમાસના પૂર્વોક્ત રીતે સાર્ધ્વમીશ અહોરાત્રમાન થાય, તેનો ભાગ કરાતા સ્પષ્ટ ૬૦ની પ્રાપ્તિ. તે કહે છે – ૧૮૩૦નું અદ્ધ કરવા માટે બે વડે ગુણતાં ૩૬૬૦ અને ૩૦ ને અદ્ધિકરણ માટે બે વડે ગુણતાં ૬૦ થાય. એક ઉમેરતાં ૬૧. તેના વડે પૂર્વોક્ત રાશિનો ભાગ કરાતા પ્રાપ્ત થાય-૬૦. તેથી એક યુગમાં સૂર્યમાસો સાઈઠ રહેશે. સાવન માસના ૬૧, કેમકે ૩૦ દિનમાન છે. તેના ૧૮૩૦ના ૩૦ વડે ભાગ દેવાથી ૬૧ પ્રાપ્ત થાય. ચંદ્રમાસ-૬૨. કેમકે ૧૯ અહોરાત્ર વડે ૨૯/૬૨ ભાગથી અધિકમાસ. કેમકે યુગદિનોના તે વડે ભાગના ૬૨-આવે. કઈ રીતે? ૧૮૩૦ના ૬૨-ભાગ કરવા માટે ગુણાકારમાં ૧,૧૩,૧૬૬. ચંદ્રમાસના પણ ભાગ કરવાને માટે ૬૨ વડે ૨૯ ગુણતાં અને ઉમેરતાં ૧૮૩૦ થાય તે ભાવ છે ઈત્યાદિ - ૪ - નક્ષત્રમાસ-૬૭, કઈ રીતે ? નક્ષેત્ર માસ ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૧/૬૭ ભાગ વડે છે. તેમાં ૨૭-અહોરાત્રના ૬૭-ભાગ કરવાને માટે ૬૭ વડે ગુણીએ. તેથી થશે-૧૮૦૯. પછી ઉપરના ૨૧/૬૭ ભાગો તેમાં ઉમેરીએ. તેથી થશે ૧૮૩૦. યુગના પણ સંબંધી ૧૮૩૦ અહોરાત્રો ૬૭ વડે ગુણીએ. તેથી ૧,૨૨,૬૧૦ સંખ્યા આવશે. આ સંખ્યાને ૧૮૩૦ નક્ષત્ર માસ હોતા ૬૩ ભાગ વડે ભાગ દેતા, આવશે૬૭ ભાગ, તથા જો યુગને અભિવર્હુિત માસ વડે ભાંગીએ, ત્યારે અભિવર્હુિત માસ યુગમાં થાય છે ૭૫૭ અહોરાત્ર, ૧૧-મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૩/૬૨ ભાગ. તેથી કહે છે – અભિવર્દ્રિત માસ પરિમાણ ૩૧-અહોરાત્ર, ૧૨૧/૧૨૪ ભાગ એક અહોરાત્રના અધિક. તથી કહે છે – અભિવર્હુિત માસ પરિમાણ જે કહ્યું - ૪ -. તેના ૩૧ અહોરાત્રના ૧૨૪ ભાગ કરવા માટે ૧૨૪ વડે ગુણીએ. તેનાથી થશે-૩૮૪૪. પછી ઉપરના ૧૨૧ ભાગોને તેમાં ઉમેરીએ. તેથી આવશે-૩૯૬૫. જે એક યુગમાં ૧૮૩૦ અહોરાત્રો છે, તેને ૧૨૪ વડે ગુણીએ. તેનાથી આવશે ૨,૨૬,૯૨૦. પછી આ સંખ્યાને ૩૯૬૫ અભિવદ્ધિત માસ હોતાં ૧૨૪ ભાગરૂપે ભાગ દઈએ. પ્રાપ્ત થશે-૫૭ માસ. બાકી રહેશે ૯૧૫. તેના અહોરાત્ર કરવા માટે ૧૨૪ વડે ભાગ દઈએ. પ્રાપ્ત થશે સાત રાત્રિદિવસ. શેષ રહેશે ૪૭/૧૨૪ ભાગ. તેમાં ચાર ભાગ વડે એક ભાગના ૐ/૩૦ ભાગ વડે મુહૂર્ત થાય છે. તેથી કહે છે - એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તો અને અહોરાત્રના ૧૨૪ ભાગો સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કલ્પિત કરી, પછી તે ૧૨૪ને ૩૦ ભાગ વડે ભાગ દેતા પ્રાપ્ત ચાર ભાગ અને એક ભાગના ૪/૩૦ ભાગો. તેમાં ૪૫ ભાગ વડે એક ભાગના હોતાં ૧૪/૩ ભાગ વડે ૧૧-મુહૂર્તો પ્રાપ્ત થતા, બાકી રહેશે એક ભાગ અને એક ભાગના હોતા ૧૬/૩૦ ભાગ. અર્થાત્ શું કહે છે ? ૪૬/૩૦ ભાગમાં એક ભાગના હોતા શેષ રહે છે અને તે મુહૂર્તના ૧૨૪ ભાગરૂપ, પછી ૪૬/૧૨૪ ની બે વડે અપવર્તના કરીએ તો, મુહૂર્તના ૨૩/૬૨ ભાગ પ્રાપ્ત થશે. 36 - અન્યત્ર પણ આ કહ્યું છે તેમાં, પાંચ માન સંવત્સર-પ્રમાણ સંવત્સર વડે - સૂર્ય, ચંદ્ર સંવત્સરથી. પૂર્વે પ્રતિસંખ્યાત સ્વરૂપ વડે પ્રતિગણ્યમાન સૂર્યાદિ માસ વડે વિભાગ કરતા જે માસ થાય, તે કહેવો. આદિત્ય સાઈઠ માસથી, ઋતુના ૬૧, ચંદ્રના-૬૨, નક્ષત્રના-૬૭, અભિવૃદ્ધિના ૫૭ માસ અને ૭-અહોરાત્ર તથા ૧૧-મુહૂર્તો, ૨૩/૬૨ ભાગ જાણવા. હવે લક્ષણ સંવત્સર કહે છે – • સૂત્ર-૭૯ થી ૮૫ ઃ [૯] તે લક્ષણ સંવત્સર પાંચ ભેદે છે અભિવૃદ્ધિ. - નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય, તે નક્ષત્ર સંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ − [૮૦] સમગ્ર નક્ષત્ર યોગ કરે છે, સમગ્ર ઋતુ પરિણમે છે. અતિઉષ્ણઅતિશીત નહીં એવા બદક નક્ષત્ર હોય છે. [૮૧] ચંદ્ર સમગ્ર પૂર્ણમાસીમાં વિશ્વમચારી નક્ષત્રથી યોગ કરે છે, કટુક બહૂદક પણ, તેને ચંદ્ર સંવત્સર કહે છે. [૮૨] વિષમ પ્રવાલ પરિણમે છે, ઋતુ રહિત પુષ્પફળ આપે છે, વર્ષા બધે સમ ન વરસે, તે કર્મ સંવત્સર છે. [૩] આદિત્ય સંવત્સરમાં પૃથ્વી અને પાણીનો રસ તથા પુષ્પ-ફળ આપે છે. અલ્પ વાથિી પણ સસ્યની સારી નિષ્પત્તિ થાય છે. [૮૪] આભિવતિ સંવારમાં સૂર્યનો તાપ તેજ હોય છે. ક્ષણલવ દિવસમાં ઋતુ પરિવર્તિત થાય છે. નિમ્ન થલજની પૂર્તિ કરે છે, તેને અભિવર્જિત જાણવું. [૮૫] તે શનૈશ્વર સંવત્સર અટ્ઠાવીશ પ્રકારે છે. તે આ – અભિજિત, શ્રવણ યાવત્ ઉત્તરાષાઢા, અથવા શનૈશ્વર મહાગ્રહ ૩૦"સંવત્સર વડે સર્વ નક્ષત્રમંડલને સમાપ્ત કરે છે. • વિવેચન-૭૯ થી ૮૫ : લક્ષણ સંવત્સર પાંચ ભેદે કહેલ છે. તે પંચવિધત્વ પૂર્વે કહેલ જ જાણવું. તે આ પ્રમાણે - નક્ષત્ર સંવત્સર ઈત્યાદિ. અહીં શું કહે છે? કેવળ આ નક્ષત્ર આદિ સંવત્સરો જ યશોક્ત અહોરાત્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૦/૦૬ થી ૮૫ ૪૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છતઓ આદિત્યના તેજથી કરીને અતીવ તતપણે પરિણમે છે અને જે બધાં જ નિમ્ન સ્થાનો છે, તે જળ વડે પૂરી દે છે. તે સંવત્સરને અભિવર્ધિત સંવત્સર જાણ, તેમ પૂર્વ ઋષિઓએ કહેલ છે. એ પ્રમાણે લક્ષણ સંવત્સર કહ્યું. હવે શનૈશ્ચર સંવત્સરને કહે છે - શનૈશ્ચર સંવત્સર અઠ્ઠાવીસ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે - અભિજિત્ શનૈશ્ચર સંવત્સર, શ્રવમ શનૈશ્ચર સંવત્સર એ પ્રમાણે ચાવતુ ઉત્તરાષાઢા શનૈશ્ચર સંવત્સર. તેમાં જે સંવત્સરમાં અભિજિત નક્ષત્રની સાથે શનૈશ્ચર યોગને પામે છે, તે અભિજિતુ શનૈશ્ચર સંવત્સર, શ્રવણ નક્ષત્ર સાથે જે સંવત્સરમાં યોગને પામે છે, તે શ્રવણ શનૈશ્ચર સંવત્સર. એ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. ‘વા' શબ્દ બીજા પ્રકારને જણાવવા માટે છે. તે સર્વ નગ મંડલ શનૈશ્ચર મહાગ્રહ ત્રીશ સંવત્સર વડે પૂર્ણ કરે છે. આટલો કાળ વિશેષ ૩૦ વર્ષ પ્રમાણ શનૈશ્ચર સંવત્સર છે. ૦ પ્રાભૃતપામૃત-૨૦નો સટીક અનુવાદ પૂર્ણ ૦ $ પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૨૧ છે. પરિમાણવાળા થતા નથી. પણ તેનાથી પૃથભૂત બીજા પણ લક્ષણોથી યુક્ત છે. તેથી લક્ષણ સંવત્સર પૃથક પાંચ ભેદે થાય છે. તેમાં પહેલાં નક્ષત્ર સંવત્સર કહે છે— તેમાં નક્ષત્ર સંવત્સને આશ્રીને પાંચ ભેદે કહેલ છે અર્થાત્ નાગ સંવત્સરના પંચવિધ લક્ષણો કહેલા છે. તે આ – જે સંવત્સરમાં સમક-એક કાળે જ ઋતુ સાથે જતાં ઉત્તરાષાઢા આદિ નક્ષત્રો ચંદ્રની સાથે યોગ કરે છે. એ રીતે તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તથા સમક-એક કાળે જ તેના તેના વડે પરિસમાપ્ત કરતાં પૂર્ણિમા સાથે નિદાધ આદિ ઋતુઓ પરિસમાતિને લઈ જાય છે. અહીં આ ભાવના છે . જે સંવત્સરમાં નક્ષત્ર માસ સર્દશનામક વડે તેને ઋતુનો પર્યન્તવર્તી માસ પરિસમાપ્ત થાય છે. તેમાં તેનો પૂર્ણિમાને પરિસમાપ્તિમાં તેતે પૂર્ણિમા સાથે નડતુ પણ નિદાઘાદિને પરિસમાપ્ત કરે છે. જેમ ઉત્તરાષાઢા નક્ષત્ર આષાઢી પૂર્ણિમાને પૂરી કરે છે, તે આષાઢી પૂર્ણિમા સાથે નિદાઘ ઋતુ પણ સમાપ્તિને પામે છે, તે ન સંવત્સર, નક્ષત્રના અનુરોધથી તેના તથા તથા પરિણામમાનપણાથી કહેલ છે. આના દ્વારા બે લક્ષણો કહેલા જાણવા. - તથા - જેમાં ઉણરૂપ પરિતાપ વિધમાન નથી, તે ન અતિ ઉણ તથા જેમાં અતિશય શીત વિધમાન નથી, તે ન અતિશીત, ઘણું ઉદક જેમાં છે તે બહૂદક, એ રૂપ પાંચ સમગ્ર લક્ષણ વડે યુક્ત નક્ષત્ર સંવત્સર થાય છે. હવે ચંદ્ર સંવત્સર લક્ષણ કહે છે - જે સંવસમાં નમો, વિષમચારી-માસ વિદેશનામો, ચંદ્રની સાથે યોગને પામે છે. તે-તે પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. જે કટક-શીત, આતપ રોગાદિ દોષ બહુલતાથી પરિણામ દારુણ અને બહૂદક, તેને મહર્ષિઓએ ચંદ્ર સંબંધી સંવત્સર કહેલ છે. ચંદ્રના અનુરોાથી તેમાં માસોની પરિસમાપ્તિ ભાવથી છે, માસ સદેશ નામના નક્ષત્રના અનુરોધથી નહીં. હવે કર્મ સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં વનસ્પતિઓ વિષમકાળ પલ્લવ અંકુર, તેની યુક્તતાથી પરિણમે છે તથા સ્વ-સ્વ ઋતુના અભાવમાં પણ પુષ અને કુળને આપે છે. તથા જે સંવત્સરમાં મેઘ સમ્યક પાણી વર્ષાવતો નથી, તેને મહર્ષિઓએ કર્મ સંવત્સર કહેલ છે. હવે સૂર્ય સંવત્સરલક્ષણ કહે છે – પૃથ્વીના ઉદકના તથા પુષ્પો અને ફળોના સ, આદિત્ય સંવત્સર આપે છે, તથા થોડી પણ વર્ષો વડે સસ્ય [એક ધાન્યનું નિપાદન કરે છે. • x • અર્થાત્ શું કહે છે ? જે સંવત્સરમાં પૃથ્વી તયાવિધ ઉદકના સંપર્કથી અતીવ સ-રસ થાય છે, ઉદક પણ પરિણામે સુંદર રસયુક્ત પરિણમે છે, મધૂકાદિ સંબંધી પુષ્પો, ચૂતફલાદિ ફળો પ્રચુર રસ સંભવે, થોડી જ વર્ષો વડે ધાન્ય બધે સમ્યફ નિષ્પન્ન થાય, તે આદિત્ય સંવત્સર છે, તેમ પૂર્વ ઋષિ કહે છે. અભિવર્ધિત સંવત્સર લક્ષણ કહે છે – જે સંવત્સરમાં ક્ષણલવ દિવસો છે એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું વીસમું પ્રાકૃતપ્રાકૃત કહ્યું. હવે એકવીસમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે. જેમકે “નક્ષત્રચકના દ્વારો કહેવા.” તે વિષયક સૂત્ર - • સૂત્ર-૮૬ - ભગવન ! નામ જ્યોતિષના દ્વાર કઈ રીતે કહા છે ? તેમાં આ પાંચ પ્રતિપત્તિઓ કહી છે – તેમાં (૧) એક એ પ્રમાણે કહે છે કે – કૃતિકાદિ સાત નક્ષત્રો પૂdદ્વારિકા કહેલા છે. (૨) બીજે વળી એમ કહે છે કે – મઘાદિ સાત નામો પૂવદ્વારિકા કહેલા છે. (૩) ત્રીજે વળી એમ કહે છે કે - ધનિષ્ઠા આદિ સાત નામો પૂર્વ દ્વારિકા કહેલા છે. (૪) ચોથો વળી એમ કહે છે કે - અશ્વિની આદિ સાત નામો પૂર્વ દ્વારિકા કહેલા છે અને (૫) પાંચમો વળી કોઈ કહે છે કે - ભરણી આદિ સાત નો પૂર્વદ્વારિકા અથતિ પૂર્વદ્વારવાળા કહેલા છે. તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે - કૃત્તિકાદિ સાત નો પૂવદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – કૃતિકા, રોહિણી, મૃગશિર, અદ્ધિાં, પુનર્વસુ, પુણ અને આશ્લેષા. સાત નો દક્ષિણ-દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - મઘા, પૂવફાળુની, Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૦/૧/૮૬ ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા. અનુરાધા આદિ સાત નામો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ત્વ અને શ્રવણ. ઘનિષ્ઠાદિ સાત નામો ઉત્તર દ્વારા કહેલા છે, તે આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષા, પૂવપૌષ્ઠપદા, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી. - તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે – માદિ સાત નો પૂવદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – મઘા, પૂવફાળુની, હસ્ત, »િા, સ્વાતી, વિશાખા, [ઉત્તરા ફાગુની] અનુરાધાદિ સાત નો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ અને સાતમું શ્રવણ નક્ષત્ર. ઘનિષ્ઠાદિ સાત નો પશ્ચિમ-દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષજ પૂવર્ણ પૌષ્ઠપદા, ઉત્તરાપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી. કૃતિકાદિ સાત નો ઉત્તરદ્વારિકા કહેલ છે. તે આ રીતે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધ, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા. તેમાં જેઓ એમ કહે છે કે – ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂવદ્વારિકા કહેલ છે, તેઓ એમ કહે છે - ઘનિષ્ઠા, શતભિષજ પૂર્વભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી. કૃતિકાદિ સાત નtો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે આ રીતે - કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધાં, યુનર્વસુ, પુષ્ય, આશ્લેષા. માદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – મધા, પૂવફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા. - અનુરાધાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલ છે, તે આ રીતે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ. તેમાં જેઓ એમ કહે છે કે – અશ્વિની આદિ સાત નક્ષત્રો પૂdદ્વારિકા કહેલા છે, તેઓ આ પ્રમાણે કહે છે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધિાં, પુનર્વસુ. પુષ્ય આદિ સાત નtબો દક્ષિણદ્વારિકા કહેલા છે, તે આ - પુણ, આશ્લેષા, મઘા, પૂવ ફાગુની, ઉત્તરાફાલ્યુની, હસ્ત, uિ. સ્વાતિ આદિ સાત નtો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. અભિજિત આદિ સાત નો ઉત્તર દ્વારિકા કહ્યા છે, તે આ - અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી. તેમાં જેઓ એમ કહે છે કે – તે ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વારિકા કહ્યા છે, તે આ પ્રમાણે - ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, અદ્ધાં, પુનર્વસુ અને પુષ્ય. આશ્લેષાદિ સાત નો દક્ષિણ દ્વારિકા કહ્યું છે, તે આ - આશ્લેષા, મઘા, પૂવફાળુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિબા, તાતિ. વિશાખાદિ સાત નામો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ - વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજd. શ્રવણાદિ સાત નtો ઉત્તરદ્વાસ્કિા કહેલા છે, તે આ રીતે – શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ-ઉત્તરા પૌષ્ઠપદ, રેવતી, અશ્વિની. જ્યારે અમે [ભગવંત) એમ કહે છે કે – અભિજિતુ આદિ સાત નામો પૂdદ્વારિકા કહેલા છે - અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષજ પૂવપિષ્ટપદા, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી. અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધાં પુનર્વસુ. પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – પુષ્ય, આશ્લેષા, મઘા, પૂdfફાગુની, ઉત્તરા ફાગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નો ઉત્તરદ્વારિકા કહેલા છે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. • વિવેચન-૮૬ - કયા ક્રમથી જ્યોતિષ-નણ ચક્રના દ્વારા કહેલા છે ? એમ પૂછતા ભગવંત આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિઓ છે, તેટલી દશવિ છે - દ્વાર વિચાર વિષયમાં વફ્ટમાણ સ્વરૂપની પાંચ પરતીર્થિક પ્રતિપતિઓ કહી છે. તે ક્રમથી કહે છે - તે પાંચ પરતીર્થિક સંઘાતમાં એક કહે છે - કૃતિકાદિ સાત નક્ષત્રો પર્વદ્વાક કહેલા છે. અહીં જે નભોમાં પૂર્વ દિશામાં જતાં પ્રાયઃ શુભ થાય, તે પૂર્વદ્વાનો. એ પ્રમાણે દક્ષિણાદિ કહેવા. અહીં ઉપસંહારમાં કહે છે – એક એ પ્રમાણે કહે છે. વળી એક કહે છે - અનુરાધાદિ સાત નક્ષત્રો પૂર્વાવાળા કહેલા છે. • x • ઉપસંહાર વાક્ય બધે જોડવું. વળી એક એમ કહે છે - ધનિષ્ઠાદિ સાત નામો પૂર્વદ્વાવાળા છે. વળી એક કહે છે - અશ્વિની આદિ સાત નો પૂર્વદ્વારક છે. વળી એક કહે છે – ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા છે. પાંચે મતોની ભાવનિક સુગમ છે. ભગવંત સ્વમત કહે છે - તે પાઠસિદ્ધ છે. ૦ પ્રાભૃતપામૃત-૨૧-નો સટીક અનુવાદ પૂર્ણ ૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૮ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૨૨ $ એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧-મું પ્રાભૃતપામૃત કહ્યું. હવે બાવીશમું આભે છે. તેનો આ અધિકાર છે - “નક્ષત્રોનો વિજય કહેવો." તેથી તે વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - • સૂત્ર-૮૭ - નામવિચય કઈ રીતે કહેલ છે? આ જંબૂઢીપ દ્વીપ યાવત પરિણી છે. બૂઢીષ દ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે. બે સૂર્યો તયા, તપે છે, તપો. ૫૬ નમોએ યોગ કર્યો • કરે છે • કરશે. તે આ પ્રમાણે બે અભિજિd, બે ઝવણ, બે ઘનિષ્ઠા, બે તમિષ બે પૂત્રપિષ્ટપદી, બે ઉત્તરપૌષ્ઠપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી, બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર, બે આદ્રા, બે પૂનર્વસુ, બે પુષ્ય, બે આશ્લેષા, બે મઘા, બે પૂવફાગુની, બે ઉત્તરાફાગુની, બે હજી બે nિ, બે સ્વાતિ, બે અનુરાધા, બે પેઠા, બે મૂલ, બે પૂવષાઢા, બે ઉત્તરાષાઢા. આ ૫૬-નોમાં એવા પણ નtત્રો છે, જે નવ મુહૂર્ત અને એક મુહના ૨% ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે, જે ૧૫ મુહd ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નો છે, જે નીશ મુહૂર્ત છે, જે ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે જે ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે. - આ પાત્રોમાં કેટલા નો છે, જે નવ મુહૂર્ત અને મુહૂર્વના / o ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે ? કેટલાં નો પંદર મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે , કેટલા નો છે, જે ૩૦-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે ! કેટલાં નો છે, જે ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે ? ૫૬-નાગોમાં જે નો ૯-૨ મુહૂર્વથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે નક્ષત્રો-બે અભિજિત છે. જે નમો ૧૫-મુહૂdણી ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા ૧છે. તે આ પ્રમાણે • બે શતભિષજ બે ભરણી, બે આઢાં, બે આશ્લેષા, બે સ્વાતિ અને બે જ્યેષ્ઠા. જે ૩૦ મુહૂર્વથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે ૩૦-છે. તે આ રીતે - બે વણ, બે ઘનિષ્ઠા, બે પૂર્વભાદ્રપદ, બે રેવતી, બે અશ્વિની, બે કૃતિકા, બે મૃગશિર, બે પુત્ર, બે મઘા, બે પૂર્વા ફાગુની, બે હપ્ત બે શિs, બે અનુરાધા, બે મૂલ, બે પૂવષાઢા. જે નામો ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, તે ભાર છે. તે આ રીતે સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - બે ઉત્તરપષ્ટપદા, બે રોહિણી, બે પુનર્વસુ, બે ઉત્તરાફાગુની, વિશાખા, બે ઉત્તરાષાઢા. આ ૫૬-નોમાં એવા નો છે, જે ચાર મહોરમ અને ઇ મુહર્તામાં સૂર્યની સાથે યોગ કરે છે. એવા પણ નમો છે, જે છ અહોરાક અને ૧મુહd સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નrો છે, જે વીસ અહોરમ અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. આ ૫૬-નtwોમાં કેટલાં નામો છે, જે ઈત્યાદિ બધું પૂવવવ કહેવું. * * * આ ૫૬-નામોમાં જે નમો ચાર અહોરમ અને છ મુહૂdોંમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે બે અભિજિતું છે. જે નો છે અહોર અને ૨૧-મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે તે ભાર છે. તે આ રીતે - બે શતભિષજ બે અદ્ધ, બે આમતેષા, બે સ્વાતિ, બે વિશાખા, બે જ્યેષ્ઠા. તેમાં જે નામો તેમ અહોરx, ભાર મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે ગીશ છે. તે આ - બે વણ યાવતું બે પૂવષાઢા. તેમાં જે નpો ર૦-અહોર અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે બાર છે - બે ઉત્તરા પૌષ્ઠપદા યાવતુ બે ઉત્તરાષાઢા - વિવેચન-૮૭ : કયા નક્ષત્ર સ્વભાવથી સ્વરૂપ નિર્ણયમાં વર્તે છે બીજે પણ કહ્યું છે - જવા • તેના અર્થનો નિર્ણય. નાગરિચય-નક્ષત્રોનો સ્વરૂપ નિર્ણય કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપ વાક્ય પરિપૂર્ણ સ્વયં વિચારવું. તેમાં જંબદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા • છે - થશે. બે સુ તપ્યા હતા - છે - તપશે. ૫૬ નબોએ ચંદ્રાદિ સાથે યોગ કો • કરે છે - કરશે. તે જ ૫૬નક્ષત્રો બતાવેલ છે. આ ભરતક્ષેત્રમાં પ્રતિદિન ૨૮-નક્ષત્રો ચાર ચરે છે. તેથી પૂર્વે આ દશમા પ્રામૃતના બીજા પ્રાભૃતપામૃતમાં ૨૮-નકોએ ચંદ્ર અને સૂર્ય સાથે યોગ પરિમાણ વિચારેલ. હવે સર્વ જંબદ્વીપને આશ્રીને નમોની વિચારણા વર્તે છે, તેની સંખ્યા૫૬- છે. તેથી તે બધાં ચંદ્ર, સૂર્ય સાથે યોગ કરીને મુહૂર્ત પરિમાણ વિચારતા આ કહ્યું છે - તે પૂર્વોક્ત બીજા પ્રાભૃતપાગૃતત્વ વિચાર્યું. આ પ્રમાણે કાળને આધીને ચંદ્ર અને સૂર્ય સાથે યોગ પરિમાણ વિચારવું. હવે ફોનને આશ્રીને તે વિચારવા પહેલાં સીમાવિષ્ઠભ વિષયક પ્રશ્નn કહે છે - -૮૮,૮૯ - [૮] તે સીમા વિર્કસ કઈ રીતે કહેલો છે, તેમ કહેવું આ ૫૬નમોમાં એવા નો છે, જેનો ૬૩૦ અને 3/ ભાગ સીમા વિકલ્પ છે. ઓવા નો છે, જે ૧oo૫ અને 3 ભાગના સીમા વિર્કમવાળા છે. એવા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૧૦/૨૨૮૮,૮૯ નો છે, જેનો ૨૦૧૦ અને 3 ભાગ સીમાવિષ્ઠભ છે. ઓલ નો છે, જેનો ૩૦૧૫ અને 3 ભાણ સીમાવિષ્ઠભ છે. આ પ૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૬૩૦ ઈત્યાદિ ઉપર મુજબ કહેવું. (કાવત) આ ૫૬-નાક્ષાગોમાં કેટલાં નક્ષત્રો છે, જે 3૦૧૫ અને / ભગ સીમા વિર્કસવાળા છે? આ ૫૬-નાગોમાં જે નામો ૬૩૦ અને ૩/૪ ભાગથી સીમા વિર્કમવાળા છે, તે બે અભિજિત છે. જે નક્ષત્રો ૧oo૫ અને ૩/ક ભાગ સીમા વિષ્કલવાળા છે, તે ભાર છે. તે આ - બે શતભિષા ચાવતુ બે જ્યેષ્ઠા. તેમાં જે નમો ૨૦૧૦ અને / ભાગ સીમાવિષંભવાળા છે, તેવા-૩૦ છે. તે - બે શ્રવણ ચાવત બે પૂવષાઢા. તેમાં જે નો ૩૦૧૫ અને 3 ભાગ સીમા વિર્કવાળા છે, તે બાર છે - બે ઉત્તરપષ્ટપદા યાવત્ બે ઉત્તરાષાઢા. [૮] આ પ૬-નક્ષત્રોમાં સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરે છે તેવા નtત્રો છે આ ૫૬-નક્ષત્રોમાં શું સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા નક્ષત્રો છે ? આ પ૬-નોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નામો છે ? આ ૫૬-નાસ્ત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશીપ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નો છે ? આ પ૬-નાસ્ત્રોમાં એવા કોઈ નત્ર નથી, જે સદા પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરતાં કોઈ જ નામ નથી. સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરતાં પણ કોઈ નથી. સદા ઉભયકાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરતાં નક્ષત્ર પણ કોઈ નથી. માત્ર અભિજિત સિવાય આ બે અભિજિતુ નઝ પ્રાત:કાળે - પ્રાત:કાળે ૪૪-૪૪ અમાવાસ્યા સાથે યોગ કરે છે, પરંતુ પૂર્ણિમા સાથે નહીં • વિવેચન-૮૮,૮૯ : કયા પ્રકારે અર્થાત કેટલી વિભાણ સંખ્યાયી, ભગવત્ ! આપે સીમા વિખંભ કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - આ ૨૮-નક્ષત્રો વડે સ્વગતિથી સ્વ સ્વ કાળ પરિમાણથી ક્રમશઃ ચાવતુ ફોનને બુદ્ધિથી વ્યાયમાન સભવે, ત્યાં સુધી ચોક અદ્ધ મંડલની કલ્પના કરવી. આટલાં પ્રમાણમાં જ બીજું અર્ધ્વમંડલ છે, એ રીતે આ પ્રમાણને બુદ્ધિ પકિથિત એક પરિપૂર્ણ મંડલ છે. તે મંડલના “મંડલને ૧ લાખ વડે ૧૯૮ થી છેદીને આ નક્ષત્ર ફોમ પરિમાણ નક્ષત્ર વિજય પ્રાભૃતમાં કહેલ છે.” આ વક્ષ્યમાણ વચનથી ૧૯૮ને એક લાખ વિભાગથી વિભાણ કરાય. કઈ રીતે આ સંખ્યાના ભાગોની કલ્પનાનું નિબંધન છે ? તે કહે છે - અહીં નક્ષત્રો ત્રણ પ્રકારના છે, તે આ - સમોબ, અદ્ધોગ, હૃદ્ધક્ષેત્ર. તેમાં જેટલાં પ્રમાણ ક્ષેત્ર અહોરમ નક્ષત્ર વડે જણાય છે, તેટલું પ્રમાણ ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલા નક્ષત્રો સમક્ષોગ જાણવા. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે-૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂવફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષાઢા. જે અહોરાત્ર પ્રમિત ક્ષેત્રના અર્ધ ચંદ્ર સાથે યોગ કરે છે તે અદ્ધ ક્ષેત્ર નામ. તે છ છે - તે આ, શતભિષજુ, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તથા બીજું અદ્ધ જેવું છે, તે હચદ્ધ અર્થાત્ સાદ્ધ હયર્ધ - અદ્ધ અધિક ફોગ અહોરાત્ર અમિત ચંદ્ર યોગ યોગ્ય જેના છે, તે હુયદ્ધ ફોગ, તેવા નમો છ છે. તે આ રીતે - ઉત્તરાભાદ્રપદા, ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા. તેમાં સીમા પરિમાણ વિચારણામાં અહોરમના ૬૭ ભાગ કરાય છે, એ રીતે સમક્ષેત્રોના ક્ષેત્ર પ્રત્યેકના ૬૭- ભાગો પરિકલાવામાં આવે છે. અદ્ધક્ષેત્રોના 30 અને અદ્ધ, ફ્યુદ્ધ ક્ષેત્રોના ૧૦૦ અને અદ્ધઃ અભિજિત નક્ષત્રના ૨૧દ ભાગ, સમો નક્ષત્રો ૧૫૭ તેને ૧૫-વડે ગુણીએ તો ૧૦૦૫ થશે. અદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ 33ને છ વડે ગુણીએ, તો ૨૦૧ થશે. હર્બોમ છ છે, તેથી સાદ્ધ-૧૦૦ને ૬ વડે ગુણતાં ૬૦૩ આવશે. અભિજિત્ નાગના ૨૧. સર્વસંખ્યાથી ૧૮૩૦ થશે. આટલા પ્રમાણનું એક અદ્ધ મંડલ અને આટલાં જ ભાગ બીજું અદ્ધ મંડલ, એ રીતે ૧૮૩૦ થશે, તેને બે વડે ગુણતાં થશે ૩૬૬૦, એકૈક અહોરાત્રમાં જો ૩૦ મુહૂર્ત હોય. પ્રત્યેક આ ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલાનામાં 30 વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની ગુણક સંખ્યા આવશે. તેથી આ મંડલના ભાગોને કલ્પીને ભગવદ્ પ્રતિવચન-ઉત્તર કહે છે – તેમાં આ ૫૬-નક્ષત્રો મળે - x • ૬૩૦ અને ૩/છ ભાણ સીમા વિખંભસીમા પરિમાણ. એવા નો છે જેમાં પ્રત્યેક ૧૦૦૫ અને ૩/ભાગ સીમા વિઠંભ છે, એવા નબો છે, જેમાં પ્રત્યેક ૨૦૧૦ અને ૩૦/ક ભાગ સીમા વિર્કમ છે. એવા નો છે, જેમાં પ્રત્યેક ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખંભ છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા, ગૌતમસ્વામી વિશેષ બોધ નિમિતે ફરી પ્રશ્ન કરે છે - તેમાં આ ૫૬-નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો છે, જેનો ૬૩૦ - 30/9 ભાગ સીમા વિકંભ છે. તે અનંતર કહેવાયેલ ઉક્ત પ્રકાથી ઉચ્ચારવા જોઈએ. તે આ રીતે – “યે નવરચના'' ઈત્યાદિ, આ ત્રણે સૂત્રો સુગમ છે. ભગવંતે કહ્યું - તે આ ૫૬-નક્ષત્રોમાં જે નમો ૬૩૦ - 3/દક વિડંભવાળા છે, તેવા બે અભિજિત નક્ષત્ર છે. તે કઈ રીતે જાણવું ? અહીં એકૈક અભિજિત નક્ષત્રના ૬૭ ખંડીકૃત અહોરાત્ર ગમ્ય ક્ષેત્રના હોતાં ૧ ભાગ ચંદ્રયોગ યોગ્ય છે. એકૈક ભાગમાં 30-ભાગની પરિકલાનાથી ર૧ને ૩૦ વડે ગુણીએ. તેથી ૬૩૦ થશે. તથા તેમાં પ૬-નક્ષત્રોની મળે જે નબો પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/ક ભાગો સીમા વિઠંભ છે, તે બાર છે – બે શતભિષા, બે ભરણી, બે આદ્રા, બે આશ્લેષા, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨૮૮,૮૯ ૪૩ બે સ્વાતિ, બે જ્યેષ્ઠા. તેથી કહે છે - આ બાર નક્ષત્રોમાં પ્રત્યેકના ૬૭ ખંડીકૃત અહોરણ ગમ્ય ક્ષેત્રના હોતા સાદ્ધ ૩૩-ભાગ ચંદ્ર યોગમાં યોગ્ય છે, તેને 30 વડે ગુણીએ તેથી પ્રાપ્ત સંખ્યા છે - ૯૯૦ અડધાંને 30 વડે ગુણતાં-૧૫ પ્રાપ્ત થાય, તેથી સર્વ સંખ્યા થશે ૧૦૦૫. તેમાં પ૬-નબો મળે જે નક્ષત્રો ૨૦૧૦ - 3/દફ ભાગ સીમા વિલંભવાળા છે, તે ૩૦ છે. તે આ પ્રમાણે - બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે પૂર્વભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે કૃતિકા, બે મૃગશિર, બે પુષ્ય, બે મઘા, બે પૂવફાગુની, બે હસ્ત, બે ચિબા, બે અનુરાધા, બે મૂલ, બે પૂર્વાષાઢા. તેથી કહે છે - આ નક્ષત્રો સમક્ષોના છે. તેથી આના ૬૭ ખંડીકૃત અહોરબ ગમ્ય ક્ષેત્રના હોતા પરિપૂર્ણ-૬૭ ભાગો છે. પ્રત્યેક ચંદ્રયોગ યોગ્ય છે. તે ૬૩ વડે ગુણીએ. તેથી આવશે ૨૦૧૦. તથા તે ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો એવા છે, જેમાં પ્રત્યેક-3૦૧૫ અને ૩/૩ ભાગ સીમાવિકંભ છે, તેવા ૧ર-નક્ષત્રો છે. તે આ પ્રમાણે - બે ઉત્તરા પૌષ્ઠપદા, બે રોહિણી, બે પુનર્વસુ, બે ઉત્તરાફાલ્ગની બે વિશાખા, બે ઉત્તરાષાઢા. આટલા નમો જ હુયર્હમ છે. તેથી ૬૭-ખંડીકૃત અહોરાત્ર ફોનના હોતાં ચંદ્રયોગ યોગ્ય ભાગો સાદ્ધ-૧૦૦ છે, તે પ્રત્યેકને જાણવા. તેમાં ૧૦૦ને 30 વડે ગુણીએ, તો ૩ooo થશે. અદ્ધને પણ ૩૦ વડે ગુણીને અર્થાત્ બે ભાગ કરતાં-૧૫ થશે. તેથી 3૦૧૫ થશે. તેમાં ૫૬-નક્ષત્રોમાં કયા નક્ષત્ર છે, જે સદા પ્રાત:કાળે ચંદ્રની સાથે યોગ જોડે છે ? કયા નક્ષત્રો છે જે સદા સંધ્યાકાળે-દિવસના અવસાન સમયે ચંદ્ર સાથે યોગને જોડે છે. કયા નામો છે જે સદા દ્વિધા-સવારે અને સાંજે પ્રવેશી-પ્રવેશીને ચંદ્રની સાથે યોગ જોડે છે ? ભગવંતે ઉત્તર આયો - આ ૫૬-નક્ષત્રોમાં એવું કોઈ નબ નથી કે જે સદા સવારે ચંદ્રની સાથે યોગને જોડે છે, શું સર્વથા નથી ? ના, તેમ નથી. આ નિષેધ બે અભિજિત નક્ષત્રને છોડીને કહેવો. કઈ રીતે ? તે ૫૬-નક્ષત્રો મળે આ અનંતરોહિત બે અભિજિત નાગમાં યુગે-યુગે સવારે-સવારે ૪૪-૪૪ અમાસમાં ચંદ્રની સાથે યોગ પામીને અમાસને પરિસમાપ્ત કરે છે, પૂર્ણિમાને નહીં. હવે આ કઈ રીતે જાણવું ? જેમ યુગે યુગમાં ચુંમાલીશ-ચુંમાલીશમી માસમાં સદા પ્રાતઃકાળે અભિજિત નક્ષત્ર ચંદ્ર સાથે યોગ પામીને પરિસમાપ્ત કરે છે ? તે કહે છે - પૂવાચાર્ય ઉપદર્શિત કરણના વશથી, તેથી કહે છે - તિથિ લાવવાને માટે, તે કરણ આ પ્રમાણે - વૃત્તિકારશ્રીએ નોધેલ ગામાની અક્ષર ગમનિકા આ રીતે છે–]. જે યુગમધ્યમાં ચંદ્રમાસ અતિકાંત છે, તે તિથિ સશિ લાવવાને માટે 30 વડે ગુણીએ. ગુણીને તે શશિ ભાગ ૬૨-વડે ભાગ કરવામાં આવે. ત્યારપછી જે રહે, તેમાં ૬૧ વડે ગુણીને દુર-વડે વિભાગ કરતાં જે અંશો ઉદ્ધરિત થાય, તે વિવાિત દિવસમાં વિવક્ષિત તિથિ પરિસમાપ્ત થાય છે. ૪૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેથી ૪૪-મી અમાસમાં વિચારતાં ૪૩ ચંદ્રમાસ અને એક ચંદ્રમાસનું પર્વ પ્રાપ્ત થાય. તેથી ૪૩ને ૩૦ વડે ગુણીએ. તેથી ૧૨૯૦ આવશે. તેથી ઉપરિતન પર્વગત ૧૫ઉમેરીએ. તેથી આવશે ૧૩૧૫ સંખ્યા. તેમાં ૬૨-ભાગ વડે ભાગ કરતાં ૧-આવશે. તેનો ત્યાગ કરતાં શેષ રહેશે ત્રણ. તેને ૬૧-વડે ગુણતાં ૧૮૩ સંખ્યા આવશે. તેને ૬૨ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે-બે. તેને છોડીને શેષ રહેશે-૫૯. આવેલ દર ભાગ તે દિવસ અમાવાસ્યા. અમાસ અને પૂર્ણિમામાં નક્ષત્ર લાવવાને માટે પૂર્વે કહેલ જ કરણ, તેમાં ધુવાશિ, ૬૬-મુહૂર્તી અને એક મુહૂર્તના પાર ભાગ, તેમાંના દૂર ભાગના ૧/૩ ભાગ. તેમાં ૪૪-મી અમાવાસ્યાને વિચારવાનું આરંભીએ-તેવી ૪૪-વડે તે ગુણીએ. તેથી સંખ્યા આવશે ૨૯૦૪ મુહૂર્તા અને એક મુહૂર્તના બાસઠ ભાગોના ૨૨૦ અને ૧/૨ ભાગના ૪૪/૬૩ આવે. તેમાં પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા પર્યા ૪૪૨ મુહર્તાના એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ એ રીતે આ પ્રમાણ શોધિત થાય છે. તેથી મુહર્તા આવશે - ૨૪૬૨ રને એક મુહૂર્તના ૧૪/૬ર થશે. તેથી અભિજિતાદિ સર્વ નક્ષત્ર મંડલ શોધનક ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને તે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ. એ રીતે આ પ્રમાણ જ્યાં સુધી સંભવ હોય તે શોધવું. તેમાં ત્રણગણાં પણ શુદ્ધિમાસથી આવે, એ રીતે ત્રણગણું કરીને શોધિત થાય. ત્યારપછી રહે છે - છ મુહૂર્તી અને એક મુહૂર્તના 39/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪૭/૬૭ ભાગો છે. તેથી આવેલ ચુંમાલીશમી અમાસને અભિજિત નક્ષત્ર છ મુહૂર્તમાં અને સાતમાં મુહૂર્તના 39/૬૨ ભાગોમાંના ૫૬૨ ભાગના ૪/ ૬૭ ભાગ જતાં પરિસમાપ્ત કરે છે. તે પ્રમાણે જાણી લેવું.]. હવે અમાસ-પૂર્ણિમાના ક્રમથી તેની પ્રરૂપણા • સૂત્ર-૧૦ :તેમાં આ પૂર્ણિમા અને દુર-અમાસો કહેલી છે. આ પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશથી યોગ કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી બાસઠમી પૂર્ણિમાનો યોગ કરે છે, ત્યાંથી તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪થી છેદીને બે ત્રીશ ભાગમાં લઈ જાય, અહીં તે ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે, તે આ પંચ સંવત્સરાત્મક, બીજી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશંશથી યોગ કરે છે? [ā કહે છે જે દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાનો યોગ કરે છે. તે તે પૂર્ણિમા સ્થાનથી ૧૨૪ મંડલથી છેદીને, બે બગીશ ભાગમાં લી જાય. અહીં તે ચંદ્ર બીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે આ પાંચ સંવત્સરોની ત્રીજી પૂર્ણિમાને ચંદ્ર કયાં દેશમાં યોગ કરે છે ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૦ તે જે દેશમાં ચંદ્ર બીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે પૂર્ણિમા સ્થાનથી મંડલ ૧ર૪ છેદીને બે બગીશ ભાગમાં લઈ જાય છે. અહીં ત્રીજો ચંદ્ર પૂર્ણિમાનો યોગ કરે છે. તે આ પંચ સંવત્સરની બારમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં જોડે છે? તે જે દેશમાં ચંદ્ર ત્રીજી પૂર્ણિમાનો યોગ કરે છે. તે પૂર્ણિમા સ્થાન મંડલને ૧૨૪ વડે છેદીને ર૮૮ ભાગમાં લઈ જાય છે. અહીં ચંદ્ર બારમી પૂર્ણિમાનો યોગ કરે છે. આ પ્રમાણે આ ઉપાય વડે તે-તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧ર૪ વડે છેદીને બે-બગીશ ભાગમાં લઈ જાય છે અને તે-તે દેશમાં તેતે પૂર્ણિમાને ચંદ્ર યોગ કરે છે. તે આ પાંચમાં સંવત્સરની છેલ્લી બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં ચોગ જોડે છે ? તે જંબૂદ્વીની પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાથી મંડલને ૧૨૪ વડે છેદીને દક્ષિણદિશાના ચતુભગિ મંડલમાં ૪/૭ ભાગ લઈ જાય છે પછી ફાવીસમાં ભાગમાં ર૦ વડે છેદી, અઢારમાં ભાગમાં લઈ જાય છે. ત્રણ ભાગ અને બે કલા વડે પશ્ચિમ દિશામાં ચતુભગ મર્ડલને અસંપાત રહે છે. અહીં ચંદ્ર છેલ્લી ૬૨-મી પૂર્ણિમાનો યોગ કરે છે. વિવેચન-% - તે યુગમાં આ-વફ્ટમાણ સ્વરૂપ ૬ર-પૂર્ણિમા અને ૬૨-અમાવાસ્યા કહેલી છે. એમ ભગવંતે કહેતા. ગૌતમસ્વામી પૂછે છે - તે યુગમાં આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરો મણે પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં સમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – તેમાં જે દેશમાં ચંદ્ર ચરમ પાશ્ચાત્ય યુગના અંત સુધી વર્તતી ૬૨મી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી - ચરમ ૬મી પૂર્ણિમાના પરિસમાપ્તિ સ્થાનથી પછીના મંડલને ૧૨૪ વડે ભાંગીને તેમાં રહેલ 3-ભાગ ગ્રહણ કરીને અહીં બત્રીશમાં ભાગરૂપ દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. ફરી પ્રશ્ન કરે છે - x • તે યુગમાં આ અનંતરોક્ત પાંચ સંવત્સર મણે જે બીજી પૂર્ણિમાને તે ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - - તેમાં જે દેશમાં ચંદ્ર પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથીપહેલી પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી પછી મંડલને ૧૨૪ વડે છેદીને તેમાં રહેલ બનીશ ભાગને ગ્રહણ કરીને આ પ્રદેશમાં ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ પ્રમાણે ત્રીજી પૂર્ણિમા વિષયક સૂત્રની પણ વ્યાખ્યા કરવી. એ પ્રમાણે બારમાં પૂર્ણિમા વિષયક પણ. વિશેષ એ કે- ત્રીજી પૂર્ણિમાની આગલ બારમી પૂર્ણિમા નવમી થાય છે. તેથી નવ વડે બત્રીશને ગુણતાં ૨૨૮ સંખ્યા આવે. ધે અતિદેશ કહે છે - ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ અનંતરોક્ત ઉપાયથી જે-જે પૂર્ણિમાને જે-જે દેશમાં સમાપ્ત કરે છે, તે - તે પૂર્ણમાસીની પછી અનંતર પૂર્ણિમાને તેનાથી પાશ્ચાત્ય પૂર્ણિમા પરિસમાપ્તિ સ્વાતથી મંડલને ૧૨૪ વડે છેદીને 2િ4/4 ૫o. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પછીના તગત બત્રીસ-બત્રીશ ભાગો ગ્રહણ કરીને તે-તે દેશમાં ચંદ્ર પરિસમાપ્ત કરે છે. તે એ પ્રમાણે પરિસમાપ્ત કરતા ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કરી પણ છેલ્લી૬૨મી પૂર્ણિમાને તે દેશમાં સમાપ્ત કરે છે, જે દેશમાં પાશ્ચાત્ય યુગમાં છેલ્લી-૬૨મી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. આ કઈ રીતે જાણવું ? ગણિત ક્રમના વશચી. તેથી કહે છે - પાશ્ચાત્ય યુગની છેલ્લી ૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે વિભાગ કરતાં બમીશમો ભાગ અતિકમતા તે-તે પૂર્ણિમાની પસિમાપ્તિ. એક યુગમાં સર્વ સંખ્યાથી ૬૨-પૂર્ણિમા છે, તેથી ૩૨ને ૬૨ વડે ગુણીએ. સંખ્યા આવશે - ૧૯૮૪. તેમાં ૧૨૪ વડે ભાગ કરાતા, પ્રાપ્ત ૧૬ સકલ મંડલ પરાવર્તના. સમસ્ત રાશિથી નિધી ભવનથી આવેલ જે દેશમાં પાશ્ચાત્ય યુગ સંબંધી છેલ્લી ૬૨-મી પૂર્ણિમાની પરિસમાપ્તિ. છેલ્લી ૬-મી પરિસમાપ્તિ દેશને પૂછે છે – તે યુગમાં આ અનંતરોક્ત પાંચમા સંવત્સરોની મથે છેલ્લી ૬૨-મી પૂર્ણિમાને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – જંબદ્વીપ દ્વીપની ઉપર પૂર્વ-પશ્ચિમ લાંબી, અહીં શબ્દ ગ્રહણથી “ઉત્તર પૂર્વ” લેવું. શબ્દ ગ્રહણથી “દક્ષિણ પશ્ચિમ' લેવું. તેનો આ અર્થ છે - ઈશાન નૈઋત્ય લાંબી, અગ્નિ-વાયવ્ય લાંબી જીવા વડે અથ પ્રત્યંચા કે દવકિા વડે એમ અર્થ કરવો. મંડલને ૧૨૪ વડે છેદીને કરી ચાર વડે વિભાગ કરી છે. તેથી દક્ષિણ દિશાના ચતુભણિ મંડલમાં ૩૧-ભાગ પ્રમાણમાં ૨૩-ભાગ ગ્રહણ ન કરીને ૨૮ મા ભાગને ૨૦ ભેદે છેદીને, તર્ગત ૧૮ ભાગ ગ્રહણ ન કરીને બાકીના ત્રણ ભાગ વડે ચોથા ભાગને બે કલા વડે પાશ્ચાત્ય ચતુભગિ મંડલ સંપ્રાપ્ત, આ પ્રદેશમાં ચંદ્ર ૬૨મી ચરમા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ પ્રમાણે ચંદ્રનો પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ કહ્યો. હવે સૂર્યનો પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ પ્રતિપાતિદ કરવા માટે તે વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૧૧ થી ૯૩ : [૧] આ પાંચ સંવત્સરમાં પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય છેલ્લી-૬મી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪થી છેદીને ૯૪ ભાગને ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી પૂર્ણિમા પરિસમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સમાં બીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-૯૪ ભાગમાં ગ્રહણ કરીને અહીં તે સૂઈ બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨/૯૧ થી ૩ આ પાંચ સંવત્સરોમાં ત્રીજી પૂર્ણિમાને સૂર્ય કયાં દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય બીજી પૂર્ણિમાંને પૂર્ણ કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણું ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય ત્રીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં બાશ્મી પૂર્ણિમાને પરિપૂર્ણ કરે છે? તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૧૪૮ ભાગ ગ્રહણ કરવા. અહીં તે સૂર્ય બારમી પૂર્ણિમા પૂર્ણ કરે. એ પ્રમાણે આ ઉપાયથી તે-તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરસણચોરાણુ ભાગ ગ્રહણ કરીને તે-તે દેશમાં તે-તે પૂર્ણિમાને સૂર્ય પરિસમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સરામાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં સમાપ્ત કરે છે ? જંબૂદ્વીપની પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવા વડે મંડલને ૧૨૪ થી છેદીને પૂર્વના ચતુભગ મંડલમાં ૨૭ ભાગ ગ્રહણ કરીને ૨૮માં ભાગને ર૦ વડે છેદીને ૧૮માં ભાગને ગ્રહણ કરીને ત્રમ ભાગ અને બે કલા વડે દક્ષિણદિશાના ચતુભગિ મંડલને અસમાપ્ત, અહીં સૂર્ય છેલ્લી ૬૨-મી પૂર્ણિમા સમાપ્ત કરે છે. [આ પાંચ સંવત્સરોમાં પહેલી અમાવાસ્યાને ચંદ્ર કેટલા દેશમાં સમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી-૬મી અમાસને સમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બમીશ ભાગ ગ્રહણ કરીને, અહીં તે ચંદ્ર પહેલી અમાસને પરિસમાપ્ત કરે છે એ પ્રમાણે જે આલાવાથી ચંદ્રનો પૂર્ણિમા સાથેનો યોગ કહ્યો, તે જ આલાવાથી અમાવાસ્યાનો પણ કહેવો. તેમાં બીજી, ત્રીજી, બારમી અમાસ કહેવી.] એ પ્રમાણે આ ઉપાયથી તે-તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧ર૪ વડે છેદીને બે-વીશ વીશ ભાગો ગ્રહણ કરીને તે-તે દેશમાં તે-તે અમાસને ચંદ્ર સમાપ્ત કરે છે. આ પાંચ સંવત્સરમાં છેલ્લી અમાસને ચંદ્ર કલા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર છેલ્લી-૬રમી પૂર્ણિમાનું સમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી મંડલને ૧ર૪ ભાગ કરી ૧૬ ભાગ છોડીને અહીં ચંદ્ર ૬ર-મી અમાસને સમાપ્ત કરે છે. [આ પાંચ સંવત્સરોમાં પહેલા સૂર્ય કયા દેશમાં અમાસને પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય છેલ્લી ૬રમી અમાસને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને, અહીં તે સૂર્ય પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે. એ પ્રમાણે જે આલાવાથી સૂર્ય પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તેના વડે સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જ અમાવાસ્યાને કરે છે. તે પ્રમાણે – બીજી, ત્રીજી અને બારમી. એ પ્રમાણે આ ઉપાય વડે તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ચોરાણું-ચોરાણું ભાગ ગ્રહણ કરીને જે દેશમાં સૂર્ય છેલ્લી-૬૨મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી [2] મંડલને ૧૨૪ વડે છેદીને ૪-ભાગ છોડીને, અહીં સૂર્ય છેલ્લી ૬રમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. • વિવેચનk૧ થી ૯૩ : તે યુગમાં આ અનંતરોક્ત સંવત્સરો મધ્યે પહેલી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં રહીને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – તે જે દેશમાં રહીને સૂર્ય છેલ્લી પાશ્ચાત્ય યુગવર્તી બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તે પૂર્ણિમા સ્થાનથી - છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિના નિબંધન સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે છેદીને-ભાગ કરીને તેમાંના ૯૪ ભાગોને ગ્રહણ કરીને સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. અહીં શું કારણ છે ? અહીં પરિપૂર્ણ 30-અહોરાત્રમાં પરિસમાપ્ત કરતા, તે જ સૂર્ય, તે જ દેશમાં વર્તતો પ્રાપ્ત થાય છે, થોડાં પણ ન્યૂન ભાગમાં પ્રાપ્ત થતો નથી અને પૂર્ણિમા ચંદ્ર માસ પર્યનમાં પરિસમાપ્તિને પામે છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯-અહોરાત્ર અને અહોરાત્રના- ૩૨/૬૨ ભાગ, પછી બીશમાં અહોરાકમાં ૩૨/૬૨ ભાગ ગયા પછી સૂર્ય છેલી-બાસઠમી પૂર્ણિમાની પરિસમાપ્તિના નિબંધન સ્થાનથી ૧૨૪ ભાગ અતિકાંત થતાં ૯૪-માં ભાગમાં પહેલી પૂર્ણિમા પરિસમાપ્તિને લાવે છે. અહીં શું કહેવા માંગે છે ? 30 ભાગ વડે તે જ દેશને અપ્રાપ્ત થઈ પામે છે. ૩૦/૬ર ભાગ અહોરાતના હજી પણ સ્થિતત્વ થકી તેમ કહ્યું. ફરી પ્રશ્ન કરે છે - તે યુગમાં આ પાંચ સંવત્સરો મળે બીજી પૂર્ણિમાને સૂર્ય કયા દેશમાં રહીને જોડે છે • અર્થાત્ - પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – તે જે દેશમાં રહીને સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા સ્થાનથી - પહેલી પૂર્ણિમા-પરિસમાપ્તિ નિબંધન સ્થાનથી આગળ મંડલને ૧૨૪ વડે છેદીને તદ્ગત ૯૪ ભાગોને ગ્રહણ કરીને આ દેશમાં રહીને સૂર્ય બીજી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે ત્રીજી પૂર્ણિમા વિષયક સૂત્ર કહેવું. એ પ્રમાણે બારમી પૂર્ણિમા વિષયક પણ કહેવું. વિશેષ એ કે • x - ત્રીજી પૂર્ણિમાથી આગળ બારમી પૂર્ણિમા નવમી થાય. પછી ૯૪ને નવ વડે ગુણીએ. તેનાથી૮૪૬-સંખ્યા આવશે. હવે બાકીની પૂર્ણિમા વિષયક અતિદેશને કહે છે - x • એ પ્રમાણે ઉકત Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૨એ૧ થી ૯૩ પ્રકારની નિશ્ચિત આ અનંતરોક્ત ઉપાયથી જે-જે પૂર્ણિમાને જે-જે દેશમાં પરિસમાપ્ત કરે છે, તેને પૂર્ણિમાના તે-તે અનંતર-અનંતર પૂર્ણિમાને તે-તે પાછળ-પાછળની, પૂર્ણિમા-પરિસમાપ્તિ નિબંધન સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને આગળ તેમાં રહેલા ૯૪ ભાગ ગ્રહણ કરીને તેને દેશમાં રહીને સુઈને પરિસમાપ્ત કરે છે. તે એ પ્રમાણે પરિસમાપ્ત કરતાં ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ફરી પણ છેલ્લી-બાસઠમી પૂર્ણિમા તે દેશમાં પરિસમાપ્ત કરે છે, જે દેશમાં પાછળના યુગ સંબંધી છેલ્લી-૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્ત થાય. ઉક્ત કથન ગણિતના ક્રમને વશ થઈ જાણવું. તેથી કહે છે - પાછળના યુગની છેલ્લી-૬૨મી પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન સ્થાનથી આગળ મંડલના ૧૨૪ વડે ભાગ કરીને ચોરાણું-ચોરાણું ભાગ અતિક્રમીને તે-તે પૂર્ણિમાની પરિસમાપ્તિ છે. તેથી ૯૪ને ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૫૮૨૮. તેને ૧૨૪ ભાગથી ભાગાકાર કરતાં, પ્રાપ્ત થશે-૪૭ સકલ મંડલ પરાવર્તના. પણ તેના વડે પ્રયોજન નથી. કેવળ સશિના નિર્લેપ થવાથી આવેલ જે દેશમાં રહીને પાછળના યુગ સંબંધી છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપક તે જ દેશમાં વિવક્ષિત યુગની છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. હવે છેલ્લી-બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન દેશ વિશે પૂછે છે - x • તે સુગમ છે. ભગવંતે કહ્યું - x - જંબૂદ્વીપ હીપની પૂર્વ-પશ્ચિમ લાંબી, અહીં પણ ‘પ્રાચીન' શબ્દના ગ્રહણથી ‘ઉત્તર-પૂર્વ’ દિશા ગ્રહણ કરવી. ‘અપાચીન’ શબ્દના ગ્રહણથી ‘દક્ષિણ-પશ્ચિમ’ લેવી. તેનો અર્થ આ પ્રમાણે છે – ઉત્તરપૂર્વથી દક્ષિણ પશ્ચિમ લાંબી, એ પ્રમાણે ઉત્તરદક્ષિણ લાંબી અતિ પશ્ચિમઉત્તરથી દક્ષિણપૂર્વ લાંબી જીવા-પ્રત્યંચા વડે મંડલને ૧૨૪ વડે છેદીને ફરી પણ ચાર વડે ભાંગીને પૂર્વ દિશાવર્ત ચતુભગ મંડલમાં ૩૧ભાગ પ્રમાણમાં ૨૩-ભાગને ગ્રહણ ન કરીને અઠ્ઠાવીસમાં ભાગને ૨૦ વડે છેદીને તેમાં રહેલ ૧૮-ભાગ ગ્રહણ ન કરીને બાકીના ત્રણ ભાગ વડે ચોથા ભાગની બે કળા વડે વીસમું, તેના વડે અને દક્ષિણ દિશા સંબંધી ચતુભગ મંડલ ન પામીને તે પ્રદેશમાં તે સૂર્ય છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે. એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર પૂર્ણિમા પરિસમાપ્તિ દેશ કહ્યો. હવે તે બંને અમાવાસ્ય પરિસમાપ્તિ દેશને પ્રતિપાદિત કરવા માટે પહેલાં ચંદ્ર વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે – તે યુગમાં આ અનંતરોકત પાંચ સંવત્સરો મધ્યે પહેલી અમાવાસ્યામાં ચંદ્ર કયા દેશમાં રહીને પરિસમાપ્ત કરે છે ? ભગવંત કહે છે - તે જે દેશમાં રહીને ચંદ્ર છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. પછી અમાવાસ્યા સ્થાનથી અર્થાતુ અમાવાસ્ય પરિસમાપ્તિ સ્થાનથી ૫૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આગળ મંડલને ૧૨૪ વડે છેદીને તદ્ગત રૂ-ભાગોને ગ્રહણ કરીને, આ પ્રદેશમાં ચંદ્ર પહેલી અમાસને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારથી જે આલાવા વડે ચંદ્રની પૂર્ણિમા કહી, તે જ આલાવાથી અમાવાસ્યા પણ કહેવી. તે આ રીતે- બીજી, ત્રીજી અને બારમી. તે આ પ્રમાણે - આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા દેશમાં પૂર્ણ કરે છે ? જે દેશમાં ચંદ્ર પહેલી અમાવાસ્યાને પૂર્ણ કરે છે, તે અમાવાસ્ય સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બગીશ ભાગ ગ્રહણ કરીને અહીં ચંદ્ર બીજી અમાસને પૂર્ણ કરે. આ પાંચ સંવત્સરની બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર બીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે અમાવાસ્યસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને બે-બગીશ ભાણ ગ્રહણ કરીને, અહીં તે ચંદ્ર ત્રીજી અમાસને પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં બારમી અમાસને ચંદ્ર કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં ચંદ્ર ત્રીજી અમાસને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યા સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૨૨૮ ભાગને ગ્રહણ કરીને, અહીં ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. હવે બાકીની અમાવાસ્યાનો અતિદેશ કહે છે - x • તેની વ્યાખ્યા પૂર્વવત્ કરવી. હવે છેલ્લી-બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછે છે - x • તે સુગમ છે. ભગવંત કહે છે - તેમાં જે દેશમાં રહીને ચંદ્ર બાસઠમી છેલ્લી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે, તે પૂર્ણિમા પરિસમાપ્તિ સ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને, પૂર્વના ૧૬- ભાગોને છોડીને છેલ્લી-૬૨મી અમાવાસ્યા અને છેલ્લી બાસઠમી પૂર્ણિમા પશ્ચાતું પક્ષથી અને વિવક્ષિત પ્રદેશથી ચંદ્ર ૧૬/૧૨૪ ભાગથી આગળ પ્રરૂપણા કરે છે. માસ વડે બગીશ ભાગથી આગળ વર્તમાનના પ્રાપ્ત થવાથી કહ્યું. પછી સોળ ભાગોને પૂર્વ છોડીને કહેલ, આ પ્રદેશમાં રહીને ચંદ્ર છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કહે છે. હવે સૂર્યના અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધન દેશને પૂછવાની ઈચ્છાથી કહે છે • x - આની પૂર્વવત વ્યાખ્યા કરવી. એ પ્રમાણે ઉકત પ્રકારે જે આલાવાથી સૂર્યની પૂર્ણિમા કહી, તે જ આલાવાથી અમાવાસ્યા પણ કહેવી. તે આ પ્રમાણે - બીજી, ત્રીજી અને બારમી. તે આ પ્રમાણે આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સર્વ પહેલી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગને ગ્રહણ કરીને, અહીં સૂર્ય બીજી અમાવાસ્યાને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨/૯૧ થી ૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૬૭ ભાગથી ૬૩ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા [પૂર્ણ કરે છે.] તે સમયે સૂર્ય કયા નામથી ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? nિ વડે. ચિત્રા નક્ષp4નું એક મુહૂર્ત અને મુહૂના ૨૮/ર ભાગો અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૩૦-પૂર્શિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરોમાં બારમી પૂર્ણિમાને ચંદ્ર કયા નત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ૨૬ મુહૂર્તા અને મુહૂર્તના ૨૬/૬ર ભાગ અને ૬ર ભાગને ૬૭ વડે છેદીને પ૪-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ પૂર્ણ કરે છે. આ પાંચ સંવત્સરમાં ત્રીજી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં બીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને ત્રીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે. - આ પાંચ સંવત્સરમાં બારમી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૮૪૬ ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. હવે બાકીની અમાવાસ્યામાં અતિદેશ કરે છે • x • તેની વ્યાખ્યા પૂર્વવત કરવી. હવે છેલ્લી-બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધત દેશને પૂછે છે - x - પ્ર સુગમ છે. ભગવંત કહે છે - x - જે દેશમાં રહીને સૂર્ય છેલી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તે પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન દેશથી મંડલને ૧૨૪ વડે છેદીને, પૂર્વેના ૪૩-ભાગોને છોડીને, આ પ્રદેશમાં રહીને સૂર્ય છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. હવે કઈ પૂર્ણિમા, કયા નામથી યુક્ત ચંદ્ર કે સૂર્ય પરિસમાપ્ત કરે છે, એમ પ્રશ્ન કરવાને કહે છે – સૂત્ર-૯૪ - આ પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા નામ છે યોગ કરે છે ? ઘનિષ્ઠા વડે. ઘનિષ્ઠા નામના ત્રણ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૯/૬ર ભાગ અને ૬૨- માં ભાગને ૬૭ વડે છેદીને ૬ષ ચૂર્ણિક ભાગ બાકી રહેતા [જોડે છે.J. સમયે સૂર્ય કયા નફાથી યોગ કરે છે ? તે પૂવફાળુનીને ર૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ તા ૬ર ભાગને ૬૭ વડે છેદીને બે-બગીશ ચૂર્ણિા ભાગ રહેતા આ પાંચ સંવત્સરોમાં બીજી પૂર્ણિમાને ચંદ્ર ક્યા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાપૌષ્ઠપદા વડે. ઉત્તરપૌષ્ઠપદા નp ૨૭- મુહૂર્ત અને ઓક મુહૂર્તના ૧૪/ર ભાગ અને દૂર ભાગને ૬૩ વડે છેદીને ૬૨- ચૂર્ણિકા ભાગ બાકી રહેતા પૂિર્ણ કરે તે સમયે સૂર્ય કયા નગ વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ઉત્તરાફાલ્યુની વડે. ઉત્તરાફાગુનીના સાત મુહૂર્તા અને એક મુહૂર્તના 33/૬ર ભાગ અને ૬ર ભાગને ૬૭ ભાગથી છેદીને ૨૧-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા પૂિર્ણ કરે છે આ પાંચ સંવત્સરમાં ત્રીજી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રથી સમાપ્ત કરે છે ? અશિની વડે. અશ્વિનીના ર૧-મુહૂર્તા અને એક મુહૂર્તના ૯/૬ર ભાગ તથા ૬ તે સમયે સૂર્ય કયા નામથી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુ નક્ષત્રના ૧૬ મુહૂર્તા અને મુહૂના ૬ર ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૨૦-પૂર્ણિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરમાં છેલ્લી-બાસઠમી પૂર્ણિમાંને ચંદ્ર કયા નામથી સમાપ્ત કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ચરમ સમયે પૂિર્ણ કરે છે.) તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી બાસઠમી પૂર્ણિમાને પૂર્ણ કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસના ૧૬-મુહુર્તા અને એક મુહૂર્તના વેર ભાગ અને દૂર ભાગને ૬૪ વડે છેદીને ર૦ ચૂર્ણિકા ભાગ રહેa. - આ પાંચ સંવત્સોમાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નામ વડે સમાપ્ત કરે છે ? પુણથી, પુણના ૨૧-મુહૂર્તા અને એક મુહૂર્તના *3/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૩૩-ચૂર્ણિકા ભાગ રહેતા પૂર્ણિમાને સમાપ્ત કરે છે. • વિવેચન-૯૪ : ત્યાં યુગમાં આ અનંતરોક્ત પાંચ સંવત્સરો મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર અને ઉપલક્ષણથી સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - ઘનિષ્ઠા વડે, તેમાં તે પાંચ સંવત્સર મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર ઘનિષ્ઠા વડે સમાપ્ત કરે છે. અહીં ધનિષ્ઠાના પાંચ તારાની અપેક્ષાએ બહુવચન છે, અન્યથા તો એકવચન જ જાણવું. તે ઘનિષ્ઠાના ત્રણ મુહૂર્તા અને એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તથા - પૂર્ણિમા વિષયક ચંદ્રનક્ષત્ર યોગના પરિજ્ઞાનાર્થે કરણ પૂર્વે કહેલ છે. તેમાં ૬૬ મુહર્તા અને એક મુહૂર્તના પદુર ભાગ અને ૧/૬૭ ભાગ એટલે કે – ૬૬//૧/૬૩ એ પ્રમાણે ધુવરાશિ લેવી. પછી - પહેલી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્ર યોગ જાણવા માટે એક વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા આવે. તેનાથી અભિજિત નવ મુહd અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ અને ૧/૨ ના ૬૬/૬૭ ભાગ, એ રીતે એ પ્રમાણે શોધનક Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૪ ૫૮ શોધિત કરાય છે. તેમાં ૬૬માંથી તવ મુહૂર્ત શોધિત થતાં પછી રહેશે - ૫૭, તેમાંથી એક મુહૂર્ત લઈને ૬૨-ભાગી કરાતા અને ૬૨-ને પણ બાસઠ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરતાં થશે ૬9ના ૬૨ ભાગો. તેમાંથી ૨૪ શોધિત કરતા રહેશે-૪૩. તેમાં એક સંખ્યા લઈને ૬૩-ભાગ કરીએ અને તે ૬૭-ભાગો પણ ૬૭ ભાગમાં ઉમેરીએ તો ૬૮/૬૭ ભાગ થશે. તેમાંથી ૬૬ને શોધિત કરતા રહેશે એ૬૭ ભાગ. પછી તે ૩૦-મુહૂતોં વડે શ્રવણ નક્ષત્ર આવે. ત્યારપછી રહેશે ૨૬-મુહd. પછી આ આવેલ ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહમાં એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૬/૬૭ ભાગ રહેતાં પહેલી પૂર્ણિમા પરિસમાપ્તિને પામે છે. હવે સૂર્ય નક્ષત્ર યોગ પૃચ્છા - તે સમયમાં કે જે સમયે ધનિષ્ઠા નક્ષત્ર ચંદ્ર વડે યુકત થઈ ચચોક્ત શેષને પરિસમાપ્ત કરે છે, તે ક્ષણે. સૂર્ય કયા નક્ષત્ર વડે યુક્ત થઈ પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - ત્યારે પૂર્વાફાલ્ગની વડે • x • ત્યારે પૂર્વ ફાગુનીના ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના 3૮/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તે રીતે 3-ચૂર્ણિકા ભાગો રહેતા. તેથી કહે છે - તે જ ૬૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૧/૬૨ ભાગ, એ રીતે આ પ્રમાણે ધુવરાશિ - ૬૬/૫૧ લેવી. લઈને એક વડે ગુણીએ, એક વડે ગુણતાં તે જ થાય છે. પચી તેથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ના ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯/૪૩/33 એ પ્રમાણે શોધિત થાય. ધે આટલા પ્રમાણના પુષ્ય શોધનકની ઉત્પતિ કઈ રીતે છે, તે કહે છે - અહીં પૂર્વયુગ પરિસમાપ્તિ વેળામાં પુષ્યના ૨૩/૬૭ ભાગ પરિસમાપ્ત થયા અને ૪૪ બાકી રહ્યા. પછી તે ૪૪/૬૩ ભાગના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે • ૧૩૨૦, તેને ૬૩ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૨૧-મુહર્તી શેષ રહેશે - ૪૩. તેના ૬૨ ભાણ લાવવા માટે ૬૨ વડે ગુણીએ, તેથી આવશે - ૨૯૧૪. તેને ૬૭ વડે ભાગતા પ્રાપ્ત થશે ૪૩/૬ર તેમાં ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ. આ ઘુવરાશિ શોધિત કરવી. તે આ રીતે – - ૬૬-મુહૂતથિી ૧૯ મુહૂર્ત શુદ્ધ થતાં પછી રહેલ ૪માંથી એક મુહર્ત લઈએ. પછી રહે છે - ૪૬, ગૃહિત મુહૂર્તના ૬૨-ભાગ કરીને ૬૨ ભાગ રાશિમાં પંચક રૂપ ઉમેરીએ. થશે ૬૨૬૩ તેમાંથી ૪૩ શોધિત કરતાં પછી રહેલ ૨૪માંથી એક સંખ્યા ગ્રહણ કરતાં રહે-૨૩, ગૃહિત સંખ્યાના ૬૩-ભાગો કરાય છે અને કરીને ૬૩-ભાગ એકમાં ઉમેરીએ. તેથી આવશે - ૬૮/૬૭ ભાગ. તેમાંથી ૩૩ શોધિત કર્યા. પછી રહેશે - ૩૫. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા અને ૩૦ મુહૂર્ત વડે મઘા શોધિત થાય છે. ત્યારપછી રહેલ એક મુહર્ત અને એક મુહૂર્તના ૨૩/૬૨ ભાગો, તેમાંના | ૬૨ ભાગના 3૫/૬૩ ભાગ. અર્થાત્ સંખ્યા આવશે - ૧૨૩|૩૫. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઉક્ત સંખ્યાથી આવેલ - પૂવ ફાગુનીનક્ષત્રના અઠ્ઠાવીસ મુહૂર્તામાં એક મુહૂર્તના 3૮/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૩૨૬૭ ભાગ બાકી રહેતાં સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. આ સૂર્ય મુહૂર્ત છે, એવા સ્વરૂપના ૩૦-સૂર્ય મુહૂર્ત વડે તેર અહોરણ અને એક અહોરમના બાર વ્યવહારિક મુહૂર્તા થાય. આ પ્રમાણે એક દિવસની ભાગ ગણના કરી, શેષ સ્થિત દિવસ ગણના પૂર્વ ફાગુની નક્ષત્રની સ્વયં કરવી જોઈએ. એ પ્રમાણે ઉત્તર સૂત્રોમાં પણ સૂર્ય નક્ષત્ર યોગની ભાવના કરવી. પછીનું પ્રમ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - X • x - ઉત્તરાપથ્યપદા વડે. • x • તે પૌષ્ઠપદાના ૨૭ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેનાથી ૬૪-ચૂર્ણિકા ભાગો શેષ રહે છે. તેથી કહે છે - તે જ યુવરાશિ ૬૬/૫/૧ થાય છે. હવે તેને બીજી પૂર્ણિમાની વિચારણામાં બે વડે ગુણવામાં આવે છે. તેથી મુહૂર્તો આવે છે - ૧૩૨. એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગના ૨૬૭ ભાગ. ત્યારપછી પૂર્વ રીતિથી અભિજિત નક્ષત્રના નવ મુહર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ અને ૧૬ર ભાગના હોતા ૬૬/૬૭ ભાગો શોધિત કરાયા છે, તેથી આવશે ૧૨૨ અને એક મુહૂર્તના ૪૭/૬ર ભાગો અને ૧૬૨ ભાગના 3/ ૬૩ ભાગ આવશે. ત્યારપછી ૩૦ મુહૂર્ત વડે શ્રવણ અને ૩૦ મુહૂર્ત વડે ઘનિષ્ઠા, ૧૫-મુહૂર્ત વડે શતભિષા, ૩૦ મુહૂર્ત વડે પૂર્વાભાદ્રપદા શોધિત થાય છે. પછી રહે છે - ૧૭ મુહૂર્ત. બાકી પૂર્વવત્ ૧૭/૪/૩ અર્થાત્ ૧૭/૪/૬૨૩૬૭ તેથી આવેલ ઉત્તરભાદ્રપદા નક્ષત્રના ૨૭મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા બીજી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. હવે આ જ પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યોગને વિશે પૂછે છે - તે પ્રશ્ન સુગમ છે, ભગવંત કહે છે - x • ઉત્તરા ફાલ્ગની વડે. ઉત્તરા ફાગુનીને તે દ્વિતીય પૂર્ણિમા પરિસમાપ્તિ વેળામાં ૩-મુહૂર્તી અને એક મુહૂર્તના 33/૬૨ ભાગ તથા ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના ૩૧-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ ઘુવરાશિ લેવી - ૬૬/૫/૧, લઈને બીજી પૂર્ણિમાની હવે વિચારણા કરતાં બે વડે ગુણતાં, આવશે ૧૩૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ. - ૧૩૨/૧૦/૨. પછી આનાથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગો અને ૧૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯|૪૩|33. એ રીતે આ પરિમાણ પૂર્વની રીતિથી શોધિત કરવું. ત્યારપછી રહેલ ૧૧૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના 3૬/૬૩ ભાગ – ૧૧૨૨૮|૩૬. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા, ૩૦-મુહૂર્ત વડે મઘા, ૩૦-મુહૂર્ત વડે પૂર્વાફાલ્ગની શોધિત થશે. પછી મુહૂર્ત રહેશે-૩૭. તે પૂર્વવત્ જાણવું. પછી આવેલ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૪ ૬o સૂર્ય વડે યુકત ઉત્તર ફાગુની નક્ષત્રને સાત મુહૂર્તોમાં અને એક મુહૂર્તના 33/૬૨ ભાગોમાં ૧/૬ર ભાગના ૩૧/૬૩ ભાગો બાકી રહેતા બીજી પૂર્ણિમાને પૂર્ણ કરે છે. હવે ત્રીજી પૂર્ણિમા વિષયમાં ચંદ્ર નક્ષત્ર યોગને પૂછે છે - • x • પ્રશ્ન સુગમ છે. ભગવંત કહે છે -xx - ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિવેળામાં અશ્વિની નક્ષત્રના ૨૧-મુહર્તા અને એક મુહૂર્તના ૯/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ ભાગથી છેદીને, તેના હોવાથી 33-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે – તેજ ધુવરાશિ ૬૬/૫/૧ ત્રીજી પૂર્ણિમાને વિચારતા વર્તે છે, તેથી ત્રણ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત સંખ્યા થશે-૧૯૮ મુહર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગ અને ૧/૨ ભાગના 3/૬૭ ભાગ - ૧૯૮/૧૫/3. • x • પછી ૧૫૯ મુહૂર્ત વડે ૨૪/૬૨ ભાગ વડે અને ૧/૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતાદિથી ઉત્તર ભાદ્રપદા સુધીના છ નાગો શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે – ૩૮ મુહૂર્તી અને એક મુહૂર્તના પ૨/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૪/૬૩ ભાગ- 3૮/પર|૪. પછી 30-મુહૂર્ત વડે રેવતી નક્ષત્ર શુદ્ધ થાય છે. પછી આઠ મુહૂર્ત રહે છે. પછી આવેલ ચંદ્રયુક્ત અશ્વિની નક્ષત્ર ૧મુહર્તા અને એક મુહૂર્તના ૬/૬ર ભાગોમાંના ૧૬ર ભાગના 3/૬૭ ભાગમાં બાકીનાને પરિસમાપ્ત કરે છે. - હવે આ ત્રીજી પૂર્ણિમાને સૂર્ય નક્ષત્ર યોગને પૂછે છે –• x • પ્રશ્ન સૂર સુગમ છે. ભગવંત કહે છે - x • ચિત્રા વડે યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે ત્રીજી પૂર્ણિમાની પરિસમાપ્તિ વેલામાં ચિત્રામાં એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬ર ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૩૦-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. ધે બીજી પૂર્ણિમા વિચારણા છે, માટે ત્રણ વડે ગુણીએ. તેથી આવશે - ૧૯૮ મુહર્ત અને એક મુહૂર્તના ૧૫/૬ર ભાગ અને તેમાંના ૧૨ ભાગના 3/૬૭ ભાગ - ૧૯૮/૧૫/3. પછી આ પુષ્ય શોધનક – ૧૯/૪૩/33ને પૂર્વોક્ત પ્રકારથી શોધિત સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૬૬/૫/૧. અહીં બારમી પૂર્ણિમાને વિચારીએ છીએ તેથી બાર વડે ગુણીએ. તેથી આવશે ૩૯૨ મુહૂર્તી અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગના ૧૨૬૩ ભાગો થતાં રાશિ આવશે – ૩૨૬૦/૧૨, પછી 9૪ર મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૬૬/ ૬૭ ભાગો વડે અભિજિત આદિથી મૂળ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી ૩૦ મુહૂર્ત વડે પૂવષાઢા શુદ્ધ થતાં શેષ રહે છે ૧૮-મુહર્તા અને એક મુહૂર્તના ૩૫/૬ર ભાગો અને તેમાંના ૧/૬ર ભાગના ૧૩૬૭ ભાગ. સશિ આ છે - ૧૮/૩૫/૧૩. પછી આવેલ ચંદ્ર સાથે યુક્ત ઉત્તરાષાઢા નક્ષત્ર બારમી પૂર્ણિમા ૨૬ મુહૂત અને એક મહત્ત્વના ૨૬/૬૨ ભાગોમાંના ૧૨ ભાગના ૫૪/૬૩ ભાગ બાકી રહેતા પરિસમાપ્ત કરે છે. હવે આ જ બારમી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્રનો યોગ પૂછે છે - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x • પુનર્વસુથી યુક્ત સૂર્ય પરિસમાપ્ત કરે છે. ત્યારે બામી પૂર્ણિમા પરિસમાધિ વેળામાં પુનર્વસુનક્ષત્રના ૧૬-મુહૂર્તી અને એક મુહૂર્તના ૮/૬ર ભાગ અને તેમાંના એ૬૨ ભાગના ૬૨/૬૭ હોતા ૨૦ ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે - તે યુવાશિ ૬૬/૫/૧ને બાર વડે ગુણીએ. તેથી સંખ્યા આવશે - ૭૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૦/૬૨ ભાગ અને તેમાંના ૧૬૨ ભાગના ૧૨/૬૭ ભાગો અથતુિ તે શશિ થશે – ૩૯૨૬૦/૧૨. પછી તેનાથી પુષ્ય શોધનક ૧૯]૪૩|33, પૂર્વોક્ત પ્રકારથી શોધાય છે. પછી રહેશે - 993 મુહર્ત અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ. તેમાંના ૧/૬૨ ભાગના ૪૬/ ૬૭ ભાગ. ૭૩/૧૬/૪૬, પછી આ ૩૪૪ મુહુર્તા અને એક મુહdના ૨૪/૬૨ ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૬૬/૬૩ ભાગ વડે આશ્લેષાથી આદ્રી સુધીના નાબો શોધિત થાય છે. પછી રહેશે ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના પ૩/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૪/૬૩ ભાગો છે. તે સશિ આવે છે - ૨૮|૩|૪૭. તેથી આવેલ પુનર્વસુ નક્ષત્ર સૂર્યની સાથે યોગને પામીને ૧૬-મુહૂર્તી અને એક મુહૂર્તના ૮/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૦/૬૭ ભાગો બાકી રહેતા બારમી પૂર્ણિમા સમાપ્ત થાય છે. હવે આ જ બાસઠમી પૂર્ણિમાનો ચંદ્ર નક્ષત્ર યોગ પૂછે છે - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x • ઉત્તરાષાઢાથી યુક્ત ચંદ્ર છેલ્લી ૬૨મી પૂર્ણિમાને પરિણમે છે. ત્યારે છેલ્લી ૬૨-મી પૂર્ણિમા પરિસમાપ્તિવેળા ઉત્તરાષાઢાનો છેલ્લો સમય છે, તેથી કહે છે - તે જ યુવરાશિ ૬૬/૫/૧ છે. છેલ્લી બાસઠમી પૂર્ણિમા હાલ વિચારણામાં વર્તે છે. તેથી ૬૨ વડે ગુણીએ. તેનાથી આવશે- ૪૦૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨ ભાગના ૩૧૦ અને ૧૬ર ભાગાના ૬૨/૬ ભાગ. ત્યારપછી આ વચન - ૮૧૯ શોધનક ઉત્તરાષાઢાના ૨૪ ભાગ અને ૬૬ થાય છે, ત્યારપછી રહે છે – ૧૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના 33/૬૨ ભાગ અને તેમાંના ૧/૨ ભાગના 39૬૩ ભાગ – ૧૩૮|33|19. પછી ૧૦૫ મુહર્ત વડે આશ્લેષાદિથી હસ્ત સુધીના પાંચ નક્ષત્રો શુદ્ધ થાય છે. બાકીના ૨૮ મુહૂત રહે છે. બાકી પૂર્વવત્ ૨૮/33/39, પછી ચિત્રા નક્ષત્ર સૂર્ય સાથે યુક્ત થાય. ચિત્રા નક્ષત્ર એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ અને ૧૬૨ ભાગના ૩૦/૬૭ ભાગ બાકી રહેતા ત્રીજી પૂર્ણિમા પૂરી થાય. ધે બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્રયોગને પૂછે છે --x- ભગવંત ઉત્તર આપે છે - x • ઉત્તરાષાઢા વડે બારમી પૂર્ણિમા ચંદ્રને પરિસમાપ્ત કરે છે. તે ઉત્તરાષાઢાના ૨૬ મુહર્તા અને એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગ અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૨/૬9 ભાગ વડે ૫૪-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ યુવરાશિ છે – Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૪ ૬૨ ચણિકાઓ. એવા પ્રમાણથી એક સર્વ નક્ષત્ર પર્યાય શોધતક પાંચ વડે ગુણીને શોધિત થાય છે અને તે પૂર્વોક્ત પ્રકારથી શોધિત થતાં પરિપૂર્ણ શુદ્ધિને પામે છે. પછી કંઈ જ રહેતું નથી. તેથી આવેલ ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર સાથે યુક્ત છેલ્લા સમયે છેલ્લી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. હવે આ જ બાસઠમી પૂર્ણિમા સૂર્ય નબ યોગને પૂછે છે - x • સુગમ છે. ભગવંતે કહ્યું - પુષ્ય વડે યુક્ત સૂર્ય છેલ્લી બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. ત્યારે આ બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ વેલામાં ૧૯-મુહર્તા અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગમાંના ૧/૬ર ભાગના ૬૬૭ ભાગને લીધે 33-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તેથી કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧ છે. તેને ૬૨ વડે ગુણતાં આવશે - ૪૦૯૨ મહર્તા અને એક મહdના ૬૨ ભાગોના ૩૧૦ અને ૧/૬૨ ભાગના ૬૨/૬ ભાગ. શશિ આવશે - ૪૦૯૨|૩૧૦|૬૨ અહીં પુષ્યના ૧૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાંના ૧/૨ ભાગના ૨૪/૬૩ ભાગો અતિક્રાંત થતાં પાશ્ચાત્ય યુગને પરિસમાપ્ત કરે છે. ત્યારપછી બીજો યુગ પ્રવર્તે છે. પુષ્ય પણ તેટલો જ મમ અતિક્રાંત થઈ આગલ ફરી પણ તેટલાં માત્ર પુષ્યના અતિક્રમ સુધી આટલા પ્રમાણમાં એક પરિપૂર્ણ નક્ષત્ર પર્યાય થાય અને તેનું પ્રમાણ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ અને ૧/૨ ભાગના ૬૬/૬૭ ભાગો. રાશિ - ૮૧૯|૨૪/૬૬ પછી આને પાંચ વડે ગુણીને પૂર્વોકત યુવાશિને ૬૨ વડે ગુણીને શોધિત કરાય છે તેથી પરિપૂર્ણ શોધિત થાય અને ત્યારપછી રાશિ નિર્લેપ થાય છે. ત્યારપછી આવેલ પુષ્યના સૂર્યથી યુક્ત ૧૦ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૮/ ૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના 3૪/૬૩ ભાગો અતિક્રાંત થતાં ૧૯ મુહુર્ત અને એક મુહના ૪૩/૬૨ ભાગોમાંના ૧/૬ર ભાગમાંના 33/૬૭ ભાગો બાકી રહેતા છેલ્લી બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. તે જ પૂર્ણિમા વિષય ચંદ્રનક્ષત્ર યોગ અને સૂર્ય નક્ષત્ર યોગ કહ્યો. ધે અમાવાસ્યા વિષય સૂર્યનણ યોગ અને ચંદ્ર નક્ષત્ર યોગને પ્રતિપાદિત કરવા માટે પહેલા પહેલી અમાવાસ્યા વિષયક પ્રશ્નસૂસ કહે છે - • સૂત્ર-૫ : આ પાંચ સંવરારોમાં પહેલી અમાવાસ્યા ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત કરે છે આશ્લેષા વડે. આશ્લેષા એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને દૂર-ચૂર્ણિા બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નાક્ષત્રથી અમાસને પરિસમાપ્ત કરે છે આલેષા વડે. આશ્લેષાનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૦૬ર ભાગ, ૬૨ ભાગને ૬૭ વડે છેદીને દૂર-ચૂર્ણિકા ભાગ રહેતા. આ પાંચ સંવત્સરોમાં બીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરે છે ? ઉત્તરાફાગુનીeણી. ઉત્તરાફાલ્ગની ૪૦-મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/૬ર ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૫- ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નાત્ર વડે માસને પરિસમાપ્ત કરે છે ? ઉત્તરાફાલ્ગની વડે. ચંદ્રવત્ કહેવું. પાંચ સંવત્સરોની ત્રીજી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્રથી પરિસમાપ્ત કરે છે ? હસ્ત વડે. હસ્તના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના 30/દુર ભાગો અને દૂર ભાગને ૬૭dડે છેદીને ૬ર ચૂર્ણિકા ભાગો બાકી રહેતા પૂર્ણ કરે. તે સમયે સૂર્ય કયા નાગથી અમાવાસ્યાને પૂર્ણ કરે છે ? હસ્ત વડે. હસ્ત નક્ષત્રનું ચંદ્રવત જાણવું. પાંચ સંવત્સરમાં બારમી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્ર વડે પરિસમાપ્ત કરે છે ? આદ્રાં વડે. આદ્રના ચાર મુહૂર્ત અને એક મુહૂર્વના ૧૦/૬ર ભાગ તા ૬૨ને ૬૭ વડે છેદીને ૫૪-પૂર્ણિા ભાગ બાકી રહેતા પૂર્ણ કરે. તે સમયે સૂર્ય કયા નથી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે ? આદ્ધાં વડે. બાકી ચંદ્રવતુ. આ પાંચ સંવત્સરોમાં છેલ્લી બાસઠમી અમાવાસ્યા ચંદ્ર કયા નામથી પરિસમાપ્ત કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુના રર-મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬ર ભાગ બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નામથી અમાવાસ્યાને પૂર્ણ કરે છે ? પુનર્વસુ વડે. શેષ ચંદ્રવત્ જાણવું. • વિવેચન-૫ : પ્રશન સુગમ છે. ભગવંતે કહ્યું - x • આશ્લેષા સાથે યુકત ચંદ્ર પહેલી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. આશ્લેષા નક્ષત્રના છ તારા હોવાથી માં બહુવચન છે, પહેલી અમાવાસ્યા પરિસમાપ્તિ વેળા આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૪/૬૨ ભાગ અને ૧/૬ર ના ૬૬૩ ભાગથી ૬૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તેથી, કહે છે - તે જ ઘુવરાશિ ૬૬/૫/૧. પહેલી અમાવાસ્યા વિશે હાલ વિચારણા ચાલે છે, તેથી એક વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા રહે છે. પછી - x x • ૨૨-મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ, એ રીતે એ પ્રમાણથી પુનર્વસુ શોધનક શોધિત કરાય ચે. તેમાં ૬૬ મુહૂર્તની અપેક્ષાથી તેના ૬૨-ભાગો કર્યા. તે દુરભાણ સશિ મળે ઉમેરીએ. તેથી થશે ૬૩. તેમાંથી ૪૬ને શોધિત કરતાં બાકી રહેશે-૨૧. પછી ૪૩-મુહૂર્તમાંથી ૩૦ મુહૂર્ત વડે પુષ્ય શુદ્ધ થાય છે. ત્યારપછી રહે છે - ૧૩ મુહૂર્તો. આશ્લેષાનક્ષત્ર અર્ધબ, એ રીતે ૧૫મુહૂર્વપ્રમાણ. તેથી આ આવેલ - આશ્લેષા નક્ષત્રના એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૦/૬ર ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૨૬૭ ભાગોમાં ૬૬ ભાગો રહેતા પહેલી અમાસ પૂર્ણ થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૫ હવે આ જ પહેલી અમાવાસ્યા વિશે સૂર્યનક્ષત્ર પૂછે છે – પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • અહીં જે અમાવાસ્યામાં ચંદ્ર નક્ષત્ર યોગમાં ધ્રુવરાશિનું જે શોધનક છે, તે જ સૂર્યનક્ષત્ર યોગ વિષયમાં પણ ધૃવરાશિ, તે જ શોધનક છે, તે જ સૂર્યનાત્ર યોગમાં પણ નક્ષત્ર ત્યાં સુધી જ તે નક્ષત્રની શેષ છે. તેથી જ કહે છે – આશ્લેષા વડે યુક્ત સૂર્ય પહેલા અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. તે પરિસમાપ્તિ વેળાએ આશ્લેષાનું એક મુહૂર્ત અને મુહૂર્તના ૪૪/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ બાકી રહેતા. બીજી અમાવાસ્યા વિષયક પ્રશ્ન સત્ર સુગમ છે. ભગવંત કહે છે - ઉત્તરાફાલ્ગની વડે યુક્ત ચંદ્ર બીજી અમાસને પરિસમાપ્ત કરે છે. ત્યારે - અમાવાસ્યા પરિસમાપ્તિ વેળાએ ઉત્તરાફાગુનીના ૪૪ મુહૂર્તા અને મુહૂર્તના ૩૫/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૬૫-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તેથી જ કહે છે - તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. તેને બે વડે ગુણતાં થાય ૧૩૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬ર ભાગ અને તેમાંના ૧૬ર ભાગને ૬૩ વડે છેદીને ૨-ચૂર્ણિકા, ભાગો. તે આ રીતે શશિ - ૧૩૨/૧૦/ર થાય. તેમાં પહેલા પુનર્વસુ શોધનક શોધિત થાય છે. ૧૩૨ મુહૂર્વથી ૨૨-મહૂર્તો શુદ્ધ થતાં પછી રહેશે-૧૧૦, તેમાંથી એક મુહૂર્ત લઈને ૬૨ ભાગ કરીએ. કરીને તે ૬૨ ભાગ, ૬૨-ભાણ સશિમાં ઉમેરીએ. તેથી દૂર ભાગો, તેમાંથી ૪૬ શુદ્ધ થતાં પછી રહેશે શ૬, પછી ૧૦૯ મુહૂર્તથી 30 વડે પુષ્ય શોધિત થાય. પછી રહેશે-૭૯. તેમાંથી પણ ૧૫- મુહૂર્ત વડે આશ્લેષા શોધિત થાય. તેથી રહેશે ૬૪. તેમાંથી પણ ૩૦ મુહર્ત વડે મઘા શોધિત થાય. તેથી રહેશે - ૩૪, તેમાંથી પણ ૩૦ મુહર્ત વડે પૂર્વાફાલ્ગની શોધિત થાય. પછી રહેશે-ચાર. ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હરાદ્ધોબ છે અને તે ૪૫-મુહૂર્ત પ્રમાણ છે. તેથી અહીં આવેલ-ઉત્તરાફાગુની નક્ષત્રના ચંદ્રયોગ ઉપામતના ૪૦ મુહર્તામાં એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને પછી ૫૬-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા બીજી અમાસની પરિસમાપ્તિને પામે છે. ધે આ જ બીજી અમાવાસ્યામાં સૂર્ય નક્ષત્ર પૂછે છે – પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - x • ઉત્તરાફાલ્ગની વડે યુક્ત સૂર્ય બીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે - બીજી અમાવાસ્યા પરિસમાપ્તિ વેળામાં ઉત્તરાફાગુની વડે, જેમ ચંદ્રના વિષયમાં કહ્યું, તેમજ અહીં પણ કહેવું જોઈએ. તે આ પ્રમાણે-૪૪ મુહર્ત અને એક મુહૂર્તના ૩૫/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. આ બંને ચંદ્ર-સૂર્યના નક્ષત્ર-પરિજ્ઞાન હેતુના કરણના સમાનત્વથી જાણવું. બીજી સામાવાસ્યા વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - x " ને સુગમ છે. ભગવંત કહે છે • x હસ્ત વડે યુક્ત ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે ૬૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હતના ચાર મુહd અને એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગ ૬૨ ભાગને ૧/૬૭ થી છેદીને તેના હોતા ૬૪ ચૂર્ણિકા ભાણ બાકી રહે છે. તેથી કહે છે – તે જ ધવરાશિ – ૬૬) ૫/૧. હાલ ત્રીજી અમાવાસ્યાની વિચારણા છે માટે ત્રણ વડે ગુણીએ છીએ. તેથી પ્રાપ્ત સંખ્યા છે - ૧૯૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૫/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના 3/ ૬૭ ભાગ. તેથી સંખ્યા આવશે - ૧૯૮/૧૫|3. પછી આનાથી ૧૭૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે આશ્લેષાદિથી ઉત્તરાફાલ્ગની સુધીના નાગો શુદ્ધ થાય છે. પછી રહે છે. ૨૫-મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૧/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના 3/૬૭ ભાગ. તેથી પ્રાપ્ત સશિ આ રીતે - ૨૫/૩૧/3. તે રીતે આવેલ હસ્તનમનો ચંદ્ર સાથે યોગ પામીને ચાર મુહૂર્તમાં એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા ત્રીજી અમાવાસ્યા પૂરી થાય છે. અહીં જ સૂર્યવિષયક પ્રશ્નસૂતર કહે છે - ૪ - સુગમ છે. ભગવંત કહે છે • x • હસ્ત નક્ષત્ર વડે જ યુક્ત સૂર્ય પણ ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. આ બંનેના પણ કરણની સમાનાર્થતાથી જાણવું. બાકીના પાઠ વિષયમાં અતિદેશ કહે છે - જેમ ચંદ્રના વિષયમાં હરતનું શેષ કહ્યું, તેમ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે હતના ચાર મુહૂર્તા અને એક મુહૂર્વના ૩૦/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૨-ચૂર્ણિકા ભાગ રહેતા. હવે ૧૨મી અમાવાસ્યા વિષયક પ્રશ્નસૂત્ર કહે છે • x • તે સુગમ છે. ભગવંતે કહ્યું - આદ્ધ વડે યુક્ત ચંદ્ર બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. ત્યારે આદ્રાના ચાર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૫૪ ચૂર્ણિકા ભાગ રહેતા. તેથી જ તે જ ઘુવરાશિ - ૬૬/૫/૧. બારમી અમાવાસ્યાની વિચારણા વર્તે છે, તેથી બાર વડે ગુણીએ. તો ૭૯૨ મુહર્ત અને એક મુહૂર્તના ૬૦/૬ર ભાગ અને ૧૨ ભાગના ૧૨/૬૭ ભાગ- ૭૯૨/૬૦/૧૨. આનાથી ૪૪૨ મહતું અને એક મહત્ત્વના ૪૬/૬૨ વડે આશ્લેષાદિથી ઉત્તરાષાઢા પર્યાની નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૩૫o મુહર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ, તેમાંના ૧/૬ ભાગના ૧૨/૩ ભાગ. તેથી આવશે – ૩૫૦|૧૪|૧૨. પછી 30 મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ વડે અને ૧૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતાદિથી રોહિણી પર્યાના નક્ષત્રો શોધિત થાય છે. ત્યારપછી રહે છે - ૪ મુહૂર્તી અને એક મુહૂર્તના પ૧/૬ ભાગ અને ૧/ ૬૨ ભાગના ૧૩/૬૩ ભાગ. તેથી થશે- ૪૦/પ૧/૧૩. તેમાંથી ૩૦ મુહૂર્ત વડે મૃગશિર શુદ્ધ થતાં પછી રહેશે ૧૫ મુહૂર્તો. બાકી પૂર્વવત્. ૧૦/૫૧/૧૩. તેથી આવેલ આદ્રનિક્ષત્રનો ચંદ્ર સાથે સંયુક્ત ચાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગોમાં ૧/ દુર ભાગના ૫૪/ક ભાગોમાં અર્થાત્ ૪|૧૦|૫૪ રહેતા બારમી અમાસ પરિસમાપ્ત થાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૫ ૬૫ - = - - હવે સૂર્યના વિષયમાં પ્રશ્ન કહે છે - ૪ - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x આર્દ્રા વડે યુક્ત સૂર્ય પણ બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. બાકીના પાઠના વિષયમાં અતિદેશ કહે છે જેમ ચંદ્રના વિષયમાં આર્દ્રનું શેષ કથન છે, તેમ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે – આર્દ્રા ચાર મુહૂર્ત અને મુહૂર્તના ૧૦/૬૨ ભાગમાં ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૫૪-ચૂર્ણિકા ભાગ રહે છે. છેલ્લી બાસઠમી અમાવાસ્યાના વિષયમાં પ્રશ્ન કહે છે - • તે સુગમ છે. ભગવંતે કહ્યું - x - પુનર્વસુ યુક્ત રચંદ્ર છેલ્લી ૬૨-મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. તે આ - ચરમ બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ વેલામાં પુનર્વસુ નક્ષત્રના ૨૨મુહૂર્તો અને મુહૂર્તના ૪૬/૬૨ ભાગ મુહૂર્ત બાકી રહેતા. તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ – ૬૬|૫|૧ છે. તેને ૬૨ વડે ગુણીએ, તેથી મુહૂર્તોના ૪૦૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોના ૩૧૦ અને ૧/૬૨ ભાગના ૬૨/૬૭ ભાગો ૪૦૯૨|૩૧૦|૬૨. પછી આમાંથી ૪૦૪૨ મુહૂર્તમાંના એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે પહેલું શોધનક શુદ્ધ થાય છે. - - - પછી રહેશે ૩૬૫૦ મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૬૪/૬૨ માંના ૧/૬૨ ભાગના ૬૨/૬૩ ભાગ - ૩૬૫૦|૨૬૪|૬૨. તેથી અભિજિત્ આદિથી ઉત્તરાષાઢા પર્યન્તના સર્વ નક્ષત્રપર્યાય વિષય શોધનક ૮૧૯ મુહૂર્તોના એક મુહૂર્તના ૨૪/૬૨ માંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગે – ૮૧૯|૨૪|૬૬. એ પ્રમાણે આવા પ્રમાણને ચાર વડે ગુણીને શોધિત કરીએ. -- ત્યારપછી ૩૭૪ મુહૂર્તોના એક મુહૂર્તના ભાગોમાંના ૧૬૪/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો – ૩૭૪|૧૬૪|૬૬. પછી ફરી પણ ૩૦૯ મુહૂર્તોના એક મુહૂર્તના ૨૭/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૩ ભાગે વડે અભિજિતાદિથી રોહિણી પર્યન્તના શોધિત થાય છે. ત્યારપછી રહેશે - ૬૭ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ – ૬૭/૧૬/ . પછી ૩૦ મુહૂર્ત વડે મૃગશિર, ૧૫ મુહૂર્ત વડે આર્દ્ર પણ શોધિત થાય છે. પછી બાકી રહેશે ૫ – ૨૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ. તેથી આવેલ ચંદ્ર સાથે સંયુક્ત પુનર્વસુ નક્ષત્ર - ૨૨ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો બાકી રહેતાં બાસઠમી અમાવાસ્યા પૂર્ણ કરે છે. હવે સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - ૪ - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x - સૂર્ય પણ પુનર્વસુની સાથે યોગ પામીને છેલ્લી બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. શેષ વિષયમાં અતિદેશ કહે છે - x - ચંદ્રના વિષયમાં પુનર્વસુ વિશે કહ્યું, તેમજ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે – પુનર્વસુના ૨૨-મુહૂર્તો અને */૬૨ મુહૂર્ત બાકી રહેતા. - સૂત્ર-૯૬ : જે આધુ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ ૮૧૯ મુહૂર્તો 24/5 ૬૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અને મુહૂર્તના ર/દુર ભાગમાં ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૨-ચૂર્ણિકા ભાગ ગ્રહણ કરીને ફરી તે ચંદ્ર અન્ય સર્દેશ નક્ષત્ર સાથે અન્ય દેશમાં યોગ કરે છે. જે આધ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૯/૬૨ ભાગમાં ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગ ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર તે જ નક્ષત્ર સાથે અન્ય દેશમાં યોગ કરે છે. જે આધુ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ – ૫૪,૯૦૦ મુહૂર્તો ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર અન્ય તાશ એવા તે દેશમાં યોગ કરે છે. જે આધુ નક્ષત્રમાં જે-જે દેશમાં ચંદ્ર યોગ કરે છે. તે આ છે ૧,૦૯,૮૦૦ મુહૂર્ત ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર તે નક્ષત્ર સાથે, તે દેશમાં યોગ કરે છે. જે આજના નક્ષત્રથી જે દેશમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે આ છે – ૩૬૦ અહોરાત્રને ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય બીજા તેવા પ્રકારના નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે. જે આજના નથી સૂર્ય તે દેશમાં યોગ કરે છે, તે આ છે – ૩૨૦ અહોરાત્ર ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય તે જ નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે. જે નક્ષત્ર વડે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ છે – ૧૮૩૦ અહોરાત્ર ગ્રહણ કરીને ફરી પણ સૂર્ય અન્ય નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે. જે આજના નક્ષત્ર વડે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ ૩૬૬૦ અહોરાત્ર ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય તે જ નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે. • વિવેચન-૯૬ ઃ હવે જે નામ તેવા પ્રકારના નામનું કે તે જ દેશમાં અથવા બીજામાં જેટલાં કાળથી ફરી ચંદ્ર સાથે યોગ પામે છે. તેટલો કાળ દર્શાવવા માટે કહે છે – જે નક્ષણની સાથે ચંદ્ર આજે - વિવક્ષિત દિવસે યોગ કરે છે, અને જે દેશમાં કરે છે, તે ચંદ્ર આ – વક્ષ્યમાણ સંખ્યક, તે જ કહે છે – ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગોને ગ્રહણ કરીને - અતિક્રમીને. ફરી પણ તે ચંદ્ર અન્ય બીજા સર્દેશ નામના નક્ષત્ર વડે યોગ જે દેશમાં કરે છે. અહીં આ ભાવના છે - અહીં ચંદ્ર, સૂર્ય નક્ષત્રો મધ્યે નક્ષત્રો સર્વ શીઘ્ર છે, તેનાંથી પણ મંદગતિવાળા સૂર્યો, તેનાથી પણ મંદગતિવાળા ચંદ્રો છે અને તે આગળ સ્વયં જ કહેશે. ૫૬-નક્ષત્રો પ્રતિનિયત તાપાંતરાલ દેશો ચક્રવાલ મંડલપણે વ્યવસ્થિત હંમેશાં એકરૂપપણે પરિભ્રમણ કરે છે તેમાં યુગની આદિમાં અભિજિત નક્ષત્ર સાથે ચંદ્ર યોગને પામે છે અને તે યોગ પામેલ એવો ધીમે-ધીમે પાછળ ખસતા તે નક્ષત્રથી અતિ મંદગતિપણાથી જાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨૨/૯૬ ૬૮ પછી નવ મુહૂર્તોમાંના એક મુહૂર્તના *દુર ભાગોમાંના ૧ર ભાગના ૫૬ ભાગોને અતિક્રમીને આગળ શ્રવણ સાથે યોગ કરે છે. ત્યારપછી પણ ધીમે ધીમે ઘટતા ૩૦-મુહૂર્તથી શ્રવણ સાથે યોગને સમાપ્ત કરીને આગળ ધનિષ્ઠા સાથે યોગને પામે છે. એ પ્રમાણે સ્વ-સ્વ કાળને આશ્રીને બધાં પણ નક્ષત્રો સાથે યોગ ત્યાં સુધી કહેવો. જ્યાં સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર યોગ આવે આટલા કાળથી ૮oo [૮૧૯ ?] મુહૂર્ત અને એક મુહના ૨૪ ભાગોમાંના ૧ર ભાગના ૬૬/૩ ભાગો થાય છે. તેથી કહે છે - છ નબો ૪૫ મુહૂર્તવાળા છે, તેથી ૬ને ૪૫ વડે ગુણતાં થાય છે - ૨૩૦. છ નક્ષત્રો ૧૫-મુહૂર્વોવાળા છે ફરી છને ૧૫ વડે ગુણીએ એટલે થશે ૯૦ પંદર નાગો ૩૦-મુહૂર્તવાળા છે, તેથી ૧૫ને ૩૦ વડે ગુણીએ, આવે છે - ૪૫૦. અભિજિત્ નવ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪૬ર ભાગો અને તેમાંના *દુર ભાગના ૬/૬ ભાગો થાય છે. ઉક્ત બધી સંખ્યાને એકઠી કરતાં ચોક્ત મુહર્ત સંખ્યા થાય છે – ૮૧૯ - ર૪,ર૫૬/આટલો નક્ષત્ર માસ થાય. તેથી ત્યારપછી જે અભિજિત્ નક્ષત્રને અતિકાંત થઈને તે પછીના બીજા અભિજિત નક્ષત્ર સાથે નવ મુહૂર્નાદિકાળ યોગને પામે છે. પછી પરમ અપર બીજા ૨૮ સંબંધી શ્રવણ સાથે યોગ પામે. એ પ્રમાણે પૂર્વવતુ ઉત્તરાષાઢા સુધી કહેવું. ત્યારપછી ફરી પ્રથમથી જ અભિજિત નક્ષત્ર સાથે યોગને પામે છે. તેથી પુવોંકત ક્રમથી શ્રવણાદિ વડે [યોગ થાય એ પ્રમાણે સર્વકાળ પણ જાણવું. તેથી વિવક્ષિત દિવસમાં જે દેશમાં જે નક્ષત્ર સાથે યોગ કરીને ચંદ્ર, તે યથોકત મુહd સંખ્યાતિકમથી ફરી તેવા જ બીજા નક્ષત્ર સાથે બીજા દેશમાં યોગ કરે છે, પરંતુ તે જ નક્ષત્ર અને તે જ દેશમાં કરતો નથી - તથા - ૩૪ - વિવક્ષિત દિવસમાં જે નબ સાથે યોગ જે-જે દેશમાં ચંદ્ર જોડે છે. તે આ વક્ષ્યમાણ સંખ્યક છે. તે જ કહે છે – ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૯.ર ભાગમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૫૬-ચૂર્ણિકા ભાગોને અતિક્રમીને ફરી પણ તે ચંદ્ર તે જ નક્ષત્ર સાથે યોગ કરે છે. પરંતુ બીજા દેશમાં, તે જ દેશમાં નહીં કઈ રીતે? તેનો ઉત્તર આપે છે - અહીં ફરી તે જ દેશમાં તે જ નબ સાથે યોગ બે યુગ કાળ અતિકમી યથાર્થ કેવળ વેદથી જ્યોતિ ચક્રગતની પ્રાપ્તિ છે, જંબૂદ્વીપમાં પ૬ જ નાનો છે, તેથી વિવક્ષિત નક્ષત્ર યોગ હોતા, ત્યાંથી આરંભી ૫૬ નક્ષત્ર અતિક્રમીને તે જ નક્ષત્ર સાથે યોગ કરે છે. ૫૬-નક્ષત્ર અતિક્રમીને પૂર્વોક્ત ૨૮- નમુહૂર્વ સંધ્યાદિ ગુણ સંખ્યાથી, તેથી કહ્યું – ૧૬૩૮ આદિ. તેથી તેવા જ કે તે નક્ષત્ર સાથે બીજા દેશમાં જેટલા કાળથી ફરી પણ યોગ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ થાય છે, તેટલો કાળ વિશેષ કહ્યો. હવે તે જ દેશમાં, તેવા પ્રકાર કે તે નક્ષત્ર સાથે કરી પણ યોગ જેટલા કાળથી થાય છે, તેટલા કાળ વિશેષને કહે છે - વિવક્ષિત દિવસમાં જે નક્ષત્ર સાથે યોગ જે દેશમાં ચંદ્ર કરે છે તે ચંદ્ર આ વફ્ટમાણ સંખ્યક છે, તેને કહે છે – પ૪,00 મુહર્ત અતિક્રમીને ફરી પણ તે ચંદ્ર અન્ય તેવા જ નક્ષત્ર સાથે તે જ દેશમાં યોગ કરે છે, અહીં આ ભાવના છે - વિવક્ષિત યુગમાં વિવક્ષિત ૨૮-નક્ષત્રો મળે જે નગ સાથે, જે દેશમાં જ્યારે ચંદ્રનો યોગ થાય, ફરી તે જ દેશમાં ત્યાં જ, તે નક્ષત્ર સાથે યોગ વિવક્ષિત યુગથી આરંભીને ત્રીજા યુગમાં, બીજામાં નહીં. કઈ રીતે ? પૂછતાં કહે છે - અહીં યુગાદિથી આરંભીને પહેલાં નક્ષત્રમાસમાં જે એક આદિથી ૨૮-નક્ષત્રોને સમતિક્રમે છે, બીજા નક્ષત્ર માસથી, તેનાથી અપર દ્વિતીય, તેથી ફરી ત્રીજા નમ્ર માસથી તે જ પ્રમાદિ ૨૮-નમો ચોથા વડે ફરી તે જ બીજામાં, એ પ્રમાણે સર્વકાળ, યુગમાં ૬-ગ્નબ માસ છે, તે સંખ્યા વિશ્વમા છે, તેથી વિવક્ષિત યુગ પરિસમાપ્તિમાં બીજા યુગના આરંભે જે વિવક્ષિત યુગની આદિમાં ભોગવેલ નાગો, તેનાથી બીજા જ દ્વિતીયોને ભોગમાં લે છે, પણ તે જ નમો નહીં. બે યુગમાં ૧૩૪ નક્ષત્રમાસ હોય છે. તે ૧૩૪ નક્ષત્ર માસ સંખ્યા સમ છે, તેથી બીજા યુગની પરિસમાપ્તિમાં ૫૬ નક્ષત્રો સમાપ્તિને પામે છે. ત્યારપછી વિવક્ષિત યુગથી આરંભીને ત્રીજા યુગમાં તે જ નક્ષત્રથી તે જ દેશમાં ત્યારે ચંદ્રનો યોગ છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર અને એકૈક અહોરાકમાં ૩૦ મુહૂર્તા છે. તેથી ૧૮૩૦ ને ૩૦ વડે ગુણતાં ચોક્ત મુહૂર્ત સંખ્યા થાય છે. ચોક્ત મુહૂર્ત સંખ્યા અતિકમતા તેવા જ નક્ષત્ર સાથે યોગ, તે જ દેશમાં ચંદ્ર કરે છે. પણ તે નક્ષત્રથી બીજામાં કે બીજા દેશમાં નહીં, તા નેof ઈત્યાદિ. સૂગ અક્ષરાર્થને આશ્રીને સુગમ છે, ભાવના પૂર્વવત્ કરવી. વિશેષ આ - બે યુગકાળ ૩૬૬૦ અહોરાત્રોના એકૈક અહોરમાં 30-મુહd, તે રીતે ૩૬૬૦ ને ૩૦ વડે ગુણતા ચોક્ત મુહૂર્ત સંખ્યા થાય છે. તે જ તેવા પ્રકારના કે તે માત્ર સાથે બીજા કે તે જ દેશમાં ચંદ્રનું યોગકાળ પ્રમાણ કહેલ છે. હવે સૂર્યના વિષયમાં તે કહે છે - x - મg - વિવક્ષિત દિવસમાં જે નળ સાથે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ ૩૬૬-અહોરાને અતિક્રમીને ફરી પણ તે સૂર્ય, તે જ દેશમાં, તેવા પ્રકારે જ કે અન્ય નક્ષત્ર સાથે યોગ કરે છે, તેની સાથે જ નહીં. કઈ રીતે ? એમ પૂછતા ઉત્તર આપે છે – અહીં ચંદ્ર નક્ષત્ર માસથી એકાદિ ૨૮ નામો ભોગવીને, સૂર્ય પણ ૩૬૬ અહોરાત્ર વડે એક સૂર્ય સંવત્સર છે. પછી બીજી ૩૬૬ અહોરાત્રો વડે અન્ય દ્વિતીયા૨૮ નખોને ભોગવે છે ત્યારપછી ફરી તે જ પ્રથમા-૨૮ નખોને ત્યાં સુધી અહોરામ સંખ્યા વડે ક્રમથી યોગ કરે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૦/૨/૯૬ થo. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વિવક્ષિત મંડલમાં ગતિયુક્ત હોય છે. તે કાળમાં બીજો ઐરાવત ક્ષેત્રને પ્રકાશનો વિવક્ષિત ચંદ્ર તે જ વિવક્ષિત મંડલમાં ગતિ સમાપન્ન થાય છે. એમ બીજા સૂત્રો પણ કહેવા. વિશેષ એ કે ઉક્ત પ્રકારે ગ્રહણ અને નક્ષત્રમાં પણ બબ્બે આલાવાઓ કહેવા. - X - X - X - X - ઉભયથી-દક્ષિણ અને ઉત્તરના કે પર્વ અને પશ્ચિમના. આ નક્ષત્ર વિજય નામના બાવીશમાં પ્રાકૃતપ્રાકૃતમાં આ નક્ષત્ર ફોમ પરિભાગ કહેલ છે. મંડલને સ્વસ્વકાળથી ૫૬ નક્ષત્રો વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્યમાન સંભાવ્યા છે, તેટલા માત્ર બુદ્ધિ પરિકલ્પિત લાખને ૯૮૦૦ વડે છેદીને વ્યાખ્યા કરેલ છે, તે પૂર્વવતુ. આ અનંતરોક્ત-ભગવંતના ઉપદેશથી કહું છું. આ ગ્રંથકારનું વચન છે, અથવા આ ભગવદ્વચન શિષ્યોને દૃઢતા ઉપજાવવા છે. તેથી આ બધું સત્ય છે, તેવો વિશ્વાસ રાખવો. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ત્યારપછી ૩૬૬ અહોરાત્રને અતિક્રમીને સૂર્યના તે જ દેશમાં, તેવા પ્રકારે કે બીજા નક્ષત્ર સાથે યોગ કરે છે, તેની સાથે જ નહીં. તા ને ઈત્યાદિ, આ સૂત્રનો અક્ષરાર્થ પ્રતીત અને સુગમ છે. ભાવના પણ પૂર્વવત કરવી. - x • Iઇ - વિક્ષિત દિને જે નક્ષત્ર સાથે સૂર્ય જે દેશમાં ચોગ કરે છે, તે આ ૧૮૩૦ અહોરણ અતિક્રમીને ફરી પણ તે જ દેશમાં અન્ય જ તેવા પ્રકારના નામ સાથે યોગ કરે છે, પણ તેની જ સાથે નહીં. - કઈ રીતે? તે કહે છે - અહીં ૧૮૩૦ અહોરાકનો એક યુગ થાય છે. તેમાં સૂર્ય વિવાિત દિવસથી આરંભીને તે જ દેશમાં તે જ દિવસે, તે જ નક્ષત્ર સાથે યોગમાં ત્રીજા સંવત્સરમાં આવે છે અને યુગમાં સૂર્ય વર્ષ પાંચ છે. તેથી બીજા કે પાંચમાં સૂર્ય સંવત્સરમાં સૂર્યના તે જ નક્ષત્રથી, તે જ કાળમાં યોગ કરે છે, પણ યુગાતિક્રમીને છઠ્ઠા વર્ષમાં નહીં. તા નેT૦ ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે – ૩૬૬૦ અહોરાત્ર બે યુગમાં થાય છે. બે યુગમાં દશ સૂર્ય નક્ષત્રો, તેથી બે યુગ અતિક્રમીને અગિયારમાં વર્ષમાં સૂર્ય તે જ નક્ષત્ર સાથે, તે જ દેશમાં યોગ ઉત્પન્ન થાય છે. આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્યો. એકૈક ચંદ્ર ભિન્ન ગ્રહાદિ પરિવાર છે, એમ સાંભળીને કોઈ એમ પમ માને કે જેમ ભિન્નકાળ મંડલોમાં ચંદ્રાદિની ગતિ અને ભિન્નકાળ, તે નમ્રાદિ સાથે યોગ કરે છે. તેથી તે આશંકાને દૂર કરવા કહે છે– • સૂત્ર-૯૭ જ્યારે આ ચંદ્ર ગતિ સમાપન્ન હોય છે, ત્યારે બીજી પણ ચંદ્ર ગતિસમાજm થાય છે. જ્યારે બીજી પણ ચંદ્ર ગતિ સમાપન્ન થાય છે, ત્યારે આ ચંદ્ર પણ ગતિસમાપન્ન થાય છે. જ્યારે આ સૂર્ય ગતિ સમાપન્ન થાય છે, ત્યારે બીજે પણ સૂર્ય ગતિ સમાપન્ન થાય છે. જ્યારે બીજો સૂર્ય ગતિસમાપન્ન હોય છે ત્યારે આ સૂર્ય પણ ગતિ સમાપ હોય છે. એ પ્રમાણે ગ્રહ અને નક્ષત્ર પણ જાણવા. જ્યારે આ ચંદ્ર યુકત યોગથી થાય, ત્યારે બીજો ચંદ્ર પણ યુકત યોગથી થાય છે. બીજો ચંદ્ધયુકત યોગથી થાય ત્યારે આ ચંદ્ર પણ યુકત યોગ થાય છે એ પ્રમાણે સૂર્ય, ગ્રહ, નક્ષત્ર પણ છે. સદાને માટે ચંદ્ર - x • સૂર્ય - ૪ - ગ્રહ • x • નક્ષત્રો યોગ વડે યુક્ત હોય છે. બંને બાજુથી પણ ચંદ્ર • x • સૂર્ય - X - ગ્રહ - ૮ - નશ્વ યોગથી યુક્ત છે. મંડલ, લાખને ૬૮oo વડે છેદીને, આ ના ક્ષેત્ર પરિભાગ નઝ વિજય પામૃતમાં કહેલ છે - તેમ હું કહું છું • વિવેચન-૯૭ :જે કાળમાં આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન ભરતોને પ્રકાશતા વિવતિ ચંદ્ર, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-/૯૮ # પ્રાકૃત-૧૧ છે — — — — — છે એ પ્રમાણે દસમું પ્રાભૃત કહ્યું, હવે અગિયારમું આરંભે છે, તેનો આ અધિકાર છે - “સંવસરોની આદિની વકતવ્યતા”. તેથી તે વિષયક પ્રશ્ન કહે છે - • સૂગ૯૮ : તે સંવત્સરની આદિ કઈ રીતે કહી છે, તેમ કહેવું? તેમાં નિષે પંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ચંદ્ર, (૨) ચંદ્ર, (૩) અભિવર્ધિત, (૪) ચંદ્ર, (૪) અભિવર્ધિત તો આ પાંચ સંવત્સરોમાં પહેલા ચંદ્ર સંવત્સરની આદિ શું કહેલી છે ? જે પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પર્યવસાન છે, તે પહેલા સંવત્સરની કે જે અનંતર પુરસ્કૃત રામય છે, તેની આદિ છે. જે બીજ ચંદ્ર સંવત્સરની આદિ છે, તે પહેલા ચંદ્ર સંવત્સરનો અનંતર પશ્ચાd૧૮ સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નામ સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નrગના ૨૬ મુહૂર્ત અને એક મુહૂર્તના ર૪/ર ભાગ અને દુર ભાગને ૬૭ વડે છેદીને જે ૫૪ ચૂર્ણિકા ભાગ બાકી રહે ત્યારે. તે સમયે સૂર્ય કયા નામ સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે પુનર્વસુના સોળ મુહૂર્ત અને એક મુહૂર્તના ‘ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૨૦ ચૂર્ણિકાભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોના બીજ સંવત્સરની આદિ શું કહી છે તેમ કહેવું ? જે પહેલાં સંવત્સરનું પવિસાન, તે બીજ ચંદ્ર સંવત્સરની આદિ, પહેલાના અનંતર પશાવ સમયને કહેવી. તો તેનું પર્યવસાન શું કહેલ છે, તેમ કહેવું? જે ત્રીજા અભિવર્તિત સંવત્સરની આદિ છે, તે બીજ સંવત્સરનો અનંતર પશ્ચાત સમયનું પર્યવસાન છે. તે સમયે ચંદ્ર કયા નps સાથે યોગ કરે છે? પૂવષાઢા સાથે. પૂવષિાઢાના સાત મુહૂર્ત અને એક મુહૂર્તના 8 ભાગ અને દૂર ભાગને ૬૦ વડે છેદતા સાત ચૂર્ણિકા ભાગ રહેતા કરે છે. આ પાંચ સંવત્સરોમાં ત્રીજ અભિવર્ધિત સંવત્સરની અાદિ શું કહેલી કહેવી ? જે બીજ ચંદ્ર સંવત્સરનું પર્યાવસાન છે, તે અનંતર પશ્ચાવકુ સમય એ ત્રીજ અભિવર્ધિત સંવત્સરની આદિ છે. [બીજ સંવારનું] પર્યવસાન શું કહે છે, તેમ કહેવું? જે ચોથા ચંદ્રસંવત્સસ્તી આદિ છે, તે બીજ અભિવર્ધિત સંવત્સરના વિસાનનો અનંતર સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પશ્ચાતકૃદ્ધ સમય છે. તે સમયે ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢાના ૧૩ મુહૂર્ત અને એક મુહૂર્તના BJર ભાગ તથા તે દૂર ભાગને ૬૭ વડે છેદીને રહેતા ૨૭ ચૂર્ણિકા ભાગે કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે? પુનર્વસુ સાથે. પુનર્વસુના બે મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૬/ભાગ તથા દૂર ભાગને ૬૭ વડે છેદીને ૬૦ ચૂર્ણિા ભાગ બાકી રહેતા. આ પાંચ સંવત્સરોમાં ચોથા સંવત્સરની આદિ શું કહી છે તેમ કહેવું? જે બીજ અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશાવતું સમય છે, તે ચોથા સંવત્સરની આદિ છે. | (ચોથા સંવત્સરની પર્યાવસાન શું કહેવું? જે છેલ્લા અભિવતિ સંવારની આદિ, તે ચોથા સંવત્સરના વિસાનમાં અનંતર પtal44 સમય છે, તેમ કહેવું તે સમયે ચંદ્ર કયા નાઝ સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢાથી. ઉત્તરાષાઢા નtઝના ૪૦-મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૦/ર ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૬૪ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તે સમયે સૂર્ય કયા નામ સાથે યોગ કરે છે ? પુનર્વસુ સાથે પુનર્વસના ર૯-મુહૂર્ત અને એક મુહૂર્વના ૧/૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદતા ૪મૂર્ણિકા ભાગ બાકી રહેતા. - આ પાંચ સંવત્સરોમાં પાંચમાં અભિવર્ધિત સંવત્સરની આદિ શું કહેતી છે, તેમ કહેવું જે ચોથા ચંદ્ર સંવત્સરના પર્યવસાનનો અનંતરપદ્માવત સમય છે, તે પાંચમાં સંવત્સરની આદિ છે. પિાંચમાં સંવત્સની પવિસાન શું કહેa જે પળ વસંવત્સરની આદિ છે, તે પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પર્યવસાનનો અનંતર પશાવવ સમય છે.. તે સમયે ચંદ્ર કયા નps સાથે યોગ કરે છે : ઉત્તરાષાઢા સાથે. ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયે. તે સમયે સૂર્ય કયા નr સાથે યોગ કરે છે પુષ્ય સાથે. પુષ્યના જ મુહર્તા અને એક મુહૂર્તના 'ર માં દુર ભાગને ૬૦ વડે છેદતાં ૪૩-મૂર્શિકા ભાગ બાકી રહેતા. - વિવેચન-૯૮ :કયા પ્રકારે ભગવા આપે સંવત્સરોની આદિ કહેલી છે ? ભગવંતે કહ્યું : સંવત્સરના વિચારના વિષયમાં વિશે આ પાંચ સંવસરો કહેલા છે, તે આ પ્રમાણે - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવદ્ધિત, આનું સ્વરૂપ પૂર્વે કહેલ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૧/-/૯૮ ફરી પ્રશ્ન કરે છે -xઆ પાંચ સંવત્સરમાં પહેલાં ચંદ્ર સંવત્સરની શું આદિ કહેલી છે ? ભગવંતે કહ્યું - X- જે પાશ્ચાત્ય યુગવર્ના પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પર્યવસાન સમય, તેથી અનંતર પુરસ્કૃત-ભાવી જે સમય, તે પહેલા ચંદ્ર સંવત્સરની આદિ છે, તે જ પ્રથમ સંવત્સરની આદિ જાણવી. હવે પર્યવસાન સમય પૂછે છે - x • તે પ્રથમ ચંદ્ર સંવત્સરનું પર્યવસાન શું કહેલ છે ? ભગવંતે કહ્યું - x • જે બીજા ચાંદ્ર સંવત્સરની આદિ-આદિ સમય, તે અનંતર જે અતીત સમય, તે પહેલા ચાંદ્ર સંવત્સરનો પર્યવસાન સમય છે. તે ચાંદ્ર સંવત્સર પર્યવસાનરૂપ સમયમાં ચંદ્ર કયા નામ સાથે યોગ કરે છે ? ભગવંતે કહ્યું - ઉત્તરાષાઢા સાથે. આ બારમી પૂર્ણિમા વડે ચંદ્ર સંવત્સર થાય છે. તેથી જે પૂર્વે બારમી પૂર્ણિમામાં ચંદ્રનામયોગપરિમાણ અને સૂર્યનારા યોગ પરિમાણ કહ્યો, તે જ અન્યૂનારિક્ત અહીં પણ જાણવું. તે પ્રમાણેની જ ગણિતભાવના કરવી, જોઈએ. એ પ્રમાણે બાકીના સંવત્સગત-આદિ પર્યવસાન સૂમોની ભાવના પ્રાકૃતની સમાપ્તિ સુધી કરવી. વિશેષ એ કે અહીં ગણિત ભાવના કરીએ છીએ. તેમાં બીજા સંવત્સરની પરિસમાપ્તિ એ ચોવીશમી પૂર્ણિમાની પરિસમાપ્તિ છે. તેમાં ઘુવરાશિ-૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના “દુર ભાગ અને ૧ર ભાગના ૧/૪ ભાગ છે. આ પ્રમાણને ૨૪ વડે ગુણીએ તેથી આવશે ૧૫૮૪ મુહૂત અને મુહૂર્તગત ૬૨ ભાગના ૧૨૦માં ૧/૨ ભાગના ૨૪/૭ ભાગ અથ - ૧૫૮૪|૧૨૦૨૪. ત્યારપછી આ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગમાંના ૧ર ભાગના ૬૬/છ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શોધિત થાય છે. તેથી પછી ૬૫ મુહર્ત અને મુહૂર્તગત ૬૨-ભાગોના ૯૫ અને ૧૨ ભાગના ૨૫/૭ ભાગ અથતુ /૯૫/૨૫ ત્યારપછી ૩૪૪ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨/૨ ભાગમાંના ૧/દુર ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતથી મૂળપર્યાના નામો શોધિત થાય છે. પછી રહેશે-૨૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૮ર ભાગ, તેમાંના દર ભાગના ૨૬/૩ ભાગ. તેથી આવેલ બીજા ચાંદ્રસંવત્સરના પર્યવસાન સમયે પૂવષિાઢા નક્ષત્રના સાત મુહર્ત અને એક મુહૂર્તના પBદર ભાગ. તેમાંના ૧/૨ ભાગના ૪૧૭ ભાગ શેષ રહે છે ત્યારે સૂર્ય વડે યુક્ત પુનર્વસુના ૪૨-મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૫૨ ભાગ, તેમાંના ૧દર ભાગના ૭ ભાગ રહે. તેથી કહે છે, તે જ ઘુવરાશિ ૬૬/૫/૧ને ૨૪ વડે ગુણતા થશે ૧૫૮૪ મુહૂર્તો અને મુહૂર્તગત ૬૨ ભાગોના ૧૨૦ અને તેમાંના ૧/૨ ભાગના ૨૪/૬૭ ભાગ. અથતુિ ૧૫૮૪/૧૨૦/૨૪. પછી આ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના 8/દુર ભાગમાંના ૧/૨ ભાગના ૬૬/૬ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શોધિત થાય. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ત્યારપછી રહેશે - ૩૬૫ મુહર્તામાં એક મુહર્તગત બાસઠ ભાગોના-૯૫, તેમાં ૧/૨ ભાગના ૨૫/૬૭ ભાગ, તેથી પ્રાપ્ત શશિ - ૩૬૫|૫|૨૫. તેનાથી ૧૯ મુહૂત વડે એક મુહર્તના 3ર ભાગોમાંના ૧૨ ભાગના 33/દફ ભાગ વડે પુષ્ય શોધિત થાય છે. તેથી પછી રહેશે - 9૪૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પર ભાગ અને તેમાંના ૧દુર ભાગના પI૬ ભાગ. પછી ફરી પણ આ ૬૩૪૪ મુહૂર્ત અને એક મહત્ત્વના ૨૪/દર ભાગોમાંના ૧/૨ ભાગના ૬૬/૩ ભાગો વડે આશ્લેષાદિથી આદ્રા સુધીના શોધિત થયા. પછી રહે છે, બે મુહૂર્તના એક મુહૂર્તના ૨૬/ક ભાગ અને તેમાંના ૧ર ભાગના ૬૬ ભાગો - ૨ ર૬/૬૭ શશિ છે, આવેલ બીજા ચંદ્ર સંવત્સર પર્યવસાન સમયમાં પુનર્વસુ નક્ષત્રના ૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગમાંના ૧/૨ ભાગના Iક ભાગ રહેતા. તથા ત્રીજા અભિવર્ધિત નામક સંવત્સરની સમાપ્તિ, 30મી પૂર્ણિમા થાય. તેથી ધવરાશિ ૬૬/૫/૧ને ૩૩ વડે ગુણીએ. તેથી આવશે- ૨૪૪૨ મુહd, મુહૂર્તના ૧૮૫/૬૨ ભાગ, તેમાંના ૧ર ભાગના 35૬૭ રાશિ. - ૨૪૪૨/૧૮૫|38. પછી આમાંથી ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪ ભાગ, તેમાંના દર ભાગના 55/9 ભાગ. એ રીતે એક નક્ષત્ર પર્યાય પરિમાણને બે વડે ગુણીને શોધિત કરાય છે. પછી રહેલ ૮૦૪ મુહૂર્ત અને મુહૂર્તના ૧૩૫/દુર ભાગોના ૧ર ભાગના 36Io ભાગ. - ૮૦૪/૧૩૫/૩૯ શશિ આવે. પછી એમાંથી 9૬૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨*l[ર ભાગોમાંના ૧/ભાગના ૬૬/૬ ભાગ વડે અભિજિતથી પૂર્વાષાઢા પર્યન્તના નક્ષત્રો શોધિત થતાં, પછી રહે છે – ૩૧ મુહર્તા અને એક મુહૂર્તના ૪૮દર ભાગ અને તેમાંના ૧/૨ ભાગમાંના સૈદિક ભાગ. તેથી પ્રાપ્ત શશિ - ૩૧|૪૮/૪o. તેથી આવેલ ત્રીજા અભિવદ્ધિત સંવત્સરના પર્યવસાન સમયમાં ઉત્તરાષાઢા નક્ષત્રના ૧૩ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૩/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગના ૨૭૩ ભાણ રહે. - ત્યારે સૂર્ય વડે સમ્પયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્તના પ૬/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૬૦ ચૂર્ણિકા ભાગ રહેતા, તેથી કહે છે. તે જ ઘવાશિ – ૬૬/૫/૧. તેને ૩૩ વડે ગુણીએ. તેથી આવશે ૨૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૮૫ર ભાગમાંના ૧૨ ભાગના 3થક ભાગો – ૨૪૪૨/૧૮|૩૩ રાશિ આવે. તેથી એમાંથી પૂર્વવત્ સવ નક્ષત્ર પર્યાય પરિમાણને બમણા કરીને શોધિત કરાય છે. પછી રહેશે - ૮૦૪ મુહર્ત અને એક મુહના ૧3૫/૬૨ ભાગમાંના ૧ ભાગના 36 ભાગ. તેથી પ્રાપ્ત રાશિ આવશે - ૮૦૪|૧૩૫/૩૯, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૯૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેથી આવેલ ચોથા ચાંદ્ર સંવત્સર પર્યવસાન સમય, પુનર્વસુ નક્ષત્રના ર૯ મુહૂર્ત અને ૨૧/૨ ભાગ, તેમાંના ૧ર ના ૪/૬૩ ભાગ બાકી રહેતા. પાંચમો અભિવર્ધિત સંવસર પર્યવસાન બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ સમયે જે રીતે પૂર્વે ૬૨-મી પૂર્ણિમાના પરિસમાપ્તિ સમયમાં ચંદ્ર-સૂર્ય નક્ષત્ર યોગ પરિમાણ કહેલ, તેજ અહીં અન્યૂનારિક્ત કહેવું. | મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧૧-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ પછી એમાંથી ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દૈ3/૬૨ ભાગ, તેમાંના ૧/૬ ભાગના 13/5 ભાગ વડે પુષ્ય શુદ્ધ થાય. પછી રહેશે - ૩૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ અને તેમાંના ૧/૨ ભાગના ૬/૬૩ ભાગ – ૩૮૫૯૨૬. પછી ફરી આ - ૩૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ, તેમાંના ૧/૨ ભાગના / તેથી રાશિ આવી - ૩૮૫/૯૨૬. પછી ફરી પણ એમાંથી - 9૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ તથા તેમાંના ૧૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે આશ્લેષાથી આદ્રા સુધીના નક્ષત્રો શોધિત થાય. ત્યારપછી રહેશે - ૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૨ ભાગ, તેમાંના ૧૨ ભાગના ૬ ભાગ. તેથી - ૪૨/૫/૩ રાશિ આવશે. તેથી આવેલ ત્રીજા અભિવર્તિત નામના સંવત્સરનો પર્યવસાન સમય, સૂર્ય સાથે સંયુક્ત પુનર્વસુ બે મુહૂર્ત અને એક મુહૂર્તના પ૬/ર ભાગમાંના ૧/૨ ભાગના ૬૦ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. - તયા - ચોથા ચાંદ્ર સંવત્સર પર્યવસાન ૪લ્મી પૂર્ણિમાની પરિસમાપ્તિમાં પછી તે જ ધવરાશિમાં - ૬૬/૫/૧. તેને ૪૯ વડે ગુણીએ. તેનાથી ૩૨૩૪ મુહર્ત અને એક મુહૂર્તના ૨૪૫ ૨ ભાગ, તેમાંના ૧Jદર ભાગના ૪૯Iક ભાગ – ૩૨૩૪ર૪૫|૪૯. પછી એથી પૂર્વોકત સર્વ નક્ષત્ર પર્યાય પરિમામ ત્રણ વડે ગુણીને શોધીએ. પછી રહેલ ૭૭૭ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧/૨ ભાગ, તેમાંના ૧ર ભાગના પર/૬૩ ભાગ. - ૩૩૩/૧૩o/૫૨. પછી ૩૪૭ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪.ર ભાગોમાંના ૧ ભાગના ૬૬/ભાગો વડે ફરી અભિજિથી પૂવષિાઢા સુધીના નબો શોધીત થાય છે . પછી રહેશે – - પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૧/દુર ભાગ અને ૧ભાગના પBla ભાગ. તેથી આવેલ ચોથા ચાંદ્ર સંવત્સરના પર્યવસાન સમયમાં ઉત્તરાષાઢા નામના ચંદ્રયુક્તના ૩૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ભાગ, તેમાંના ૧૨ ભાગના ૧/૩ ભાગ બાકી રહેતા. ત્યારે સૂર્ય સાથે યુક્ત પુનર્વસુ નક્ષત્રના ૨૯-મુહૂર્તા, અને ચોક મુહૂર્વના ૧/ભાગ, તેમાંના /૨ ભાગને ૬૭ વડે છેદતા ૪૭ ચૂર્ણિકા ભાગ બાકી રહેશે. તેથી કહે છે - તે જ ધુવરાતિ, ૪૯ વડે ગુણીએ. ગુણીને પછી પૂર્વોક્ત સર્વ નક્ષત્ર પયય પરિમાણને ત્રણ વડે ગુણીને શોધિત કરાય છે. રહે છે - 999 મુહd અને એક મુહૂર્તના ૧૩૧/૨ ભાગમાંના ૧૨ ભાગના પણ ભાગ. પછી એમાંથી ૧૯ મુહૂર્ત અને મુહૂર્તના ૪૩૨ ભાગના ૧૨ ભાગના 33 ભાગથી પુષ્ય શુદ્ધ થાય. પછી રહે છે ૩૫૮ મુહૂર્ત અને ૧૨jર મુહૂર્ત, તેના ૧૬/છ ભાગ. પછી ૩૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગના ૧/૨ ભાગના ૬૬/૬ ભાગો વડે આશ્લેષાથી આદ્રી સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે ૧૫-મુહૂર્ત અને ૪ર મુહૂર્ત. તેમાંના ૧ર ના ૧/૩ ભાગ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૯૯ ૫૧/૬૭ છે પ્રાકૃત-૧૨ ૦ એ પ્રમાણે અગિયારમું પ્રામૃત કહ્યું. હવે બારમું કહે છે. તેનો આ અધિકાર છે – “કેટલાં સંવત્સરો હોય છે ?' તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – — * — * — -સૂત્ર-૯૯ - કેટલાં સંવત્સરો કહેલા છે, તેમ કહેવું ? તેમાં આ પાંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, સૂર્ય અને અભિવદ્ધિત. તે આ પાંચ સંવત્સરોમાં પહેલાં નક્ષત્ર સંવત્સરના નક્ષત્રમાસમાં ૩૦ મુહૂર્ત વડે અહોરાત્રથી માપતા કેટલાં અહોરાત્રથી કહેલ છે ? તે ૨૭ અહોરાત્ર, એક અહોરાત્રના ૧/૬૭ ભાગ, અહોરાત્ર વડે કહેલ છે, તેમ કહેવું. તે કેટલા મુહૂર્તાગ્રંથી કહેલ છે ? તે ૮૧૯ મુહૂર્ત અને મુહૂર્તના ૨૭/૬૭ ભાગ મુહૂત્તગ્રિંથી કહેલ છે. - 99 ૫૬/૭ આ કાળને બાર ગણો કરવાથી નાત્ર સંવત્સર થાય. તે કેટલાં અહોરાત્રથી કહેલ છે ? તે ૩૨૭ અહોરાત્ર અને અહોરાત્રના ભાગ અહોરાથી કહેલ છે. તે કેટલાં મુહૂત્તગ્રિંથી કહેલ છે ? તે ૯૮૩ર મુહૂર્ત અને મુહૂર્તના ભાગ મુહૂત્તગ્રંથી કહેલ છે. આ પાંચ સંવત્સરોમાં બીજા ચંદ્ર સંવત્સરના ચંદ્ર માસ ૩૦ મુહૂર્ત વડે અહોરાત્રથી ગણવામાં આવતા કેટલાં અહોરાગથી કહેતા ? તે ૨૯ અહોરાત્ર અને અહોરાત્રના ૩/૨ ભાગ અહોરાગ્રથી કહેવા. તે કેટલાં મુહૂર્વાગ્રથી કહેવા ? તે ૮૫૦ મુહૂર્ત અને મુહૂર્તના ૩૩/૬૬ ભાગ મુહૂત્તગ્રિથી કહેવા. આ કાળને ભારગણો કરતાં ચંદ્ર સંવત્સર આવે. ૧૨/૬૨ તે કેટલાં અહોરાત્રથી કહેવું ? તે ૩૫૪ અહોરાત્ર અને અહોરાત્રના ભાગ અહોરાત્રગ્રંથી કહેવું. તે કેટલાં મુહૂર્વાગ્રથી કહેવું ? તે ૧૦,૬૨૫ મુહૂર્ત અને મુહૂર્તના ૫/૬ર ભાગથી કહેવું. આ પાંચ સંવત્સરોમાં ત્રીજા ઋતુ સંવત્સરના ઋતુ માસમાં ત્રીસ-ત્રીસ મુહૂર્તથી ગણતા કેટલા અહોરાત્રાગ્રંથી કહેલ છે, તેમ કહેવું ? તે ૩૦ અહોરાત્રને અહોરાગ્રથી કહેવું. તે કેટલા મુહૂર્તાગ્રંથી કહેલ છે, તેમ કહેવું ? તે ૯૦૦ મુહૂર્તને મુહૂર્તાગ્રંથી કહેવું. આટલા કાળને બાર ગણો કરતાં ઋતુ સંવત્સર આવે. તે કેટલા અહોરાત્રગ્રંથી કહેલ કહેવું? તે ૩૬૦ અહોરાત્રને અહોરાત્રાણથી કહેવું. તે સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કેટલા મુહૂત્તગ્નિથી કહેલ છે તેમ કહેવું ? તે ૧૦,૮૦૦ મુહૂર્તાગ્રંથી કહેલું કહેવું. આ પાંચ સંવત્સરોમાં ચોથા આદિત્ય સંવત્સરનો સૂર્યમાસ ૩૦-૩૦ મુહૂર્તથી અહોરાત્ર વડે ગણતાં કેટલાં અહોરાત્ર કહેલા કહેવા ? તે ૩૦ અહોરાત્ર અને st સદ્ધ અહોરના અહોરાત્રાગ્રંથી કહેવું. તે કેટલા મુહૂત્તગ્રિથી કહેવું કહેવું ? તે ૧૫ મુહૂર્તાગ્રંથી કહેવું. આ કાળને બારગણું કરતાં આદિત્ય સંવત્સર થાય. તે કેટલા અહોરાત્રાગ્રથી કહેવું કહેવું? તે ૩૬૬ અહોરાત્રથી કહેવું. તે કેટલા મુહૂત્તગ્રિથી કહેવું ? તે ૧૦,૯૮૦ મુહૂર્ત મુહૂર્વાગ્રથી કહેવા. આ પાંચ સંવત્સરોમાં પાંચમા અભિવર્ધિત સંવત્સરના અભિવર્ધિત માસમાં ૩૦-૩૦ મુહૂર્ત્ત ગણતાં કેટલાં અહોરાગ્રંથી કહેલું કહેવું? તે ૩૧ અહોરાત્ર અને ૩૧ મુહૂર્ત તથા ૧/૬૨ મુહૂર્તના અહોરાત્રાગ્રંથી કહેલ કહેવું. તે કેટલાં મુહૂર્તાગ્રંથી કહેલું કહેવું ? તે ૯૫૯ મુહૂર્ત અને મુહૂર્તના ૧૭/૬૨ ભાગ મુહૂર્વાગ્રથી કહેલું કહેવું. તે આ કાળને ભારગણું કરી અભિવતિ સંવત્સર થાય. તે કેટલાં અહોરાત્રાગ્રંથી કહેલ છે ? ૩૮૩ અહોરાત્ર અને ૨૧ ૧૮/૬૨ મુહૂર્તના અહોરાત્રથી કહેલ છે. તે કેટલાં મુહૂર્તાગ્રંથી કહેલ છે ? ૧૧,૫૧૧ મુહૂર્ત અને મુહૂર્તના ૧૮/૬૨ ભાગ મુહૂર્વાગ્રંથી કહેલ છે, તેમ કહેવું. • વિવેચન-૯૯ - ભગવન્ ! આપે કેટલા સંવત્સર કહેલા છે, તેમ કહેવું? ભગવંતે કહ્યું – સંવત્સર વિચાર વિષયમાં નિશ્ચે આ પાંચ સંવત્સરો કહેલાં છે, તે આ પ્રમાણે નક્ષત્ર ઈત્યાદિ. નક્ષત્ર સંવત્સરાદિ પાંચેમાં પણ સંવત્સરનું સ્વરૂપ પૂર્વે વર્ણવેલું જ છે. • ત્ર - આ પાંચ સંવત્સરોની મધ્યે પ્રથમ નક્ષત્ર સંવત્સરના જે નક્ષત્રમાસ, તે ૩૦-મુહૂર્ત પ્રમાણ અહોરાત્રથી ગણતાં કેટલાં અહોરાત્ર પરિમાણથી કહેલ છે ? ભગવંતે કહ્યું - ૪ - ૨૭ અહોરાત્ર અને અહોરાત્રના ૨૧/૬૩ ભાગ અહોરાત્ર પરિમાણથી કહેલ છે. તેથી કહે છે – યુગમાં નક્ષત્રમાસ ૬૭-છે અને આ પૂર્વે જ કહેલ છે. યુગમાં ૧૮૩૦ અહોરાત્ર છે. પછી તે ૬૭-ભાગ વડે ભાગ કરતાં પ્રાપ્ત ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૧/૬૭ ભાગ – ૨૭૫૨૧૯૬૭ તે નક્ષત્ર માસ કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે ? ભગવંતે કહ્યું – ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૭/૬૭ ભાગ – ૮૧૯ | ૨/૬૭ મુહૂર્ત પરિમાણથી કહેલ છે. તેથી – નક્ષત્ર મારા પરિમાણને ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧/૬૭ ભાગ. પછી સવર્ણનાર્થે ૨૭ અહોરાત્રને ૬૭ વડે ગુણીએ. ગુણીને ઉપરના ૨૧/૬૭ ભાગો ઉરીએ. તેનાથી આવશે ૧૮૩૦/૬૭ ભાગ. તેના મુહૂર્ત લાવવા માટે ૩૦ વડે ગુણીએ તેથી આવશે ૫૪,૯૦૦. પછી તેને ૬૭ ભાગથી ભાગ દેતાં પ્રાપ્ત થશે – ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂતાં ૨૭/૬૭ ભાગ. આ અનંતર કહેલ નક્ષત્ર માસ રૂપ કાળને બાર વખતથી ગુણતાં નક્ષત્ર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૯૯ સંવત્સર થાય છે. હવે સર્વ નક્ષત્ર સંવત્સરગત અહોરાત્ર પરિમાણમુહૂર્ત પરિમાણ વિષય પ્રશ્નઉત્તર સૂત્રો કહે છે - ૪ - સુગમ છે. વિશેષ એ કે – અહોરાત્રની વિચારણામાં નક્ષત્ર માસ અહોરાત્ર પરિમાણ, મુહૂર્ત વિચારણામાં નક્ષત્ર માસ મુહૂર્વ પરિમાણને બાર વડે ગુણતાં થોક્ત અહોરાત્ર સંખ્યા અને મુહૂર્ત સંખ્યા થાય છે. - ૪ - ભગવંત કહે છે – ૩૧ અહોરાત્ર અને અહોરાત્રના ૩૨/૬૨ ભાગ, આટલું પરિમાણ ચંદ્રમાસ અહોરાત્ર વડે કહેવું. તેથી કહે છે – યુગમાં ૬૨ ચંદ્રમાસ છે અને તે પૂર્વે પણ ભાવિત છે. પછી યુગના ૧૮૩૦ અહોરાત્રને ૬૨ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગો. - પછી પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે – ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગ, આટલું પરિમાણ ચંદ્રમાસનું મુહૂર્ત પરિમાણથી કહેવું. તેથી કહે છે – ચંદ્રમાસ પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગ. તેમાં સવર્ણનાર્થ ૨૯ અહોરાત્રને ૬૨ વડે ગુણીએ. ગુણીને ઉપરના ૩૨/૬૨ ઉમેરીએ. તેથી આવશે ૧૮૩૦, પછી તેને ૩૦ વડે ગુણીએ. આવશે - ૫૪,૯૦૦ મુહૂર્ત ગત ૬૨ ભાગો. એ રીતે ૫૪,૯૦૦ને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે - ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩/૬૨ આ અદ્ધા પૂર્વવત્ કહેવું. ત્રીજા ઋતુસંવત્સર વિષય પ્રશ્નપત્ર સુગમ છે. ભગવંત ઉત્તરમાં કહે છે - x - ૩૦ અહોરાત્ર પ્રમાણથી ઋતુમાસ કહે છે. તેથી કહે છે – ઋતુમાસ યુગમાં ૬૧ છે. પછી યુગ-૧૮૩૦ અહોરાત્રને ૬૧ વડે ભાંગતા પ્રાપ્ત થશે ૩૦ અહોરાત્ર. મુહૂર્ત વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે તે ૯૦૦ મુહૂર્તના મુહૂર્ત પ્રમાણથી કહેવું તે આ રીતે – ૩૦ અહોરાત્રના ઋતુમાસ પરિમાણ એક-એક અહોરાત્રમાં ૩૦મુહૂર્ત છે, તે ૩૦ને ૩૦ વડે ગુણતાં ૯૦૦ થાય. - ૪ - શેષ પૂર્વવત્ કહેવું. - ચોથા સૂર્ય સંવત્સર વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે ભગવંત કહે છે - x - ૩૦ અહોરાત્ર, એક અહોરાત્રનો એક અદ્ભુભાગ. આટલાં પ્રમાણ સૂર્યમાસ અહોરાત્ર પરિમાણથી કહેવું. તેથી કહે છે – સૂર્યમાસ યુગમાં ૬૦ છે, પછી યુગના અહોરાત્રો ૧૮૩૦ને ૬૦ ભાગ વડે ભાંગતા, રહેશે સાદ્ધ-૩૦ અહોરાત્ર. મુહૂર્ત વિષય પ્રશ્ન સૂત્ર સુગમ છે, ભગવંત કહે છે – ૯૧૫ મુહૂર્ત પરિમાણથી કહેવા. તેથી કહે છે – સૂર્ય માસ પરિમાણ ૩૦ અહોરાત્ર અને અર્હ અહોરાત્રાધિક. તેની ૩૦ વડે ગુણીએ. તેથી ૯૦૦ આવશે. અહોરાત્રનું અડધું એટલે ૧૫ મુહૂર્તો. - x - શેષ પૂર્વવત્. - X - પાંચમા અભિવદ્ભુિત સંવત્સર પ્રશ્નસૂત્ર-સુગમ છે ભગવંતે કહ્યું - ૪ - તે ૩૧ અહોરાત્ર, ૨૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧/૬૨ ભાગ અહોરાત્ર પરિણામથી કહેવું. તેથી કહે છે – ૧૩ ચંદ્ર માસ વડે અભિવર્ધિત સંવત્સર છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગ છે. તેને ૧૩ વડે ગુણીએ. તેથી યથાસંભવ ૬૨ ભાગ અહોરાત્રમાં આ ૩૮૩ અહોરાત્ર અને એક અહોરાત્રના 96 સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૪૪/૬૨ ભાગ. આ અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ છે. તેથી આને ૧૨-વડે ભાંગીએ. તેમાં ૩૮૩ અહોરાત્રને ૧૨-ભાગ વડે ભાંગતા આવશે ૩૧ અહોરાત્ર. પછી શેષ રહેશે૧૧ તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૩૩૦ અને જે ૪૪/૬૨ ભાગ અહોરાત્ર છે, તેના મુહૂર્તકરણને માટે-૩૦ વડે ગુણીએ. તેનાથી આવશે - ૧૩૨૦. તેને ૬૨ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત થશે-૨૧ મુહૂર્તો. શેષ રહે છે - ૧૮. તેમાં૨૧ મુહૂર્તો, મુહૂર્તરાશિમાં ઉમેરીએ. તેનાથી મુહૂર્તો થશે - ૩૫૧. તેમાં ૧૨ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત થશે-૨૯ મુહૂર્તો અને શેષ વધે છે - ત્રણ. તે ૬૨-ભાગ કરણને માટે ૬૨-વડે ગુણીએ. તેનાથી આવશે-૧૮૬. પછી પૂર્વોક્ત બાકી રહેલ મુહૂર્તના ૧૮૧૬૨ ભાગ ઉમેરીએ. તેથી આવશે - ૨૦૪, તે ૧૨ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત મુહૂર્તના ૧૭/૬૨ ભાગ. - ૪ - .. તે અભિવર્ધિત માસ કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેવો? ભગવંત કહે છે – ૯૫૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૭/૬૨ ભાગ. તેથી કહે છે – ૩૧ અહોરાત્રને ૩૦ વડે ગુણીએ. તેથી આવે ૯૩૦ મુહૂર્તો. પછી ઉપરના ૨૯ મુહૂર્તો, તેમાં ઉમેરીએ. તેથી આવશે - મુહૂર્તોના ૯૫૯. - તા Ç î ઈત્યાદિ - પૂર્વવત્ કહેવા. અહોરાત્ર વિષયક પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – તે ૩૮૩ અહોરાત્ર, ૨૧ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૨/૬૨ ભાગ અહોરાત્ર પરિમાણથી કહેવા. તેથી કહે છે ૩૧ અહોરાત્રને ૧૨-વડે ગુણીએ, તેથી આવશે - ૩૭૨ અહોરાત્ર. પછી ૨૯ મુહૂર્તને ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૩૮૪. તેના અહોરાત્ર કરવાને માટે ૩૦ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે ૧૧ અહોરાત્ર, અઢાર રહ્યા. જે ૧૭/૬૨ ભાગ મુહૂર્ત, તેને પણ ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૨૦૪, તેમને ૬૨ ભાગ વડે ભાંગીએ. પ્રાપ્ત થશે-૩-મૂહૂર્તો. તે પૂર્વે કહેલ ૧૮-માં ઉમેરીએ. તેથી આવશે-૨૧-મુહૂર્તો અને બાકી વધશે ૧૮/૬૨ ભાગ મુહૂર્ત. તા સે પf ઈત્યાદિ. પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – ૧૧૫૧૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગ, મુહૂર્ત પરિણામથી અભિવદ્ધિત સંવત્સર કહેવું. તેથી કહે છે – અભિવર્ધિત સંવત્સર પરિમાણ ૩૮૩ અહોરાત્ર અને ૨૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના ૧૮૧૬૨ ભાગ. તેમાં એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તો, એ રીતે ૩૮૩ અહોરાત્રોને ૩૦ વડે ગુણીએ, ગુણીને ઉપરના ૨૧-મુહૂર્તો, તેમાં ઉમેરીએ. તેથી યયોક્ત મુહૂર્ત સંખ્યા થાય. હવે આ પાંચ સંવત્સરો ભેગા મળીને જેટલાં પ્રમાણમાં અહોરાત્ર પરિમાણથી થાય છે, તેટલાંનો નિર્દેશ કરવાને માટે પહેલાથી પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૧૦૦ : નોયુગ કેટલાં અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું? તે ૧૭૯૧ અહોરાત્ર અને ૧૯ મુહૂર્ત તથા મુહૂર્તના ૧/૨ ભાગ, અને ૬૨-ભાગને ૬૭ વડે છેદીને ૫૫-ચૂર્ણિકા ભાગથી અહોરાત્રનું પરિમાણ કહેલ છે, તેમ કહેવું. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૦ તે કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે, તેમ કહેવું? તે ૫૩,૭૪૯ મુહૂર્ત્ત અને એક મુહૂર્તના પ/૨ ભાગ, તથા ૬૨-ભાગને ૬૭ વડે છેદીને-૫૫-ચૂર્ણિકા ભાગ મુહૂર્ત પરિમાણથી કહેલા છે, તેમ કહેવું. તે યુગપ્ત અહોરાત્ર પ્રમાણ કેટલું છે તેમ કહેવું? તે ૩૮-અહોરાત્ર અને ૧૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના કેં/ર ભાગ તેમજ દૂર ભાગને ૬૭ વડે છેદીને ૧૨-ચૂર્ણિકા ભાગ અહોરાત્ર પ્રમાણથી કહેલ છે, તેમ કહેવું. તે કેટલા મુહૂર્ત પરિમાણથી કહેલ છે તેમ કહેવું? તે ૧૧૫૦ મુહૂર્ત અને એક મુહૂર્તના કેં/દુર ભાગ અને ૬ર ભાગને ૬૭ વડે છેદીને-૧૨-ચૂર્ણિકા ભાગ મુહૂર્ત પરિમાણથી કહેલ કહેવું. ૧ તે યુગ કેટલા અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું ? તે ૧૮૩૦ અહોરાત્રના અહોરાત્ર પ્રમાણથી કહેલ છે, તે કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે, તે કહેવું ? તે ૫૪,૯૦૦ મુહૂર્ત મુહૂર્ત પરિમાણથી કહેલ છે તે કેટલા દુર ભાગ મુહૂર્ત્ત પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? તે ૩૪ લાખ અને ૩૮૦૦ બાસઠાંશ ભાગ, બાસઠ ભાગ મુહૂત્તગ્રિંથી કહેલ છે. • વિવેચન-૧૦૦ : કેટલાં પ્રમાણમાં આપે ભગવન્ ! નોથુTM - નો શબ્દ દેશ નિષેધ વચન છે, તેનો અર્થ છે કંઈક ન્યૂન. અહોરાત્રના પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? ભગવંત કહે છે - ૪ - નોયુગ જ કંઈક ન્યૂન યુગ છે, અને તે નક્ષત્રાદિ પાંચ સંવત્સર પરિમાણથી નક્ષત્રાદિ પાંચ સંવત્સર પરિમાણોના એકત્ર થવાથી થાય છે, યોક્ત અહોરાત્ર સંખ્યા. તેથી કહે છે નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૫૧/૬૩ ભાગ. ચંદ્ર સંવત્સરનું ૩૫૪ અહોરાત્ર અને અહોરાત્રના ૧૨/૬૨ ભાગ. ઋતુ સંવત્સરના ૩૬૦ અહોરાત્ર. સૂર્ય સંવત્સરના ૩૬૬ અહોરાત્ર અને અભિવર્છિત સંવત્સરના ૩૮૩ અહોરાત્ર, ૨૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગ. તેમાં બધાં જ અહોરાત્રના એકત્ર થવાથી થાય છે - ૧૭૦૯ અહોરાત્ર, જે અહોરાત્રના ૫૧/૬૭ ભાગ, તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ, તેથી થાય છે. ૧૫૩૦. તેને ૬૭ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત ૨૨-મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૨/૬૭ ભાગ. તે લબ્ધ મુહૂર્તો ૨૧ મુહૂર્તમાં ઉમેરીએ. તેથી આવશે ૪૩-મુહૂર્તો, તેમાં ૩૦ અહોરાત્ર પ્રાપ્ત, એ રીતે થશે અહોરાત્રોના ૧૭૯૧, બાકી રહે છે - ૧૩ મુહૂર્ત. અહોરાત્રના જે ૬૨-ભાગના-૧૨, તે પણ મુહૂર્ત કરવાને માટે-૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૩૬૦. તેને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત પાંચ મુહૂર્ત, તે પૂર્વોક્ત ૧૩-મુહૂર્તોમાં ઉમેરીએ, આવશે-૧૮. શેષ રહે છે ૫/૬૨ ભાગ મુહૂર્ત અને જૈ પ૬/૬૭ ભાગ ભાગ મુહૂર્ત, તેને ત્રિરાશિ વડે દુર ભાગો એ પ્રમાણે કરીએ જો ૬/૨ ભાગો પ્રાપ્ત થાય, પછી પ૬/૬૭ ભાગ કરાતાં કેટલાં ૬૨ ભાગો પ્રાપ્ત થાય ? 24/6 - – = સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ત્રણ રાશિની સ્થાપના-૬૭|૬૨|૫૬. અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિથી ગુણતાં થશે - ૩૪૭૨. તેમાં આદિ રાશિ વડે ૬૭ ભાગો વડે ભાંગતા - પ્રાપ્ત ૫/૬૨ ભાગ. તે પૂર્વોક્ત ૫/૬૨ ભાગોમાં અંદર ઉમેરીએ. તેથી આવશે-૧૦૧, પછી તેમાં અભિવર્ધિત સંવત્સરના ઉપરના ૧૮/૬૨ ભાગો ઉમેરીએ. તેથી આવશે ૧૧૯, શેષ રહે છે – ૫૫/૬૨ ભાગના ૬૭ ભાગ. બાસઠ વડે અને બાસઠ ભાગથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય. તે પૂર્વોક્ત ૧૮ મુહૂર્તોમાં ઉમેરીએ. તેથી આવશે-૧૯ મુહૂર્તો. બાકી રહેશે ૫/૬૨ ભાગ. મુહૂર્ત પરિમાણ વિષયક પ્રશ્નસૂત્ર અને ઉત્તસૂત્ર સુગમ છે. અહોાસ્ત્ર પરિમાણને ૩૦ વડે ગુણીને, તેના ઉપર શેષ મુહૂર્ત ઉમેરતાં ચોક્ત મુહૂર્ત પરિમાણ આવવાથી કહ્યું. કેટલાં અહોરાત્ર પ્રમાણથી તે ‘નોયુગ' યુગ પ્રાપ્ત કહેલ છે. તેમ કહેવું ? કેટલાં અહોરાત્ર ઉમેરતાં, તે જ ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે એવું કહેવાનો ભાવ છે. ર ભગવંતે કહ્યું - ૪ - ૩૮ અહોરાત્ર, ૧૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતા ૧૨-ચૂર્ણિકા ભાગો, એ પ્રમાણે આટલા અહોરાત્ર પરિમાણ વડે યુગપ્રાપ્ત કહેલ છે, તેમ કહેવું. આટલાં અહોરાત્રાદિમાં ઉમેરતા. તે ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે, એમ કહેવાનો ભાવ છે. હવે તે જ નોયુગ મુહૂર્ત પરિમાણાત્મક જેટલાં મુહૂર્ત પરિમાણથી ઉમેરતાં પરિપૂર્ણ યુગ થાય છે. તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે – પ્રશ્નસૂતર્ સુગમ છે. ભગવંત કહે છે - ૪ - આ ૩૮-અહોરાત્રોને ૩૦ વડે ગુણતાં શેષ મુહૂર્વાદ ઉમરેતાં યથોક્ત થાય છે. તેનો આ ભાવાર્થ છે – આટલાં મુહૂર્ત પરિમાણમાં ઉમેરતાં પૂર્વોક્ત નોયુગ મુહૂર્ત પરિમાણ પરિપૂર્ણ યુગ-મુહૂર્ત પરિમાણ થાય છે. હવે યુગના જ અહોરાત્ર પરિમાણ અને મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરવાને માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહે છે – પ્રશ્ન સૂત્ર સુગમ છે. હવે સમસ્ત યુગ વિષયમાં જ મુહૂર્તગત ૬૨-ભાગ પરિજ્ઞાનાર્થે પ્રશ્નસૂત્ર કહે છે – જે સુગમ છે. ભગવંતે કહ્યું • ત્ર - આ અક્ષરાર્થને આશ્રીને સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ૫૪,૯૦૦ ને ૬૨ વડે ગુણન કરાતા, તેથી યયોત ૬૨-ભાગ સંખ્યા થાય છે. હવે આ ચંદ્રાદિ સંવત્સર, સૂર્યાદિ સંવત્સર સાથે ક્યારે સમ આદિ સમવપર્યવસાન થાય છે, એમ પ્રશ્ન કરે છે - • સૂત્ર-૧૦૧ - આ સૂર્ય-ચંદ્ર સંવત્સરો ત્યારે સમ-આદિ, સમત કહેલા છે, તેમ કહેવું? આ ૬૦-સૂર્યમાસો અને ૬૨-ચંદ્રમાસો હોય છે, આ કાળને છ ગણો કરીને ૧૨ વડે વિભક્ત કરતાં ૩૦ આ સૂર્ય-સંવત્સર અને ૩૧-ચંદ્ર સંવત્સરો થાય છે. ત્યારે આ સૂર્ય-ચંદ્ર સંવત્સરો સમાન આદિ અને સમાન અંતવાળા થાય છે, તેવું કહેલ છે એમ [સ્ત શિષ્યોને] કહેવું. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૧ ૮૪ ક્યારે આ સૂર્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેલા છે તેમ કહેવું ? આ ૬૦-સૂરમાસ, ૬૧-ઋતુમાસ, ૨-ચંદ્રમાસ, સ્તક્ષેત્રમાસ. આ કાળને ૧ર ગણો કરીને ૧ર વડે વિભકત કરતાં આ ૬૦સૂર્ય સંવત્સર, આ ૬૧-૪તુ સંવત્સર, આ દુર-ચંદ્ર સંવત્સાર, આ ૬૭-નtx સંવત્સર, ત્યારે આ સૂરતુ-ચંદ્ર-નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન અંતવાળા કહેલ છે, તેમ વિ શિષ્યોને કહેવું આ અભિવર્ધિત, સૂર્ય, ઋતુ ચંદ્ર, નક્ષત્ર સંવત્સર કયારે સમાન આદિ અને સમન તવાળા કહેલા છે તેમ કહેવું ? તે પs માસ, સાત અહોમ, ૧૧મુહૂર્ત અને એક મુહૂર્તના કુર ભાગે આ અભિવર્ધિત માસ, આ ૬૦ આદિત્યમાસ, આ ૬૧-૪તમાસ, આ ૬ર-ચંદ્રમાસ, આ ૬9-નક્ષમ માસ. આટલા કાળને ૧૫૬-વડે ગુણીને, ૧૨-વડે વિભક્ત કરતાં ૭૪૪ આવે, તે અભિવર્ધિત સંવત્સર, ૩૮૦ એ આદિત્ય સંવારો, ૩૯૩ એ ઋતુ સંવત્સર, ૮૭૬ ચંદ્ર સંવત્સર, ૮૭૧ એટલા નક્ષત્ર સંવત્સરો થાય છે - - ત્યારે આ અભિવર્ધિત આદિત્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા થાય છે, તેમ કહેલ છે, એમ વિ શિષ્યોને કહેવું. તે નયાર્થપણે ચંદ્રસંવત્સર ૩૫૪ અહોરણ, અહોમના */ર ભાગથી કહેલ છે, તેમ કહેવું. તે યથાતથ્યથી ચંદ્ર સંવત્સર ૧૫૪-અહોરાત્ર અને પાંચ મુહૂર્ત તથા પ૦/ર ભાગ મુહૂર્ત કહેલ છે, તેમ [વ શિષ્યોને કહેવું. • વિવેચન-૧૦૧ - પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • આ એક યુગવર્તી ૬૦-સૂર્યમાસ, એક યુગાંતવર્તી જ ૬૨-ચંદ્રમાસ, આટલા કાળને છ વડે ગુણીએ, ત્યારપછી ૧૨વડે ભાંગીએ, બાર ભાગ વડે ભાગ દેતા આ 30-સૂર્ય સંવત્સરો થાય છે, આ ૩૧ચંદ્ર સંવત્સરો થાય છે. ત્યારે આટલા કાળ અતિકાંત થતાં સૂર્ય-ચંદ્ર સંવત્સરો સમાદિ-સમાન પ્રારંભવાળા, સમાન પર્યવસાનવાળા કહેલ છે. સમાન અંતવાળા કઈ રીતે કહેલ છે ? આ ચંદ્ર-સૂર્ય સંવત્સરો વિવક્ષિતની આદિમાં સમ પ્રારંભ-પ્રારબ્ધવાળા છે. તેથી આરંભીને ૬૦-ન્યુગના અંતે સમપર્યવસાનવાળા છે. તેથી કહે છે – એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર, બે અભિવધિત સંવત્સર, તે બંને પ્રત્યેક ૧૩ચંદ્ર માસાત્મક છે. તેથી - પહેલાં યુગમાં પાંચ ચંદ્રસંવત્સરો અને બે ચંદ્રમાસ, બીજા યુગમાં ૧૦-ચંદ્ર સંવત્સર અને ચાર ચંદ્રમાસ. એ પ્રમાણે પ્રત્યેક યુગમાં બે માસની વૃદ્ધિથી ૬૦-ન્યુગપયેનો પરિપૂર્ણ ૩૧-ચંદ્ર સંવત્સરો થાય છે. | ક્યારે આદિત્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેવા ? ભગવંતે કહ્યું - x - આ ૬૦ એક યુગાંતવર્તી આદિત્ય માસ, આ ૬૧-વડતુમાસ, આ-૨ ચંદ્રમાસ, આ-૬૩ નઝમાસ છે. આટલા પ્રત્યેક કાળને સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૨ વડે ગુણીને, પછી સંવત્સર લાવવા માટે ૧૨-વડે ભાંગીને પછી આ ૬૦-આદિત્ય સંવત્સર, ૬૧-ઋતુ સંવત્સર, ૬૨-ચંદ્ર સંવત્સર, ૬ષ્નક્ષત્ર સંવત્સરો થાય ત્યારે બાર યુગાતિક્રમ. આ સૂર્ય, બg, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાનાદિ અને સમાનાંતવાળા કહેલા છે, અર્થાત્ કહે છે - વિક્ષિત યુગની આદિમાં આ ચારે પણ સમારબ્ધ પ્રારંભવાળા થઈ, પછી આરંભીને ૧૨-યુગપર્યન્ત સમાનાંત વાળા હોય છે. પૂર્વે ચારેમાંના કોઈના અવશ્ય ભાગથી કેટલાં માસોના અધિકપણાથી એકસાથે બધાં સમાન તપણાંના સંભવથી કહ્યું. પછી અનસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે – તે પ૩ માસ, સાત અહોરમ, ૧૧-મુહૂતો અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગો, આટલાં પ્રમાણમાં આ એક યુગાંતવતી અભિવધિત માસ-૬૦-આ સૂર્યમાસ, ૬૧-આ ઋતુમાસ, ૬૨-આ ચંદ્રમાં, ૬-આ નક્ષત્ર માસ. આટલાં પ્રત્યેક કાળ ૧૫૬ ગણો કરીએ. કરીને ૧૨ વડે ભાંગીએ. પછી ૧૨-વડે ભાગ દેવાતાં [આવે છે–]. 9૪૪-આ અભિવર્ધિત સંવત્સરો, ૩૮૦ એ આદિત્ય સંવત્સરો, 963-ચો હતુસંવત્સરો, ૮૦૬ એ ચંદ્ર સંવત્સરો, ૮૩૧-નબ સંવત્સરો, ત્યારે આ અભિવર્ધિતઆદિત્ય-ઋતુ-ચંદ્ર-નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેલા છે. કેમકે પૂર્વે કોઈના પણ કેટલાં માસ અધિકત્વથી એક સાથે બધાંના સમાન પર્યવસાનવનો સંભવ છે. - હવે ચોક્ત જ ચંદ્ધ સંવત્સર પરિમાણ ગણિત ભેદને આશ્રીને બે પ્રકાર વડે કહે છે - નવાર્યપણે , પરતીર્થિકના પણ સંમત વયની ચિંતા વડે ચંદ્ર સંવત્સર ૩૫૪ અહોરાત્રો અને એક અહોરાત્રના ૧૨ દર ભાગ કહેલા છે. માથાતથ્યથી ફરી વિચારતાં ચંદ્ર સંવત્સર ૩૫૪ અહોરાત્ર, પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના પ૨ ભાગ. એટલા પ્રમાણને કહેલ છે. તેમાં અહોરાત્ર પરિમાણ બંને અહીં પણ એકરૂપ છે. જે ઉપરના ૧/૨ ભાગ અહોરાત્રના મુહૂર્ત કરવાને માટે ૩૦-વડે ગુણીએ. તેથી આવશે-૩૬૦. તેને દુર ભાગ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત થશે પાંચ મુહર્ત. બાકી રહે છે ૫૦, મુહૂર્ત. એ પ્રમાણે સંવત્સરની વકતવ્યતા પ્રપંચસહિત કહી, હવે બકતુમાસ વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૧૦૨,૧૦૩ : [૧૦] તેમાં વિશે આ છ ગાતુઓ કહેલ છે, તે પ્રમાણે – પ્રવૃષ, વરાત્ર, શરદ, હેમંત, વસંત, ગ્રીખ. તે સર્વે પણ ચંદ્ર, ઋતુ બંને માસ, પ્રમાણ થાય છે. ૫૪-૫૪ આદાન વડે ગણતાં અતિરેક ૫૯-૫૯ અહોરાને અહોરાત્ર પ્રમણથી કહેલ છે, તેમ કહેવું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૨,૧૦૩ તેમાં નિશે આ છ ઓમરત્ર - ઘટતી રાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે - ત્રીજ પર્વમાં, સાતમાં પર્વમાં, અગિયારમું પર્વ પંદરમું પd, ઓગણીસમું પd, તેવીશમાં પર્વમાં. તેમાં નિશે આ છ અતિરસ-અધિકરાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે - ચોથા પર્વમાં, આઠમાં પર્વમાં, બારમાં પવમાં, સોળમાં પર્વમાં, વીસમાં પર્વમાં, ચોવીશમાં પર્વમાં. [૧૦]] સૂર્યમાસની અપેક્ષાઓ છ અતિર અને ચંદ્ર માસની અપેક્ષાએ છ અવમરાત્રિના માનવી હોય છે. • વિવેચન-૧૦૨,૧૦૩ - તેમાં આ મનુષ્યલોકમાં પ્રતિ સૂર્યાયિત, પ્રતિ ચંદ્રાયન સંબંધી આ છ વસ્તુઓ કહી છે, તે આ પ્રમાણે - પ્રાવૃષ, વષરિત્ર, શર, હેમંત, વસંત અને ગ્રીષ્મ. આ લોકમાં અન્યથા નામથી ઋતુઓ પ્રસિદ્ધ છે, તે આ પ્રમાણે - પ્રાવૃષ, શર, હેમંત, શિશિર, વસંત, ગ્રીખ. - જિનમતમાં યથોન નામથી જ ઋતુઓ છે, તેથી કહેલ છે - પ્રાવૃષ, વર્ષાઋતુ, શર, હેમંત, વસંત અને ગ્રીમ. નિશે આ ઋતુ જિનેશ્વરે ઉપદેશેલ છે. આ વાતુઓ બે પ્રકારે છે, તે આ પ્રમાણે - સૂર્ય ઋતુઓ અને ચંદ્ર ઋતુઓ. તેમાં પહેલાં સૂર્ય ઋતુની વક્તવ્યતા રજૂ કરે છે. તેમાં એકૈક સૂર્યગડતુનું પરિમાણ બે સૂર્યમાસ અર્થાત્ ૬૧-અહોરાત્ર છે. એકૈક સૂર્યમાસના સાદ્ધ 30-ચાહોરમ પ્રમાણપણાથી કહેલ છે. અન્યત્ર પણ કહેલ છે કે – બે આદિવ્ય ભાસ, ૬-અહોરાકથી ચાય છે, આ ઋતુ પરિમાણને અવગતમાન જિનેશ્વરે કહ્યું. અહીં પૂર્વાચાર્ય વડે ઈચ્છિત સૂર્ય મકતુ લાવા માટે કરણ કહ્યા. તે શિષ્ય જનોના અનુગ્રહને માટે દર્શાવાય છે – અહીં બે + એક એમ ત્રણ ગાથા વૃતિકારશ્રીએ કહેલ છે. પછી તે ગાયાની વ્યાખ્યા કરી છે, તે આ છે – સૂર્યસંબંધી હતુના લવાયેલ પર્વ સંખ્યાને નિયમા પંદર સંગુણ કરવી જોઈએ. પર્વના પંદર તિથિપણાથી આમ કહ્યું. અહીં ભાવના આ પ્રમાણે છે - જો કે બકતુઓ આષાઢાદિ પ્રભવ છે, તો પણ યુગ શ્રાવણવદ પક્ષ એકમથી આરંભીને પ્રવર્તે છે. પછી યુગાદિથી પ્રવૃત જેટલા પોં છે, તેની સંખ્યા ૧૫-ગુણી કરાય છે, કરીને પર્વની ઉપર જે વિવક્ષિત દિનને વ્યાપીને તિથિઓ છે, તે ત્યાં સંક્ષેપિત કરાય છે. પ્રત્યેક અહોરાત્ર એકેકને બાસઠ ભાણ ઘટાડવા વડે જે નિષ્પક્ષ અવમાધિ છે, તે પણ ઉપચારથી ૬૨-ભાગ વડે ઘટાડવા વડે જે નિપજ્ઞ અવમરામ છે, તે પણ ઉપચારથી-૬૨-ભાગો છે, તેના વડે પરીહીન પર્વસંખ્યા કરવી જોઈએ. પછી તેને બે વડે ગુણીએ, ગુણીને ૬૧-વડે યુક્ત કરાય છે. પછી ૧૨૨-વડે ભાંગાકાર કરાતા જે પ્રાપ્ત થાય, તે સંખ્યાને છ ભાગ વડે ભાગ દેવાતા, જે શેષ, તે ઋતુ અનંતરૂઅતીત ૮૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ થાય છે. જે પણ શેષ શો ઉદ્ધરિત થાય, તેમને બે ભાગ વડે ભાગ દેવાતા, જે પ્રાપ્ત થાય, તે દિવસો પ્રવર્તમાન ઋતુને જાણવી. આ કરણગાથાનો અક્ષરાર્થ કહ્યો. હવે કરણ ભાવના કરીએ છીએ – તેમાં યુગમાં પહેલા દીપોત્સવમાં કોઈએ પણ પૂછ્યું - અનંતર અતીત સૂર્ય તુ કઈ છે ? હાલ કઈ વર્તે છે ? તેમાં યુગની આદિથી સાત પર્વો અભિક્રાંત થયા, તેથી સાત લઈએ. તેને ૧૫-વડે ગણીએ. તેથી આવશે-૧૦૫, આટલા કાળમાં બે અવમ-હીન રાત્રિ થયેલ હોય. તેથી બે દિવસ તેમાંથી ઘટાડતાં પ્રાપ્ત સંખ્યા થશે૧૦૩, તેને બે વડે ગુણતાં આવશે-૨૦૬. તેમાં ૬૧ ઉમેરીએ. તેથી આવે-૨૬9. તેમને ૧૨૨ ભાગ વડે ભાગ દેવાય છે. પ્રાપ્ત થશે-બે. તે બંને છ ભાગ વડે સહેવાતા નથી. તેથી તે બંને છ વડે ભાગ દેવાતો નથી. બાકી અંશો ઉદ્ધરતા વેવીશ, તેના અડઘાં કરાતાં સાડા અગિયાર આવે. આષાઢાદિક સૂર્ય ઋતુ આવે છે, બે ઋતુ અતિક્રમીને હવે ત્રીજી ઋતુ વર્તે છે અને તેના પ્રવર્તમાન ૧૧-દિવસ અતિક્રમતા બારમો વર્તે છે. [એ પ્રમાણે જાણવું]. તથાયુગમાં પહેલી અક્ષયતૃતીયામાં કોઈએ પૂછ્યું - કેટલી હતુઓ પૂર્વે અતિકાંત થયેલી છે ? અત્યારે કઈ વર્તે છે ? તેમાં પહેલી અક્ષયતૃતીયાના પૂર્વે યુગની આદિથી આરંભને ૧૯-પર્વો અતિકાંત થયા. તેથી ૧૯ લઈને ૧૫-વડે ગુણીએ, તેથી આવે છે - ૨૮૫. અક્ષયતૃતીયામાં પૂછેલ, તેથી પર્વની ઉપર ત્રણ તિથિ ઉમેરતા૨૮૮ થાય છે. તેટલા કાળમાં પાંચ અવમરાત્રિ થાય છે. તેથી પાંચ ઘટાડીએ. તેથી આવશે-૨૮૩. તેને બે વડે ગુણીએ, તેથી આવે છે - પ૬૬. તેને ૬૧-સહિત કરાય છે, તેનાથી પ્રાપ્ત સંખ્યા આવશે-૬૨૭. તેમને ૧૨૨-વડે ભાગ દેતાં, પ્રાપ્ત હશે-પાંચ. તે છ વડે ભાગ દેવાતા નથી. તેથી તેનો છ વડે ભાગ કરાતો નથી. બાકીના અંશો ઉદ્ધરે છે ૧૩. તેના અડધાં કરાતા થશે સાદ્ધ-આઠ. આવેલ-પાંચ ઋતુઓ અતિકાંત થતાં છઠ્ઠી ઋતુના પ્રવર્તમાનના આઠ દિવસ જતાં નવમો દિવસ વર્તે છે. તથા યુગમાં બીજો દીપોત્સવ કોઈએ પણ પૂછેલ - કેટલી વાતુઓ અતિકાંત થઈ, કેટલી અત્યારે વર્તે છે ? તેમાં આટલા કાળમાં પર્વો અતિકાંત દયા-૩૧. તેને ૧૫-વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા આવશે - ૪૬૫. અવમરાત્રિ આટલા કાળમાં આઠ વ્યતીત થાય છે. તેથી ૮-ઘટાડવામાં આવે, તેથી રહે છે – શેષ-૪૫૭. તેને બમણાં કરીએ. તેથી આવે છે - ૯૧૪. તેમાં ૬૧-ભાગ ઉમેરતાં આવે છે - ૯૭૫. તેમને ૧૨૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે સાત. ઉપરના ૧૮ ઉદ્ધરતાં આવે છે -૧૨૧. તેને બે ભાગ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સાદ્ધ-૬૦. સાત ઋતુને છ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે એક, ઉપર રહેશે એક. આવેલ એક, સંવત્સર અતિકાંત થતાં અને એક સંવત્સરની ઉપર પહેલી ઋતુ પ્રાવૃષ, વીતી ગઈ અને બીજીના ૬૦ દિવસો અતિકાંત થયા, ૬૧-મો વર્તે છે, એ પ્રમાણે બીજે પણ ભાવના કરવી જોઈએ. હવે આ ઋતુઓ મળે કઈ ઋતુ કઈ તિથિમાં સમાપ્તિને પામે છે, એ પર Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૧૦૨,૧૦૩ ૩ પ્રશ્નના અવકાશની આશંકાથી તેને જાણવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે વૃત્તિકાર નિર્દિષ્ટ ગાથાની વ્યાખ્યા તેઓ પોતે કહે છે – જે ઋતુમાં જાણવાની ઈચ્છા છે, તે ઈચ્છાઋતુ, તે ઋતુ લેવી એવો અર્થ છે, પછી તેને બમણી કરીએ. અર્થાત્ બે વડે ગુણીએ. બમણી કરીને તેનો ઘટાડો કરીએ. પછી ફરી પણ તે બે વડે ગુણીએ, ગુણીને પ્રતિરાશિ કરીએ. બે વડે ગુણવાથી જે થાય છે, તેટલાં પર્વો જાણવા. તેને બમણાં કરીને પ્રતિરાશિના અડધાં કરીએ, તેનું અડધું જે થાય છે, તેટલી તિથિઓ જાણવી. જેમાં યુગભાવિની ૩૦ ઋતુઓ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ઋતુની સમાપ્તિનો કરણ ગાથા અારાર્થ કહ્યો. હવે ભાવના કરાય છે – જો પહેલી ઋતુ જાણવાને ઈચ્છો, જેમકે યુગમાં કઈ તિથિમાં પહેલી પ્રાતૃ ઋતુ સમાપ્તિને પામે છે ? તેમાં એક લેવા, તેને બે વડે ગુણવા. થયાં બે. તે બેનો ઘટાડો કરીએ. તેથી એક આવે તે ફરી પણ બે વડે ગુણીએ. તેથી બે આવશે. તે આ પ્રતિરાશિ. તેના અડધાં કરાતાં થશે એક. તેથી આવેલ-યુગાદિમાં બે પર્વો અતિક્રમીને પહેલી તિથિ એકમમાં પહેલી ઋતુ-પ્રાવૃત્ નામની છે, તે સમાપ્તિ પામે છે. તથા બીજી ઋતુ જાણવાની ઈચ્છા છે, તો બે સ્થાપવા, તેને બે વડે ગુણવાથી થાય ચાર, તેનો ઘટાડો કરીએ, તેથી આવશે ત્રણ, ફરી બે વડે ગુણીએ, તેથી આવશે છ, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં કરીએ, તેથી આવસે ત્રણ. આવેલયુગાદિથી છ પર્વે અતિક્રમીને ત્રીજી તિથિમાં બીજી ઋતુ સમાપ્તિ પામે. તથા ત્રીજી ઋતુ જાણવાને ઈચ્છે તો ત્રણ સંખ્યા લેવી. તેને બે વડે ગુણતાં, થાય છે - છ. તે ઘટાડો કરીએ. તેથી આવે છે - પાંચ, તે ફરી બે વડે ગુણતાં, આવે છે દશ, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં પ્રાપ્ત થતાં આવે પાંચ. આવેલ યુગાદિથી આરંભીને દશ પર્વોને અતિક્રમતાં પાંચમી તિથિમાં ત્રીજી ઋતુ સમાપ્તિને પામે છે. તથા છઠ્ઠી ઋતુ જાણવાને ઈચ્છતા છ સ્થાપીએ, તેને બે વડે ગુમતાં, થાય છે - બાર. તેટલાનો ઘટાડો કરીએ. તો આવશે-૧૧, તેને બે વડે ગુણીએ, તેથી આવશે-૨૨. તે પ્રતિરાશિને પ્રતિરાશિતા વડે અડધાં કરાતા થશે-૧૧. આવેલ-યુગાદિથી આરંભીને બાવીશ પર્વોને અતિક્રમતા એકાદશીમાં છટ્ઠી ઋતુ સમાપ્તિને લઈ જાય છે. તથા યુગમાં નવમી ઋતુમાં જાણવાને ઈચ્છે છે, તો નવની સ્થાપના કરવી. તેને બે વડે ગુણીએ, તેથી ૧૮-થશે. તેટલો ઘટાડો કરતાં યશે-૧૭, તે ફરી બે વડે ગુણીએ, તેથી ૩૪ આવે. તે પ્રતિરાશિથી પ્રતિરાશિ કરીને તેના અડધાં કરાતા આવશે-૧૭. આવેલ-યુગાદિથી ૩૪ ૫ર્વો અતિક્રમીને બીજા સંવત્સરમાં પૌષમાસમાં શુક્લપક્ષમાં બીજી તિથિમાં નવમી ઋતુ પરિસમાપ્તિને પામે છે. તથા ૩૦-મી ઋતુમાં જિજ્ઞાસા થાય, તો ૩૦ સંખ્યા લેવી. તેને બમણી કરીએ. આવશે-૬૦. તે રૂપ ઘટાડતાં આવશે ૫૯. તે ફરી બે વડે ગુણીએ, આવશે ૧૧૮. તે પ્રતિરાશિથી પ્રતિરાશિ કરતાં અને તેનું અડધું કરાતા આવશે-૫૯. આવેલ યુગાદિથી સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૧૮માં પર્વને અતિક્રમીને ૫૯મી તિથિમાં, અર્થાત્ પાંચમાં સંવત્સરમાં પહેલાં અષાઢ માસમાં શુક્લપક્ષમાં-ચૌદમી તિથિમાં ૩૦-મી ઋતુની સમાપ્તિ થાય છે. વ્યવહાસ્યી પહેલાં અષાઢને અંતે, એમ અર્થ જાણવો. t આ જ અર્થને સુખેથી જાણવા આ પૂર્વાચાર્યે દર્શાવેલ ગાયા વૃત્તિકારે નોંધી, તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – આ સૂર્ય ઋતુની વિચારણામાં અષાઢાદિ માસો જાણવા. કેમકે અષાઢમાસથી આરંભીને ઋતુ પહેલાંથી પ્રવર્તે છે. તિથિઓ બધી જ ભાદ્રપદાદિ છે. ભાદ્રપદાદિ મહિનામાં પ્રથમાદિ ઋતુની પરિસમાપ્ત થવાથી આમ કહ્યું. તેમાં જે માસમાં, જે તિયિઓમાં સૂર્યની પ્રાતૃમ્ આદિ ઋતુઓ પરિ સમાપ્તિ પામે છે, તે આષાઢાદિ માસ અને તે ભાદ્રપદાદિ માસાનુગત તિથિઓ જાણવી. બધી એકાંતરિત કહેવી. તેથી કહે છે – પહેલી ઋતુ ભાદ્રપદ માસમાં પૂર્ણ થાય છે, પછી એક માસ આસોને અપાંતરાલમાં મૂકીને કારતક માસમાં બીજી ઋતુ પરિસમાપ્તિને પામે છે. એ પ્રમાણે ત્રીજી પૌષ માસમાં, ચોથી ફાલ્ગુન માસમાં, પાંચમી વૈશાખ માસમાં, છટ્ઠી અષાઢમાં, એ પ્રમાણે બાકીની પણ ઋતુઓ આ જ માસમાં એકાંતતિમાં વ્યવહારથી પરિસમાપ્તિને પામે છે, પણ બીજા મહિનાઓમાં નહીં. તથા પહેલી ઋતુ એકમે સમાપ્તિ પામે, બીજી ઋતુ ત્રીજૈ, ત્રીજી ઋતે પાંચમે, ચોથી ઋતુ સાતમે પાંચમી નોમે, છઠ્ઠી ઋતુ અગિયારસે, સાતમી ઋતુ તેરશે, આઠમી પંદરમે. આ બધી જ ઋતુઓ કૃષ્ણ પક્ષમાં છે. તેથી નવમી ઋતુ શુક્લપક્ષની બીજે, દશમી ચોથે, અગિયારમી છઠ્ઠે, બારમી આઠમે, તેરમી દશમે, ચૌદમી બારસે, પંદરમી ચૌદશે. આ સાતે ઋતુઓ શુક્લ પક્ષમાં છે. આ કૃષ્ણ-શુક્લ પક્ષભાવી પંદરે ઋતુઓ યુગના અર્હમાં થાય છે. તેથી ઉક્ત ક્રમે જ બાકીની પણ પંદર ઋતુઓ યુગના અર્હામાં થાય છે, તે આ પ્રમાણે – સોળમી ઋતુ કૃષ્ણ પક્ષમાં એકમે, ૧૭-મી ત્રીજે, અઢારમી પાંચમે, ૧૯-મી સાતમે, વીસમી-નોમે, ૨૧-મી અગિયારો, ૨૨-મી તેરસે, ૨૩-મી અમાસે. આ સોળથી તેવીશ સુધી આઠે ઋતુ કૃષ્ણ પક્ષમાં છે. ત્યારપછી શુક્લપક્ષની બીજે ચોવીસમી, પછી ૨૫મી ઋતુ ચોથે, ૨૬મી ઋતુ છઢે, ૨૭-મી આઠમે, ૨૮-મી દશમે, ૨૯-મી બારો, ૩૦-મી ચૌદશે. એ પ્રમાણે આ બધી ઋતુઓ યુગમાં એકાંતર માસની, એકાંતર તિથિમાં થાય છે. આ ઋતુઓના ચંદ્ર અને સૂર્ય નક્ષત્ર યોગને જાણવને માટે પૂર્વાચાર્યો વડે કરણ કહેલ છે. તેથી તેને પણ શિષ્યજનના અનુગ્રહને માટે બતાવે છે – અહીં વૃત્તિકારશ્રી ત્રણ ગાથા દર્શાવીને પછી વ્યાખ્યા રજૂ કરતાં કહે છે – ૩૦૫ અંશ-વિભાગ, કેટલી સંખ્યાથી છેદ કરેલ, તે કહે છે – છેદ ૧૩૪ અર્થાત્ ૧૩૪ છંદ વડે છંદતાં જે અહોરાત્ર, તેના હોતા-૩૦૫ અંશો. આ ધ્રુવરાશિ જાણવી. આ ધ્રુવરાશિ-ઈચ્છિત ઋતુ વડે એકાદિથી ૩૦-૫ર્યાથી બે ઉત્તર વડે એકથી આરંભીને Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૨,૧૦૩ પછી આગળ દ્વિ-ઉત્તર વૃદ્ધિથી ગુણવામાં આવે. પછી આટલા શોધનકથી શોધિત કરવામાં આવે. તેમાં શોધનકને પ્રતિપાદન અર્થે બીજી ગાથા છે - અહીં જે નક્ષત્રનું અર્ધોત્ર, તે ૬૭ વડે શોધિત કરીએ અને જે નક્ષત્ર સમહોત્ર છે, તે બે-ગુણાં ૬૭ વડે ૧૩૪ થાય. તે શોધિત કરીએ. જે વળી નાગને હરાદ્ધ ક્ષોત્ર, તે ત્રણગુણાથી ૬-એટલે આવે ૨૦૧ વડે શોધિત કરીએ. અહીં સૂર્યના પુષ્યાદિ નક્ષત્રો શોધવા અને ચંદ્રના અભિજિતાદિ. તેમાં સૂર્યનક્ષત્રયોગ વિચારણામાં પુષ્ય વિષયક-૮૮ શોધવા. ચંદ્રનક્ષત્ર યોગ વિચારણામાં અભિજિતમાં ૪ર-શોધવા. આટલાં અદ્ધક્ષેત્ર, સમકોણ, હત્યક્ષેત્ર વિષય શોધનક શોધીને જે ઉકત પ્રકારથી નક્ષત્ર શેષ રહે છે - સર્વ પ્રકારે શુદ્ધિને પામતા નથી, તે ન સૂર્યના અને ચંદ્રના નિયમથી જાણવા. ક્યાં ? બીરે ઋતુ સમાપ્તિમાં. આ ત્રણે કરણગાથાનો અક્ષરાર્થ કહ્યો, હવે કરણ ભાવના કરાય છે - તેમાં પહેલી ઋતુ ક્યા ચંદ્રનક્ષત્રમાં સમાપ્તિને પામે છે, એ જિજ્ઞાસામાં અનંતર કહેલ ૩૦૫ પ્રમાણ ધવરાશિ લેવી. તે એક વડે ગુણતાં તે જ થાય છે. તે જ ધવરાશિ થાય. તેમાં અભિજિત-૪રથી શુદ્ધ થતાં. પછી રહે છે - ૨૬૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધ થાય. બાકી રહ્યા - ૧૨૯. તેના વડે ધનિષ્ઠા શુદ્ધ થતું નથી. તેથી આવેલ-૧ર૯ ના ૧૩૪ ભાગના ધનિષ્ઠાને અવગાહીને ચંદ્ર, પહેલી સૂર્યમwતુને પૂર્ણ કરે છે. જો બીજી સૂર્ય તુની જિજ્ઞાસામાં તે ધુવરાશિ ૩૦૫ પ્રમાણ ત્રણ વડે ગુણીએ, તેથી આવશે-૯૧૫. તેમાં અભિજિતુ ૪૨-શોધિત થયા. પછી રહેશે-૮૭૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધિને પામે. બાકી રહેશે-૭૩૯. તે પણ ૧૩૪ વડે ઘનિષ્ઠા શુદ્ધ થાય. તેરી આવે છે - ૬૦૫. તે પણ ૬૭-વડે શતભિષજુ શુદ્ધ થાય. પછી રહેશે-૧૩૮. તેમાંથી પણ ૧૩૪-વડે પૂર્વાભાદ્રપદ શુદ્ધ થાય. તેથી રહેશે-૪૦૪. તેમાંથી પણ ૨૦૧ વડે ઉત્તરા ભાદ્રપદ શુદ્ધ થાય. બાકી રહેશે-૨૦3. તેમાંથી પણ ૧૩૪થી રેવતી શુદ્ધ થાય છે. પછી રહે છે - ૬૯. પછી આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ને ૧૩૪ ભાગથી અવગાહીને બીજી સૂર્ય ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બાકીની ઋતુમાં પણ ભાવના કરવી. ૩૦મી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ ૩૦૫ સંખ્યાને ૬૯ વડે ગુણીએ. તેથી આવે છે - ૧૩,૯૯૫. તેમાં ૧૩૬ વડે ૬૧ નક્ષત્ર પયય શુદ્ધ થાય છે. પછી ૩૬૬૦ને ચાર વડે ગુણીને પછી શોધિત કરીએ. પછી રહે છે - 33૫૫. તેમાંથી ૩૨૫ વડે અભિજિતથી મૂળ પર્યાના નક્ષત્રો શુદ્ધ કરાતાં રહે છે ૧૩. તેના વડે પૂર્વાષાઢા શુદ્ધ થતું નથી. તેથી આવેલ ૧૩૦/૧૩૪ ને પૂર્વાષાઢાના હોતા અવગાહીને ચંદ્ર ૩૦મી સૂર્યગકતુને પસિમાપ્ત કરે છે. (તેમ જાણવું.] હવે સૂર્યનક્ષત્ર યોગ ભાવના કરાય છે. તે જ ૩૦૫ પ્રમાણ ઘુવરાશિ, પહેલી સૂર્ય ઋતુ જિજ્ઞાસામાં એક વડે ગુણીએ તેથી તે જ સંખ્યા આવશે. તેથી પુષ્યના સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હોતા ૮૮ શુદ્ધ થતાં રહેશે-૨૧૩. પછી ૬૩ વડે આશ્લેષા શુદ્ધ થતાં બાકી રહેશે૧૫૦, તે પણ ૧૩૪-વડે મઘા શુદ્ધ થાય છે. પચી બાકી રહેશે-૧૬. પછી આવેલ પૂર્વાફાગુની નક્ષત્રના-૧૬. તે ૧૩૪ ભાગ વડે અવગાહીને સૂર્ય પહેલી સ્વ ઋતુને પૂર્ણ કરે છે. બીજી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે ઘુવરાશિ-૩૦૫ પ્રમાણને ત્રણ વડે ગુણીએ, આવશે-૯૧૫. તેથી ૮૮ વડે પુષ્ય શુદ્ધિને પામે છે. પછી રહેશે-૮૩૭. તેમાંથી ૬૭ વડે આશ્લેષા શુદ્ધ થાય છે. બાકી રહેશે-૭૬૦. તેમાંથી ૧૩૪ વડે મઘા શુદ્ધ થાય છે. પછી રહેશે-૬૨૬. તેમાંથી ૧૩૪ વડે પૂર્વા ફાગુની શુદ્ધ થતાં, પછી રહેશે-૪૯૨. તેમાં પણ-૨૦૧ વડે ઉત્તરા ફાલ્સની શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૧. તેમાંથી પણ ૧૩૪ વડે હસ્ત શુદ્ધ થાય છે, પછી રહે છે - ૧૫૩. તેમાંથી પણ ૧૩૪ વડે ચિબા શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૩. આવેલ સ્વાતિના - ૨૩/ક ભાગને અવગાહીને સૂર્ય બીજી ઋતુ પૂર્ણ કરે છે. એ પ્રમાણે બાકીની ઋતુઓ પણ કહેવી. બીશમી સૂર્યમકતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ-૩૦૫ પરિમાણને ૬૯ વડે ગુણતાં આવશે-૧૩,૯૯૫. તેમાં ૧૪,૬૪૦ વડે ચાર પરિપૂર્ણ નક્ષત્ર પયય શુદ્ધ થતાં બાકી રહેશે ૩૩૫૫. તેમાંથી ૮૮ વડે પુષ્ય શોધિત થતાં, બાકી રહેશે - ૩૨૬૭. તેમાંથી ૩૫૮ વડે આશ્લેષાદિથી મૃગશિર સુધીના નક્ષણો શુદ્ધ થતાં બાકી રહેશે૯. તેના વડે આદ્રા નક્ષત્ર શુદ્ધ ન થાય. તેથી આવેલ ૬૧૩૪ ભાગથી આદ્રનિા હોતા નવને ગ્રહીને સૂર્ય ગીશમી સ્વ હતું પૂર્ણ કરે છે. એ પ્રમાણે સૂર્ય ઋતુ કહી. હવે ચંદ્ર તુના ૪૦૨, તેથી કહે છે - એક નક્ષત્ર પયયિમાં ચંદ્રની છ હતુઓ થાય છે અને ચંદ્રના નામ પર્યાયો એક યુગમાં-૬૭ સંખ્યક થાય છે. તે ૬૭ને છ વડે ગુણતાં, થાય ૪૦૨. આટલી ચંદ્રઋતુઓ એક યુગમાં થાય. કહ્યું છે કે - એક એક ચંદ્ર ગડતુનું પરિમાણ પરિપૂર્ણ ચાર અહોરાત્ર અને પાંચમાં અહોરમના 35૬૭ ભાગ - ૪ - 349 છે. આ પ્રમાણ કઈ રીતે જાણવું? તે કહે છે - અહીં એક નક્ષત્ર પર્યાયમાં છ ઋતુઓ પૂર્વે જ અનંતર કહેલી છે. નક્ષત્ર પર્યાય, ચંદ્ર વિષયનું પરિમાણ ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧/૩ ભાગ છે. તેમાં અહોરાત્રને છ વડે ભાગ દેતાં ચાર અહોરાત્ર પ્રાપ્ત થાય છે. બાકી રહે છે – ત્રણ. તેના ૬૭ ભાગ કરવાને માટે ૬૩ વડે ગુણતાં આવે છે - ૨૦૧. પછી ઉપરના ૨૧ ભાગો ઉમેરીએ. તેથી આવશે-૨૨૨, તેને છ ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે - 3 ભાગ. તેની ચંદ્ર ઋતુ લાવવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે – અહીં વૃત્તિકારશ્રીએ બે ગાથાઓ નોંધી પછી તેની વ્યાખ્યા કરેલી છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે – Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૨-૧૦૨,૧૦૩ વિવક્ષિત ચંદ્રઋતુના આનયન કરવામાં યુગાદિથી જે પર્વ સંખ્યાન અતિ સંકાને છે, તેને ૧૫ગણું નિયમથી કરવું જોઈએ. પછી તિથિ સંક્ષિપ્ત • જે તિથિઓ પર્વની ઉપર વિવક્ષિત દિવસથી પૂર્વે અતિકાંત હોય, તે તેમાં સંડ્રોપ કરાય છે. પછી ૬૨-ભાગ વડે - ૬૨ ભાગ નિષ્પન્ન અવમરાત્રિ વડે પરિહીન-ઘટતી જાણવી. પછી એ સ્વરૂપે ૧૩૪ વડે ગુણિત કરવી. પછી 3૦૫ વડે સંયુક્ત થયેલ ૧૧૬ વડે વિભાગ કરવો. વિભક્ત કરાતાં જે અંક પ્રાપ્ત થાય, તે ઋતુ જાણવી. આ બે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. હવે કરણ ભાવના કરીએ છીએ. કોઈક પણ પૂછે છે – યુગની આદિથી પહેલા પર્વમાં પાંચમીએ કઈ ચંદ્ર તપવર્તે છે? તેમાં એક પણ પર્વ પરિપૂર્ણ અહીં હજી સુધી હોતું નથી. યુગની આદિથી દિવસો જૂન લેવાના છે. તે ચાર છે, પછી તે ૧૩૪ વડે ગુણીએ, તેથી થશે ૫૩૬. પછી ફરી ૩૦૫ ઉમેરીએ. એટલે થશે-૮૪૧. તેને ૬૧૦ ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત પહેલી ઋતુના અંશો ઉદ્ધરે છે - ૨૩૧. તેમાં ૧૩૪ ભાગ દેતાં પ્રાપ્ત થશે એક. શોને ૧૩૪ વડે ભાગ દેતા, જે પ્રાપ્ત થાય, તેને દિવસો જાણવા. બાકીના અંશો ઉદ્ધરતાં-૯૩ આવશે. તેમાં બે વર્ડ અપવર્તના કરતાં પ્રાપ્ત સાદ્ધ ૪૮ ભાગો. આવેલ યુગાદિથી પંચમીમાં પહેલી પ્રાવૃટ હતુ. આ હતુ અતિકાંત થતાં બીજી ઋતુનો એક દિવસ જાય અને બીજા દિવસના સાદ્ધ ૩૮/૬૭ ભાગ. તથા કોઈ પણ પૂછે છે કે યુગની આદિથી બીજા પર્વમાં એકાદશીમાં કઈ ચંદ્ર હતુ છે ? તેમાં એક પર્વ અતિકાંત છે, તેથી એક લઈએ. તે ૧૫-વડે ગુણીએ. તેથી આવે-૧૫. એકાદશીમાં પૂછેલ છે, તેથી તેના પાશ્ચાત્ય દશ, તે દિવસો, તેમાં ઉમેરીએ. તેથી આવશે-૨૫, તેને ૧૩૪ વડે ગણીએ, આવશે-૩૨૫૦. તેમાં ૩૦૫ ઉમેરીએ. તેથી આવશે-૩૬૫૫. તેમાં ૬૧૦ વડે ભાગ દઈએ. તેથી આવશે પાંચ અને અંશો રહેશે૬૦૫. તેને ૧૩૪ વડે ભાગ કરતાં પ્રાપ્ત થશે-દિવસો ચાર, શેષ અંશો ઉદ્ધરતાં આવશે-૬૯. તેની બે વડે અવાર્તામાં પ્રાપ્ત થશે સાદ્ધ ૩/૬ ભાગ. એ રીતે આવેલ પાંચ ઋતુઓ અતિકાંત થઈ, છઠી ઋતુના ચાર દિવસ, પાંચમાં દિવસના સાદ્ધ - 31 ભાગ. એ પ્રમાણે બીજા દિવસમાં ચંદ્ર ગડતુ જાણવી. ધે ચંદ્ર ઋતુ પરિસમાપ્તિ દિવસ લાવવા માટે જે પૂર્વાચાર્ય વડે કરણ કહેવાયું છે, તે જણાવે છે. અહીં નોંધેલ એક ગાવાની વૃત્તિકારશ્રી વ્યાખ્યા આપે છે - અહીં જે પૂર્વે સૂર્ય ઋતુ પ્રતિપાદનમાં ઘુવરાશિ કહી છે - Bo૫/૧૪ ભાગોને તે પૂર્વમાં ગુણવા. અર્થાત - ઈણિત એકાદિથી ૪૦૨માં પર્યન્તથી - દ્વિ ઉત્તર વૃદ્ધિથી એકથી આરંભીને પછી આગળ દ્વિઉત્તરની વૃદ્ધિથી વધતાં ગુણિત કરતાં આત્મીય છેદથી ૧૩૪ રૂપથી વિભાગ કરતાં જે પ્રાપ્ત છે. તે ચંદ્રની ઋતુની સમાપ્તિ જાણવી જોઈએ. - જેમ કોઈ પણ પૂછે, ચંદ્રની ઋતુ પહેલાં કઈ તિથિમાં પરિસમાપ્તિમને પામે. છે ? તેમાં ધૃવરાશિ લેવી-૩૦૫. તે એક વડે ગુણીએ. તેનાથી તે જ ઘુવરાશિ આવે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેને સ્વકીય ૧૩૪ પ્રમાણ વડે છેદ કરીને ભાગ દેતાં, પ્રાપ્ત બે થાય. શેષ રહે છે - ૩૭, તેની બે વડે અપવર્તના કરતાં આવશે સાદ્ધ ૧૮૬૭ ભાગ. આવેલ યુગાદિથી બે દિવસો અને ત્રીજા દિવસના સાદ્ધ - ૧૮૬૭ ભાગો અતિકમીને પહેલી ચંદ્ર ઋતુ પરિસમાપ્તિને પામે છે. બીજી ચંદ્રતુની જિજ્ઞાસામાં તે ધ્રુવરાશિ-3o૫ છે. તેને ત્રણ વડે ગુણીએ. તેથી આવશે-૯૧૫. તેને ૧૩૪ ભાગ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે-૬, શેષ ઉદ્ધરે છે૧૧૧. તેની બે વડે અપવતનામાં પ્રાપ્ત થશે. સાદ્ધ - ૫૫ ભાગ. આવેલ યુગાદિથી છ દિવસો અતિકાંત થતાં, તેમાં સાતમાં દિવસના સાદ્ધ - પNIક ભાગો જતાં બીજી ચંદ્ર ઋતુ પરિસમાપ્તિને પામે છે. ૪૦૨મી ઋતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ-૩૦૫ પ્રમાણને ૮૦૩ વડે ગુણીએ - બબ્બે ઉત્તર સંખ્યાની વૃદ્ધિ વડે જ ૪૦૨ના ૮૦૩ પ્રમાણ જ સશિ થાય છે. તેથી કહે છે - જેના એકથી આગળ પચી બે સંખ્યાની વૃદ્ધિથી શશિની વિચારણા કરતાં તેના ‘બે' સંખ્યા સૂન થાય છે, જેમ દ્વિકની ત્રણ, ત્રિકની પાંચ, ચતુકની સાત, અહીં પણ ૪૦૨ પ્રમાણની રાશિથી ઉત્તર બે સંખ્યાની વૃદ્ધિથી શશિ વિચારતાં પછી ૮૦3 થાય છે. એવા પ્રકારની સશિના ગુણનથી આવે - ૨૪૪૯૧૫. તેના ૩૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત-૧૮૨૭ અને અંશો ઉદ્ધરે છે - ૯૭. તેની બે વડે પવનાથી પ્રાપ્ત સાદ્ધ - ૪૮/૬૩ આવેલ યુગાદિથી ૧૮૨૭ દિવસ અતિકાંત થતાં પછીના દિવસના સાદ્ધ ૪૮/૬૭ સંખ્યક ભાગ જતાં ૪૦૨મી ચંદ્ર ઋતુ પૂર્ણ થાય છે. - આ ચંદ્રગડતુમાં ચંદ્રનામ યોગ પરિજ્ઞાનાર્થે પૂવયાયનો આ ઉપદેશ છે - તે જ યુવરાશિ અને ગુણરાશિ પણ થાય છે. નબ શોધન પૂર્વે કહેલાં જાણવા. આ ગાથાની વ્યાખ્યા - ચંદ્રગડતુના ચંદ્ર નક્ષત્ર યોગાર્યે તે જ ૩૦૫ પ્રમાણ ધવરાશિ જાણવી. ગુણાકાર રાશિ પણ એક આદિથી દ્વિઉત્તર વૃદ્ધિ, તે જ થાય છે, તેમ જાણવું - જે પૂર્વે ઉપદિષ્ટ નક્ષત્ર શોધન પણ જાણવાં. તે જ જે પૂર્વ ભણિત ૪૨-આદિ. તેથી પૂર્વ પ્રકારથી, વિવક્ષિત ચંદ્ર ઋતુ નિયત નક્ષત્રયોગ આવે છે. તેમાં પ્રથમ ચંદ્રઋતુમાં કયો ચંદ્ર નક્ષત્ર યોગ છે? તે જિજ્ઞાસામાં તે જ ૩૦૫ ધવરાશિ લેવી. તે એક વડે ગુણતાં તે જ શશિ થાય છે. તેથી અભિજિતના ૪૨ શુદ્ધ થાય. પછી શેષ રહે છે - ૨૬3. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધ થાય. પછી બાકી રહે છે . ૧૨૯. તેની બે વડે અપવર્તતા કરાતા આવે છે - સાદ્ધ ૬૪ ભાગ. આવેલ ઘનિષ્ઠાના સાદ્ધ ૬૪ ભાગોને અવગાહીને ચંદ્રની પહેલી સ્વ ઋતુ પરિસમાપ્ત થાય છે. બીજી ચંદ્રતુની જિજ્ઞાસામાં તે જ ઘુવરાશિ - ૩૦૫ પ્રમાણ, તેને ત્રણ વડે ગુણવા. તેથી આવશે ૯૧૫, તેમાં અભિજિતના ૪૨-શોધિત થતાં રહેશે-૮૭૩. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧-૧૦૨,૧૦૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમાંથી ૧૩૪ વડે શ્રવણ શદ્ધિને પામે છે. બાકી રહેશે - ૭૩૯. તેમાં પણ ૧૩૪ વડે ધનિષ્ઠા શોધિત થાય. તેથી આવશે - ૬૦૫. તેમાંથી પણ ૬૭ વડે શતભિષક શોધિત થતાં રહેશે - ૫૩૮. એમાંથી પણ ૧૩૪ વડે પૂર્વાભાદ્રપદ શોધિત થાય. તેથી રહેશે - ૪૦૪. તેમાંથી પણ ૨૦૧ વડે ઉતરાભાદ્રપદ શુદ્ધ થતાં બાકી રહેલ-૨૦3. તેમાંથી પણ ૧૩૪ વડે રેવતી શોધિત થતાં રહેશે-૬૯. આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ ને ૧૩૪ ભાગોથી અવગાહીને બીજી સ્વ ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે. તથા ૪૦૨-મી ચંદ્રમહતુ જિજ્ઞાસામાં તે ઘવરાશિ-૩૦૫ પ્રમાણ લેવી. લઈને ૮૦૩ વડે ગુણીએ. તેથી આવેલ-૨૪૪૯૧૫ સંખ્યા છે, તેમાં સર્વ નાગ પર્યાય પરિમાણ-૩૬૬૦. તેથી કહે છે – છ અદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૬૭-શો યદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૨૦૧ અંશોના-૧૫ સમક્ષેત્રોમાં પ્રત્યેક ૩૪ને ૬૩ વડે ગણીએ. તેથી આવે છે • ૪૦૨, તથા છ ને ૨૦૧ વડે ગુણતાં આવે છે - ૧૨૦૬. તથા ૧૩૪ને ૧૫-વડે ગુણીએ. તેથી આવશે - ૨૦૧૦. આ ત્રણે સશિને એકઠી કરીએ અને કરીને, તેમાં અભિજિતના ૪૨-ને ઉમેરીએ. તેથી આવશે-૩૬૬૦. આટલા એક નક્ષત્ર પયય પરિમાણથી પૂર્વસશિના ૨૪૪૯૧૫ ભાગો કરવામાં આવે છે. પ્રાપ્ત ૬૬ નબ પર્યાયો છે, પછી રહે છે - ૩૩૫૫. તેમાં અભિજિતુના ૪૨ શોધિત થતાં બાકી રહે છે - 33૧૩. આ ૩૩૧૩ થી ૩૦૮૨ વડે અનુરાધા સુધીના નક્ષત્રો શોધિત થતાં બાકી રહેશે - ૨૩૧. પછી ૬૭-વડે જયેષ્ઠા શોધિત થતાં રહેશે-૧૬૪. તેમાંથી પણ ૧૩૪ વડે મૂલ નફળ શોધિત થતાં, પછી રહેશે-30. આવેલ પૂવષિાઢા નક્ષત્રના 39/૧૩૪ ભાગોને અવગાહીને ચંદ્ર ૪૦૨મી સ્વઋતુને પૂરી કરે છે. એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર ઋતુ પરિમાણ કહ્યું. હધે લોકરૂઢિથી એક-એક ચંદ્રઋતુનું પરિમાણ સુધી કહે છે - x • x • બધી પણ આ છ સંખ્યક પ્રાવૃત્ આદિ ઋતુઓ પ્રત્યેક ચંદ્ર ઋતુઓ હોતા બબ્બે માસ જાણવા. તે બબ્બે માસનું શું પ્રમાણ છે, તે કહે છે - x - ૩૫૪ અહોરમ અને એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગો. બાકી રહે. અર્થાત્ એ પ્રમાણે આવા રૂપે આદાનથી આવા સ્વરૂપે સંવત્સર પ્રમાણ લેવું. ગણવામાં આવનાર બે માસમાં કંઈક અધિક હોરમના દર ભાગો. એ ભાવ છે. ૫૯-૫૯ અહોરમ, અહોરણ પ્રમાણથી કહેવા. તેથી કહે છે – બબ્બે માસ પ્રમાણની છ ઋતુઓ છે, એમ ૩૫૪ અહોરાત્રોને છ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત ૫૯-અહોરમોના ૧૨ ભાગોના છ વડે ભાગ કરતાં *દુર ભાગ. એ પ્રમાણે હોવાથી કમમાસ અપેક્ષાથી એક-એક તુમાં લૌકિક એક-એક ચંદ્રને આશ્રિને વ્યવહારથી એકૈક અવમરાબ થાય છે. સર્વ કર્મસંત્સરમાં છે. અવમરાત્રિ થાય છે. તેથી કહે છે - x • તે કર્મસંવત્સરમાં ચંદ્ર સંવત્સરને આશ્રીને વ્યવહારથી આ વક્ષ્યમાણ ક્રમે છ અવમરાત્રિ કહેલ છે, તે આ પ્રમાણે - x • તે સુગમ છે. અહીં આ ભાવના છે - આ કાળના સુયદિ ક્રિયા ઉપલક્ષિતના અનાદિ પ્રવાહ પતિત પ્રતિ નિયત સ્વભાવગી છે, સ્વરૂપથી કોઈ હાનિ પણ નથી કે કોઈ સ્વરૂપ ઉપચય પણ નથી. જે આ અવમરણ કે અતિરાત્રનું પ્રતિપાદન છે, તે પરસ્પર માસ ચિંતાની અપેક્ષાથી છે. તેથી કહે છે - કર્મમાસની અપેક્ષાથી ચંદ્રમાસની વિચારણામાં અવમહીન સગિનો સંભવ છે, કર્મમાસની અપેક્ષાથી સૂર્યમાસની વિચારણામાં અતિરાઅધિકામિની કલાના છે. તથા કહ્યું છે - કાળની હાનિ કે વૃદ્ધિ ન થાય, કાળ અવસ્થિત છે. એકૈક માસની વૃદ્ધિ-હાનિ થાય છે. તેમાં અવમ રાગ ભાવના કરવાને માટે આ પૂર્વાચાર્યોએ દર્શાવેલી બે ગાયાઓ છે, વૃત્તિકારશ્રીએ આ બે ગાથા દર્શાવીને પછી તેની વ્યાખ્યા રજૂ કરેલ છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે.] કર્મમાસ પરિપૂર્ણ ૩૦-અહોરાત્ર પ્રમાણ છે, ચંદ્રમાસ ૨૯-અહોરમ અને એક અહોરમના કેદ ભાગ છે. તેથી ચંદ્રમાસના પરિમાણનું અને ઋતુમાસના-કર્મમાસના પરિમાણનો, પરસ્પર વિશ્લેષ કરાય છે, વિશ્લેષ કરાતા જે અંશો ઉદ્ધરિત જણાય છે, તે ૩૦/૬ર ભાગરૂપ છે, તે અવમાત્રના ભાગો છે. તે જ અવમરણના પરિપૂર્ણ બે માસ પર્યન્ત થાય છે. તેથી તેના હોવાથી, તે ભાગો માસના અવસાનમાં જાણવા. - - - જો 30 દિવસમાં 3દિર ભાગ અવમરણનું પ્રાપ્ત થાય છે. તો એક દિવસમાં કેટલા ભાગો પ્રાપ્ત થાય ? અહીં સશિની સ્થાપના આ રીતે છે - ૩૦/ ૩૦/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યમ સશિને ગુણતાં- 30 x ૧ = ૩૦ જ આવશે, કેમકે એક વડે ગણતાં તે જ અંક આવે છે. તેનો આદિ શશિ વડે ભાગ કરતાં 30ને ૩૦ વડે ભાંગવાથી ૧-આવે. આવેલ પ્રતિદિવસના ૧૫ ભાગ પ્રાપ્ત થાય. તથા કહે છે – ૬૨ ભાગ એકૈક દિવસે દિવસે અવમરાત્રિ થાય છે. - x • x - એ પ્રમાણે જે એકૈક દિવસમાં એકૈક બાસઠ ભાગ જે અવમરાત્રિ સંબંધી પ્રાપ્ત થાય છે, તો ૬૨-દિવસ વડે એક અવમરણ થાય છે અર્થાતુ શું કહે છે ? દિવસ દિવસમાં અવમરામના હોવાથી એકૈક બાસઠાંશ ભાગની વૃદ્ધિથી ૬મો ભાગ સંજાત થતાં ૬૨માં દિવસે મૂલથી જ ૬૩મી તિથિ પ્રવર્તે છે. એ પ્રમાણે હોવાથી જે ૬૧-મી અહોરાત્ર, તેમાં ૬૧મી અને ૬૨મી તિથિ નિધન ઉપગત થતાં ૬૨-મી તિથિ લોકમાં ઘટે છે, તેમ વ્યવહાર થાય છે. કહ્યું છે કે – એક અહોરાત્રમાં બે તિથિ જેમાં નિધન પામે, તે તિથિની હાનિ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૨,૧૦૩ ૯૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે. એ પ્રમાણે વષકાળચતુમસ પ્રમાણના શ્રાવણાદિ ત્રીજા પર્વમાં પહેલી વખરાબ છે. તે જ વષકાળના સંબંધી સાતમાં પર્વમાં બીજી અવમ સનિ થાય. ત્યારપછી શીતકાળના ત્રીજા પર્વમાં મૂળ અપેક્ષાથી અગિયારમે દિવસે ત્રીજી અવમરમ, તે જ શીતકાળની સાતમાં પર્વમાં મૂલ અપેક્ષાથી પંદરમાં દિને ચોથી, ત્યારપછી ગ્રીખકાળના ત્રીજા પર્વમાં મૂળ અપેક્ષાથી ૧ભાદિને પાંચમી, તેજ ગ્રીમકાળના સાતમાં પર્વમાં મૂળ અપેક્ષાથી ૨૩મા દિવસે છઠ્ઠી અવમરાત્રિ થાય છે. તથા કહ્યું છે કે- ત્રીજી અવમ સનિ સાતમાં પર્વમાં કરવી. * * * * * અહીં આષાઢાદિ ઋતુ લોકમાં પ્રસિદ્ધિ પામેલ છે. તેથી લૌકિક વ્યવહાર અપેક્ષાથી અષાઢથી આરંભીને પ્રતિદિવસ એકૈક બાસઠાંશ ભાગ હાનિથી વપકિાળાદિ ગત બીજા આદિ પર્વમાં યશોકત અવમરાત્રિ પ્રતિપાદિત થાય છે. પરમાર્થથી તો વળી શ્રાવણ પદ ચોકમાં ૫ લક્ષણથી યુગની આદિથી આરંભીને ચાર-ચાર પવતિકમે જાણવી. હવે યુગની આદિથી કેટલાં પર્વના અતિક્રમમાં કઈ તિથિમાં અવમરાત્રિભુતમાં તેની સાથે કઈ તિથિ પરિસમાપ્તિને પામે છે, તેની વિચારણમાં આ પૂર્વાચાર્યોએ દશવિલ પ્રશ્ન-ઉત્તર રૂપ ગાયા ત્રણ વૃત્તિકારશ્રીએ નોંધીને પછી ગાથાની વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યા આ પ્રમાણે છે – વ્યાખ્યા - અહીં એકમથી આરંભી પંદરમાં દિવસ સુધી આટલી તિથિઓમાં - તેની મધ્યમાં પ્રતિપદિ-અવમરાત્રિરૂપ ક્યાં પર્વમાં-પક્ષમાં બીજી તિથિ પૂર્ણ થાય છે. - પ્રતિપદાની સાથે એક અહોરાત્રમાં સમાપ્તિને પામે છે ? બીજી કે બીજ તિથિમાં અવમરાગિરૂપ કયા પર્વમાં ત્રીજી સમાપ્તિને પામે છે ? ત્રીજી કે ત્રીજી તિથિમાં અવમરાત્રિ સંપન્ન કુચા પર્વમાં ચોથી અવમરાત્રિ નિધનને પામે છે ? એ પ્રમાણે બાકીની તિથિમાં વ્યવહાગણિત જોતાં - લોકપ્રસિદ્ધ વ્યવહારગણિત પરિભાવિતમાં પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી, અગિયારમી, બારમી, તેરમી, ચૌદમી, પંદરમી રૂપમાં શિષ્ય પ્રશ્ન કરશે – જેમ સૂક્ષ્મથી - પ્રતિદિવસ એકૈકયી ૬૨ માં ભાગ્યરૂપ, ગ્લણ ભાગથી ઘટતી તિથિમાં પૂર્વની પૂર્વની અવમરાગિરૂપ તિથિી અનંતપણે પરા-પર (આગળ-આગળ] ની તિથિ કયા પર્વમાં-પક્ષમાં સમાપ્તિને પામરે છે ? અહીં એવું કહેવા માંગે છે કે – ચોથી તિથિ અવમરાત્રિ રૂપમાં કયા પર્વમાં પાંચમી સમાપ્તિને પામે ? પાંચમી કે છઠ્ઠી, એ પ્રકારે પંદરમી તિથિ સુધીમાં અવમરાત્રિ રૂપ કયા પર્વમાં એકમરૂપ તિથિ સમાપ્તિ પામે ? શિણના પ્રશ્નને અવધારીને આચાર્ય ઉત્તર કહે છે - અહીં જે શિષ્ય વડે પ્રશ્ન કરતાં તિથિઓ ઉદ્દિષ્ટ કરી, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે - ઓજરૂપ અને યુમ્મરૂપ. મોન - વિષમ અને પુH - સમઃ તેમાં જે ઓજ રૂ૫ છે, તે પહેલાં રૂપાધિક કરવી. પછી બમણી કરવી, પછી તેની-તેની તિથિના યુગ્મ પોં નિર્વચનરૂપ સારી રીતે આવેલા થાય છે. જે પણ યુગ્મરૂપ તિથિઓ, તેમાં પણ એમજ . પૂર્વોકત પ્રકારથી કરણ પ્રવર્તાવવું. વિશેષ એ કે - બમણી કર્યા પછી ૩૧-ચુક્ત થઈ પર્વો નિર્વચનરૂપ થાજ છે. અહીં આ ભાવના છે - જો આ પ્રશ્ન- “કયા પર્વમાં એકમમાં અવમરાત્રિરૂપ બીજી સમાપ્ત થાય છે ?” ત્યારે એકમને ઉદ્દિષ્ટા, તે પ્રથમા તિથિ, એટલે કે લઈએ. તે રૂપાધિક કરીએ. તેથી બે થાય. તેને પણ બમણી કરીએ, એટલે ચાર થાય. આવશે ચાર પર્વ. તેનો આ અર્થ છે – યુગની આદિથી ચોથા પર્વમાં પ્રતિપદા અવમરાણિરૂપ બીજી સમાપ્તિને પામે છે. આ યુક્ત છે, તેથી કહે છે - પ્રતિપદા ઉદ્દિષ્ટામાં ચાર પર્વો અને સમાનત પર્વ પંદર તિથ્યાત્મક છે. તેથી પંદરને ચાર વડે ગુણીએ, તો આવશે-૬૦, પ્રતિપદામાં દ્વિતિયા સમાપ્ત થાય, તેથી બે રૂપ તેમાં અધિક ઉમેરતાં થશે ૬૨. તે ૬૨ વડે ભાંગતા નિરેશ ભાગ આપે છે. પ્રાપ્ત થાય એક. એ રીતે આવેલ પહેલી વમરાન, એમ અવિસંવાદિ કરણ. કયા પર્વમાં બીજી અવમરાત્રિ ભૂતમાં ત્રીજી સમાપ્ત થાય, એ પ્રશ્ન જ્યારે છે, ત્યારે છે, ૩૧ યુક્ત કરતાં થાય-39. આવશે નિર્વચનરૂપ 39પર્વો. અર્થાત્ શું કહે છે ? યુગની આદિથી 9મું પર્વ જતાં બીજી અવમરાત્રિરૂપ ત્રીજી સમાપ્ત થાય. આનું પણ કરણ સમીચીન છે. તેથી કહે છે – બીજીને ઉદ્દિષ્ટમાં 39 પર્વો સમાગત છે. પછી ૧૫ને 39 વડે ગુણીએ. તેથી આવશે-પ૫૫. બીજી નાશ પામી, ત્રીજી થઈ. તેથી ત્રણ રૂપ સંખ્યા તેમાં ઉમેરીઓ તેથી આવશે-પ૫૮. આ પણ શશિ ૬૨ વડે ભાંગતા નિરંશ ભાગ આપે છે, પ્રાપ્ત થાય છે નવ. એ રીતે આવેલ નવમી અવમામિ એ પ્રમાણે સમીચીત કરણ છે. એ પ્રમાણે બધી જ તિથિમાં કરણભાવના કરણસમીસીનવ ભાવના અને અવમરણ સંખ્યા સ્વયં વિચારવી. પર્વ નિર્દેશ માત્ર કરીએ છીએ - તેમાં ત્રીજમાં ચોરીની સમાપ્તિ, આઠમું પર્વ જતાં ચોથમાં પાંચમી ૪૧માં પર્વમાં, પાંચમીમાં છઠી બારમાં પર્વમાં, છમાં સાતમી ૩૫માં પર્વમાં, સાતમામાં આઠમી સોળમામાં, આઠમામાં નવમી ૪૯માં પર્વમાં, નવમીમાં દશમી ૨૦માં પર્વમાં, દશમમાં અગિયારમી પ૩માં પર્વમાં, ઈત્યાદિ એ - x • x - x • રીતે યુગના પૂર્વાદ્ધ-ઉત્તરાર્ધમાં જાણવી. એ પ્રમાણે અવમરાત્રિ કહી. હવે અતિરાગિ પ્રતિપાદનાર્થે કહે છે - તેમાં એક સંવત્સરમાં નિશે આ છ અતિરાત્રિ કહેલી છે, તે આ પ્રમાણે – અહીં કર્મ માસની અપેક્ષાથી સૂર્ય માસની વિચારણામાં એકૈક સૂર્ય ઋતુ પરિસમાપ્તિમાં એકૈક અધિક મહોરમ પ્રાપ્ત થાય છે. તેથી કહે છે – ૩૦ અહોરણ વડે એક કર્મમાસ. સાદ્ધ ૩૦-અહોરાત્ર વડે એક Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૨,૧૦૩ સૂર્યપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ સૂર્યમાસ. બે માસની એક ઋતુ, પછી એક સૂર્યમહતુ પરિસમાપ્તિમાં બે કર્મમાસની અપેક્ષાથી એક અધિક અહોરાત્ર પ્રાપ્ત થાય છે. સૂર્ય ઋતુ આષાઢાદિક છે, તેથી અષાઢથી લઈને ચોથું પર્વ જતાં એક અધિક અહોરાત્રમાં થાય છે, આઠમું પર્વ જતાં બીજી, ત્રીજી બાર પર્વમાં, ચોથી સોળમાં, પાંચમી ૨૦માં પર્વમાં, છઠી ચોવીશમાં પર્વમાં. અવમરણ બે કર્મમાસ અપેક્ષાથી ચંદ્રમાસ વિચારણામાં અને ચંદ્રમાસ શ્રાવણાદિ છે, તેથી વર્ષાકાળના શ્રાવણ આદિ એમ પૂર્વે કહ્યું. હવે જે અપેક્ષાથી અતિરણ અને જે અપેક્ષાથી વિમરાત્રિ થાય છે, તેનું પ્રતિપાદન કરે છે - છ અતિરાગ આદિત્યના માનવી થાય છે. છ અવમરણ ચંદ્રના માનથી થાય છે. • x • અતિ - સૂર્યની અપેક્ષાથી કર્મમાસ વિચારણામાં પ્રતિવર્ષ છ અતિરાત્રિ થાય છે, તેમ જાણવું. છ અવમરામ ચંદ્રની અપેક્ષાથી થાય છે - x - તેમ જાણવું. એ પ્રમાણે અવમરાત્રિ અને અતિરાત્રિ કહી. હવે આવૃતિની વિવક્ષા માટે આમ કહે છે - • સૂત્ર-૧૦૪ - તેમાં વિશે આ પાંચ વષકાલિકી અને પાંચ હૈમંતિક એ દશ આવૃત્તિઓ કહેલી છે. તે આ પાંચ સંવત્સરોમાં પહેલી વખકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે અભિજિતું નારા સાથે. અભિજિતુ નામના પહેલાં સમય વડે, યિોગ કરે છે.) તે સમયે સૂર્ય કયા નામથી યોગ કરે છે ? પુષ્યથી પુણના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના *3/ક ભાગ તથા દુર-ભાગને ૬૭ વડે છેદીને 33મૂર્શિકા ભાગ બાકી રહેતા યોગ કરે છે. - આ પાંચ સંવારોમાં બીજી વષકાલિકી આવૃત્તિનો ચંદ્ર કયા નામથી યોગ કરે છે ? મૃગશિર્ષ નક્ષત્ર વડે. મૃગશિર્ષ નક્ષત્રના ૧૧-મુહૂર્ત અને એક મુહૂર્તના 8ર ભાગ, તથા દૂર-ભાગને ૬૭ વડે છેદીને પ૩-પૂર્ણિકા ભાગ બાકી રહેતા યોગ કરે તે સમયે સૂર્ય કયા નાત્ર વડે યોગ કરે છે ? પુષ્યથી. પુષ્યનું વર્ણન પહેલી વાંકાલિકીવ4 કરવું. - આ પાંચ સંવત્સરોમાં બીજી વષકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નામ વડે યોગ કરે છે? વિશાખા વડે. વિશાખાની ૧૩-મુહૂર્તા અને એક મુહૂર્તના ૫૪ ભાગ અને દુર-ભાગને ૬૭ વડે છેદીને ૪૪ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય ક્યા નક્ષત્ર વડે યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્યસંબંધી યોગ પૂર્વવત્ જ કહેવો. [24/7] આ પાંચ સંવત્સરોમાં ચોથી વર્ણકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નામથી યોગ કરે છે? રેવતી વડે. રેવતીના ર૫-મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨-ભાગો તા ૨ ભાગને ૬૭ વડે છેદીને ૩-ચૂર્ણિકા ભાગો રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્ય સંબંધી યોગ પૂર્વવતુ જ કહેવો. આ પાંચ સંવત્સરોમાં પાંચમી વખકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? પૂવફાળુની વડે. પૂર્વ ફાગુનીના ૧ર-મુહુર્તા અને એક મુહૂર્તના ૪૫% ભાગના ૬૨ ભાગનો ૬૭ ભાગ વડે છેદીને ૧૩-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા, યોગ કરે. તે સમયે સૂર્ય કયા નામથી યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્ય સંબંધી રોગ પૂર્વવતુ. વિવેચન-૧૦૪ - તે યુગમાં આ વક્ષ્યમાણ સ્વરૂપની પાંચ વર્ષાકાળ ભાવિની અને પાંચ હૈમંતિકીશીતકાળ ભાવિની. સર્વ સંખ્યાથી સૂર્યની દશ આવૃત્તિ કહેલી છે. અહીં ભાવના આ પ્રમાણે છે – આવૃત્તિ એટલે ફરી-ફરી દક્ષિણ ઉત્તર ગમનરૂ૫, તે બે ભેદે છે - તે પ્રમાણે - એક સૂર્યની આવૃત્તિઓ, બીજી ચંદ્રની આવૃત્તિઓ. તેમાં એક યુગમાં સૂર્યની આવૃત્તિઓ દશ હોય છે અને ચંદ્રની આવૃત્તિ-૧૩૪. કહ્યું છે કે – એક યુગમાં સૂર્યની અયનસમ આવૃતિ દશ હોય છે, અને ચંદ્રની આવૃતિ-૧૩૪ હોય છે. હવે એક યુગમાં સૂર્યની ૧૦-આવૃત્તિઓ અને ચંદ્રની ૧૩૪ આવૃત્તિઓ કઈ રીતે જાણવી ? તે કહે છે - કહેલી આવૃત્તિ-ફરી ફરી દક્ષિણોત્તર ગમનરૂપ છે, તેથી સૂર્યના કે ચંદ્રના જેટલાં અયનો છે, તેટલી આવૃત્તિઓ છે. સૂર્યના અયનો દશ છે, આ ઐરાશિક રાશિના બળથી જાણવું. તેથી કહે છે - જો ૧૮૩ દિસવોનું એક અયન થાય. તો ૧૮૩૦ દિવસના કેટલાં અયન થાય ? તેની રાશિ સ્થાપના આ રીતે છે - ૧૮૩/૧/૧૮૩૦ અહીં અંત્ય સશિ વડે મધ્યમ શશિને ગુણતાં એકના ગુણવાથી તે જ સંખ્યા આવે, તેથી ૧૮૩૦ x ૧ = ૧૮૩૦ તેમાં આધ શશિથી ૧૮૩ ૧૮૩ = ૧૦. આવેલ યુગમાં સૂર્યના ૧૦-અયનો થાય છે અને તેની આવૃત્તિઓ પણ-૧૦ (દશ થાય છે. તથા જો ૧૩ દિવસ અને ૪૪/ક ભાગ વડે એક ચંદ્રનું અયન થાય તો ૧૮૩૦ દિવસ વડે કેટલાં ચંદ્ર અયનો થાય છે ? તેમાં આધ શશિમાં સવર્ણન કરવા માટે ૧૩ દિવસોને ૬૭-વડે ગુણીએ. ગુણીને ઉપરના ૪/૬૩ ભાગો ઉમેરીએ. તો પ્રાપ્ત સંખ્યા થશે ૯૧૫. જે ૧૮૩૦ સંખ્યા છે, તેને પણ સવર્ણન કરવા માટે ૬૭ વડે ગુણીએ. તેથી આવશે - ૧,૨૨,૬૧૦ અને તે આ સ્વરૂપની અંત્ય રાશિ વડે મધ્યમ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧૦૪ સશિને એકરૂપે ગુણવી. એક વડે ગુણવાથી, તે જ સશિ આવશે. ત્યારપછી તે પ્રાપ્ત શશિને ૯૧૫ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સશિ આવશે-૧૩૪. આટલાં ચંદ્ર અયનો એક યુગમાં થાય છે અને ચંદ્રની આવૃત્તિ પણ આટલી જ થાય છે. ધે સૂર્યની કઈ આવૃત્તિ, કઈ તિથિમાં થાય છે, તે વિચારણામાં જે પૂર્વાચાર્યો વડે ઉપદર્શિત કરણ છે, તેને જણાવવા વૃતિમાં બે ગાયા છે. વૃત્તિકારશ્રી સ્વયં આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિમાં બે ગાયા છે. વૃત્તિકારશ્રી સ્વયં આ બે ગાથાની વ્યાખ્યા વૃત્તિમાં કરતાં કહે છે – વ્યાખ્યા - આવૃતિ વડે એક ન્યૂન કરી ગુણતાં-૧૮૩ થાય. અહીં શું કહેવા માંગે છે ? જે આવૃત્તિ વિશિષ્ટ તિવિયુક્ત જાણવા ઈચ્છે છે, તે સંખ્યા એક જૂન કરીએ. પછી તે ૧૮૩ને ગુણીએ. ગુણીને, જે એક વડ ગુણિત-૧૮૩-છે, તે અંક સ્થાનને ત્રણ ગણાં કરીને પાધિક કરી, તે પૂર્વ રાશિમાં ઉમેરીએ. પછી પંદર ભાગ વડે ભાગાકાર કરીએ, કરીને જે ભાગ પ્રાપ્ત થાય, તેટલી સંખ્યામાં પર્વ અતિકાંત થતાં તે વિવક્ષિતા આવૃત્તિ થાય છે. જે અંશો પછી ઉદ્ધરિત થાય, તે દિવસો જાણવા. તે દિવસમાં ચમ દિવસે આવૃત્તિ થાય છે, તેવો ભાવ છે. અહીં આવૃત્તિના જ ક્રમ-યુગમાં પહેલી આવૃત્તિ-શ્રાવણ માસમાં, બીજીમાઘમાસમાં, ત્રીજી-ફરી શ્રાવણ માસમાં, ચોથી-માઘ માસમાં, ફરી પણ પાંચમીશ્રાવણમાં, છઠ્ઠી માઘ માસમાં, ફરી સાતમી શ્રાવણમાં, આઠમી માઘમાં, નવમી શ્રાવણમાં, દશમી માઘમાં. તેમાં પહેલી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે, એ પ્રમાણે જો જિજ્ઞાસા થાય ત્યારે પહેલી આવૃત્તિ સ્થાનમાં એક લેવો. તે સંખ્યા ન્યૂન કરવી. એટલે કંઈપણ પશ્ચાદરૂપે પ્રાપ્ત ન થાય. .. પછી પાશ્ચાત્ય યુગ ભાવિની જે દશમી આવૃત્તિ, તે સંખ્યા દશકરૂપ લેવી. તેના વડે ૧૮૩ને ગુણતાં પ્રાપ્ત સંખ્યા-૧૮૩૦, દશક વડે ગુણતાં-૧૮૩, તે દશને ગુણા કરતાં, ગાય-૩૦, તે રૂ૫ અધિક કરતાં, થશે-૩૧, તેને પૂર્વ રાશિમાં ઉમેરતાંથશે ૧૮૬૧. તેને ૧૫ ભાગ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત ૧૨૪ અને શેષ રહેશે-એક. તે રીતે આવેલ ૧૨૪મું પર્વ પાશ્ચાત્ય યુગ અતિક્રાંત થઈ, અભિનવ યુગમાં પ્રવર્તમાન પહેલી આવૃત્તિ પહેલ તિથિમાં પ્રતિપદા અથતુિ એકમ થાય છે. તથા કઈ તિથિમાં બીજી માઘમાસ-ભાવિની આવૃત્તિ થાય. એવી જે જિજ્ઞાસા છે, તો બે લેવા. તે રૂપ ન્યૂન કરવા, તેથી આવેલ એક, તેના વડે ૧૮૩ને ગુણીયો. એક વડે ગુણવાથી તે જ થાય છે. એ રીતે થયેલ ૧૮૩, એક વડે ગુણિત ૧૮૩ છે. એકને ત્રિગુણ કરીએ. તેથી આવે ત્રણ. તે રૂપાધિક કરીએ. તેથી ચાર થાય. તેને પર્વશિમાં ઉમેરીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થશે - ૧૮૭. તેને ૧૫ વડે ભાગ દેતાં, પ્રાપ્ત૧૨ અને શેષ વધે છે સાત. એ રીતે આવલે યુગમાં બારમું પર્વ અતિક્રાંત થતાં માઘ વદમાં સાતમી તિચિમાં બીજી માઘમાસ ભાવિની મધ્યે પહેલી આવૃત્તિ થાય છે. તથા બીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે, એ જિજ્ઞાસામાં ત્રણ સંખ્યા લઈએ. ૧૦૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે રૂપ ચૂન કરવી જોઈએ, એ રીતે થશે-બે. તેના વડે ૧૮૩ વડે ગુણીએ. તેથી આવશે-૩૬૬, કેમકે બે વડે-૧૮૩ ગુણીએ છીએ. પછી બે સંખ્યાને ત્રણગુણી કરાય છે, તેથી આવે-૬. તેને રૂપાધિક કરીએ. તેથી આવશે-૩. તેને પૂર્વસશિમાં ઉમેરીએ. તેથી આવશે-393. તેને ૧૫-ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત સંગા-૨૪ છે અને શેષ બાકી રહે છે . ૧૩. આવેલ યુગમાં ત્રીજી આવૃત્તિ, શ્રાવણમાસ ભાવિનીની મળે બીજી ચોવીસમી પવત્મિક પહેલો સંવત્સર અતિક્રાંત થતાં શ્રાવણ વદમાં ૧૩મી તિથિમાં થાય છે. એ પ્રમાણે બીજી આવૃત્તિમાં કરણવશથી વિવક્ષિત તિથિ લાવવી. તેમાં આ યુગમાં માઘમાસ ભાવિનીની મધ્યે દ્વિતીયા, શુક્લ પક્ષમાં ચતુર્થીમાં પંચમી શ્રાવણ માસ ભાવિનીની મધ્યે ત્રીજી શુક્લ પક્ષમાં દશમીમાં છઠ્ઠી માઘ માસ ભાવિનીની મણે બીજી, માઘમાસ કૃષ્ણ પક્ષમાં એકમમાં સાતમી શ્રાવણમાસ ભાવિની મળે ચોથી, શ્રાવણ માસ પણ પક્ષમાં સાતમામાં આઠમી માઘમાસ ભાવિનીની મધ્યમાં ચોથા માઘમાસ કૃષ્ણપક્ષમાં તેસમાં નવમી શ્રાવણમાસ ભાવિની મધ્યમાં પંચમી, શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં ચોથે દશમી માઘમાસ ભાવિની મધ્યે પાંચમ માઘમાસ શુક્લ પક્ષમાં દશમી. તથા આ જ પાંચ શ્રાવણમાસ ભાવિનીમાં પાંચ માઘમાસ ભાવિનીમાં તિથિઓ બીજે પણ કહેલી છે - પહેલી વદ એકમે, બીજી વદ તેરસમાં દિને, શુકલની દશમી અને વદની સાતમી, શુકલ ચોથે પાંચમી આવૃત્તિ પ્રવર્તે છે. આ બધી આવૃત્તિઓ શ્રાવણ માસમાં છે. વદ સાતમે પહેલી, સુદની ચોથે, વદની એકમે અને વદની તેસમાં દિવસે, સુદની દશમીએ પાંચમી આવૃત્તિ પ્રવર્તે છે. આ બધી આવૃત્તિઓ માઘમાસમાં જાણવી. આ સૂર્ય આવૃત્તિમાં અને ચંદ્ર નબ યોગ પરિજ્ઞાનાર્થે આ કારણ છે - [અહીં વૃત્તિકાર મહર્ષિએ સાત કરણ-ગાથા નોંધેલી છે, પછી સાત ગાયાની વ્યાખ્યા વૃત્તિકારશ્રીએ પોતેજ કહેલી છે. તે સાત ગાયાની વ્યાખ્યા આ પ્રમાણે છે -1. વ્યાખ્યા - ૫૩ પરિપૂર્ણ મુહૂર્તાના થાય છે - 3/ર ભાગ અને છ ચૂર્ણિકા ભાગ, ૧/૨ ભાગના હોતા / ભાગો. આટલાં વિવક્ષિત કરણમાં ઘુવરાશિ છે. આની કઈ રીતે ઉત્પત્તિ છે ? એમ પૂછતાં, કહે છે - અહીં જો દશ સૂર્ય-અયન વડે • ૬૭ ચંદ્ર નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે. તો એક સૂર્ય અયન વડે શું પ્રાપ્ત થાય છે. અહીં સશિ ત્રણની સ્થાપના - ૧૦|૬|૧. અહીં અંત્ય સશિ વડે એકથી મધ્યની સશિના-૬૩-સંખ્યાના ગુણનને ચોક વડે ગુણિતથી તે જ સંખ્યા આવશે. ૬૭ x ૧ = ૬૩. તેના દશ વડે ભાગ દેવાતા પ્રાપ્ત છ પર્યાયો અને એક પયયના ૧૦ ભાગો, તદ્ગત મુહૂર્ત પરિમાણને આશ્રીને ગાયામાં મૂકેલ છે, એ કઈ રીતે જાણવું કે આટલા મુહૂર્તો તેમાં છે ? આ પ્રશ્નનો ઉત્તર ઐરાશિક કમવતાર બળથી કહે છે – જો ૧૦ ભાગ વડે, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૪ ૧૦૧ ૨૭-દિવસો અને એક દિવસના ૧/૩ ભગો પ્રાપ્ત થાય, તો -ભાગ વડે કેટલા પ્રાપ્ત થાય? ત્રણ રાશિની સ્થાપના – ૧૦/૨૭ ૨૧/૭/૩. અહીં અંત્ય સશિ વડે સાત સંગાથી મધ્યની સશિ ૨-દિવસને ગુણીએ, તેથી આવશે-૧૮૯, તેના આધ રાશિ વડે દશક લક્ષણ વડે ભાગતી ભાગ દેતા આવશે ૧૮ દિવસો, તેના મુહૂર્ત લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૫૪૦ મુહૂ. બાકી ઉપર શેષ રહેશે-૯. તે નવના મુહર્ત કરવાને માટે 30-વડે ગુણીએ, તેથી આવશે-૨૭૦. તેને ૧૦ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત-૨૭ મુહૂર્તો. તેને પૂર્વની મુહાશિમાં ઉમેરીએ. તેનાથી આવશે-પ૬૭. અને જે પણ દિવસના ૨૧/૩ ભાગ છે, તે પણ મુહૂર્ણ ભાગ કરણાર્થે 3 વડે ગુણીએ. તેથી આવશે-૬૩૦. તેને સાત વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા આવશે૪૪૧૦. તેને ૧૦ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા આવશે-૪૪૧. તેના ૬૭ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સખ્યા આવશે-૬ મુહૂર્તો, તેને પૂર્વ મુહૂર્ત સશિમાં ઉમેરીએ. તેનાથી સર્વ સંખ્યા વડે મુહર્તાના-૫૩૩. શેષ વધે છે - ૩૯. તે સંખ્યાને ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૨૪૧૮. તેને ૬૭ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે 36/દક ભાગ, પછી શેષ રહે છે . ૬, તે અને એકના બાસઠ ભાગના હોતા ૬૩ ભાગ, આ અતિશ્યણરૂપ ભાગો, એ પ્રમાણે ચૂર્ણિકા ભાગનો વ્યપદેશ કરાય છે. એમ ધુવાશિ કહી. હવે કરણ કહે છે – જે જે આવૃત્તિમાં નાગયોગ જાણવા ઈચ્છે છે, તે-તે આવૃત્તિ વડે એકરૂપતીનથી ગુણતાં અનંતરોક્ત સ્વરૂપ થાય છે. જેટલા આ મુહૂર્ત પરિમાણ છે, તેથી આગળ હું શોધનકને કહું છું, અહીં પહેલાં અભિજિત નામનું શોધનક કહે છે – - અભિજિત નક્ષત્રનું શોધનક- નવ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૬૭ છેદ કરતાં પરિપૂર્ણ ૬૬ ભાગ, એની ઉત્પત્તિ કઈ રીતે ? તે કહે છે - આ અભિજિતુ અહોરાત્રના ૧/૩ ભાગ ચંદ્ર વડે યોગ થાય, પછી અહોરમના ૩૦-મુહૂર્તો. એમ મુહૂર્ત કરવાને માટે તે ૨૧ને ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૬૩૦, તેને ૬૩ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે નવ મુહર્તા. બાકી રહેશે-૨૩. તેને ૬૨-ભાગ કરવાને માટે ૬૨ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત સંખ્યા થશે-૧૬૭૪. તેને ૬૭ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-ભાગ અને શેષ રહેશે ૬૬. તે - ૧/૨ ભાગના ૬૩ ભાગ. હવે બાકીના નબોના શોધનક કહે છે – [આ વિષયક ત્રણ ગાયા છે.] ૧૫૯ ઉત્તરાભાદ્રપદા, શું કહે છે ? ૧૫૯ વડે અભિજિતથી લઈને ઉત્તરાભાદ્રપદ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી કહે છે - અભિજિત નક્ષત્રના ૯ મુહૂર્તા, શ્રવણના-૩૦, ધનિષ્ઠાના-૩૦, શતભિષાના-૧૫, પૂર્વાભાદ્રપદાના-3, ઉત્તરાભાદ્રપદાના૧૫. એ પ્રમાણે ૧૫૯-વડે ઉત્તરાભાદ્રપદ સુધીના શુદ્ધ થાય છે. ૧૦૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તથા ૩૦૯માં રોહિણી સુધીના શુદ્ધ થાય છે. તેથી કહે છે – ૧૫૯ વડે ઉત્તરાભાદ્રપદા સુધીના શુદ્ધ થાય છે. પછી ૩૦-મુહૂર્ત વડે રેવતી નક્ષત્ર, ૩૦ વડે અશ્વિની, ૧૫ વડે ભરમઈ, 30 વડે કૃતિકા, ૪૫ વડે રોહિણી નક્ષત્ર શુદ્ધ થાય. તથા ૩૯ મુહૂર્ત વડે પુનર્વસુ નમ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેમાં ૩૦૯ વડે રોહિણી સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી ૩૦-મુહૂર્ત વડે મૃગશિર, ૧૫ વડે આદ્ર, ૪૫-મુહૂર્તો વડે પુનર્વસુ નક્ષત્ર શુદ્ધ થાય છે. તેમ જાણવું તથા ૫૪૯ મુહૂર્તો વડે ઉત્તરા ફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે, અર્થાત્ શું કહે છે ? ૫૪૯ મુહૂ વડે ઉત્તરાફાલ્ગની પર્યન્તના નક્ષત્રો શુદ્ધ થાય છે, તે આ રીત - ૩૯૯ મુહૂર્તીથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય. પછી ૩૦ મુહૂર્તો વડે પુષ્ય, ૧૫ વડે આશ્લેષા, ૩૦-વડે મઘા, 30-વડે પૂર્વાફાગુની, ૪૫ મુહૂ વડે ઉતરાફાલ્ગની નક્ષત્રો શુદ્ધ થાય છે. તથા ૬૬૯ મુહૂર્તો વડે વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તે આ રીતે • ઉત્તરાફાગુની સુધીના ૧૪૯ શોધ્યા. પછી ૩૦ વડે હસ્ત, 3 વડે ચિત્રા, ૧૫ વડે સ્વાતિ, ૪૫ વડે વિશાખા શુદ્ધ થાય. તથા મૂલનક્ષત્રમાં ૩૪૪ શુદ્ધ થાય, તેમાં ૬૬૯ મુહર્તા સુધી વિશાખા સુધીના નમો શોધિત થયા. પછી ૩૦-મુહૂતી અનુરાધા, ૧૫ મુહૂર્તો વડે જ્યેષ્ઠા, ૩૦ મુહૂર્ત વડે મૂળ નક્ષત્ર શુદ્ધ થાય છે. તથા ૮૨૧ મુહૂર્તી સમાહત થયા. અહીં શું કહે છે ? ૮૨૧ મુહૂર્તો વડે ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોને શોધવા. તે આ રીતે - મૂલનક્ષત્ર સુધીના નાગો શોધતાં ૭૪૪-મુહૂર્વો શુદ્ધ થયા. તેમાં ૩૦ મુહૂત વડે પૂવષિાઢા નક્ષત્રની શુદ્ધિ, ૪૫-વડે ઉત્તરાષાઢાની શુદ્ધિ થઈ. તથા બધાં જ આ શોધનકોની ઉપર અભિજિત્ સંબંધી રે*/૨ ભાગો શોધવા. ૧૨ ભાગના ૬૬ ચૂર્ણિકા ભાગો. આટલાં અનંતરોક્ત શોધનકો યથાસંભવ શોધીને જે શેષ ઉદ્ધરે છે, તેમાં યથાયોગ અપાંતરાલવર્તિ નક્ષત્રોમાં શોધિત કરવામાં જે નba શુદ્ધ ન થાય, તે નક્ષત્ર ચંદ્ર વડે સમાયુક્ત વિવક્ષિત આયામ આવૃત્તિમાં જાણવું. - તેમાં પહેલી આવૃત્તિમાં પહેલાથી પ્રવર્તમાન કયા નક્ષત્ર વડે યુક્ત ચંદ્ર વિશે જો જિજ્ઞાસા હોય તો - પછી પ્રથમ વૃત્તિ સ્થાને એક લેવા, તે રૂપોન કરાય છે, એ પ્રમાણે પાછળ કંઈ જ રહેતું નથી. તેથી પાશ્ચાત્ય યુગ ભાવિની આવૃત્તિ મળે જે દશમી આવૃત્તિ છે, તે સંખ્યા દશકયે લેવી. તેના વડે પ્રાચીન સમસ્ત પણ ધુવાશિ-પ૩ મુહૂતમાં એક મુહૂર્તના 35/૨ ભાગ, તેમાંના દુર ભાગના ૬/૬ ભાગો - ૫૩૩/૩૬/૬/૬કએ રીતે આ પ્રકારના પ્રમાણમાં ૧૦ વડે ગુણીએ. તેમાં મુહૂર્ત શશિમાં ૧૦ વડે ગુણતાં, પ્રાપ્ત સંખ્યા આવે છે . પ૩૦, જે પણ 35/દર ભાગો છે, તે પણ ૧૦ વડે ગુણતાં પ્રાપ્ત સંખ્યા આવશે - ૩૬૦. તેમાં ૬૨-વડે ભાગ દેતાં, પ્રાપ્ત-પાંચ મુહૂર્તોને પૂર્વરાશિમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૪ ૧૦૩ ઉમેરીએ. તેથી પૂર્વરાશિ થશે - ૫૩૩૫. પછી શેષ બાકી રહેશે પર ભાગ. જે પણ છ ચૂર્ણિકા ભાગો છે, તે પણ દશ વડે ગુણીએ, તેથી આવશે-૬૦, પછી આના વડે શોધનકોને શોધવા જોઈએ. - તેમાં ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના શોધનક-૮૧૯. તે યથોકત સશિમાં સાત ગણા કરીને શુદ્ધિને પામે છે, તેથી સાત વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થશે - 1933. તે પછ૩૫ સંખ્યામાંથી બાદ કરીએ. તેથી પછી રહેશે બે મુહર્ત તે બે મુહૂર્તના ૬૨ ભાગ કરણને માટે ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૧૨૪. તે પૂર્વોક્ત પ૦/ર ભાગ સશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૩૪/ક ભાગો. તથા જે અભિજિત્ સંબંધી દુર ભાગો શોધિત કર્યા, તે સાત વડે ગુણીએ, તેથી આવશે - ૧૬૮. તે ૧૩૪ વડે શોધિત કરાતા શેષ બાકી રહે છે . /૬ર ભાગ. તે ચૂર્ણિકા ભાગ કરણને માટે ૬૭ વડે ગુણીએ, ગુણીને જે પૂર્વોક્ત 5 ભાગો, તેમાં ઉમેરીએ. તેથી આવે ૪૬૨. પછી જે અભિજિત સંબંધી ૬૬-ચૂર્ણિકા ભાગો શોધિ કર્યા. તે પણ સાત વડે ગુણવા. તેથી આવશે-૪૬૨. તેને અનંતરોક્ત સશિથી શોધિત કરતાં પછી રહેશે શૂન્ય. તેથી આવેલ સાકલ્યથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર વડે ભોગવાતા ત્યારપછી અભિજિત નક્ષત્રના પહેલાં સમયમાં યુગમાં પહેલી આવૃત્તિ પ્રવર્તે છે. આ જ પ્રશ્નઉત્તરની રીતિથી પ્રતિપાદિત કરે છે – “pf i ત્યાર.'' આ અનંતરોદિત ચંદ્રાદિના પાંચ સંવત્સરોમાં પહેલી વાર્ષિકી-વર્ષાકાળ સંબંધી અથ શ્રાવણ માસ ભાવિની. આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે જોડે છે ? કયા નાત્ર સાથે યોગ પામીને પ્રવર્તે છે ? એમ ગૌતમે પૂછતાં, ભગવંતે કહ્યું - અભિજિતુ નક્ષત્ર વડે જોડે છે, આજ વાતને વિશેષથી કહે છે - અભિજિતુ નાના પ્રથમ સમયે જોડે છે, તે જ ચંદ્ર નક્ષત્રને જાણીને પછી સૂર્ય નક્ષત્રના વિષયમાં પ્રશ્ન કરે છે – તે સમયમાં, સૂર્ય કયા નબથી જોડે છે ? - કયા નક્ષત્ર સાથે યોગને પામીને તે પહેલી આવૃત્તિમાં પ્રવર્તે છે ? ભગવંતે કહ્યું - તે પુષ્ય નક્ષત્ર વડે યુકત થઈ પહેલી આવૃત્તિમાં યોગ કરે છે. આ જ સવિશેષ કહે છે – ત્યારે પુષ્યના-૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩ર ભાગો, તેમાંના ૧ર ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતા 33-ચૂર્ણિકા ભાગો બાકી રહેશે. આ કઈ રીતે જાણવું, એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે - ઐશિકના બળથી. તે આ રીતે -જો-૧૦ અયન વડે પાંચ સૂર્યવૃત્ નpપર્યાયો પ્રાપ્ત થાય, તો એક અયન વડે શું પ્રાપ્ત થાય ? સશિપ્રય સ્થાપના • ૧૦/૫/૧. અહીં અંત્ય સશિ વડે એક સંખ્યાથી મધ્યની સશિને પંચક રૂપનું ગુણન કરતાં પાંચ જ આવશે. તેને ૧૦ વડે ભાંગતા, અદ્ધ પર્યાય પ્રાપ્ત થશે. તેમાં નગ પર્યાય ૬૩ ભાગરૂપ ૧૮૩૦. તે આ રીતે - ૧૦૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છ નાણો શતભિષક આદિ અર્ધનામવાળા છે. તેથી તેના પ્રત્યેકના સાદ્ધ 33 ભાગો. તે સાદ્ધ 33ને છ વડે ગુણીએ. તેથી આવશે-૨૦૧. છ નક્ષત્રો ઉત્તરાભાદ્રપદાદિ ચૂદ્ધક્ષેત્ર છે, તેથી તેના પ્રત્યેકના ૧૦૦/૬૭ ભાગોમાં ૧/૬ ભાગના અડધાં, એ છ વડે ગુણીએ, તેથી આવશે-૬૦૩, બાકીના-૧૫ નક્ષત્રો સમક્ષોત્ર છે. તેના પ્રત્યેકના ૬૩-ભાગો, તે ૬૭ને ૧૫ વડે ગુણીએ, તેથી આવશે૧૦૦૫, ૨૧-અભિજિતના ૬૭ ભાગો. સર્વ સંખ્યાથી ૬૩ ભાગોના ૧૮૩૦. આ પરિપૂર્ણ ૬૭ ભાગાત્મક નક્ષત્રપર્યાય છે. ઉક્ત સંખ્યાના અડધાં કરતાં-૯૧૫ થાય. તેમાંથી-૨૧ અભિજિતુ સંબંધી શુદ્ધ થયા, બાકી રહે છે - ૮૯૪. તેમાં ૬૭ ભાગથી ભાગો આપતાં, પ્રાપ્ત થશે-૧૩, શેષ વધે છે . ૨૩. તથા ૨૩-વડે પુનર્વસ સુધીના નો શુદ્ધ થાય છે અને જે બાકીના રહે છે તે ૨૩-ભાગો. તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૬૯૦. તેના ૬-ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-૧૦ મુહૂર્તો. • • • • શેષ રહે છે . ૨૦, તે ૬૨ ભાગ કરવાને માટે ૬૨-વડે ગુણીએ, ત્યારે આવશે-૧૨૪૦, તેને ૬૩ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-૧૮દર ભાગ. શેષ વધે છે - 34ર ભાગના ૬૭ ભાગ. તે રીતે આવેલ પુષ્યના દશ મુહૂર્તામાં, એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાંના ૧૬ ભાગના 38/૬૩ ભાગ જતાં ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના દૈ31દુર ભાગોમાંના ૧/૨ ભાગના ૨૩/૬૩ ભાગો બાકી રહેતાં પહેલી શ્રાવણમાસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - x • આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરોની મથે બીજી વાર્ષિકી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે જોડે છે - કયા નક્ષત્ર વડે યુક્ત થઈ ચંદ્ર બીજી આવૃત્તિને આરંભે છે ? એમ પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું – તે સંસ્થાન-મૃગશિર વડે. • x • સંસ્થાન શબ્દ વડે મૃગશિર નક્ષત્ર જાણવું. તે પ્રમાણે પ્રવચનમાં પ્રસિદ્ધ છે. તેથી મૃગશિર નક્ષત્ર વડે યુક્ત ચંદ્રમાં બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે આ મૃગશિર નક્ષત્રના ૧૧-મુહૂર્તી અને એક મુહૂર્તના ૩૯/ર ભાગમાંના દર ભાગના પ૩ ભાગ બાકી રહે છે. તે આ રીતે - આ જે બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ, તે પૂર્વે પ્રદર્શિત કર્મ અપેક્ષાથી ત્રીજી, તેથી તે સ્થાનમાં ત્રણ લેવા. તે રૂપન્ન કરવા, તેથી આવેલ બે સંખ્યાને પૂર્વોક્ત ઘુવરાશિ - પ૭૩ મુહૂર્તોમાંના એક મુહૂર્તના 35/૨ ભાગો, તેમાંના | ભાગના ૬/૩ ભાગ અર્થાત્ પ૩/૬/૬/ એ ઉક્ત પ્રમાણ ગુણીએ. તેથી આવશે-૧૧૪૬ મુહૂર્તો. ૭૨ના એક મુહૂર્તાના ૬૨ ભાગો. ૧/૨ ભાગના ૧/૩ ભાગ. પછી આ મુહૂર્તોના ૮૧ન્ના એક મુહૂર્તના ૨૪૨ ભાગ, તેમાંના એક ભાગના ૬૬/૬ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્ર Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૪ ૧૦૫ પર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૩માંના એક મુહના નાગપર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૩માંના એક મુહૂર્તના ૬૨ ભાગ, તેમાંના ૧દુર ભાગના ૧૩/૬૩ ભાગ. પછી એમાંથી 3૦૯ મુહૂર્તના એક મુહૂર્તના ૨૪/ર ભાગ વડે ૧૨ ભાગના 55/9 ભાગ વડે અભિજિથી રોહિણી પર્યાના નક્ષત્રો શુદ્ધ તયા. પછી રહેલ ૧૮ મુહૂતના એક મુહૂર્તના ૨૨/ર ભાગો, એકના ૬૨ ભાગના ૧૪ ભાગો અત્િ ૧૮/૨/૧૪/૭ આટલા વડે મૃગશિર શુદ્ધ ન થાય. તેથી આવેલ મૃગશિર ના ૧૧-મુહૂતમાં એક મુહૂર્તના KI[ર ભાગોમાં દુર ભાગના પ378 ભાગ બાકી રહેતા બીજી શ્રાવણ માસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર-નિર્વચનસૂત્ર કહે છે - તે સમયે સૂર્ય કયા નગ સાથે યોગ કરીને, તે બીજી વાર્ષિક આવૃત્તિ જોડે છે ? ભગવંતે કહ્યું - x • પુષ્ય વડે યુક્ત છે. • x • પુષ્યના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દૈ3/૨ ભાગના ૬૨ ભાગને ૬૩ વડે છેદીને 33-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. આ સૂર્યના દશ અયના વડે પાંચ સૂર્યનો પર્યાયો પ્રાપ્ત થાય છે. બે અયન વડે ચોક, તેમાં ઉત્તરાયણ કરતાં બધાં જ અભિજિત નક્ષત્ર સાથે યોગ કરે છે. દક્ષિણાયના કરતાં પુષ્ય સાથે કરે છે. તે પુષ્યના ૧૯ મુહૂર્તામાં એક મુહૂર્તના *3/દૂર ભાગોમાં ૧ ભાગના 331 ભાગો બાકી રહેતા. તયા કહ્યું છે કે – સૂર્ય પુષ્ય યોગથી ઉપગતથી અત્યંતર લઈ જાય છે, બધી આવૃત્તિઓને શ્રાવણ માસમાં કરે છે. તેથી પુષ્ય સાથે ઈત્યાદિ કહેલ છે. પે ત્રીજી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રસૂત્ર કહે છે - તે સુગમ છે. ભગવંત કહે છે - તે વિશાખાનક્ષત્ર સાથે જોડાઈ ચંદ્ર બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે બીજી આવૃત્તિ પ્રવર્તન સમયે વિશાખા નગના ૧૩-મુહર્તા અને એક મુહૂર્તના પ૪/૬ર ભાગમાં એકના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૪૪-ચૂણિકા ભાગ બાકી રહે છે. તે આ રીતે - ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વ-પ્રદર્શિત ક્રમની અપેક્ષાથી, પાંચમી, તેથી તે સ્થાને પાંચ લેવા. તે રૂપન્ન કરવા. તેથી આવશે-ચાર, તેના વડે પૂર્વોક્ત ધવરાશિ પ૩/3/દર/ ગુણીએ. તેથી આવશે ૨૨૯૨ મુહર્તાના ૪૪ મુહર્તગત ૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૪/૬ ભાગ - ૨૨૯૨/૧૪૪ ૨/૬૩ પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને ૪૮દર મુહૂર્ત વડે ૬૨ ભાગ ગતના ૬૭ ભાગોના ૩૨૦૦ વડે બે પરિપૂર્ણ નક્ષત્ર પયયો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૬૫૪ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૯૪ના “દુર ભાગના ૨૬/૬૭ ભાગ - ૬૫૪/ ૯૪/૨૬. પછી આમાંથી પ૪૯ મુહૂર્તોમાંના એક મુહૂર્તના રજદુર ભાગમાંના એર ૧૦૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગના ૬૬/છ ભાગો વડે અભિજિતાદિથી ઉત્તર ફાગુની સુધીના નમો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૧૦૫ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૬લ્માંના ૧/૬ ભાગના ૨/૩ ભાગો. તેમાં ૬૨ વડે ૬૨ ભાગોથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય છે, પછી રહે છે - દુર ભાગ. પ્રાપ્ત મુહૂર્ત મુહૂર્ત શશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૦૬ મુહૂર્ત. પછી ૩૫ મુહૂ વડે હસ્તથી સ્વાતિ સુધીના ત્રણ નાનો શુદ્ધ થાય છે. પચી બાકી રહે છે - ૩૧ મુહૂર્તા, આવેલ વિશાખાનના ૧૩ મુહૂર્તામાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના કૈક ભાગો બાકી રહેતા ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને નિર્વચન સૂત્ર કહે છે – પ્રશ્ન અને ઉત્તર ણ બંને સુગમ છે. - હવે ચોથી આવૃત્તિના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું - રેવતી વડે યુક્ત ચંદ્ર ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે રેવતી નક્ષત્રના ર૫-મુહૂતોં ૩૨૬ર ભાગ મુહૂર્તના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના ૨૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે આ રીતે – પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી શ્રાવણમાસ ભાવિની ચોથી આવૃત્તિ સપ્તમી છે. તેથી 9 લઈએ. તે ૫ જૂન કરીએ. તેથી આવે છે. તેના વડે પૂર્વોક્ત ઘવાશિ - ૫૭૩/૩૬/૬. તેની સાથે ગુણીએ તેથી આવશે - ૩૪3૮ મુહૂર્તોના, મુહૂર્તગતના ૬૨ ભાગોના ૨૧૬. તેમાં ૧/૨ ભાગના ૩૬/ક ભાગો. પછી આમાંથી ૩૨૬૭ મુહૂર્તાના અને મુહૂર્તગતના ૬૨-ભાગોના ૬/૬ર ભાગના હોતા ૬૩ ભાગોના ર૬૪ સહિતથી ચાર નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય. પછી રહેશે ૧૬ર મુહૂર્ત અને મુહૂર્તગતના ૬ર ભાગના ૧૧૬ અને દૂર ભાગના 8૪/૬૭ ભાગો.૧૬૨/૧૧૬/૪o. પછી ૧૫૯ મુહર્ત અને એક મહત્ત્વના ૨૪/ર ભાગો વડે ૧દ ભાગના ૬૬/૬ ભાગો વડે - ૧૫૯/૨૪/૬૬ અભિજિથી ઉત્તર ભાદ્રપદા સુધીના નફાનો કરી શુદ્ધ થાય છે. પછી રહેશે - ત્રણ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૬૨ ભાગ, તેમાં ૧/૨ ભાગના ૪૧/ક ભાગ. ૬૨ વડે ૬૨ ભાગથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્ણ રાશિમાં ઉમેરીએ. ચાર મુહૂર્ત થાય. એક મુહૂર્તના ૨૬/૬ર ભાગ. તેમાં ૧/૨ ભાગના ૪૧/ક ભાગો. ૪/ર૯/૪૧. ' તેથી આવેલ રેવતી નક્ષત્ર-૨૫ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના 3 ભાગોમાં ૧/૨ ભાગના ૨૬/૩ ભાગો બાકી રહેતાં ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. તે સમયે સૂર્યનક્ષત્ર વિષય પ્રશ્ન-નિર્વચન બંને સૂત્રોને પૂર્વવત ભાવના કરી લેવી. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૧૦૪ હવે પાંચમી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવાન કહે છે – તે પૂર્વાફાલ્ગુની વડે યુક્ત ચંદ્ર પાંચમી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે તે પૂર્વાફાલ્ગુની નક્ષત્રના બાર મુહૂર્તો અને એક મુહૂર્તના ૪/૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતાં ૧૩-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. ૧૦૭ તે આ રીતે પાંચમી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે દર્શાવેલ ક્રમની અપેક્ષાથી નવમી, તેથી તે સ્થાને નવ સંખ્યા લેવી. તેને રૂપ ન્યૂન કરવા જોઈએ. તેથી આવશે આઠ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬/૬/૬૭ ગુણવા જોઈએ. તેથી આવશે - ૪૫૮૪ મુહૂર્તો અને મુહૂર્તગત - ૨૮૮/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગના ૪૮/૬૭ ભાગો તેથી - ૪૫૮૪|૨૮૮૪૮ પછી આમાંથી ૪૪૯૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૨૦/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના હોતાં ૬૩-ભાગોના ૩૩૦ વડે પાંચ નક્ષત્ર - પર્યાયો શોધિત થાય. ત્યારપછી રહેશે - ૪૮૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૬૩/૬૨ ભાગો, તેમાંના ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગ. - પછી એમાંથી ફરી ૩૯૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગોથી અને તેમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિત્થી પુનર્વસુ સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી રહેશે - ૯૦ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૩૮/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગો - ૯૦/૧૩૮/૫૪. તેમાં ૧૨૪/૬૨ ભાગ વડે બે મુહૂર્તો પ્રાપ્ત થયા. પછી રહ્યા ૧૪/૬૨ ભાગ. લબ્ધ મુહૂર્તને મુહૂર્તરાશિમાં ઉમેરીએ, તેથી મુહૂર્ત આવશે - ૯૨/૧૨/૫૪ તેમાં ૭૫-મુહૂર્તો વડે પુષ્યથી મઘા સુધીના ત્રણ નક્ષત્રો શોધિત થાય છે. પછી રહે છે - ૧૩/૧૪/૫૪ મુહૂર્તો. પરંતુ ઉક્ત મુહૂર્ત વડે પૂર્વાફાલ્ગુની શોધિત થતું નથી. તેથી આવેલ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના બાર મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૪૭/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગો બાકી રહેતા, પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને ઉત્તરસૂત્ર બંને પૂર્વવત્ ભાવના કરવી જોઈએ. તે રીતે ચંદ્રનક્ષત્રયોગ વિષયમાં અને સૂર્યનક્ષત્રયોગ વિષયમાં પાંચે પણ વર્ષાકાલિકી આવૃત્તિ પ્રતિપાદિત કરીને હવે હેમંતકાલિકી આવૃત્તિ પ્રતિપાદિત કરવાને માટે તદ્ગત પહેલી આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્રને કહે છે - • સૂત્ર-૧૦૫ ઃ તે આ પાંચ સંવત્સરોમાં પહેલી હૈમંતકાલિકી આવૃત્તિ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? હસ્ત વડે. હસ્તના પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના ૫/૬ર ભાગ અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા, [યોગ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કરે છે.] તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે. ૧૦૮ તે આ પાંચ સંવત્સરોમાં બીજી ઐતિકી આવૃત્તિનો ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? શતભિષા વડે. શતભિષા બે મુહૂર્તો અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને ૪૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે કરે. તે પાંચ સંવત્સરોમાં ત્રીજી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે? પુષ્પ વડે. પુષ્યના ૧૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૩/૬ર ભાગો અને તે દૂર ભાગના ૬૭ ભાગ છેદીને-૩૩ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? તે ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે, તે આ પાંચ સંવત્સરોમાં ચોથી મંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? મૂલ વડે. મૂળના છ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬ર ભાગો અને ૬૨-ભાગને ૬૭ વડે છેદતા ૨૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય કયા નઙ્ગ વડે યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે. આ પાંચ સંવત્સરોમાં પાંચમી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? કૃતિકા વડે. કૃતિકાના ૧૮-મુહૂર્તો અને એક મુહૂર્તના ૩૬/૨ ભાગો અને દૂર ભાગને ૬૭ વડે છેદતાં છ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે છે. તે સમયે સૂર્ય ક્યા નાત્ર સાથે યોગ કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના છેલ્લા સમયે. • વિવેચન-૧૦૫ - - ૪ - આ અનંતરોક્ત ચંદ્રાદિના પાંચ સંવત્સરોમાં પહેલી હૈમંતિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? ક્યા નક્ષત્ર સાથે યોગ પામીને પ્રવર્તે છે. ભગવંતે કહ્યું - ૪ - હસ્તનક્ષત્ર વડે યુક્ત ચંદ્ર પ્રવર્તે છે, ત્યારે હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગો અને તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતા ૬૦ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા, યોગ કરે છે. તે આ રીતે - સૈમંતિકી પહેલી આવૃત્તિ પૂર્વોક્ત ક્રમની અપેક્ષાથી દ્વિતીયા. તેથી તે સ્થાને બે સંખ્યા લેવી. પછી એક ન્યૂન કરવો, તેથી આવશે એક. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬/૬/૬૰/ વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૨-/૧૦૫ ૧૦૯ ૧૧૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રહે છે. તેથી તે જ ઘુવરાશિ પ્રાપ્ત થાય છે. પછી એમાંથી પ૪૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ વડે દુર ભાગના ૬૬/૩ ભાગ વડે અભિજિત્રી ઉત્તરાફાગુની પર્યાના નક્ષત્રો શોધિત ભાગને લેતાં ૧૩૨ ભાગો વડે બે નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય છે. પચી રહેશે-૮૧ મુહૂર્તોમાંના એક મુહૂર્તના પjર ભાગ અને તેમાંના ૧/૨ ભાગના ૨૧/૬૭ ભાગો • ૮૧/૫૮/૨૦. થાય છે. - પછી ફરી નવ મુહૂર્તો વડે એક મુહૂર્તના ૪ર ભાગથી દૂર ભાગના ૬૬/ક ભાગ વડે અભિજિતું નામ શુદ્ધ થાય. પછી રહેશે-૩ર મુહૂર્તી અને એક મુહૂર્તના 33દુર ભાગના દુર ભાગના ૨૧૭ ભાગો - ૩૨/૩૩/ર૧. પછી ૩૦ મુહૂર્ત વડે શ્રવણ શુદ્ધ થાય, ૩૦ મુહર્ત વડે ઘનિષ્ઠા નક્ષત્ર શુદ્ધ થાય, પછી રહે છે - ૧૨ મુહૂર્ત. - શતભિષજુ નક્ષત્ર અદ્ધનક્ષત્ર છે, તેથી આવેલ શતભિષજૂ નક્ષત્રના બે મુહૂર્તાના એક મુહૂર્તના દુર ભાગમાં ૧/૨ ભાગના કૈ૬/૩ ભાગો બાકી રહેતાં બીજી હૈમંતિકી આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્ય નક્ષત્ર યોગ વિષય પ્રશ્નસૂત્ર અને નિર્વચન-ઉત્તર સૂત્ર સુગમ છે, પૂર્વે કહેલ છે. હવે બીજી માઘમાસભાવિની આવૃતિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે. • x • તે સૂમ સુગમ છે. પછી રહે છે - ૨૪ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૧/૬૨ ભાગ, તેમાંના ૧ર ભાગના ૭ ભાગો – ૨૪/૧૧/. તેથી આવેલ હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્તામાં એક મુહૂર્તના ૫૦/ર ભાગોમાં દુર ભાગના / ભાગો બાકી રહેતા પહેલી હૈમંતિકી આવૃત્તિમાં ચંદ્ર પ્રવર્તે છે. સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - તે સમયમાં સૂર્ય કયા નક્ષત્ર સાથે યુક્ત થઈ, તે પહેલી હૈમંતિકી આવૃત્તિને જોડે છે - અથવા તેમાં પ્રવર્તે છે ? ભગવંતે કહ્યું - ઉત્તરાષાઢા વડે. ત્યારે ઉત્તરાષાઢાનો ચરમ સમય છે, સમકાલે ઉત્તરાષાઢા નક્ષત્રને ભોગવીને અભિજિત નક્ષત્રના પહેલા સમયે પહેલી હૈમંતિકી આવૃત્તિને સૂર્ય પ્રવર્તે છે, તેવું કહેવાનો ભાવ છે, તે આ રીતે – જે દશ અયન વડે પાંચ સૂર્યકૃતથી નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે, તો એક અયન વડે કેટલાં પ્રાપ્ત થાય છે ? સશિત્રય સ્થાપના - ૧૦/૫/૧. અહીં સત્ય સશિ વડે-એક સંખ્યા વડે મધ્યના પાંચ-રૂ૫ રાશિને ગુણતાં, પ્રાપ્ત થશે-પાંચ જ. તેને દશ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત એક-અદ્ધ પર્યાયના, અદ્ધ પચયિતા ૬૭ ભાગરૂપ-૯૧૫. તેમાં જે ૨૦/ક ભાગો પાશ્ચાત્ય અયનમાં પુષ્યના જતાં બાકી - ૪૪le ભાગો રહેતા. તે વર્તમાનકાળે આ રાશિથી શોધિત કરતાં રહેશે - ૮૭૧. તેમને ૬૭ ભાગો વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે - ૧૩, પછી કંઈપણ રહેતું નથી. તેર વડે આશ્લેષાથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી આવેલઅભિજિતુ નામના પહેલા સમયે માઘમાસભાવિની પહેલી આવૃત્તિ પ્રવર્તે છે. એ પ્રમાણે બધી પણ માઘમાસભાવિની આવૃત્તિઓ સૂર્ય નમયોગને આશ્રીને જાણવી. કહ્યું છે કે- બહાર પ્રવેશતો સૂર્ય અભિજિ યોગને પામીને સર્વે આવૃત્તિઓ કરે છે, તે માઘમાસમાં છે. બીજી દૈનંતિક વૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - તે સુગમ છે. ભગવંતે કહ્યું * * * * * શતભિષજુ યુક્ત ચંદ્ર બીજી સૈમંતિકી આવૃત્તિને પ્રવતવિ છે અને ત્યારે શતભિષજુ નbગના બે મુહૂર્તમાંના એક મુહૂર્તના દુર ભાગ અને “દુર ભાગને ૬uડે છેદીને, તેના હોતા-૪૬-ચૂર્ણિકા ભાગ રહેતા. - તે આ રીતે- પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી બીજી માઘ માસ ભાવિની આવૃત્તિ ચતુર્થી છે, તેથી તેના સ્થાને ચાર સંખ્યા લેવી, તેને એક ન્યૂન કરતાં, આવશે - ત્રણ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ-૫૭૩/૩૬/૬ને ગુણીએ. તેનાથી આવશે • ૧૭૧૯ મુહૂર્તો અને મુહૂર્તગત-૧૦૮૬૨ ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૧૮૩ ભાગ. પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૦૬ર ભાગ વડે દુર ભગવંત કહે છે • x• પુષ્ય વડે યુક્ત ચંદ્ર ત્રીજી માઘમાસભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે પુષ્યના ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના *3/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને. તેના હોવાથી-૩૩-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. તે આ રીતે - પૂર્વે દશવિલ ક્રમની અપેક્ષાથી બીજી માઘમાસ ભાવિની આવૃત્તિ-છઠ્ઠી. પછી તેના સ્થાનમાં છ સંખ્યા લેવી. તેમાં એક ન્યૂન કરવાથી આવશેપાંચ, તેના વડે પૂર્વોક્ત ધુવરાશિ-પ૩/૩૬/૬ ગુણીએ. તેનાથી પ્રાપ્ત - ૨૮૬૫ મુહૂર્તા, મુહૂર્ત ગત - ૧૮ર ભાગો અને એકના બાસઠ ભાગના 3 ભાગો - પ્રાપ્ત શશિ આવશે - ૨૮૬૫/૧૮૦/૩૦. પછી એમાંથી ૨૪૫૩ મુહૂર્તના એક મુહૂર્તગત બાસઠ ભાગોના ૭૨ અર્થાત્ દર તેમાંના ૧દર ભાગના ૧૯૮૭ ભાગ અત્િ ૨૪૫૩/૨/૧૯૮ વડે ત્રણે નક્ષત્રપર્યાયો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૪૦૮ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૦૫/ભાગ, તેમાંના ૧૨ ભાગના ૩૪ ભાવ - ૪૦૮/૧૦૫/૩૪, પછી એમાંથી-૩૯૯ મુહર્તા અને એક મુહૂર્તના *દુર ભાગમાંના ૧ર ભાગના ૬૬/ભાગ વડે અભિજિતાદિથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહેલા નવ મુહર્તા અને મુહૂર્તગત ૮૦/દર ભાગમાંના /ભાગના ૩૪/ક ભાગો, ૬૨ વડે ૬૨ ભાગથી એક મુહર્ત પ્રાપ્ત થાય, તે મુહૂર્ત શશિમાં ઉમેરીએ, તેથી આવે ૧૦-મુહૂર્તા, શેષ રહે છે ૧૮દર ભાગ - ૧૦/૧૮/૩૪. પછી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૧૨-/૧૦૫ ૧૧૧ આવેલ પુષ્યના ૧૯ મુહૂર્તા એક મુહૂર્તના *3/દુર ભાગોમાં ૧/દુર ભાગના 33/ ભાગો બાકી રહેતા ગીજી માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્યનત્રયોગ વિષયક પ્રશ્ના અને નિર્વચનમૂત્ર બંને સુગમ છે. પૂર્વે કહેલા છે] ચોથી માઘમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવંત કહે છે - x - મૂલ વડે યુક્ત ચંદ્ર ચોથી હૈમંતિકી આવૃતિ પ્રવર્તે છે. ત્યારે મૂલ નક્ષત્રના છ મુહર્તા અને એક મુહૂર્તના પ૮ર ભાગો અને ૧/૨ ભાગના ૬૭ વડે છેદીને, તેના હોવાથી ૨૦-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા (યોગ કરે). તે આ રીતે - ચોથી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી અષ્ટમી છે, તેના સ્થાને આઠ સંખ્યા લઈએ. તેમાં એક ન્યૂન કરીએ. તેથી આવશેસાત. તેના વડે પૂર્વોક્ત ઘુવરાશિ-પ૩/૬/દર/5/દા ને ગુણીએ. તેથી - ૪૦૧૧ મુહર્ત અને મુહર્તગત પદર અને તેમાંના ૧દર ભાગના ૨/૩ ભાગો. પ્રાપ્ત સંખ્યારાશિ આવશે - ૪૦૧૧/૫/૪૨. પછી એમાંથી - ૩૨૬૭ મુહૂર્ત અને મુહૂર્તગત - ૯૬/૨ થી ૬૨-ભાગોના હોવાથી - ૨૬૮ ભાગો વડે ચાર નક્ષત્ર પયય શોધિત થતાં, પછી બાકી રહેશે - ૩૩૫ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૫ર/દુર ભાગો. તેમાંના ૧૨ ભાગોના ૐ૬/૬૩ ભાગ. પછી એમાંથી ફરી - ૬૬૯ મુહૂર્ત અને એક મુહૂર્તના 8ર ભાગ વડે ૧/૨ ભાગના ૬૬/ક ભાગો વડે અભિજિતાદિથી વિશાખા સુધીના નક્ષત્રો શોધિત થાય છે. પછી રહે છે - ૬૬ મુહર્તા અને મુહૂર્તગત ૧૨થકર ભાગોમાં ૧/૨ ભાગના ૪ ભાગો. ૧૨૪ ભાગ વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્તરાશિમાં ઉમેરતાં, થશે-૬૮ મુહૂત, બાકી રહે છે - દુર ભાગ. - ૬૮/૩/૪૭. પછી ૪૫ મુહૂર્ત વડે અનુરાધા, જ્યેષ્ઠા શુદ્ધ થાય. પછી રહેશે ૨૩-મુહૂર્તો. તેથી આવેલ મૂળના છ મુહૂર્તોમાં એક મુહૂર્તના પ૮ર ભાગોમાં ૧/૨ ભાગના ૨/૩ ભાગો બાકી રહેતાં ચોરી માઘમાસભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. સૂર્ય નમ યોગ વિષયક પ્રશ્ન અને ઉત્તરસૂત્ર સુગમ છે. પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - • x • તે સુગમ છે, ભગવંત કહે છે - X • કૃતિકા વડે યુક્ત ચંદ્ર પાંચમી હૈમંતિકી - માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે કૃતિકાનક્ષત્રના ૧૮-મુહૂર્તી અને એક મુહૂર્તના 35/૨ ભાગો અને ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોવાથી છ-ચૂર્ણિકા ભાગો, બાકી રહેતા. ' તે આ રીતે - પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે દશવિલ ક્રમની સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અપેક્ષાથી દશમી છે. તેથી તેના સ્થાને દશ સંખ્યા લેવી. તેમાં એક ન્યુન કરવા, તેથી આવશે-નવ. તેના વડે પૂર્વોક્ત ધુવરાશિ - પ૭૩/૩૬/૬ને ગુણીએ. તેથી આવશે ૫૧૫ મુહૂર્તોના અને મુહૂર્તગત - ૩ર૪ર ભાગોમાં દુર ભાગના પ૪૬૩ ભાગ. તે આ રીતે આવે - ૫૧૫૭/૩૨૪/૫૪. પછી એમાંથી ૪૯૧૪ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૪/૬ર ભાગોના ૬૨ ભાગના ૬૭ ભાગોને ૩૯૬ વડે છ નાગપર્યાયો શુદ્ધ થાય. પછી રહે છે - ૨૪૩ મુહર્તાના અને મુહૂર્તગત ૧૩૪ ભાગોના ૧ર ભાગના ૬Iક ભાગો. ૨૪૩/૧૩૪/૬o. પછી ૧૬૯ મુહૂર્ત વડે અને એક મુહૂર્તના ૨૪ર ભાગ વડે, તેમાંના ૧ર ભાગના 55/ભાગોથી અભિજિથી લઈને ઉત્તરાભાદ્રપદ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય. પછી રહેલા ૮૪ મુહર્તા અને એક મુહૂર્તના ૧૪૯.ર ભાગોના ૧/૨ ભાગના ૬૧/૨ ભાગો - ૮૪/૧૪૯/૬૧. પછી ૧૨૪ર વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય છે. પછી રહેલા ૨૫/દુર ભાગો. પ્રાપ્ત બે મુહૂર્ત, મુહૂર્તરાશિમાં ઉમેરીએ. તેથી આવે ૮૬ મુહૂર્તો. પછી ૩૫ મુહૂર્તો વડે રેવતી, અશ્વિની, ભરણી શુદ્ધ થાય. પછી રહેલા ૧૧ મુહૂત, બાકી પૂર્વવત્ ૧૧/૦૫/૬૧. તેથી આવેલ-કૃતિકા નક્ષત્રના ૧૮ મુહૂર્તમાં એક મુહૂર્તના ૬/૬૨ ભાગોમાં ‘દૂર ભાગના ૬૬૭ ભાગો બાકી રહેતા, પાંચમી હૈમંતિક આવૃત્તિ પ્રવર્તે છે. (તેમ જાણવું) સૂર્યનક્ષત્ર યોગ વિષયમાં પ્રશ્ન-નિર્વચન સૂત્રસુગમ છે. એ પ્રમાણે દશે પણ નક્ષત્રયોગને આશ્રીને સૂર્યની આવૃત્તિઓ કહી. હવે ચંદ્રની વકતવ્યતા - તેમાં જે નાબમાં વર્તતા સૂર્ય દક્ષિણ કે ઉત્તરમાં આવૃત્તિ કરે છે, તે જ નક્ષત્રમાં વર્તતો ચંદ્ર પણ દક્ષિણ અને ઉત્તરની આવૃત્તિ કરે છે. પછી જે ઉત્તરાભિમુખ આવૃત્તિઓ યુગમાં ચંદ્રની જોઈ, તે સર્વે પણ નિયત અભિજિત નક્ષત્ર સાથે યોગમાં કહેવી અને જે દક્ષિણાભિમુખ આવૃત્તિ છે, તે પુષ્ય વડે યોગમાં છે. કહ્યું છે કે - ચંદ્રની પણ આવૃત્તિઓ યુગમાં જે દૈટ છે. અભિજિત વડે, પુષ્ય વડે નિયમા નક્ષત્ર શેષથી જાણવું. અહીં નક્ષત્રાદ્ધ માસથી શેષ સુગમ છે. તેમાં અભિજિતુ ઉત્તરાભિમુખ આવૃત્તિઓ ભાવિત કરીએ છીએ. જો ૧૩૪ અયન વડે ચંદ્રના ૬9-નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે, તો પહેલાં અયનમાં શું પ્રાપ્ત થાય છે ? રાશિ સ્થાપના - ૧૩૪/૬/૧. અહીં અંત્ય શશિ વડે - એક સંખ્યાની મધ્યની સશિના ૬રૂપનું ગુણના કરતાં ૬ જ આવશે. તેમાં ૬ને ૧૩૪ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે એક અદ્ધ પર્યાય. તે અડધામાં ૯૧૫) ભાગ થાય છે. તેમાં ૨૩ ભાગમાં પુષ્ય નક્ષત્રને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧/-/૧૦૫ ૧૧૩ ૧૧૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભોગવીને દક્ષિણાયન ચંદ્ર કરે છે. બાકીના ૪/૬૩ ભાગ વડે અનંતરોકત સશિ શોધવી. બાકી રહેલા-૮૭૧, તેમાં ૬૭ વડે ભાગ દેતાં, અહીં કેટલાંક નક્ષત્રો અદ્ધોગ છે, તે સાદ્ધ 33 ભાગ પ્રમાણ કેટલાં સમક્ષેત્ર છે, તે પરિપૂર્ણ ૬૭ ભાગ પ્રમાણ છે. કેટલાંક ફયદ્ધ ક્ષેત્ર છે, તે અદ્ધ ભાગાધિક સો સંખ્યક ૬૭ ભાગ પ્રમાણ છે. ગામને આશ્રીને ૬૭ વડે શુદ્ધ થાય છે, તેથી ૬૭ ભાગ લઈ લેતાં, પ્રાપ્ત થશે-33. શશિનો ઉપરનો ભાગ નિર્લેપ થઈ શુદ્ધ થયો. તે તેર વડે આશ્લેષાદિથી ઉત્તરાષાઢા સુધીના નો શુદ્ધ થાય છે. ત્યારે આવેલ અભિજિત નક્ષત્રના પહેલા સમયે ચંદ્ર ઉત્તરાયણ કરે છે. એ પ્રમાણે બધાં પણ ચંદ્રના ઉત્તરાયણો જાણવા. કહ્યું છે કે - પંદર મુહૂર્તમાં ઉત્તરાષાઢામાં યુક્ત થઈને એક અહોરાત્રમાં ચંદ્ર અત્યંતર પ્રવેશે છે. હવે પુષ્યમાં દક્ષિણસંબંધી આવૃત્તિઓની ભાવના કરીએ છીએ. જો ૧૩૪ અયન વડે ચંદ્રના ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય છે. પછી એક અયન વડે શું પ્રાપ્ત થાય છે ? રાશિ ત્રણની સ્થાપના - ૧૩૪/૬/૧. અહીં અંત્ય રાશિ વડે એક સંખ્યા વડે મધ્યની સશિ-૬૭ સંખ્યાને ગુણીએ, તેથી પ્રાપ્ત ૬૭ સંખ્યા જ આવે. તેના ૧૩૪ વડે ભાગાકારથી એક અડધો પર્યાય પ્રાપ્ત થશે અને તે ૬૭ ભાગ રૂપ-૯૧૫, પછી અભિજિત્ સંબંધી - ૨૧ ભાગ શોધે છે. પછી રહે છે - ૮૯૪, તેમાં ૬૭ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા છે-૧૩, તે તેર વડે પુનર્વસુ સુધીના નો શુદ્ધ થાય, બીજા ૨૩-બાકી રહે છે. આ અહોરાત્રના ૬-ભાગ છે, પછી તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત થશે ૬૯૦, તેમાં ૬૭ વડે ભાગ દેવાતા પ્રાપ્ત મુહર્ત થશે-૧૦. પછી બાકી રહે છે . ૨૦/ક ભાગ. તેથી આવેલા આ પુનર્વસુ નક્ષાબને સર્વપણે ભોગવીને પુણ્યના દશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૦ ભાગો ભોગવીને સર્વાવ્યંતર મંડલથી બહાર ચંદ્ર નીકળે છે. એ પ્રમાણે બધાં પણ દક્ષિણાયનો ભાવવા. કહ્યું છે કે - દશ મુહૂર્તમાં સર્વ મુહૂર્વ ભાગમાં ૨૦થી પુષ્ય વિષયક અભિગત ચંદ્ર બહાર નીકળે છે. એ પ્રમાણે નક્ષત્ર યોગને આશ્રીને ચંદ્રની પણ આવૃત્તિ કહી, હવે યોગને જ સામાન્યથી પ્રરૂપે છે – • સૂત્ર-૧૦૬ : તેમાં નિà આ દશ ભેદે યોગ કહેલ છે, તે આ રીતે – વૃષભાનુજાત, વેણુકાનુad, મંચ, મંચાતિમંચ, છત્ર, છાતિછમ, યુગનદ્ધ, ઘનસંમદ, પીક્ષિત, મંડકડુત. - આ પાંચ સંવત્સરોમાં છત્રપતિછમ યોગને ચંદ્ર ક્યા દેશમાં છેડે છે ? તે [248] જંબુદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવા વડે ૧ર૪ મંડલ વડે છેદીને દક્ષિણ-પશ્ચિમ ચતુભગ મંડલમાં ર૭ ભાગ ગ્રહણ કરીને ૧૨૮ વડે છેદીને-૧૮ ભાગ ગ્રહણ કરીને ત્રણ ભાગ ગ્રહણ કરીને ૧૨૮ વડે છેદીને-૧૮ ભાગ ગ્રહણ કરીને ત્રણ ભાગ અને બે કલા વડે દક્ષિણ પશ્ચિમમાં ચતુભગિ મંડલ અસાપ્તમાં, અહીં તે ચંદ્ર છાતિછત્ર યોગને જોડે છે ઉપર ચંદ્ર, મધ્યમાં નક્ષત્ર અને નીચે સૂર્ય તે સમયે ચંદ્ર કયા નાત્ર વડે યોગ કરે છે ? તે ચરમ સમયે ચિબા વડે યોગ કરે છે. • વિવેચન-૧૦૬ : તે યુગમાં વિશે આ વચમાણ દશ ભેદે યોગ કહેવા. તે આ પ્રમાણે - વૃષભાનુ જાત. અહીં અનુજાત શબ્દ સર્દેશવચન છે. વૃષભના અનુજાત-સર્દેશ તે વૃષભાનુજાત. વૃષભ આકારથી ચંદ્ર-સૂર્ય-નક્ષત્રો, જે યોગમાં રહે છે, તે વૃષભાનુજાત, એમ ભાવના છે, એ પ્રમાણે બધે કહેવું. વેણુ • વંશ, તદનુજાત-તેના જેવું. તે વેણુકાનુજાત. મંત્ર મંચસમાન. મંચથીવ્યવહાર પ્રસિદ્ધ બીજી કે બીજી ભૂમિકા ભાવથી અતિશાયી મંય, તે મંચાતિમંચ, તેના સમાન યોગ પણ મંચાતિમંચ કહેવાય છે. છત્ર-પ્રસિદ્ધ છે, તદાકાર યોગો પણ છત્ર. છગથી-સામાન્યરૂપથી ઉપર અચાન્ય છત્રના ભાવથી અતિશાયી છત્ર, તે છત્રાતિછત્ર, તેના આકાર યોગથી તે પણ છwાતિછત્ર. યુગ માફક નદ્ધ તે યુગનદ્ધ, જેમ યુગ, વૃષભના સ્કંધ ઉપર આરોપિત વર્તે છે, તેની જેમ યોગ પણ દેખાય છે, તે યુગનદ્ધ એમ કહેવાય છે. ઘન સંમર્દરૂપ જેમાં ચંદ્ર કે સૂર્ય ગ્રહ કે નક્ષત્ર મધ્યમાં જાય છે. પ્રીણિત-ઉપચયને નીત, તે પહેલાથી ચંદ્ર કે સૂર્યમાં એકના ગ્રહ કે નક્ષત્ર વડે એકતર થાય, ત્યારપછી બીજા સૂર્યાદિ વડે ઉપયયને પામે, તે પ્રીણિત. મંડૂક તુત નામક દશમો, તેમાં મંડૂક ગતિથી જે યોગ થાય તે મંડુકકુત, તે ગ્રહ સાથે જાણવા. કેમકે બીજાના માંડુક પ્લત ગતિશમન અસંભવ છે. કહ્યું છે કે – ચંદ્ર, સૂર્ય, ન, પ્રતિનિયતગતિવાળા છે, જ્યારે ગ્રહો અનિયતગતિવાળા છે. તેમાં અહીં યથાવબોધ દશે યોગોની સ્વરૂપમાણ-ભાવના કરી, અથવા સંપ્રદાય મુજબ અન્યથા કહેવું. - તેમાં યુગમાં છત્રાતિ છત્ર વજીને બાકીના નવ યોગો પ્રાયઃ ઘણાં દેશોમાં થાય છે. છત્રાતિછત્ર યોગ ક્યારેક કોઈક દેશમાં થાય, તેથી તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરોમાં છત્રાતિછત્ર યોગ ચંદ્ર કયા દેશમાં જોડે છે ? ભગવંતે કહ્યું - જંબૂદ્વીપ ઉપર પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબા - Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨/-/૧૦૬ ૪ - ૪ - ૪ - જીવા અર્થાત્ પ્રત્યંચા વડે, ૧૨૪ મંડલ છેદીને, અહીં આ ભાવના છે - એક જીવા વડે બુદ્ધિથી કલ્પિત પૂર્વ-પશ્ચિમ લાંબા અને એક દક્ષિણ-ઉત્તર લાંબા મંડલને સમકાળને વિભાગ કરે છે અને વિભક્ત સમાન ચતુર્ભાગ૫ણે થાય. તે આ પ્રમાણે - એક ભાગ ઉત્તરપૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પશ્ચિમમાં અને એક ભાગ પશ્ચિમ ઉત્તરમાં. ૧૧૫ તેમાં દક્ષિણ પૂર્વ ચતુર્ભાગમાત્ર મંડલમાં અર્થાત્ મંડલનો ચતુર્થાંગ. ૩૧-ભાગ પ્રમાણમાં ૨૭-ભાગો ગ્રહણ કરીને આક્રમિત કરે, ૨૮માં ભાગને ૨૦ વડે છેદીને, તેના હોતા ૧૮ ભાગોને આક્રમીને બાકીના 3/૩૧ ભાગો વડે બે કળા અને ૧/૩૧ ભાગના હોતા બે વડે ૨૦માં ભાગો વડે દક્ષિણપશ્ચિમ ચતુર્ભાગમંડલ અસંપ્રાપ્ત, જે પ્રદેશમાં તે ચંદ્ર છત્રાતિછત્રરૂપ યોગને કરે છે. - ૪ - ઉપર ચંદ્ર, મધ્યે નક્ષત્ર, નીચે આદિત્ય. અહીં મધ્યે નક્ષત્ર કહ્યા, તેથી નક્ષત્ર વિશેષ પ્રતિપત્તિ માટે પ્રશ્ન કરે છે - તે સમયે ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? ભગવંતે કહ્યું – તે સમયમાં ચિત્રા સાથે યોગ કરે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ “ પ્રાકૃત-૧૩ → * = X — ૦ એ પ્રમાણે બારમું પ્રામૃત કહ્યું. હવે તેરમું આરંભે છે, તેનો આ અધિકાર “ચંદ્રની વૃદ્ધિ-હાનિ વક્તવ્યતા'' તેથી તે વિષયનું પ્રશ્નસૂત્ર કહે છે – - સૂત્ર-૧૦૭ : કઈ રીતે તે ચંદ્રમાની વૃદ્ધિ-હાનિ કહેલા છે, તેમ કહેવું ? તે ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગના શુક્લપક્ષ થકી અંધકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર-૪૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૬/૬ર ભાગમાં જેટલો ચંદ્ર જાય છે, તે આ પ્રમાણે . - પહેલા દિવસો પહેલો ભાગ, બીજે દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પંદરમો ભાગ, છેલ્લા સમયે ચંદ્ર રક્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર ફક્ત અને વિક્ત પણ થાય. આ અમાવાસ્યા, આ અમાવાસ્યાનું પહેલું પર્વ છે. તે અંધાર અર્થાત્ કૃષ્ણપક્ષ છે. તે જ્યોત્સના-શુકલ પક્ષમાં ગતિ કરતાં ચંદ્ર ૪૪૨-મુહૂર્ત અને પહેલા મુહૂર્તના ૬/ર ભાગમાં ચંદ્ર વિરક્ત થાય છે, તે આ પ્રમાણે દિવસે પહેલો ભાગ, બીજા દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પંદરમો ભાગ. છેલ્લા સમયમાં ચંદ્ર વિરક્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર રક્ત કે વિરક્ત થાય છે. આ પૂર્ણિમા છે, આ પૂર્ણિમામાં બીજું પર્વ છે. • વિવેચન-૧૦૭ : - કયા પ્રકારે ભગવન્ ! આપે ચંદ્રમાની વૃદ્ધિ કે હાનિ કહેલી છે, તેમ કહેવું ? અર્થાત્ કટલો કાળ સુધી ચંદ્રમાની વૃદ્ધિ અને કેટલો કાળ સુધી હાનિ, આપ ભગવંત વડે કહેવાયેલ છે, તેમ [સ્વ શિષ્યોને] કહેવું ? એમ પૂછતા ભગવંતે કહ્યું - ૪ - ૮૮૫ મુહૂર્તો અને એક મુહૂર્તના ૩/૬૨ ભાગો સુધી વૃદ્ધિ-હાનિ સમુદાય વડે કહેલ છે - જેમકે એક ચંદ્રમાસની મધ્યે એક પક્ષમાં ચંદ્રમાની વૃદ્ધિ અને એક પક્ષમાં હાનિ થાય છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગો અને અહોરાત્રના-૩૦ મુહૂર્ત કરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેનાથી પ્રાપ્ત થશે-૮૭૦ મુહૂર્તો અને જે પણ ૩૨/૬૨ ભાગો અહોરાત્રના છે, તેના મુહૂર્ત ભાગ કરણાર્થે ૩૦ વડે ગુણીએ-તેનાથી પ્રાપ્ત થશે-૯૬૦. ઉક્ત-૯૬૦ને ૬૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયા-૧૫ મુહૂર્તો. તે પંદરને મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. તેથી આવશે-૮૮૫ મુહૂર્તો અને શેષ ઉદ્ધરે છે - એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૭ આ જ વાત વિશેષ અવબોધને માટે વૈવિકવ્યથી સ્પષ્ટ કરતાં કહે છે - x - x - જ્યોત્સ્ના પ્રધાન પક્ષ તે જ્યોત્સના પક્ષ અર્થાત્ શુક્લપક્ષ. ત્યાંથી અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષ જતાં ચંદ્ર-૪૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો સુધી હાનિને પામે છે, એમ બાકી વાક્ય સમજવું. ૧૧૭ જે યથોક્ત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર, રાહુવિમાન પ્રભા વડે રંજિત થાય છે. કઈ રીતે રંજિત થાય? એ પ્રમાણે તે જ રાગ પ્રકારને તે આ પ્રમાણે ઇત્યાદિ પ્રગટ કરે છે. પહેલામાં – “એકમ’'રૂપ તિથિમાં પરિસમાપ્તિ કરીને પ્રથમ-પરિપૂર્ણ-પંદરમાં ભાગ સુધી રંજિત કરે છે. બીજા દિવસે પરિસમાપ્તિ કરનારી તિથિમાં પરિપૂર્ણ બીજો પંદરમા ભાગ સુધી. એ પ્રમાણે પંદરમી તિથિ પરિસમાપ્તિ કરતાં પરિપૂર્ણ પંદર ભાગ સુધી રંજિત કરે છે. તે પંદરમી તિથિથી છેલ્લા સમયે ચંદ્ર સર્વયારૂપે રાહુ વિમાનની પ્રભાથી રંગાઈ જાય છે. અર્થાત્ તિરોહિત થાય છે. [દેખાતો બંધ થઈ જાય છે.] જે ૧૬-મો ભાગ ૨/૬૨ ભાગરૂપ અનાવૃત્ત રહેલ છે. તે અલ્પ હોવાથી કે અદૃશ્યત્વથી ગણેલ નથી. તે પંદરમી તિથિનો છેલ્લો સમય છોડીને અંધકારપક્ષ-કૃષ્ણ પક્ષના પહેલાં સમયથી આરંભીને બાકી બધાં પણ સમયોમાં ચંદ્ર રંજિત કે વિક્ત થાય છે અર્થાત્ કેટલાંક અંશો રાહુ વડે આવૃત્ત અને કેટલાંક અંશો અનાવૃત્ત થાય. કૃષ્ણપક્ષની વક્તવ્યતાનો ઉપસંહાર - ૪ - આ કૃષ્ણ પક્ષમાં પંદરમી તિથિ, અમાવાસ્યા નામે આ યુગમાં પહેલું પર્વ અમાવાસ્યા છે. અહીં મુખ્યવૃત્તિથી પર્વ શબ્દ નામથી અમાવાસ્યા અને પૂર્ણિમા છે. ઉપચારથી પક્ષમાં પર્વ શબ્દની પ્રવૃત્તિ છે. તેથી કહ્યું છે - ૪ - હવે કઈ રીતે ૪૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો છે? તેમ પૂછતા - કહે છે – અહીં શુક્લપક્ષ કે કૃષ્ણપક્ષ ચંદ્રમાસનું અડધો છે. તેથી પક્ષનું પ્રમાણ ચૌદ અહોરાત્ર અને એક અહોરાત્રના - ૪/૬૨ ભાગ. અહોરાત્રનું પ્રમાણ ૩૦-મુહૂર્તો છે, તેથી ૩૦ વડે ગુણીએ. તેથી ૪૨૦ મુહૂર્તો છે. જે અહોરાત્રના ૐ૬૨ ભાગ છે, તે પણ મુહૂર્ત ભાગ કરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેથી આવશે૧૪૧૦ તેને ૬૨ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે-૨૨ મુહૂર્તો. તેને મુહૂર્ત રાશિમાં ઉમેરીએ, તો આવશે-૪૪૨ મુહૂર્તો અને શેષ રહે છે મુહૂર્તના ૬/૬૨ ભાગ. એ પ્રમાણે જેટલો કાળ ચંદ્રમાની હાનિ, તેટલો કાળ પ્રતિપાદન કર્યું. હવે વૃદ્ધિનો કાળ કહે છે - - - ૪ - અંધકાર પક્ષથી - ૪ - જ્યોત્સના પક્ષ-શુક્લપક્ષે ગમન કરતો ચંદ્ર ૪૪૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો સુધી વૃદ્ધિને પામે છે. તે વાક્ય સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ શેષ છે. યથોક્ત સંખ્યક સો મુહૂર્ત સુધી ચંદ્ર ધીમે ધીમે વિક્સ્ડ અર્થાત્ રાહુ વિમાનથી અનાવૃત્ત થાય છે. ૧૧૪ - વિરાગના પ્રકારો કહે છે તે આ પ્રમાણે-વિરાગ પ્રકાર દર્શાવવામાં પહેલા દિવસમાં એકમ રૂપ તિથિમાં પહેલા ૧૫-ભાગ સુધી ચંદ્ર વિક્ત થાય છે. બીજા દિવસે બીજા પંદર ભાગ સુધી એ પ્રમાણે ૧૫-૧૫ ભાગ સુધી. તેમાં પંદરમી પૂર્ણિમા રૂપ તિથિના છેલ્લા સમયે ચંદ્ર વિરક્ત થાય છે. અર્થાત્ સર્વયા રાહુવિમાન વડે અનાવૃત્ત થાય છે, એમ કહેવાનો ભાવ છે. તે પંદરમો ચરમ સમય છોડીને શુક્લપક્ષને પહેલાં સમયથી આરંભીને બાકીના સમયોમાં ચંદ્ર ફ્ક્ત પણ હોય અને વિક્ત પણ હોય. દેશથી ક્ત અને દેશતી વિક્ત હોય છે, એવું કહેવાનો ભાવ છે. [તેમ જાણવું મુહૂર્વસંખ્યા ભાવના પૂર્વવત્ કરવી. શુક્લપક્ષ વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે – આ અનંતર કહેલ પંદરમી તિથિ પૂર્ણિમા નામે આ યુગમાં છે, તે બીજી પર્વ પૂર્ણિમા જાણવી. હવે એવા સ્વરૂપે યુગમાં કેટલી અમાવાસ્યા અને કેટલી પૂર્ણિમા છે, તેમાં રહેલ સર્વ સંખ્યા કહે છે - - સૂત્ર-૧૦૮ : તેમાં નિશ્ચે આ ૬૨-પૂર્ણિમા અને ૬૨-અમાવાસ્યાઓ કહેલી છે. ૬૨ મી પૂર્ણિમા સંપૂર્ણ વિર્દી અને ૬૨મી અમાસ સંપૂર્ણ રક્ત-અવરાયેલી છે. આ ૧૨૪-૫૮, આ ૧૨૪ સંપૂર્ણ ક્ત-વિક્ત છે. જેટલા પાંચ સંવત્સરોના સમયો ૧૨૪-સમયથી ન્યૂન છે, એટલા પરિત અસંખ્યાતા દેશ ક્ત-વિત થાય છે. અમાવાસ્યાથી પૂર્ણિમા ૪૪૨-મુહૂર્તો અને મુહૂર્તના ૬/પુર ભાગ કહેલ છે, તેમ કહેવું. re તે પૂર્ણિમાથી અમાવાસ્યા ૪૪૨ મુહૂર્તો અને મુહૂર્તના /દુર ભાગ કહેલ છે, તેમ કહેવું. તે અમાવાસ્યાથી અમાવાસ્યા ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૦/૬ર ભાગ કહેલ છે, તેમ કહેવું. તે પૂર્ણિમાથી પૂર્ણિમા-૮૮૫ મુહૂર્ત અને મુહૂર્તના ૩૦/૬૨ ભાગ કહેલા છે, તેમ કહેવું. આ આટલો ચંદ્રમાસ, આટલો સર્વ યુગ છે. • વિવેચન-૧૦૮ : ત્યાં યુગમાં નિશ્ચે આ સ્વરૂપે ૬૨-પૂર્ણિમાઓ અને ૬૨-અમાવાસ્યાઓ કહેલી છે, તથા યુગમાં ચંદ્રમા આ - અનંતરોક્ત સ્વરૂપ પરિપૂર્ણ રંજિત ૬૨-મી અમાવાસ્યાના Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧B/-/૧૦૮ ૧૧૯ ૧૨૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પ્રવેશીને ગતિ કરે છે, તે પ્રથમ અયનમત ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતા સાત ધમંડલમાં જે ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, નિશે તે કેટલાં સાત ટાઈમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ? યુગમાં ૬૨-સંખ્યક પ્રમાણત્વથી આમ કહ્યું. કેમકે તેમાંજ ચંદ્રનો પરિપૂર્ણ રાણ સંભવે છે. આ અનંતરોક્ત સ્વરૂપે યુગમાં ચંદ્રમાં સંપૂર્ણ વિરાગરાગનો અભાવ, ૬૨યુગમાં પૂર્ણિમાની સંખ્યા-૬૨ હોવાથી કહ્યું. તેમાં જ ચંદ્રમાનો પરિપૂર્ણ વિરાગ હોય છે. તથા યુગમાં સર્વસંખ્યાથી ૧૨૪-૫વ છે, કેમકે અમાસ અને પૂર્ણિમાનો જ પર્વ શબ્દથી કહેલ છે. તેમના પૃથક-પૃથક ૬૨-સંખ્યાના એકત્ર સંયોગથી ૧૨૪ થાય છે. એ પ્રમાણે જ યુગની મધ્યમાં સર્વ સંકલનારી ૧૨૪ પૂર્ણ રણ-વિરામ થાય છે. જેટલા પાંચ-ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત રૂપ સમયો ૧૨૪ સમય વડે ન્યૂન, આટલા પરિમિત અસંખ્યાત દેશરાણ-વિરાગ સમયો થાય છે. કેમકે આ બઘાં પણ ચંદ્રના દેશથી રાગ અને વિરામના ભાવથી કહ્યું. જે ૧૨૪ સમયો છે, તેમાં ૬૨માં સમયમાં સંપૂર્ણ રંજિત અને ૬૨માં સમયમાં સંપૂર્ણ વિરક્ત છે, તેના વડે તેનું વર્જન છે, તેમ મારા વડે કહેવાયેલ છે. આ ભગવંતના વચનની આથી સમ્યક શ્રદ્ધા કરવી. ધે કેટલા મુહૂર્તા જતાં અમાવાસ્યાથી અનંતર પૂર્ણિમા, કેટલા મુહૂત જતાં પૂર્ણિમા પછી અમાવાસ્યા આવે છે તેનું નિરૂપણ કરે છે – - ઉક્ત કથન સુગમ છે. વિશેષ એ કે - અમાવાસ્યાની પછી ચંદ્રમાસનું અડધું જતાં પૂર્ણિમા અને પૂર્ણિમા પછી ચંદ્રમાસના અદ્ધમાસ વડે અમાવાસ્યા છે. અમાવાસ્યાથી અમાવાસ્યા પરિપૂર્ણ ચંદ્ર માસથી અને પૂર્ણિમાથી પૂર્ણિમા પણ પરિપૂર્ણ ચંદ્ર માસ વડે ચોક્ત મુહૂર્ત સંખ્યક થાય છે. ઉપસંહાર કહે છે - x • આ ૮૮૫ મુહૂર્ત અને મુહૂર્તના ૨/૬ર ભાગ આટલું પ્રમાણ ચંદ્રમાસ છે. આટલું પ્રમાણ ખંડરૂપ યુગ ચંદ્રમાસથી માપેલ પૂર્ણ યુગ છે. હવે ચંદ્ર જેટલા મંડલો ચંદ્રાદ્ધમાસથી ચરે છે-ગતિ કરે છે, તેનું નિરૂપણ કરે છે – • સૂત્ર-૧૦૯ :| ચંદ્ર અધમાસ વડે કેટલા મંડલો ગતિ કરે છે ? તે ચૌદ અને પંદરમાં મંડલનો ચતુભગ ગતિ કરે છે અને મંડલના-૧ર૪-ભામાં તેિ ગતિ કરે છે.] સૂર્ય-આદમિાસમાં ચંદ્ર કેટલાં મંડલો ગતિ કરે છે ? ૧૬-મંડલો ગતિ કરે છે. સોળ મંડલચારમાં ત્યારે અવરાતા નિષે બે અષ્ટકોમાં ચંદ્ર કેટલાં અસામાન્સકમાં સ્વયં જ પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે ? આ તે અષ્ટકો છે, જેમાં ચંદ્ર, કોઈ અસામાન્સકમાં સ્વયં જ પ્રવેશીપ્રવેશીને ગતિ કરે છે. તે આ પ્રમાણે-અમાસના અંતેથી નિષ્ક્રમણ કરતાં અને પૂર્ણિમાસાંતમાં પ્રવેશ કરતાં. નિશે આ બે અટકો જ્યારે ચંદ્ર કોઈ અસામાન્યમાં વયે જ પ્રવેશી નિર્ચે આ તે સાત અધમંડલો જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતાં ગતિ કરે છે, તે બીજુ અદ્ધમંડલ, ચોથું આધમંડલ, છટહુ મિંડલ, આઠમું અમિડલ, દશમું અમિંડલ, બારમું આધમંડલ, ચૌદમું અધમંડલ છે. નિશે આ સાત અધમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે. તે પહેલાં અયનગત ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો છ અમિડલ અને અધમંડલના B/જ ભાગો જેમાં ચંદ્ર ઉત્તરની ભાગથી પ્રવેશ કરતો ચાર ચરે છે. વિશે કયા તે છ અધમંડલો અને અર્ધમંડલના ૧૩ ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ? નિશે આ તે છ અધમંડલો અને અર્ધમંડલના ૧૩/ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, તે આ પ્રમાણે - બીજ અધમંડલમાં, પાંચમાં અમિંડલમાં, સાતમા અધમંડલમાં, નવમાં આધમંડલમાં, અગિયામાં મંડલમાં, તેમાં મધમંડલમાં, પંદરમંડલના /% ભાગ. તે આ છ મિંડલો અને આધમંડલના B/૪ ભાગમાં જ્યાં ચંદ્ર ઉત્તર ભાગથી પ્રવેસ કરતો ચાર ચરે છે.. આટલા પ્રમાણમાં પહેલું ચંદ્ર-આયન સમાપ્ત થાય. જે નક્ષત્ર અમાસ ચંદ્ર અધમાસ નથી, ચંદ્ર અધમાસ તે નામ અર્ધમાસનથી. તે નક્ષત્ર અમાસથી તે ચંદ્ર ચંદ્ર અર્ધમાસથી કેટલો અધિક ગતિ કરે છે ? એક અધમંડલ અને અધમંડલના */૪ ભાગ, અને ૮ ભાગને ૩૧ છે છેદીને નવ ભાગ [ઓટલા પ્રમાણમાં ગતિ કરે છે. તે બીજ અયનગત ચંદ્ર પૂર્વ ભાગથી નીકળતો સાત-ચોપન જઈને ચંદ્ર બીજાએ ચિપ્સ માગને પતિયરે છે અને સાત કેસ જઈને ચંદ્ર પોતાના ચિનેિ ચરે છે. તે બીજ અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી નિષ્ક્રમણ કરતો ૫૪ ભાગ જઈ ચંદ્ર બીજાનો ચિણ માર્ગ પતિયરે છે અને છ-તેરસ જઈને ચંદ્ર સ્વયં ચિતિ પ્રતિચરે છે. અપરક નિચે બે-તેસ ભાગ જેમાં ચંદ્ર કેટલાં સામાન્ય માર્ગમાં સ્વયં જ પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે ? નિરો કેટલાં તે બે-તેરસક છે, જેમાં ચંદ્ર કેટલાં અસામાન્ય માર્ગમાં પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે - ચાર ચરે છે તેમ કહ્યું છે ? Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ ૧૨ ૧રર સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ નિશે આ તે બે-તેરસક છે, જેમાં ચંદ્ર કેટલાંક અસામાન્ય માર્ગમાં સ્વય પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે . સવવ્યંતર મંડલમાં અને સર્વ બાહ્ય મંડલમાં. નિશે આ તે બે-તેરસ ભાગ છે, જેમાં ચંદ્ર કેટલાંક ચાવ4 ચારને ચરે છે. આટલાં પ્રમાણમાં બીજું ચંદ્ર-આયન સમાપ્ત થાય છે. તેમ ગણવું. તે નtત્રમાસ, ચંદ્રમાસ નથી અને ચંદ્રમાસ નprમાસ નથી. તે નક્ષત્ર માસથી ચંદ્ર માસ કેટલો અધિક ચરે છે ? તે બે અધમંડલો અને અર્ધમંડલના ૮ ૮ ભાગો તથા ૩૮ ભાગને ર૧ વડે છેદીને ૧૮-ભાગ ગતિ કરે છે. તે બીજ અયનમાં રહેલ ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશ કરતો બાહ્ય અનંતર પશ્ચિમના અધમંડલના ૪૧/૪ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણ માનિ ચરે છે. ૧૩% ભાગ જેમાં ચંદ્ર બીજાના ચીન પ્રતિચરે છે. ૧૩૪ ભાગ ચંદ્ર રવચં ચીણ માન પ્રતિચરે છે. આટલામાં બાહ્ય અનંતર પશ્ચિમી આધમંડલ સમાપ્ત થાય છે. તે અયનગત ચંદ્ર પૂર્વ ભાગતી પ્રવેશતા બાહ્ય બીજ પૂર્વના અર્ધ્વમંડલને ૪૧/૪ ભાગ જેમાં ચંદ્ર પોતાના અને બીજાના જિર્ણ માગને પ્રતિચરે છે. ૧૪/ % ભાગ જેમાં ચંદ્ર બીજાનો ચિણ માર્ગ પ્રતિચરે છે અને ૧/૪ ભાગ, જેમાં ચંદ્ર પોતાના ચિણ માર્ગ પ્રતિચરે છે. આટલામાં બાહ્ય ત્રીજી પૂર્વ અધમંડલમાં સમાપ્ત થાય છે. તે ત્રીજી અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી પ્રવેશતો બાહ્ય ચોથા પશ્ચિમી આદમિંડલના અર્ધ-૭૮ ભાગ અને ૭૮ ભાગને ર૧-વડે છેદીને-૧૮ ભાગો જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીણ માગને પ્રતિચરે છે. આટલા કાળમાં બાહ્ય ચોથું પશ્ચિમી અધમંડલ સમાપ્ત થાય છે.. એ પ્રમાણે ચંદ્રમાસથી ચંદ્ર તેરસ્યોધન, બે-તેરસ જેમાં ચંદ્ર બીજાનો ચીણ માર્ગ પ્રતિચરે છે. તેર-તેર જેમાં ચંદ્ર સ્વયં ચીર્ણ માનિ તિચરે છે. બે-એકતાલીશ, આઠ-અચોતેર ભાગ, ૪-ભાગને ર૧-dડે છેદીને ૧૮ભાગો, જેમાં ચંદ્ર પોતાના અને બીજાના ચીણ માનિ પતિચરે છે. ભીજો ચંદ્ર પણ બે-તેરસ જેમાં ચંદ્ર કોઈ અસામાન્ય માર્ગમાં સ્વયે જ પ્રવેશ-પ્રવેશીને ગતિ કરે છે. એ રીતે આ ચંદ્રમાસ અભિગમ-નિષ્ક્રમણ, વૃદ્ધિહાનિ, અનવસ્થિત સંસ્થાન સંસ્થિતિ, વિષુવવૃદ્ધિ પ્રાપ્ત રૂપી ચંદ્ર દેવ ચંદ્ર દેવ કહેલ છે, તેમ કહેતું. • વિવેચન-૧૦૯ : ચંદ્રના અર્ધમાસ વડે, પૂર્વોક્ત સ્વરૂપથી ચંદ્ર કેટલા મંડલ ગતિ કરે છે ? ભગવંતે કહ્યું -x - ચૌદ મંડલ સંપૂર્ણ અને પંદરમાં મંડલના ચતુભગ સહિત ગતિ કરે છે. મંડલના ૧૨૪ ભાગ. અહીં શું કહેવા માંગે છે ? પરિપૂર્ણ ચૌદ મંડલો અને પંદમાં મંડલનો ચોથો ભાગ અર્થાત ૧૨૪ મંડલના હોતાં ૩૧ ભાણ પ્રમાણ. સર્વ સંખ્યાથી બત્રીશ, પંદરમાં મંડલના ૧૨૪ ભાગોને ચરે છે. આ કઈ રીતે જાણવું, એમ પૂછતાં કહે છે - ઐરાશિક બળથી. તે આ રીતે - જે ૧૨૪ પર્વ વડે ૧૭૬૮ મંડલો પ્રાપ્ત થાય છે, તો એક પર્વ વડે કેટલા પ્રાપ્ત થાય છે ? ત્રણ રાશિની સ્થાપના-૧૨૪/૧૩૬૮/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિને ગુણીએ. તો તે જ સંખ્યા રહેશે. ૧૩૬૮ x ૧ = ૧૩૬૮. તેમાં આધ રાશિ વડે ભાગ દેતા - ૧૩૬૮ - ૧૨૪ = ૧૪ અને શેષ રહેશે-૩૨. તેથી ૧૪ ૩૨૧ર૪ થશે. તેમાં છેધ-છેદક રાશિઓને બે વડે અપવતના કરાય છે. તેથી આ સંખ્યા આવશે. ૧૪ મંડલ અને પંદરમાં મંડલના ૧/૨ ભાગ. બીજે પણ કહેલ છે કે- ચૌદ મંડલો અને ૧૬/ર ભાગો થાય છે, અર્ધમાસ વડે ચંદ્ર આટલાં ક્ષેત્રને ચરે છે. આદિત્ય વડે અર્ધમાસથી ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - X • ૧૬ મંડલો ચરે છે, સોળમંડલચારી ત્યારે બીજા બે અષ્ટક અથતુ ૧૨૪ ભાગના અષ્ટક પ્રમાણથી જે કોઈપણ સામાન્ય અર્થાત્ કોઈ વડે પણ આવીfપૂર્વ ચંદ્ર સ્વયં જ પ્રવેશીને ચાર ચરે છે અર્થાત્ ગતિ કરે છે. પછી પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું – નિશે આ બે અષ્ટકો, જે કોઈના વડે પણ પૂર્વે આજીર્ણમાં ચંદ્ર સ્વયં જ પ્રવેશીને ચાર ચરે છે. તે આ પ્રમાણે - સર્વ અત્યંતર મંડલથી બહાર નીકળીને સામાવાસ્યાને અંતે એક અટક કોઈના વડે પણ આવીણ ચંદ્ર પ્રવેશીને ચાર ચરે છે. સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશતા જ પૂર્ણિમાને અંતે બીજું અટક કોઈના વડે આપીણમાં ચંદ્ર પ્રવેશીને ચાર ચરે છે. પછીનું ઉપસંહાર વાક્ય સુગમ છે. અહીં પરમાર્થથી બે ચંદ્ર એક ચાંદ્ર અઈમાસ વડે ચૌદ મંડલો અને પંદરમાં મંડલના ૩૨૧ર૪ ભાગ ભ્રમણ વડે પૂરિત કરતો, પણ લોકરૂઢિથી વ્યક્તિભેદની અપેક્ષા ન કરીને જાતિભેદ જ કેવળ આશ્રિને ચંદ્ર ચૌદ મંડલો અને પંદરમાં મંડલના ૩૨૧ર૪ ભાગો ચરે છે, એ પ્રમાણે કહેલ છે. હવે એક ચંદ્રમાં એક અયનમાં કેટલાં અર્ધમંડલો દક્ષિણ ભાગમાં, કેટલાં ઉત્તર ભાગમાં ભમીને પૂરિત કરે છે તે પ્રતિપાદિત કરવા ભગવંત કહે છે - x - ૪ - પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશ કરે ત્યારે સાત અર્ધમંડલો થાય છે, જ્યારે ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશતો આકમીને ચાર ચરે છે. પછી પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે -x - નિશે આ સાત અર્ધમંડલો, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ ૧૨૩ જેમાં ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશતા આક્રમીને ચાર ચરે છે, તે આ પ્રમાણે • બીજું અધૂમંડલ ઈત્યાદિ, સુગમ છે. વિશેષમાં અહીં આ ભાવના છે - સર્વબાહ્ય પંદરમાં મંડલમાં પરિભ્રમણથી પૂરણને આશ્રીને પરિપૂર્ણ પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિ થાય છે. પછી બીજા યુગમાં પહેલાં અયન પ્રવૃત્તિમાં પહેલાં અહોરમાં એક ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશતો બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, તે પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિ દિવસમાં ઉત્તર દિશામાં ચાર ચરે છે, ચાર ચરિતવાનું જાણવો. પછી તે બીજા મંડલથી ધીમે ધીમે અત્યંતર પ્રવેશતો બીજા અહોરાત્રમાં ઉત્તર દિશામાં સર્વબાહ્ય મંડલથી અત્યંતર બીજા અધમંડલને સંકમીને ચાર ચરે છે. બીજા અહોરમમાં દક્ષિણ દિશામાં, ચોથા અર્ધમંડલને ચોથા અહોરાકમાં ઉત્તરદિશામાં, પાંચમું અર્ધમંડલ પાંચમાં અહોરમમાં દક્ષિણ દિશામાં, છઠું અર્ધમંડલ છઠા અહોરમમાં ઉત્તર દિશામાં, સાતમું અધમંડલ સાતમાં અહોરાકમાં દક્ષિણ દિશામાં, આઠમું અધમંડલ આઠમાં અહોરાકમાં ઉત્તર દિશામાં, નવમું અધમંડલ નવમાં હોરમમાં દક્ષિણ દિશામાં, દશમું અર્ધમંડલ દશમાં અહોરાકમાં ઉત્તર દિશામાં, અગિયારમું અધમંડલ અગિયારમાં અહોરાકમાં દક્ષિણ દિશામાં, બારમું અધમંડલ બારમાં અહોરમમાં ઉત્તર દિશામાં, તેરમું અર્ધમંડલ વેરમાં અહોરાત્રમાં દક્ષિણ દિશામાં, ચૌદમું અર્ધમંડલ ચૌદમાં અહોરાત્રમાં ઉત્તર દિશામાં, પંદરમું અમિંડલ ૧૩૮ ભાગોને સંક્રમીને ચાર ચરે છે. આટલા કાળ વડે ચંદ્રનું અયન સમાપ્ત થાય છે. ચંદ્રાયન જ નક્ષત્ર અર્ધમાસ પ્રમાણ છે, તે નક્ષત્ર સાર્ધમાસ વડે ચંદ્રચારમાં સામાન્યથી ૧૩-મંડલો અને ચૌદમાં મંડલના 3 ભાગો પ્રાપ્ત થાય છે. તે આ રીતે - જો ૧૩૪-અયન વડે ૧૭૬૮ મંડલો પ્રાપ્ત થાય છે, તો એક અયન વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ સશિ સ્થાપના - ૧૩૪/૧૬૮/૧ અહીં અંત્ય સશિ વડે એક સંખ્યારૂપ મધ્યરાશિને ગુણતાં, આવે છે તે જ સશિ - ૧૭૬૮ x ૧ = ૧૭૬૮. તેથી તેની આધ શશિ ૧૩૪ વડે ભાગ દેવાતાં ૧૩-સંખ્યા આવે અને શેષ વધે છે - ૨૬. તેમાં છેધ-છેદક રાશિઓને બે વડે અપવર્તતા કરતાં પ્રાપ્ત 3 પ્રાપ્ત થશે, એ પ્રમાણે જાણવું. કહ્યું છે કે - ૧૩ મંડલો અને ૧ ભાગ, ચંદ્ર નક્ષત્ર-અર્ધમાસથી શયન વડે ચાર ચરે છે. આ પ્રમાણે સામાન્યથી કહ્યું, વિશેષ વિચારણામાં તો એક ચંદ્રના યુગના પહેલાં અયનમાં યથોક્ત પ્રકારથી દક્ષિણ ભાગ અત્યંતર પ્રવેશમાં દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ પર્યાના સાત અર્ધમંડલ પ્રાપ્ત થાય છે. ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં તૃતીયાદિ એકાંતરિત તેર પર્યાના છે ૧૨૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પરિપૂર્ણ અર્ધમંડલ, સાતમાંના પંદરમંડલગતના અર્ધમંડલના ૧3 ભાગો છે. આટલામાં જે કહે છે - ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશ વિચારણામાં “તૃતીય અર્ધમંડલમાં” ઈત્યાદિ સૂત્ર, તે પણ ભાવિત જ છે. હવે દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશમાં જે સાત અધમંડલો કહેલાં છે, તેનો ઉપસંહાર કહે છે - તે સુગમ છે. હવે તે જ ચંદ્ર તે જ પહેલાં અયનમાં ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં જેટલાં અધમંડલો થાય છે, તેટલાની વિવક્ષા કરતાં કહે છે - X - X • પહેલાં અયનગતયુગની આદિમાં પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્રમાં ઉત્તરભાગથી અત્યંતર પ્રવેશે છે, (ત્યારે) છ અધમંડલો થાય છે અને સાતમાં અર્ધમંડલના ૧૩ ભાગો, જેમાં ચંદ્ર ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશી સંક્રમીને ચાર ચરે ચે. થT 7 ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર સૂત્ર સુગમ છે. તે પહેલાં કહેવાઈ ગયેલ છે. • x - નિગમન વાક્ય પણ સિદ્ધ જ છે. આટલા કાળ વડે પહેલું ચંદ્ર અયન સમાપ્ત થાય છે. તે પણ પૂર્વે કહ્યું છે. તે રીતે પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિના છેલ્લા દિવસમાં અને ઉત્તર દિશામાં ચાર ચરતા, તેના અભિનવ યુગ પક્ષમાં પહેલાં અયનમાં જેટલાં દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશમાં અધમંડલો જેટલાં ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં અર્ધમંડલો છે, તેટલા સાક્ષાત્ કહ્યા. આ રીતે બીજા પણ ચંદ્રના તે જ પહેલાં ચંદ્ર અયનોમાં અધમંડલો કહેવા જોઈએ. તે આ રીતે – તે પાશ્ચાત્ય યુગની પરિસમાપ્તિના છેલ્લા દિવસમાં દક્ષિણ દિશા ભાગમાં સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરીને અભિનવ યુગના પહેલાં અયનમાં પહેલાં અહોરાકમાં ઉત્તર દિશામાં બીજા અર્ધ મંડલમાં પ્રવેશીને ચાર ચરે છે. બીજા અહોરમમાં દક્ષિણ દિશામાં સર્વ બાહ્યથી ત્રીજા અર્ધમંડલમાં પ્રવેશીને ચાર ચરે છે. ત્રીજા અહોરમમાં ઉત્તર દિશામાં ચોથું અર્ધમંડલ ઈત્યાદિ પૂર્વે કહા અનુસાર, બધું જ કહેવું જોઈએ. એ પ્રમાણે આ ચંદ્રના પહેલાં અયનમાં ઉત્તર ભાગ થકી અત્યંતર પ્રવેશ વિચારણામાં દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ સુધીના સાત અર્ધમંડલો થાય છે. દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશ વિચારણામાં તૃતીયાદિ એકાંતરિત તેર સુધીના છ અર્પમંડલો થાય છે. પંદરમાં અધમંડલના ૧૩૮ ભાગ, એ પ્રમાણે હોવાથી જેટલાં ચંદ્રના અમાસ છે, તેટલા નક્ષત્રના અર્ધમાસ થતાં નથી, પરંતુ તે ન્યૂન છે, એ સામર્થ્યથી જાણવું. - X - X - જો એ પ્રમાણે એક અયનમાં નક્ષત્ર અર્ધમાસરૂપે સામાન્યથી ચંદ્રમાં ૧૩મંડલો અને ચૌદમાં મંડલના ૧૩૮ ભાગ. તેથી નાક્ષત્ર અમાસ ચંદ્ર અર્ધમાસ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૩-૧૦૯ ૧૫ થતો નથી. ચાંદ્ર અમાસમાં ચૌદ મંડલો અને પંદરમાં મંડલના */૧૨૪ ભાગોના પ્રાયમાનપણાથી છે. આ ના અમાસ, ચંદ્ર અર્ધમાસ થતો નથી, એમ કહ્યું. જે ચાંદ્ર અઈમાસ તે કદાચિત્ નાણાત્ર અર્ધમાસ થાય છે. જેમ ‘પરમાણુ-અપદેશ' એમ કહેવાથી પરમ અણુ-પ્રદેશ જ છે, જે અપ્રદેશ છે તે પરમાણુ પણ થાય છે અને પરમાણું થાય છે. ક્ષેત્ર પ્રદેશથી એ પ્રમાણે શંકા થાય, તો તેને દૂર કરવાને કહે છે - ચાંદ્ર અર્ધમાસ, નાક્ષત્ર અર્ધમાસ થતો નથી. એમ કહેતા ગૌતમસ્વામી નાબ અધમાસ અને ચાંદ્રાર્ધમાસ એ બંનેમાં વિશેષ પરિજ્ઞાનાર્થે કહે છે * * - નાક્ષાત્ર અર્ધમાસથી આપના મતે ભગવચંદ્ર ચાંદ્ર અર્ધમાસથી શું અધિક ચરે છે? ભગવંતે કહ્યું - એક અર્ધમંડલને બીજા અધમંડલના *ક ભાગોમાંના ૧૭ ભાગના ૩૧ ભેદે વિભક્ત થતાં નવ ભાગ અધિક ચરે છે. તે કેમ જાણવું ? - ઐરાશિકના બળથી. તે આ રીતે – જો ૧૨૪ વડે ૧૩૬૮ મંડલો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ રાશિ-સ્થાપના - ૧૨૪/૧૩૬૮/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણીએ તો તેજ સંખ્યા આવશે. ૧૭૬૮ x ૧ = ૧૭૬૮. પછી આધ શશિ-૧૨૪ વડે ભાગ દેવાતા અને ત્યારપછી છેધ-છેદક રાશિઓની ચાર વડે અપવર્તના કરતાં પ્રાપ્ત થશે-ચૌદ મંડલો અને ૮૩૧ ભાગો. આનાથી નાનાદ્ધમાસ ગમ્ય ક્ષેત્ર-૧૩મંડલ અને એક મંડલના ૧૩/૬૩ ભાગ. એ રીતે પ્રમાણ શોધિત કરવું. તેમાં ચૌદમાંથી તેર મંડલો શોધિત કર્યા, પછી એક બાકી રહ્યું. હવે ‘૩૧ ભાગોમાંથી ૧૩ક ભાગ શોધિત કરવા. તેમાં ૬૭ને ૮ વડે ગુણવાથી આવશે-પ૩૬ અને ૩૧ વડે ૧૩ને ગુણતાં આવશે-૪૦૩. આટલા ૫૩૬માંથી શોધવા. તેથી શેષ રહેશે-૧33. પછી એના ૬૩ ભાગ લાવવા ૬૭-વડે ગુણવા. તેથી આવશે-૮૯૧૧, છેદરાશિ મૂળ-૩૧ છે, તે ૬૩ વડે ગુણીએ. તેથી આવે-૨૦૩૩. આ સંખ્યા વડે ભાગ દેતાં આવે છે - /૩ ભાગ. શેષ રહે છે - ૬૦૩. - પછી તે છેધ-છેદક સશિઓની ૬૩ વડે અપવર્તના કરતાં ઉપર-૯ અને નીચે ૩૧-પ્રાપ્ત થશે. એક ભાગના 63 વડે છેદ કરાયેલ ભાગો. કહ્યું છે – એક મંડલ અને મંડલના / ભાગ, નવ-ચૂર્ણિકા ૩૧ કૃત છેદથી જાણવી. આ ભાવનાને કરતાં મંડલને મંડલ એ પ્રમાણે જે કહ્યું. તે સામાન્યથી કે ગળ્યાંતરથી જે પ્રસિદ્ધ ભાવના છે, તેના ઉપરોધ વડે જાણવી. પરમાર્થથી વળી અધમંડલ જાણવું. તેમાં સૂત્ર ભાવનાથી કોઈ વિરોધ આવતો નથી. એ પ્રમાણે એક ચંદ્રાયણ વક્તવ્યતા કહી. હવે બીજી ચંદ્રાયણ વક્તવતા કહે છે. તેમાં જે પહેલાં ચંદ્રાયણમાં દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશતા સાત અર્ધમંડલો ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશતા છે. ૧૨૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અધમંડલો અને સાતમાં અર્ધમંડલના ૧૩/ક ભાગોને ચરેલા છે. તેને આશ્રીને બીજા અયનની ભાવના કરાય છે. તેમાં અયનનું મંડલફોમ પરિમાણ ૧૩-અર્ધમંડલો અને ચૌદમાંના અર્ધમંડલના ૧૩ક ભાગો. તેમાં પૂર્વે કહેલ અયન ઉત્તર દિશામાં સર્વાભિંતર મંડલમાં ૧૩/૭ ભાગ પર્યનમાં પરિસમાપ્ત થાય છે. પછી બીજા અયન પ્રવેશમાં પણ ભાગ વડે સર્વાત્યંતર મંડલને પરિસમાપ્ત કરીને પછી બીજા મંડલમાં ચાર ચરે છે. તેમાં ૧૩માં ભાગ પર્યામાં એક અર્ધમંડલને બીજા અયનને પરિસમાપ્ત કરે છે. બીજું અધમંડલ ઉત્તરમાં સવવ્યંતર ત્રીજા અર્ધમંડલમાં તેરમાં ભાગ પર્યનો ત્રીજા અર્ધમંડલને દક્ષિણ દિશામાં, ચોથું અર્ધમંડલ ઉત્તર દિશામાં સમાપ્ત કરે છે. એ રીતે પાંચમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, છઠા અર્ધમંડલને ઉત્તર દિશામાં, સાતમા અધમંડલને દક્ષિણ દિશામાં આઠમાં અધમંડલને ઉત્તર દિશામાં, નવમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં દશમાં અર્ધમંડલને ઉત્તર દિશામાં, અગિયારમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, બારમાં અધમંડલને ઉત્તર દિશામાં, તેમાં અર્ધમંડલને દક્ષિણ દિશામાં, ચૌદમાં અર્ધમંડલને તેમાં ભાગપર્ધામાં પરિસમાપ્ત કરે છે. ત્યારપછી ૧/૩ ભાગો બીજા ચરે છે. આટલા કાળમાં બીજું અયન સમાપ્ત થાય છે. ચૌદમાં મંડલમાં સંક્રાંત થઈને પહેલી ક્ષણથી આગળ સર્વ બાહ્યમંડલ અભિમુખ ચાર ચરે છે. પછી પરમાર્થથી કેટલા ભાગ ઉલંઘીને પંદરમાં સર્વ બાહ્યમંડલમાં જાણવું. તે જ આ અયનને પૂર્વભાગથી દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ સુધીના સાત અર્ધમંડલો ચીર્ણ થાય છે અને પશ્ચિમ ભાગમાં તૃતીયાદિ એકાંતરિત મંડલ તેર મંડલ સુધી છ અર્ધમંડલો છે. તેમાં પૂર્વભાગમાં કે પશ્ચિમ ભાગમાં જે પ્રતિમંડલ સ્વયં ચીણ કે અન્ય ચીર્ણ મંડલને ચરે છે, તેનું નિરૂપણ કરે છે. બીજા અયનમાં રહેલ ચંદ્ર પૂર્વી ભાગોને ઉલ્લંઘે છે. અર્થાત્ પૂર્વ ભાગમાં ચાર ચરે છે. સાત-ચોપન થતાં જે ચંદ્ર પરથી સૂર્યાદિ વડે ચીને પ્રતિયરે છે. સાતતેર જે થાય છે, તે ચંદ્ર પોતા વડે ચીર્ણને પ્રતિ ચરે છે. અહીં ભાવના આ છે – મેરુની પૂર્વ દિશામાં જે ભાગ, તે પૂર્વભાગ અને જે અપર દિશામાં છે, તે પશ્ચિમ ભાગ. તેમાં પૂર્વ ભાગમાં સાતમાં પણ દ્વિતીયાદિ એકાંતરિતમાં ચૌદ પર્યામાં ૬૩ ભાગ પ્રવિભકામાં પ્રત્યેક ૫૪. ભાગ ચંદ્ર બીજા-સૂર્યાદિ વડે ચીમ ક્ષેત્રને પ્રતિચરે છે. તેર-તેર સડસઠ ભાગ સ્વયં ચીર્ણ છે. તે જ ચંદ્રમાં બીજા અયનમત પશ્ચિમ ભાગથી નીકળે છે - પશ્ચિમ ભાગમાં ચાર ચરે છે. છ-ચોપન થતાં જે ચંદ્ર પર વડે - સુદિ વડે ચીણને પ્રતિચરે છે. છ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ તેર જે ચંદ્ર તે સ્વયં ચીર્ણ પ્રતિયરે છે. અહીં પણ આ ભાવના-પશ્ચિમ ભાગમાં છ માં પણ તૃતિયાદિ એકાંતતિમાં તેર પર્યન્તના અર્ધમંડલમાં ૬૭ ભાગ પ્રવિભક્તમાં પ્રત્યેક ૫૪-૫૪ સડસઠ ભાગો પરચીર્ણને ચરે છે. ૧૩/૬ ભાગોને સ્વયં ચીર્ણને ચરે છે. બીજા બે-તેર, તે અયનમાં જે ચંદ્ર છે, તે કોઈ વડે પૂર્વે આચીર્ણમાં સ્વયં પ્રવેશીને ચાર ચરે છે. ૧૨૩ વાડું પ્રશ્નસૂત્ર સુગમ છે. મારૂં - નિર્વાચનવાક્ય પ્રાયઃ નિગદ સિદ્ધ છે. વિશેષ એ કે જે તેર સર્વાન્વંતર મંડલમાં તે પાશ્ચાત્ય અયનગત તેરમાંથી આગળ જાણવું. બીજું સર્વ બાહ્ય મંડલમાં તેનું પર્યન્તવર્તી જાણવું. ચારૂં હનુ આદિ નિગમન વાક્ય સુગમ છે. તે જ એક ચંદ્રને આશ્રીને બીજા અયનની વક્તવ્યતા કહી. આ રીતે જ બીજા પણ ચંદ્રને આશ્રીને બીજા અયનની વક્તવ્યતા વિચારવી. એ પ્રમાણે તેના પશ્ચિમ ભાગમાં સાત-૫૪માં ૫રચીર્ણ ચરણીય, સાત-તેરમાં સ્વયં ચીર્ણ ચરણીય વક્તવ્ય છે. પૂર્વ ભાગમાં છ-૫૪માં પરચીર્ણ ચરણીય, છ-તેરમાં સ્વયં ચીર્ણ પ્રતિ ચરણીય છે. આટલા કાળ વડે દ્વિતીય ચંદ્રાયન સમાપ્ત થાય છે. જો એ રીતે બીજું અયન પણ આટલું પ્રમાણ હોય તો તેથી નાક્ષત્ર માસ ચંદ્ર માસ થતો નથી કે ચાંદ્રમાસ નાક્ષત્રમાસ થતો નથી. હવે નક્ષત્રમાસથી ચંદ્રમાસ કેટલો અધિક છે, એમ જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે - તેમાં નાક્ષત્ર માસથી ચંદ્ર ચંદ્રમાસથી કેટલો અધિક ચરે છે ? એમ પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું – બે અર્ધમંડલમાં ત્રીજા અર્ધમંડલના ૮/૬૭ ભાગોના ૧/૬૭ ભાગને ૩૧ વડે છેદીને તેના હોવાથી ૧૮ ભાગ અધિક ચરે છે અને આ પૂર્વોક્ત એક અયનમાં અધિક એક મંડલ ઈત્યાદિ બમણું કરીને ભાવના ભાવવી. હવે જેટલામાં ચંદ્રમાસ પરિપૂર્ણ થાય છે, તેટલા માત્રમાં ત્રીજા અયનની વક્તવ્યતા કહે છે . ૪ - અહીં દ્વિતીય અયનપર્યન્તમાં ચૌદમાં અર્ધમંડલમાં ૨૬/૬૭ ભાગ માત્ર ઉલ્લંઘીને અને તે પરમાર્થ થકી પંદરમું અર્ધમંડલ જાણવું. ત્યારપછી નીલવત્ પર્વત પ્રદેશમાં સાક્ષાત્ પંદરમું અર્ધમંડલ, તેમાં પ્રવેશીપ્રવેશીને પહેલી ક્ષણથી આગળ સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલ અભિમુખ ચરે છે. પછી તેમાં જ સર્વ બાહ્ય અનંતર પૂર્વના બીજા મંડલમાં ચાર ચતો વિવક્ષિત છે. તેને આશ્રીને સૂત્ર-ઉપનિપાત છે. ત્રીજા અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગમાં પ્રવેશે છે. બાહ્ય અનંતના પૂર્વના ભાગમાં વર્તતો પાશ્ચાત્ય અર્ધમંડલના - ૪૧/૬૭ ભાગો વર્તે છે, જેમાં ચંદ્ર પોતાના અને બીજાના ચીર્ણ ક્ષેત્રને પ્રતિચરે છે. ૧૩/૬૭ ભાગો જે ચંદ્ર બીજાએ ચરેલને પ્રતિયરે છે. બીજા ૧૩/૬૭ ભાગો જે ચંદ્ર સ્વયં કે અન્યએ ચીર્ણ ક્ષેત્રને પ્રતિયરે છે. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આટલા પરિભ્રમણથી બાહ્ય અનંતર પૂર્વના પાશ્ચાત્ય અર્ધમંડલને પરિસમાપ્ત કરે છે. ૧૨૮ ત્યારપછી તેમાં જ તૃતીય અચનગત ચંદ્ર પૂર્વભાગમાં પ્રવેશે છે. સર્વ બાહ્યચી પૂર્વના ત્રીજા અર્ધમંડલના ૪૧/૬૭ ભાગો, જેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીર્ણને પ્રતિયરે છે. ત્યારપછી બીજા તેર ભાગો, જેમાં ચંદ્ર બીજાએ જ ચીર્ણ ક્ષેત્રને પ્રતિયરે છે અને અન્યમાં તે તેર ભાગો, જેમાં ચંદ્ર સ્વયં અને બીજા વડે ચીર્ણને પ્રતિચરે છે. આટલા સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના તૃતીય પૂર્વ દિશાના અર્ધમંડલને પરિસમાપ્ત કરે છે. કેમકે સડસઠે પણ ભાગોને પરિપૂર્ણપણે થઈ ગયેલ હોવાથી કહેલ છે. પછી તેમાં જ ત્રીજા અયનગત ચંદ્રમાં પશ્ચિમ ભાગમાં પ્રવેશે છે - સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના ચોથા પાશ્ચાત્યના અર્ધ મંડલના આઠ-સડસઠાંશ ભાગો અને તેમાંના એક-સડસઠાંશ ભાગને એકત્રીશ વડે છૂંદીને તેના હોવાથી અઢાર ભાગો વર્તે છે - તેમાં ચંદ્ર પોતાના કે બીજાના ચીર્ણને પ્રતિયરે છે. આટલા પરિભ્રમણથી ચંદ્રમાસ પરિપૂર્ણ થાય છે. હવે પૂર્વોક્ત જ સ્મરતા ચંદ્રમાસગત ઉપસંહાર કહે છે – એ રીતે – ઉક્ત પ્રકારથી નિશ્ચિત ચાંદ્રમાસથી ચંદ્ર ૧૩-ચોપનથી થાય છે, બે અને તે, જેમાં ચંદ્ર બીજા વડે ચીર્ણ પ્રતિયરે છે. અહીં વર્તમાનકાળનો નિર્દેશ સર્વકાળ યુગના પહેલાં ચાંદ્રમાસ. આ રીતે જ કહેવું, તે જાણવા માટે છે. તેમાં તે પણ ચોપન હોવાથી બીજા અયનમાં, તેમાં પણ સાત-પચાશથી પૂર્વભાગમાં, છ પાશ્ચાત્ય ભાગમાં, જે બે - તેર, તે દ્વિતીય અયનની ઉપર ચંદ્રમાસની અવધિની પૂર્વે જાણવા. તેમાં એક-તેરશ સર્વ બાહ્યથી પૂર્વે દ્વિતીય પાશ્ચાત્યમાં અર્ધમંડલમાં, દ્વિતીય પૂર્વમાં ત્રીજા અર્ધમંડલમાં તથા તે-તેરમાં - જેમાં ચંદ્ર પોતાના ચીર્ણને જ પ્રતિયરે છે. – આ બધાં પણ દ્વિતીય અયનમાં જાણવા. - તેમાં પણ સાત પૂર્વ ભાગમાં અને સાત પશ્ચિમ ભાગમાં તથા બે - એકતાલીશ અને બે તેરવાળા આઠ-સડસઠાંશ ભાગો અને એક-સડસઠાંશ ભાગમાં એકત્રીશ વડે છેદીને, તેના હોવાથી અઢાર ભાગો, જેમાં આ ચંદ્ર પોતાના અને બીજાના ચીર્ણક્ષેત્રને પ્રતિયરે છે. તેમાં એકતાલીશ તથા એક-તેર, બીજા અયન ઉપર સર્વબાહ્ય મંડલની પૂર્વે બીજા પાશ્ચાત્ય અર્ધમંડલમાં બીજા એકતાલીશના હોતા, બીજા-તેર, સર્વ બાહ્ય મંડલની પૂર્વે, ત્રીજા પૂર્વમાં બાકીના પાશ્ચાત્યમાં સર્વ બાહ્યથી પૂર્વના ચોથા અર્ધમંડલમાં, હવે ઉપસંહારને કહે છે – ૬ એ પ્રમાણે આ ચંદ્રમાની સંસ્થિતિ એ પ્રમાણે યોગ કહેલો છે. શું વિશિષ્ટ છે, તે કહે છે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૩/-/૧૦૯ [હવે આ શબ્દોની વ્યાખ્યા કહે છે –] મૈં સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશન, ૪ સર્વ અત્યંતર મંડલથી બહાર ગમન, ચંદ્રમાનો પ્રગટતામાં ઉપચય. મૈં યયોક્ત સ્વરૂપ વૃદ્ધિ અભાવ. આના વડે અનવસ્થિત - સંસ્થાન, અભિગમન નિષ્ક્રમણને આશ્રીને અનવસ્થાન, વૃદ્ધિ, નિવૃદ્ધિની અપેક્ષાથી સંસ્થાન - આકાર જેનો છે, તે તથારૂપ સંસ્થિતિ, તથા પરિદૃશ્યમાન રચંદ્ર વિમાનના અધિષ્ઠાતા વિકુર્વણ ઋદ્ધિ-પ્રાપ્ત, મૈં રૂપવાન્, “ x - ચંદ્ર દેવ કહેવો - ૪ - 24/9 ૧૨૯ મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ૧૩૦ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે પ્રાકૃત-૧૪ છે — * - * — ૦ એ પ્રમાણે તેરમું પ્રાકૃત કહ્યું. હવે ચૌદમું કહે છે. તેનો આ અધિકાર છે. જેમકે – “ક્યારે જ્યોત્સ્ના પ્રભૂત થાય છે'' તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – - સૂત્ર-૧૧૦ : ક્યારે તે જ્યોત્સના [ચંદ્ર પ્રકાશ] ઘણો કહેલ છે, તે કહેવું ? તે જ્યોત્સના [શુકલ]પક્ષમાં જ્યોત્સના ઘણી હોય તેમ હેલ છે એવું કહેવું ? તે અંધકાર (કૃષ્ણ) પક્ષ કરતાં જ્યોત્સના ઘણી હોય તેમ કહેલ છે, એમ કહેવું ? શું તે અંધકાર પક્ષથી જ્યોતાના પક્ષમાં જ્યોત્સના [ચંદ્રપ્રકાશ ઘણો હોય તેમ કહેલ છે, એવું [વશિષ્યોને કહેવું ? [ત્યારે કહે છે – અંધકાર [કૃષ્ણ] પક્ષથી જ્યોત્સના [શુકલ] પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪૬/૬૨ ભાગમાં, જેમાં ચંદ્ર વિક્ત થાય છે. તે આ રીતે - - પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવો બીજો ભાગ યાવત્ પંદરમાં દિવસે પંદરમો ભાગ, એ પ્રમાણે નિશ્ચે અંધકાર પક્ષથી જ્યોતના પક્ષમાં જ્યોતરના અધિક કહેલી છે. જ્યોતના પક્ષમાં તે જ્યોતના કેટલી અધિક કહેલી છે તેમ કહેવું ? તે પરિત અસંખ્ય ભાગ છે. તે અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે અંધકાર પક્ષમાં ઘણો અંધકાર કહેલ છે. ભાગમાં. તે અંધકાર પક્ષમાં અંધકાર કેટલો અધિક કેટલો છે, તેમ કહેવું ? તે જ્યોત્સના પક્ષથી અંધકાર પક્ષમાં અંધકાર અધિક કહેલ છે, તેમ [વ શિષ્યોને] કહેવું. તે જ્યોત્સના પક્ષી અંધકાર પણ અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે જ્યોત્સના પક્ષથી અંધકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪ર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪૬/૬૨ ભાગમાં જ્યાં ચંદ્ર રજિત થાય છે, તે આ પ્રમાણે પ્રથમ દિવસે પ્રથમ ભાગ, બીજે દિવસે બીજો ભાગ ચાવત્ પંદરમાં દિવસે પંદરમો ભાગ. એ પ્રમાણે નિશ્ચે જ્હોના પક્ષથી અંધકારપક્ષમાં અંધકાર અધિક કહેતો છે, તેમ કહેવો. તે કેટલાં અંધકારપક્ષમાં અંધકાર કહેલ છે, તેમ કહેવું ? પરિત, અસંખ્યાત - • વિવેચન-૧૧૦ : કયા કાળે ભગવન્ ! આપે જ્યોત્સ્ના ઘણી કહેલી છે, તેમ કહેવું ? ભગવંતે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૪-૧૧૦ ૧૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ કહ્યું -x- જ્યોના પક્ષમાં જ્યોના અધિક કહેલ છે, તેમ કહેવું. કયા પ્રકારે ભગવન્! આપે જ્યોના અધિક છે તેવું કહેલ છે, એમ કહેવું ? ભગવંતે કહ્યું- અંધકાર ઈત્યાદિ સુગમ છે. ફરી પણ પ્રશ્નસૂત્ર કહ્યું તે સિદ્ધ છે. તે પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે -ઈત્યાદિ • x • અંધકાર પક્ષથી જ્યોwા પક્ષમાં ગમન કરતો ચંદ્ર ચારસો બેંતાલીશ મુહd અને એક મુહના બેંતાલીશ બાસઠાંશ ભાગોને યાવતુ જ્યોના નિરંતર વધે છે. તેથી કહે છે - જેટલામાં જે ચંદ્ર વિરક્ત થાય છે - ધીમે ધીમે સહુ વિમાન વડે અનાવૃત સ્વરૂપનો થાય છે, મુહૂર્ત સંખ્યા ગણિત ભાવના પૂર્વવત્ કરવી. કઈ રીતે અનાવૃત થાય છે, એ પ્રમાણે હવે કહે છે - તે આ પ્રમાણે - એકમરૂપ તિથિમાં પહેલાં પંદર-બાસઠાંશ ભાગ અતિ ચતુટ્ય પ્રમાણ સુધી અનાવૃત થાય છે. દ્વિતીયા-બીજ તિથિમાં બીજો ભાગ ચાવતુ એ પ્રમાણે ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી પંદરમી તિથિમાં પંદરમો ભાગ સુધી અનાવૃત થાય છે. અર્થાત્ સર્વથા રાહુ વિમાનથી અનાવૃત થાય છે, તેમ કહેવા માંગે છે. ઉપસંહારમાં કહે છે - એ પ્રમાણે ઉકત પ્રકારથી નિશ્ચિત છાંઘકાર પણાથી જ્યોના પક્ષમાં જયોના અધિક કહેલ છે. અહીં આ ભાવના છે - શુકલ પક્ષમાં જેમ એકમરૂપ પહેલી તિથિથી આરંભીને, પ્રતિમુહર્ત સુધી ધીમે ધીમે ચંદ્ર પ્રગટ થાય છે, તથા અંધકાર પક્ષમાં એકમની પહેલી ક્ષણથી આભીને પ્રતિમુહૂર્ત તેટલું માત્ર - તેટલું માત્ર ધીમે-ધીમે ચંદ્ર આવૃત થાય. તેથી જેટલી અંધકાર પણામાં ચોખા, તેટલી જ શક્લ પક્ષામાં પણ પ્રાપ્ત થાય. પરંતુ શુક્લ પક્ષમાં જે પંદમી યોના, તે અંઘકાર પક્ષથી અધિક અને અંધકાર પક્ષથી શુક્લ પક્ષમાં જ્યોના અધિક છે, તેમ કહેવું. કેટલાં જ્યોના પક્ષમાં જયોના કહી છે ? ભગવંતે કહ્યું - પરિમિત અને અસંખ્યાત ભાણનિર્વિભાગ. એ પ્રમાણે અંધકાર સુમો પણ ઉનાનુસાર કહેવા. વિશેષ એ - અંધકાર પક્ષમાં અમાવાસ્યામાં જે અંધકાર છે, તે જ્યોના પક્ષથી અધિક છે. જ્યોસ્તા પક્ષથી અંધકાર અધિક કહેવો. છે પ્રાકૃત-૧૫ છે — x = x — છે એ પ્રમાણે ચૌદમું પ્રાભૃત કહ્યું. હવે પંદરમું આરંભે છે - તેનો આ અધિકાર છે . જેમકે - “કેટલા શીઘગતિ કહેલ છે ભગવનું " એ રીતે તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે • સૂર૧૧૧ - ભગવન ! કઈ રીતે શીઘગતિ વસ્તુ કહેવી છે, તેમ કહેવું છે આ ચંદ્રસૂર્યગ્રહગા-નક્ષત્ર-તારારૂપમાં ચંદ્ર કરતાં સૂર્ય શીવગતિ, સૂર્ય કરતાં ગ્રહો શીઘગતિ, ગ્રહો કરતાં નો શીઘગતિ, નફો કરતાં તારાઓ શીઘગતિ છે. સર્વ અવ્ય ગતિક ચંદ્ર, સર્વ શlaણતિક તારા છે. તે એક-એક મુહથી ચંદ્ર કેટલાં સો ભાગ થાય છે ? તે જે-જે મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તેના-તેના મંડલ પરિક્ષેપના ૧૬૮ ભાગ ાય છે, તે ૧,૦૯,૮૦૦ને છેદીને. તે એક-એક મુહૂર્તથી સૂર્ય કેટલાં સો ભાગ જાય છે. તે જે-જે મંડલને સંકમીને ચાર ચરે છે. તે-તે મંડલ પરિોપના ૧૮૩૦ ભાગ જય છે. ૧,૦૯,૮eo મંડલને છેદીન. તે એક-એક મુહમાં નn કેટલાં સો ભાગ જાય છે ? તે જે-જે મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, તે-તે મંડલના પરિોપના ૧૮૩૫ ભાગ જાય છે. ૧,૦૯,૮૦૦ મંડલને છેદીને. • વિવેચન-૧૧૧ - કઈ રીતે ભગવા આપે ચંદ્ર-સૂર્ય આદિ વસ્તુ શીઘ ગતિ કહેલ છે? ભગવંતે કહ્યું : x • આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા પાંચમાં ચંદ્રથી સૂર્ય શીઘગતિ છે, સૂર્યોથી ગ્રહો શીઘગતિક છે. ગ્રહોથી નક્ષત્ર શીઘગતિક છે, નક્ષત્રોથી તારા શીઘગતિક છે. તેથી આ પાંચેની મધ્યમાં સર્વ અથાગતિક ચંદ્ર છે, અને સર્વ શીઘણતિક તારાઓ છે. આ જ અર્થને સવિશેષ જાણવાને માટે પ્રશ્ન કરે છે --x• એક એક મુહૂર્ત વડે ચંદ્ર કેટલાં મંડલના સો ભાગાય છે ? ભગવંતે કહ્યું -x- જે-જે મંડલમાં સંકમીને ચંદ્ર ચાર ચરે છે, તે તે મંડલના સંબંધી પરિક્ષેપ-પરિધિના ૧૮૮ ભાગો જાય છે, મંડલમંડલ પરિક્ષેપને ૧,૦૯,૮૦૦ વડે છેદીને. અહીં ભાવના આ છે, - અહીં પહેલાં ચંદ્રમાનો મંડલ કાળ નિરૂપિત કQો. ત્યારપછી તનસાર મુહર્તગતિ પરિમાણ ભાવના કપી. તેમાં મંડળ કાલ નિરૂપણાર્થે આ ગિરાશિ છે - જો ૧૩૬૮ વડે સર્વ યુગવર્તી અમિંડલો વડે ૧૮૩૦ અહોરમ પ્રાપ્ત થાય, તો બે મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૧ ૧૩૩ અર્ધમંડલો વડે અતિ એક મંડલથી કેટલાં અહોરાત્ર પ્રાપ્ત થાય છે ? ત્રણ શશિ સ્થાપના - ૧૩૬૮/૧૮૩૦/૨. અહીં અંત્ય શશિ બે - સંખ્યા વડે મધ્યરાશિને ગુણવી, તેનાથી આવશે - ૩૬૬૦. તેમાં આધ શશિ વડે ભાગ દેવામાં આવતા, પ્રાપ્ત થશે બે અહોરમ અને શેષ રહેશે- એકસો ચોવીશ. [૧૨૪]. - તેમાં એકૈક અહોરાકમાં ૩૦-મુહ છે, તેથી તેને ૩૦-વડે ગુણતાં આવશે૩૨૦. તેમાં ૧૩૮૬ વડે ભાગદેવાતા, પ્રાપ્ત થશે-બે મુહૂર્તો. ત્યારપછી બાકી છેધરાશિ અને છેદક રાશિઓની અટકથી પવતના કરતાં છેધ રાશિ૨૩, છેદક રાશિ-૨૨૧ થતાં, આવેલ એક મહdના બસો એકવીસ-તેવીશ ભાગ. આટલા કાળથી બે અર્ધમંડલ પરિપૂર્ણ ચરે છે. અર્થાત્ આ કાળથી પરિપૂર્ણ એક મંડલ ચંદ્ર ચરે છે. એ પ્રમાણે મંડલકાળ પરિજ્ઞાન કર્યું. હવે તેના અનુસાર મુહૂર્તગતિ પરિમાણને વિચારીએ તેમાં જે બે અહોરમ, તેના મુહૂર્ત કરવાને 30 વડે ગુણીએ, તેથી આવશે-૬૦ મુહર્તા. તેથી ઉપરના બે મુહર્તા ઉમેરતા થશે- ૬૨. તેને સવર્ણનાર્થે ૨૨૧ વડે ગુણીએ. ગુણીને ઉપરની સંખ્યામાં ૨૩-ઉમેરીએ, તેથી આવશે-૧૩૭૨૫. આ એક મંડલકાલગત મુહૂર્તથી ૨૨૧ ભાગનું પરિમાણ કર્યું. તેથી ઐશિક કર્મ અવસરમાં - જો ૧૩૩૫ વડે ૨૨૧ ભાગોના મંડલ ભાગ૧,૦૯,૮૦૦ પ્રાપ્ત થાય, તો ચોક મુહૂર્ત વડે કેટલાં થાય ? ત્રણ રાશિની સ્થાપના - ૧૩૭૨૫/૧૦૯૮૦૦/૧. અહીં આધ શશિ મુહૂર્તગત ૨૨૧-ભાગ રૂપ છે, તેથી તેના સવર્ણનાર્થે ત્ય શશિ “ક”ને ૨૨૧ વડે ગુણીએ. તેથી પ્રાપ્ત થશે - ૨૨૧ x ૧ = ૨૨૧. ઉકત સંખ્યા વડે મધ્ય રાશિને ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા આવશે - ૨,૪૨,૬૫,૮૦૦. તેને ૧૩,૩૨૫ વડે ભાગદેવામાં આવે તો પ્રાપ્ત સંખ્યા આવશે - ૧૬૮. આટલા ભાગો આ કે તે મંડલમાં ચંદ્ર એક મુહર્તથી જાય છે. •x• એક એક મુહfથી સૂર્ય કેટલા સો ભાગ જાય છે? ભગવંતે કહ્યું - x • તે જે-જે મંડલમાં સંક્રમીને સૂર્ય ચાર ચરે છે, તે - તે મંડલ સંબંધી પરિક્ષેપ-પરિધિના ૧૮૩૦ ભાગ અધિક જાય છે. તે મંડલને ૧,૦૯,૮૦૦ વડે છેદીને જાય છે. આ કઈ રીતે જાણવું? તે કહે છે – ઐરાશિક બળથી જાણવું. તે આ રીતે - જો ૬૦ મુહર્ત વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહૂર્ત વડે કેટલાં ભાગો પ્રાપ્ત થાય છે ? “એક વડે ગુણવાથી તે જ થાય છે” એ વચનથી, તેથી તેની આધ શશિ વડે “૬o” સંખ્યાથી ભાગ દેવો અને મધ્ય રાશિ - ૧,૦૯,૮૦૦ને ગુણવા અગ િ૧,૦૯,૮૦૦ x ૧૬૦, તેથી આવશે - ૧૮૩૦. આટલા મંડલના ભાગોમાં સૂર્ય એકૈક મુહર્તરી જાય છે. એક-એક મુહૂર્ત વડે મંડલના કેટલા ભાગેનu જાય છે ? ભગવંતે કહ્યું - જે ૧૩૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જે પોતાના કાળ પ્રતિનિયત મંડલને સંકમીને ચાર ચરે છે, તે તે પોતાના મંડલ સંબંધી પરિધિથી - ૧૮૩૫ ભાગ તેજા છે. (કેવી રીતે?) ૧,૦૯,૮૦૦ વડે મંડલને છેદીને જાય. અહીં પણ પહેલો મંડલકાળ નિરૂપિત કર્યો. કેમકે તદનુસારથી જ મુહૂર્તગતિ પરિમાણ ભાવના છે. તેમાં મંડલકાળ પ્રમાણ વિચારણામાં આ બિરાશિ જાણવી. જો ૧૮૩૫ વડે સકલ યુગ ભાવિ અધમંડલથી ૧૮૩૦ અહોરમોની પ્રાપ્તિ થાય છે, તો બે અર્ધમંડલો વડે - એકૈક પરિપૂર્ણ મંડલથી કેટલા અહોરમની પ્રાપ્તિ થાય ? ત્રણ શશિ સ્થાપના - ૧૮૩૫/૧૮૩૦/૨. અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણતાં પ્રાપ્ત સંખ્યા થશે- ૧૮૩૦ x ૨= ૩૬૬૦. પછી આધ શશિ - ૧૮૩૫ - વડે ભાગ દેવામાં આવે તો- ૩૬૬૦ ૧૮૩૫ એટલે આવશે - એક અહોરમ, શેષ વધે છે - ૧૮૨૫. ત્યારપછી તેના મુહૂર્ત લાવવાને માટે આ ૧૮૨૫ને 30 વડે ગુણીએ - ૧૮૨૫ x ૩૦ = પ્રાપ્ત સંખ્યા થશે - ૫૪૭૫૦. આ સંખ્યાને ૧૮૩૫ ભાગ વડે ભાગ દેતા આવશે - ૨૯ મુહૂર્તો. ત્યારપછી શેષ રહેલ છેધ-છેદક રાશિઓને પાંચ વડે અપવર્ણના કરી, તેથી ઉપરની રાશિ આવશે - 308 અને આ ધ રશિની છેદક રાશિ આવશે - ૩૬9. ત્યારે આવેલ એક અહોરાત્ર અને એક અહોરાત્રના ૨૯ મુહૂર્તો અને એક મુહૂર્તના ત્રણસો સાત- ત્રણસો સડસઠાંશ. અર્થાત - ૧/ર૯/ 30/૬૩ થશે. અહીં આ સંખ્યા સશિ અનુસાર મુહર્ત ગતિ પરિમાણની વિચારણા કરીએ. તેમાં અહોરાકના ૩૦ મુહર્તા થાય છે. તેમાં ઉપરની રાશિમાં ૩૧-મુહુર્તા ઉમેરીએ, તેથી આવશે - ૫૯ મુહર્તો. પછી તે સંખ્યાના સવર્ણનાર્થે ઉ૬૩ વડે ગુણીએ. ૫૯ x ૩૬૭ = ૨૧૬૫૩ આવશે. આ ઉપરની સંખ્યા- ૨૧૬૫૩માં ૩૦૩ ઉમેરવામાં આવે તો પ્રાપ્ત સંખ્યા થશે-૨૧૯૬૦. ત્યારપછી ઐરાશિક ગણિત કરીએ - જો મુહૂર્તગત-૩૬૭ ભાગોના ૨૧૯૬૦ વડે ૧,૦૯,૮૦૦ મંડલ ભાગો પ્રાપ્ત થાય છે, તો એક મુહર્ત વડે કેટલાં પ્રાપ્ત થાય ? સશિ ગણની સ્થાપના - ૨૧૯૬૦/૧૦૯૮૦૦/૧. અહીં આધ શશિ મુહૂર્તગત ૩૬૭ ભાગ રૂપ છે. તેથી અંત્ય સશિને પણ ૩૬૩ વડે ગુણીએ, તેથી ૩૬9 x ૧ = ૩૬૭ આવશે. આવેલ ૩૬૭ વડે મધ્ય રાશિ ૧,૦૯,૮૦૦ને ગુણવામાં આવતા - ૧,૦૯,૮૦૦ x ૩૬૩ કરતાં - ૪,૦૨,૯૬,૬on. [ચાર કરોડ, બે લાખ, છન્ન હજાર છસ] તેને આધ શશિ ૧,૦૯,૮00 (એક લાખ નવ હજાર આઠસો] વડે ભાગદેવાતા પ્રાપ્ત થશે. ૧૮૩૫. [૪,૦૨,૯૬,૬oo - ૧,૦૯,૮૦૦ = ૧૮૩૫] આટલો ભાગ નક્ષત્ર પ્રતિ મુહૂર્ત જાય છે. એ પ્રમાણે જે કારણે ચંદ્ર આ કે તે મંડલમાં એકૈક મહચી મંડલ પરિક્ષેપના ૧૭૬૮ ભાગ જાય છે. સૂર્ય ૧૮૩૦ ભાગ જાય છે, નક્ષત્ર ૧૮૩૫ ભાગ જાય છે. તેથી ચંદ્ર કરતાં સૂર્ય શીઘગતિ છે, સૂર્ય કરતાં શીઘગતિ નક્ષત્રો છે, ગ્રહો વંકાનુવકાદિ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૧ ૧પ ગતિ ભાવથી અનિયતગતિ પ્રસ્થાન હોવાથી તેની ઉક્ત પ્રકારે ગતિ પ્રમાણ પ્રરૂપણાં કરેલી નથી. કહ્યું છે કે (૧) ચંદ્રથી શીઘતર સૂર્ય હોય છે, સૂર્યથી શીઘતર હોય છે - નાગ, અનિયતગતિ પ્રસ્થાના બાકીના બધાં ગ્રહો હોય છે. તેમ જાણવું]. (૨) મુહૂર્તના ૧૮૩૫ ભાગ નક્ષત્ર જાય છે અને ચંદ્ર મુહૂર્તના ૧૭૬૮ ભાગ જાય છે. (૩) ૧૮૩૦ ભાગ મુહૂર્તથી સૂર્ય જાય છે, નક્ષત્ર સીમછેદ તે પણ અહીં જાણવો જોઈએ. આ ત્રણે ગાથા સુગમ છે. વિશેષ એ કે- નમ્ર સીમા છે, તે જ અહીં પણ જાણવો જોઈએ. એમ કેમ કહ્યું? અહીં પણ મંડલ-૧,૦૯,૮૦૦ વડે વિભક્ત કરવું. ધે ઉક્ત સ્વરૂપ જ ચંદ્ર-સૂર્ય-નક્ષત્રોના પરસ્પર મંડલ ભાગ વિષયને વિશેષથી નિર્ધારિત કરે છે – • સૂઝ-૧૧૨ : જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય, ત્યારે સૂર્ય ગતિ સમાપpક હોય છે, તે ગતિ માત્રાથી કેટલા વિરોષ હોય? તે બાસઠ ભાગથી વિશેષ હોય. જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય ત્યારે ન ગતિ સમાપક હોય છે, તે ગતિમાથી કેટલા વિશેષ હોય? તે સડસઠ ભાગથી વિશેષ હોય. - જ્યારે સૂર્ય ગતિ સમાપક હોય ત્યારે નક્ષત્ર પણ ગતિ સમાપEWક હોય છે, તો તે ગતિમામાથી કેટલા વિશેષ હોય? તે પાંચ ભાગ વિશેષ હોય. - જ્યારે ચંદ્ર ગતિ સમાપHક હોય, ત્યારે અભિજિત નક્ષમ ગતિ સમાપHક થઈ પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરતાં નવ મુહર્ત અને એક મુહૂર્તના ૨/૩ ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે, યોગ કરતાં, યોગ અનુપરિવર્તીત કરે છે, યોગ અનુપરિવર્તિત કરીને તેને છોડે છે, પછી વિગત યોગી થાય છે. જ્યારે ચંદ્ર ગતિસમાપક્ષક હોય, ત્યારે શ્રમણ નક્ષત્ર ગતિસમાપHક થઈ, પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરતાં 30 મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, યોગ કરીને યોગને અનુપરિવર્તન કરે છે, યોગને અનુપરિવર્તીત કરીને તેને છોડે છે, વિગત યોગી થાય છે.. એ પ્રમાણે આ અભિલાપથી જાણવું - પંદર મુહૂર્તા, ગીશ મુહૂર્તા, પીસ્તાળીશ મુહg ઉત્તરાષાઢા પર્યા કહેવા. જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય ત્યારે ગ્રહો ગતિ સમાપક હોય છે, તે પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરીને ચંદ્રની સાથે યોગથી જોડાય છે, જોડાઈને યોગને અનુપરિવર્તિત કરે છે, અનુપરિવર્તિત કરીને તેને છોડે છે. પછી યોગરહિત થઈ જાય છે. ૧૩૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - જ્યારે સૂર્ય ગતિ સમાજક હોય ત્યારે અભિજિતું ન ગતિ સમાપHક થઈ પૂર્વના ભાગથી યોગ કરે છે, પૂર્વના ભાગથી યોગ કરીને ચાર અહોંરત્ર અને છ મુહૂર્ત સૂર્ય સાથે યોગ જોડે છે, જેડીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને તેને છોડ છે, યોગરહિત થાય છે. એ પ્રમાણે અહોર છે અને એકવીશ મુહૂ, તે અહોરાત્ર અને ભાર મુહd, વીશ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત બધું કહેવું યાવતુ જ્યારે સૂર્ય ગતિસમાજક હોય ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્ર ગતિસમાપક થઈ પૂર્વના ભાગથી યોગ કરે છે. પૂર્વના ભાગથી યોગ કરીને ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સૂર્યની સાથે યોગ જોડે છે, યોગ જોડીને યોગને અનુપરિવર્તિત કરે છે. યોગ અનુપરિવર્તિત કરીને છોડે છે . છોડે છે - છોડે છે અને યોગરહિત પણ થઈ જાય છે. જ્યારે સૂર્ય ગતિસમાપક હોય ત્યારે નpu (ગ્રહ] ગતિ સમાપpક થાય છે, યુવના ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગે યોગ કરીને સૂર્યની સાથે યોગ છેડે છે, જેડીને યોગને અનુપરિવર્તિત કરે છે, અનુપરિવર્તિત કરીને વાવત છોડે છે, અને યોગરહિત થઈ જાય છે. • વિવેચન-૧૧૨ : જ્યારે ચંદ્ર ગતિસમાપન્ન અપેક્ષાથી સૂર્ય ગતિ સમાપન્ન વિવક્ષિત હોય છે. અહીં શું કહેવા માંગે છે? પ્રતિમુહૂર્ણ ચંદ્રગતિની અપેક્ષાથી સૂર્યગતિ વિચારે છે, ત્યારે સૂર્યગતિ માત્રા વડે - એક મુહૂર્તગત ગતિપરિણામથી કેટલો ભાગ વિશેષ છે? એક મુહૂર્ત વડે ચંદ્ર આકમિત ભાગથી કેટલા અધિક ભાગોને સૂર્ય આક્રમે છે, તેવું કહેવાનો ભાવ છે. ભગવંતે કહ્યું- બાસઠ ભાગોને વિશેષિત કરે છે. તે આ રીતે- ચંદ્ર એક મુહૂર્ત વડે- ૧૬૮ ભાગ જાય છે. જ્યારે સૂર્ય ૧૮૩૦ ભાગજાય છે. તેથી બાસઠ ભાગપરસ્પર વિશેષ થાય છે. [૧૮૩૦-૧૬૮ = ૬૨). જ્યારે ચંદ્ર ગતિ સમાપણ અપેક્ષાથી નામ ગતિ સમાપન્ન વિવક્ષિત હોય છે, ત્યારે નક્ષત્ર ગતિમાનથી - એક મુહુર્ત ગતિ પરિમાણથી કેટલો વિશેષિત કરે છે ? ચંદ્ર આકમિત ભાગ વડે કેટલાં ભાગ અધિક આકામે છે, તે ભાવ છે. ભગવંત કહે છે - ૬૩ ભાગ. નક્ષત્ર એક મુહૂર્ત વડે ૧૮૩૫ ભાગ જાય છે, ચંદ્ર પણ ૧૩૬૮ ભાગ જાય છે. તેથી ૬૭ ભાગ એ રીતે વિશેષ કહ્યા. [૧૮૩૫-૧૩૬૮] પ્રશ્ન સૂત્ર પૂર્વવત્ કહેવું, ઉત્તરમાં ભગવંત કહે છે - તે પાંચ ભાગોને વિશેષિ કરે છે - સૂર્ય આકાંત ભાગ કરતાં નફળ આકાંત ભાગો પાંચ વડે અધિક છે. તે આ રીતે સૂર્ય એક મુહૂર્તમાં ૧૮૩૦ ભાગ જાય છે, નક્ષત્ર ૧૮૩૫ ભાગ જાય છે, તેથી પરસ્પર પાંચ ભાગવિશેષ કહ્યા. જ્યારે - x- ચંદ્ર ગતિ સમાપ અપેક્ષાથી અભિજિતુ નક્ષત્ર ગતિસમાપm Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૨ ૧૩૩ થાય છે, ત્યારે પૂર્વના ભાગથી પહેલાંથી અભિજિત નક્ષત્ર ચંદ્રમા સાથે યોગ કરે છે અને તે પૂર્વવત્ કહેવું. યોગ કરીને નવ મુહૂર્ત અને દશમાં મુહૂર્તના ૨/૬૭ ભાગોને ચંદ્ર સાથે યોગ જોડે છે - કરે છે. આ પણ પૂર્વે કહેલ જ છે. એ પ્રમાણે પ્રમાણ કાળ યોગ કરીને પર્યન્ત સમયમાં યોગને અનુપરિવર્તિત કરે છે, અથતુ શ્રવણ નાગને યોગ સમર્પિત કરે છે. પછી યોગને પરાવર્તિત કરીને પોતાની સાથેથી યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિતપણ થાય છે.. જ્યારે ચંદ્ર ગતિસમાપક્ષ અપેક્ષાથી શ્રવણ નક્ષત્ર ગતિસમાપન્ન હોય છે, ત્યારે તેશ્રવણનને પ્રથમથી પૂર્વના ભાગથી -પૂર્વ ભાગવડે ચંદ્રનો યોગ કરે છે. સમાસાદિત થઈ ચંદ્ર સાથે સાર્ધ ત્રીશ મુહૂર્વો ચાવતુ યોગ જોડે છે. એટલા પ્રમાણ કાળને યાવતું યોગ યુક્તિ વડે પર્યન્ત સમયે યોગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત્ ધનિષ્ઠા નક્ષત્રના યોગને સમર્પણ કરવાનો આરંભ કરે છે, યોગનું અનુપરિવર્તન કરીને પોતાની સાથે યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. એ પ્રમાણે ઉકત પ્રકારથી આ અનંતર દશવિલા આલાવા વડે જે ૧૫ મુહર્તા શતભિષજુ આદિ નક્ષત્રોનો જે ૩૦ મુહૂર્તો ધનિષ્ઠા વગેરે, જે પીસ્તાળીશ મુહૂર્તા ઉત્તરા ભાદ્રપદાદિ, તે બધાં પણ ક્રમથી ત્યાં સુધી કહેવા જયાં સુધી ઉત્તરાષાઢા આવે. તેનો આલાવો સુગમ હોવાથી સ્વયં કહેવો, ગ્રંથ ગૌરવ ભયથી કહેતા નથી. ધે ગ્રહને આશ્રીને યોગ વિચારણા કરે છે - x • જ્યારે • x • ચંદ્ર ગતિ સમાપHકની અપેક્ષાથી ગ્રહ ગતિસમાપન્ન થાય છે. ત્યારે તે ગ્રહ પૂર્વના ભાગથી - પૂર્વભાગ વડે પહેલાં ચંદ્રને સમાસાદિત થાય છે, થઈને યથા સંભવ યોગ કેર છે. યથાસંભવ યોગ જોડીને પર્યત્ત સમયેયથાસંભવયોગને અનુપરિવર્તિત કરે છે, પચાસંભવ અન્ય ગ્રહને યોગ સમર્પિત કરવાને આરંભે છે. યોગને અનુવર્તિત કરીને પોતાની સાથે યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. હવે સૂર્યની સાથે નક્ષત્રની યોગવિચારણા કરે છે .•xx જ્યારે સૂર્ય ગતિસમાપન્ન અપેક્ષાથી અભિજિત્ નક્ષત્ર ગતિ સમાપન્ન થાય છે, ત્યારે તે અભિજિતુ નક્ષત્ર પહેલાથી પૂર્વના ભાગથી સૂર્યને સમાસાદિત કરે છે, સમાસાદિત કરીને ચાર પરિપૂર્ણ અહોરાત્ર અને પાંચમાં અહોરાકના છ મુહૂર્ત સુધી સૂર્યની સાથે યોગ કરે છે. એવા પ્રમાણના કાળથી યાવયોગને જોડીને પર્યન્ત સમયે યોગને અનુપરિવર્તિત કરે છે, અથ શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરવાનું આરંભે છે. અનુપસ્વિર્તિત કરીને પોતા સહિત યોગને છોડે છે. બીજું કેટલું કહીએ ? યોગરહિત પણ થાય છે. ૧૩૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ એ પ્રમાણે ઉક્ત પ્રકારે પંદર મુહર્તા શતભિષક આદિ છ અહોરાત્ર અને સાતમાં અહોરાત્રના ૨૧-મુહૂત શતભિષક આદિ શ્રવણાદિના તેર અહોરાત્ર અને ચૌદમાં અહોરાત્રના બાર મુદ્દ, પીસ્તાળીશ મુહૂર્નોના ઉત્તર ભાદ્રપદાદિના વીશ અહોરબ અને એકવીશમાં અહોરાત્રના ત્રણ મુહૂર્તો ક્રમથી બધાં ત્યાં સુધી કહેવા, જ્યાં સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર છે. તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રગત અભિલાપને સાક્ષાત્ દશવિ છે -x- સુગમ છે. આ પ્રમાણે બાકીના પણ આલાવા સ્વયં કહેવા, સુગમ હોવાથી કહેતાં નથી. હવે સૂર્ય સાથે ગ્રહના યોગની વિચારણા કરે છે - X - X • તે સુગમ છે. હવે ચંદ્રાદિ નક્ષત્ર માસથી કેટલાં મંડલો ચરે છે, તે નિરૂપણ કરવાની ઈચ્છાથી કહે છે - • સૂત્ર-૧૧૩ : તે નામ માસથી ચંદ્ર કેટલા મંડલગતિ કરે છે કે તે તેર મંડલો ગતિ કરે છે. તે નબ માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને મંડલના **/૬૭ ભાગ ગતિ કરે છે. તે ન માસથી નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તેર મંડલ અને અધ ૪૪/૬૩ ભાગ મંડલ ગતિ કેર છે. તે ચંદ્રમાસથી ચંદ્ર કેટલા મંડલ ગતિ કરે છે ? સવા ચૌદ મંડલ અને મંડલના ૧/૧ર૪ ભાગ ગતિ કરે છે. - તે ચંદ્ર માસથી સૂર્ય કેટલા મંડલ ગતિ કરે છે ? hણા પંદર મંડલ અને મંડલના ૧/૧ર૪ ભાગ ગતિ કરે છે. - તે ચંદ્રમાસથી નારા કેટલાં મંડલ ગતિ કરે છે ? પોશ પંદર મંડલ અને મંડલના ૬/૧ર૪ ભાગ ગતિ કેર છે. તે ઋતુમાસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના 30/૬૧ ભાગ ગતિ કરે છે. તે ઋતુમાસથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે. તે ઋતુમાસથી નામ કેટલાં મંડલ ગતિ કરે છે તે પંદર મંડલ અને પ/૧રર ભાગ મંડલના, ગતિ કરે છે. તે સૂઈમાસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ચૌદ મંડલ અને મંડલના ૧૧-ભાગ ગતિ કરે છે. સૂમિાસથી સૂર્ય કેટલાં મંડલ ગતિ કરે છે ? સવા પંદર મંડલ તે સૂર્ય ગતિ કરે છે. તે સૂર્યમાસથી નશ કેટલાં મંડલ ગતિ કરે છે ? સવા પંદર મંડલ અને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૩ ૧૩૯ મંડલના ૩૫/૧ર૪ ભાગ ગતિ કેર છે. તે અભિવર્ધિત માસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૫ મંડલ અને મંડલના ૮૩/૧૮૬ ભાગ ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી સૂર્ય કેટલાં મંલ ગિ કરે છે ? ૧૬-મંડલ અને પ્રિભાગનૂન ર/૧ર૮ થી મંડલને છેદીને ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી ના કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૬-મંડલ અને ૪૭ ભાગ અધિક ૧૪૮૮ મંગલ છેદીને ગતિ કરે છે. વિવેચન-૧૧૩ - - x • નક્ષત્ર માસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે, એમ ગૌતમે પ્રશ્ન કરતાં, ભગવંતે કહ્યું – ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાણ, એ કેવી રીતે જાણવું ? તેના ઉત્તર આપે છે - શિક બળથી. તે આ રીતે- જો ૬૭ નક્ષત્ર માસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસથી શું પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના-૬૮૮૪/૧. અહીં અંત્ય સશિ વડે ગુણતાં, તે જ આવે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેને ૬૭ વડે ભાગ દેતા - ૮૮૪ ૬૩ = ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાગ પ્રાપ્ત થાય છે. - x• સૂર્ય વિષયક પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ. તે આ રીતે- જો ૬૭નps માસવર્ડ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસ વડે કેટલાં મંડલો પ્રાપ્ત થાય ? રાશિ પ્રણની સ્થાપના - ૬૯૧૫/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દઈએ તો - ૧ X ૯૧૫ - ૬ થશે. તે રીતે પ્રાપ્ત થશે. ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ - ૧૩/૪૪/૬૭. - x - નબ વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના સાર્ધ - ૪૭/૬૭ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૬૩ નાતુ માસ વડે ૧૮૩૫ અધમંડલ નક્ષત્રના પ્રાપ્ત થાય, તો એક નક્ષત્ર માસથી કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ શશિ સ્થાપના - ૬૭/૧૮૩૫/૧ અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દેતા - ૧ x ૧૮૩૫ ૬૩. તેથી પ્રાપ્ત થશે ૨૭ અર્ધમંડલ અને ૨૮માં અધમંડલના ૨૬/૬૭ ભાગ - ૨ ૨૬/૬૩ . પછી બે અર્ધમંડલ વડે એક મંડલ થતાં, તેની રાશિના અડધાં કરતાં પ્રાપ્ત થશે ૧૩-મંડલ અને ચૌદમાં મંડલમાં સાર્ધ - ૪૬/૬૩ ભાગો. હવે ચંદ્રમાસને આશ્રીને ચંદ્રાદિની મંડલ નિરુપણાને કરે છે - X- ચંદ્રમાસ વડે પૂવોક્ત સ્વરૂપથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે? ભગવંતે કહ્યું -x- ચતુભગ સહિત ચૌદ મંડલો અને મંડલના ૧/૧૨૪ ભાગ. અહીં શું કહેવા માંગે છે? પરિપૂર્ણ ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ચતુભગ અથતુ ૧૨૪ના ૩૧ ભાગ પ્રમાણ એક અને ૧૨૪ ભાગ - ૩૨, પંદરમાં મંડલના ૧૨૪ ભાગોમાં ચંદ્ર ગતિ કરે છે, તે આ ૧૪૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રીતે - જો ૧૨૪-૫ર્વ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના • ૧૨૪/૮૮૪/૨. અહીં અંત્ય સશિ રૂપ-બે વડે મધ્યરાશિને ગુણતાં - ૮૮૪ x ૨ = ૧૩૬૮. સંખ્યા પ્રાપ્ત થશે. તેને ૧૨૪ વડે ભાણદેતા - ૧૩૬૮ ૧૨૪ તેથી ૧૪-મંડલ અને પંદરમાં મંડલના 3૨/૧૨૪ ભાગ પ્રાપ્ત થશે. તેથી તે રાશિ આવશે - ૧૪/૩૨/૧૨૪. -Xસૂર્ય વિષયક પ્રશનસૂત્ર સુગમ છે. •x• ચતુભગ ન્યૂના પંદર મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહે છે ? ચૌદ મંડલ પરિપૂર્ણ, પંદરમાં મંડલના ૯૪/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૧૨૪ પર્વ વડે ૯૧૫ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના- ૧૨૪/૧૫/૨. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં ૯૧૬ x ૨ = ૧૮૩૦ની સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ શશિ - ૧૨૪ વડે ભાગ દેતા - ૧૮૩૦ ૧૨૪. પ્રાપ્ત થશે ૧૪ મંડલ અને પંદરમાં મંડલમાં ૯૪/૧૨૪ ભાગ. અર્થાત્ ૧૪/૯૪/૧૨૪. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું- -x-ચતુભગ ન્યૂન પંદરમંડલ અને મંડલના ૬/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહેવા માંગે છે ? પરિપૂર્ણ ચૌદ મંડલો અને પંદરમાં મંડલમાં ૯૯/૧૨૪ ભાગ અ ૧૪/ ૯૯/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે જો ૧૨૪ પોં વડે ૧૮૩૫ અર્ધમંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૧૨૪/૧૮૩૫/૨. અહીં અંત્ય સશિ ‘બે' વડે મધ્ય રાશિને ગુણવી - ૧૮૩૫ x ૨ = ૩૬૩૦ સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ રાશિ૧૨૪ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સંખ્યા થસે-૨૯ અને શેષ વધશે-૩૪. આ અર્ધમંડલગત પરિમાણ છે. બે અર્ધમંડલ વડે એક પરિપૂર્ણ મંડલ થાય. તેથી આ રાશિને બે વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ૯૯/૧૨૪ ભાગ. તેથી રાશિ - ૧૪/ I૧૨૪ વાય. હવે ઋતુમાસને આશ્રીને - કર્મમાસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે? ભગવંત કહ્યું – ચૌદ મંડલ અને પંદરમાં મંડલના 39/૧ ભાગ. તે આ રીતે - જો ૬૧કમમાસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય? ત્રણ રાશિની સ્થાપના આ રીતે - ૬૧/૮૮૪/૧. અહીં અંત્ય સશિ ચોક વડે મધ્ય રાશિને ગુણીએ. ૮૮૪ x ૧ = ૮૮૪ જ પ્રાપ્ત થશે. તેને ૬૧ વડે ભાગ દેતાં ૮૮૪ ૬૧, તેનાથી પરિપૂર્ણ ૧૪ મંડલ અને પંદરમાં મંડલના 3 ભાગ પ્રાપ્ત થતાં-શશિ આવશે - ૧૪/૭/૧ * * * સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર પરિપૂર્ણ મંડલો ચરે છે. તે આ રીતે- જો ૬૧-કર્મમાસ વડે ૯૧૫ સૂર્ય મંડલો પ્રાપ્ત થાય, તો એક Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૩ ૧૪૧ કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૬૧/૯૧૫/૧. અહીં ત્ય રાશિ એક વડે મધ્ય રાશિને ગુણીએ - ૯૧૫ x ૧ = ૯૧૫, તેજ સંખ્યા આવે, તેને ૬૧-વડે ભાગ દેતા પ્રાપ્ત થાય પરિપૂર્ણ-૧૫ મંડલ. • x • નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- તે ૧૫-મંડલ અને સોળમાં મંડલના /૧રર ભાગો ચરે છે. તે આ રીતે- જો ૧૨૨-કર્મ માસ વડે ૧૮૩૫ નગમંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મ માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? અહીં ત્રણ મશિની સ્થાપના કરતાં- ૧૨૨/૧૮૩૫/૧ આવે છે. અહીં અંત્ય સશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ સંખ્યા આવશે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધ રાશિ વડે ૧૨૨ વડે ભાગદેતા થશે-૧૮૩૫ - ૧૨૨, તેથી આવશે ૧૫-મંડલ અને સોળમાં મંડલના - ૫/૧૨ ભાગ. તેથી શશિ થશે - ૧૫/૫/૧૨ હવે સૂર્યમાસને આશ્રીને ચંદ્રાદિ મંડલોને નિરૂપે છે .• x • સૂર્યમાસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંતે કહ્યું - ચૌદ મંડલ અને પંદરમાં મંડલના અગિયાર - પાંચ ભાગ. - તે આ રીતે- જો ૬૦ સૂર્યમાસ વડે - ૮૮૪ મંડલો ચંદ્રના પ્રાપ્ત થાય, તો એક સૂર્યમાસ વડે કેટલાં પ્રાપ્ત થાય? અહીં ગણ મશિની સ્થાપના કરીએ - ૬૦/ ૮૮૪/૧. અહીં અંત્ય રાશિ - એક વડે મધ્યરાશિને ગુણતાં તે જ સંખ્યા આવશે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેના ૬૦ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને શેષ રહે છે - ૪૪. ત્યારપછી તે છેધ-છેદક રાશિઓની ચાર વડે અપવર્તના કરતાં ઉપરની સશિ૧૧ અને નીચેની રાશિ-૧૫ પ્રાપ્ત થાય. ૪. છેદ ઉડાડતા - ૧૧/૧૫ આવે. તેથી ૧૪/૧૧/૧૫ થાય. •x- સૂર્ય વિષયક પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું- ચતુભગ અધિક પંદર મંડલ અ િસવા પંદર મંડલ ચરે છે. તે આ રીતે- જો ૬૦ સૂર્યમામો વડે ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના • ૬૦/૯૧૫/૧. અહીં અંત્યરાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ. તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે. ૧૫ x ૧ = ૧૫. તેને ૬૦ વડે ભાગદેતાં ૯૧૫ - ૬૦ તેથી પ્રાપ્ત થશે પંદર મંડલ અને સોળમાં મંડલમાં ૬૦ વડે ભાગ દેતાં પંદર ભાગરૂપ ચતુભગ - ૧૫/૧૫/go = ૧૫/૧} થશે. • x " નક્ષત્ર વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર મંડલ અને ચતુભગ અધિક એટલે કે સવાપંદર મંડલ અને ૩૫/૧ર૦ ભાગ સોળમાં મંડલમાં ચરે છે. તે આ રીતે આવે જો ૧૨૦ સૂર્ય માસ વડે ૧૮૩૫ મંડલો નામના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના ૧૨૦/૧૮૩૫/૧. અહીં સત્ય સશિ એક વડે મધ્ય રાશિને ગુણતાં તે જ રાશિ આવે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને ૧૨૦ વડે ૧૪૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગ દેતાં પ્રાપ્ત થશે - પંદર મંડલ અને 3૫/૧૨૦ ભાગ. હવે અભિવર્ધિત માસને આશ્રીને ચંદ્રાદિના મંડલોનું નિરૂપણ કરતાં કહે છે • x •x • અભિવર્ધિત માસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - x• પંદર મંડલ અને સોળમાં મંડલના ૮૩/૧૪ ભાગોમાં ચરે છે. તે આ રીતે અહીં ત્રિરાશિ મૂકતાં - આ યુગમાં અભિવર્ધિત માસ-૫૭, સાત અહોરમ અને અગિયાર મુહર્તા અને એક મહત્ત્વના ૨3/દર ભાગો છે, આ રાશિ અંશ સહિત છે, તેથી ઐરાશિક કર્મવિષય ન થાય. તેથી પરિપૂર્ણ માસ પ્રતિપત્તિ માટે આ મશિને૧૫૬ વડે ગુણીએ. તેથી આવે પરિપૂર્ણ ૮૯૨૮ અભિવર્ધિત માસના થાય છે. અહીં શું કહે છે? ૧૫૬ સંખ્યામાં યુગમાં આટલાં પરિપૂર્ણ અભિવર્ધિતમાસ પ્રાપ્ત થાય છે અને આ બારમાં પ્રાકૃતમાં સૂત્રકારે જ સાક્ષાત્ કહેલ છે. તેથી ઐસશિક કમવતાર આ રીતે થશે જો ૮૯૨૮ અભિવર્ધિત માસ વડે ૧૫૬ સંખ્ય યુગભાવિ વડે ચંદ્રમંડલોમાં ૧,૩૭,૯૦૪ પ્રાપ્ત થાય તો એક અભિવર્ધિત માસ વડે કેટલા પ્રાપ્ત થાય ? સશિ ગયા સ્થાપના- ૮૯૨૮/૧૩૭૯૦૪/૧. અહીં અંત્યરાશિરૂપ એકને મધ્ય રાશિ વડે તાડનથી તે જ રાશિ પ્રાપ્ત થાય છે, તેથી ૧,૩૭,૯૦૪ x ૧ = ૧,૩૩,૯૦૪ થશે. તેને ૮૯૨૮ વડે ભાગ દેવામાં આવે તો • ૧,૩૭,૯૦૪ - ૮૯૨૮, તેનાથી પ્રાપ્ત થશે - પંદર મંડળો અને શેષ ઉદ્ધરે છે - 3૯૮૪. પછી છેલ્વે-છેદક બંને રાશિઓને ૪૮ વડે અપવર્તના કરતાં 3૯૮*I૮૯૨૮ બંનેને ૪૮૮ થી ભાંગતા ઉપરની રાશિ-૮૩ અને નીચેની શિ-૧૮૬ આવશે. તેથી /૧૮૬ થશે. એ રીતે આ સોળમાં મંડલની સૂત્રોક્ત સશિ પ્રાપ્ત થશે. • x- સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે. ભગવંતે કહ્યું -x- ૧૬ મંડલો ત્રણ ભાગ વડે ચૂન ચરે છે. મંડલને ૨૪૮ વડે છેદીને, તે આ રીતે જાણવું - જો ૧૫૬ સંખ્યક યુગભાવિ ૮૯૨૮ વડે સૂર્ય મંડલોના ૧,૪૨,૭૪૦ પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે શું પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના • ૮૯૨૮/ ૧૪૨૩૪/૧. અહીં અંત્ય રાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ રાશિ પ્રાપ્ત થશે - ૧,૪૨,૭૪૦ x ૧ = ૧,૪૨,૩૪૦. પછી આ સશિને આધ શશિ-૮૯૨૮ વડે ભાગ દેવાતા - ૧૪૨૩૪૦ - ૮૨૮, તેથી પ્રાપ્ત થશે પંદર મંડલો અને શેષ ઉદ્ધરે છે - ૮૮૨૦. પછી છેધ-છેદક રાશિ - ૮૮૨૯૨૮ તેની ૨૬ વડે અપવર્તના કરાતા અથવું ૨૬/ર૬ વડે ભાગાકાર કરતાં આવશે ઉપરની રાશિ ૨૪૫ અને નીચેની સશિ ૨૪૮ અર્થાત્ ૨૪૫ર૪૮ આવેલ સોળમું મંડલ ત્રણ ભાગવડે ન્યૂન-૨૪૮ વડે પ્રવિભક્ત છે. તેમ જાણવું Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૩ ૧૪૩ -x-નક્ષત્રવિષયક પ્રશ્નણ સુગમ છે. ભગવંતે કહ્યું--x- સોળમંડલો ૪૭ ભાગ વડે અધિક ૧૪૮૮ મંડલને છેદીને થાય. તે આ રીતે જાણવું - જો૧૫૬ સંખ્યક યુગ્મભાવી અભિવધિતમાસ વડે ૮૯૨૮ નક્ષત્રમંડલોના ૧૪૩૧૩૦ મંડલો પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? રાશિ ત્રણની સ્થાપના - ૮૯૨૮/૧૪૩૧૩૦/૧. અહીં અંત્ય રાશિ એક વડે મધ્ય રાશિ ૧,૪૩,૧૩૦ને ગુણવામાં આવે તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે- ૧,૪૩,૧૩૦x૧ = ૧,૪૩,૧૩૦. આ રાશિને આધ શશિ - ૮૯૨૮ વડે ભાગાકાર કરવામાં આવતાં - ૧,૪૩,૧૩૦ - ૮૯૨૮ તેનાથી પ્રાપ્ત થશે સોળ મંડલ અને શેષ ઉદ્ધરે છે - ૨૮૨. પછી છે - છેદક રાશિ - ૨૮૨૮૨૮ છે. આ બંને સશિને / અર્થાત્ છ વડે અપવતના કરતાં આવશે ઉપર ૪૩ અને નીચેની રાશિ આવશે - ૧૪૮૮ અર્થાત્ ૨૮ર૧૪૮૮ હવે એક-એક અહોરણ વડે ચંદ્રાદિ પ્રત્યેકકેટલાં મંડલો ચરે છે, એ નિરૂપણાર્થે કહે છે - • સૂત્ર-૧૧૪ - તે એક-એક અહોરણ વડે ચંદ્ર કેટલાં મંડલોને ચરે છે ? તે એક અધમંડલ અને ૩૧ ભાગ વડે જૂન ૯૧૫ વડે ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે સૂર્યકેટલા મંડલ ગતિ કરે છે ? તે એક આધમંડલ ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તે એક અધમંડલ અને બે ભાગ વડે અધિક ૭૩ર આધમંડલોને છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને ચંદ્ર કેટલા અહોરાત્ર વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે એક્ઝીશ ભાગ અધિક વડે ૪૪૪ અહોરાત્ર વડે છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને સૂર્ય કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરાત્ર વડે ગતિ કરે છે. તે એક એક મંડલને નક્ષત્ર કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે, બે ન્યૂન વડે ત્રણસો સડસઠ અહોરાત્ર વડે છેદીને ચરે છે - ગતિ કરે છે. તે યુગમાં ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? તે ૮૮૪ મંડલમાં ચરે છે . ગતિ કરે છે. યુગમાં માત્ર કેટલા મંડલોમાં ગતિ કરે છે ? તે ૧૮૩૫ આધમંડલમાં ચરે છે . ગતિ કરે છે. આ મુહૂર્તગતિ નામ, અતિમાસ, અહોરબ, યુગ મંડલ વિભકતા શીઘગતિ ૧૪૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વસ્તુ કહેલ છે - તેમ હું કહું છું. • વિવેચન-૧૧૪ : • x• x એક એક અહોરાત્ર વડે ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? ભગવંતે કહ્યું-x- એક અધમંડલ અને ૩૧ ભાગો વડે ચૂન ૧૫ અર્ધમંડલોને છેદીને ચરે છે. તે આ રીતે- અહોરમોના-૧૮૩૦ વડે ૧૩૬૮ અર્ધમંડલો ચંદ્રના પ્રાપ્ત થાય છે. તો એક અહોરણ વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના- ૧૮૩૦/૧૬૮૧. અહીં સાંત્ય રાશિ ચોકવડે મધ્યરાશિ૧૭૬૮ને ગુણતાં તે જ રાશિ આવશે. ૧૩૬૮૪૧ = ૧૩૬૮. તેને આધ શશિ ૧૮૩૦ વડે ભાગ દેવાતા ૧૭૬૮ - ૧૮૩૦ થશે. તેમાં ઉપરની રાશિ નીચેની શિથી અા હોવાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી છેલ્વે-છેદક રાશિ બંનેને બે વડે અપવર્તના કરાતાં ઉપરની સશિ-૮૮૪ અને નીચેની સશિ ૯૧૫ આવશે. પછી આવેલ ૩૧-ભાગ વડે ન્યૂન એક અર્ધમંડલ-૯૧૫ વડે પ્રવિભક્ત, એમ જાણવું. -xસૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- એક અધમંડલ ચરે છે, અને તે સુપતીત જ છે. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - એક અધમંડલ બે ભાગો વડે અને ૩૨ અર્ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે આ રીતે જો એક અહોરાત્રના ૧૮૩૦ વડે ૧૮૩૫ નક્ષત્રોના અર્ધમંડલો પ્રાપ્ત થાય છે. તો એક અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય છે. ત્રણ મશિની સ્થાપના-૧૮૩૦/૧૮૩૫/૧. અહીં અંત્ય સશિ “એક” વડે મધ્ય રાશિને ગુણતાં તે જ સશિ પ્રાપ્ત થાય છે. ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધરાશિ-૧૮૩૦ વડે ભાગ દેતા. ૧૮૩૫ - ૧૮૩૦ તો એક અર્ધમંડલ પ્રાપ્ત થશે અને શેષ વધે છે . પાંચ. પછી છેઘ-છેદક રાશિ-૫/૧૮૩૦ તેની અર્ધતૃતીય[અઢી] સંખ્યા વડે આપવર્તના કરતાં પ્રાપ્ત થાય છે - ઉપરની સશિ--અને નીચેની રાશિ-9૩૨ અર્થાતુ 193ર થશે. હવે એક-એક પરિપૂર્ણ મંડલને ચંદ્ર આદિ પ્રત્યેક કેટલા અહોરાત્રો વડે ચરે છે, તેના નિરૂપણાર્થે કહે છે - x • x• એક એક મંડલને ચંદ્ર કેટલાં અહોરાત્ર વડે ચરે છે ? ભગવંતે કહ્યું •x • બે અહોરાઝો વડે અને ૩૧-ભાગો વડે અધિક, ૪૪૨ અહોરાગોને છેદીને ચરે છે. તે આ રીતે - જો ચંદ્રના મંડલો ૮૮૪ અહોરાત્રો વડે ૧૮૩૦ મંડળોની પ્રાપ્તિ થાય છે, તો એક મંડલ વડે કેટલાં અહોરાત્રોની પ્રાપ્તિ થાય છે ? ત્રણ રાશિની સ્થાપના - ૮૮૪|૧૮૩૦/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિને ગુણતાં તે જ શશિ આવશે. ૧૮૩૦ x ૧ = ૧૮૩૦. તેમાં આધ શશિ ૮૮૪ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે બે અહોરાત્ર અને શેષ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૫/-/૧૧૪ ૧૪૫ ૧૪૬ સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગો એક મુહર્ત વડે જાય છે. યુગમાં મુહુર્તા સર્વ સંખ્યા વડે ૫૪,૯૦૦ છે, તેથી તે ૫૪,૯૦૦ વડે ૧૮૩૫ને ગુણવામાં આવતાં પ્રાપ્ત થશે - ૧૦,૦૭,૪૧,૫૦૦, જો અધમંડલો અહીં જાણવાની ઈચ્છા હોય તો ૧,૦૯,૮૦૦ ના અડધાં ૫૪,૯૦૦, તેના વડે ભાગદેવાતાં, પ્રાપ્ત ૧૮૩૫ અર્ધમંડલો. હવે આખાં પ્રાકૃતનો ઉપસંહાર કહે છે- એ રીતે ઉકત પ્રકા આ અનંતરોકત મુહગતિ પ્રતિમુહૂર્ણ ચંદ્ર-સૂર્ય-નમોનાગતિપરિમાણને તથા નક્ષત્રમાસ, ચંદ્રમાસ, સૂર્યમાસ, અભિવર્ધિત માસ તથા અહોરમ, યુગને આશ્રીને મંડલ પ્રવિભાગવૈવિત્યથી મંડલ સંખ્યા પ્રરૂપણા, તથા શીઘગતિરૂપ વસ્તુ કહી. - x-x મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૫નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ વધશે-૬૨. ત્યારપછી છેધ-છેદક રાશિ - ૬૨૮૮૪ ની બે વડે અપવર્તના કરતાં ઉપરની સશિ આવશે ૩૧ અને નીચેની રાશિ આવશે-૪૪૨. તેથી પ્રાપ્ત સંખાય 3૧/૪૪ર થશે. જેિ પૂર્વોક્ત છે.]. -x-x- એક એક મંડલ સૂર્ય કેટલાં અહોરણ વડે ચરે છે ? ભગવંત કહે છે - x • બે અહોરાત્ર વડે ચરે છે. તે આ રીતે જો સૂર્યના મંડલોના ૧૫ વડે ૧૮૩૦ અહોરાત્ર પ્રાપ્ત થાય છે. તો એક મંડલ વડે કેટલાં અહોરાત્રને પ્રાપ્ત કરે છે? ત્રણ મશિની સ્થાપના - ૯૧૫/૧૮૩૦/૧. અહીં ત્ય રાશિ વડે મધ્ય રાશિને ગુણતાં તે જ શશિ પ્રાપ્ત થશે. ૧૮૩૦ x ૧ = ૧૮૩૦. તેને આધ શશિ વડે - ૯૧૫થી ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે - ૧૮૩/૧૫ - બે અહોરાત્ર. • •x• તે એક એક આત્મીય મંડલને નબ કેટલાં અહોરાત્ર વડે ચરે છે ? ભગવંતે કહ્યું-x-બે અહોરાત્ર અને બે ભાગો વડે હીન અને ત્રણસો સડસઠ અહોરાત્ર વડે છેદીને ચરે છે. તે આ રીતે- જો નામના મંડલોના ૧૮૩૫ વડે ૩૬૬૦ અહોરાત્રો - પ્રાપ્ત થાય છે, તો એક મંડલ વડે શું પ્રાપ્ત થાય? ત્રણ શશિ સ્થાપના - ૧૮૩૫/૩૩૬૦/૧. અહીં સત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં તે જ રાશિ પ્રાપ્ત થશે - પછી તેને ૧૮૩૫ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે એક અહોરાક અને શેષ રહે છે - ૧૮૨૫. પછી. છેલ્વે-છેદક રાશિની પાંચ વડે અપવર્તના કરતાં ઉપરની રાશિ ૩૬૫ અને નીચેની રાશિ-૩૬૩ આવે છે. તેથી આવેલ ૩૬૫૩૬૭. બે વડે ૩૬૩ ભાગોથી હીન દ્વિતીય અહોરામ. હવે ચંદ્રાદિ પ્રત્યેક કેટલાં મંડલો યુગમં ચરે છે, તે કહે છે – યુગ વડે કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - ૮૮૪ મંડલ ચરે છે. ચંદ્ર ૧,૦૯,૮oo વડે પ્રવિભક્ત મંડલના ૧૩૬૮ સંખ્યક ભાગોમાં એક મુહૂર્ત વડે જાય છે અને યુગમાં મુહૂર્તની સર્વ સંખ્યા પ૪,૯૦૦ છે. પછી ૧૬૮ને પ૪,૯oo વડે ગુણીએ. તેથી આવે ૯,૩૦,૬૩,૨૦૦, પછી આ સશિથી ૧,૦૯,૮૦૦ મંડલ લાવવા માટે ભાગ કરાય છે. તેથી ૮૮૪ મંડલોની પ્રાપ્તિ થશે. - X• સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું -x• તે ૯૧૫ મંડલોને ચરે છે. તે આ રીતે જો બે અહોરમો વડે એક સૂર્ય મંડલ પ્રાપ્ત થાય, તો સકલ યુગ ભાવિ ૧૮૩૦ અહૌરમો વડે કેટલાં મંડલો પ્રાપ્ત થાય ? રાશિ ત્રણની સ્થાપના - ૨/૧/૧૮૩૦, અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં આવશે-૧૮૩૦. તેને આધ શશિ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે - ૯૧૫. •x- નમ્ર વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - ભગવંતે કહ્યું તે ૧૮૩૫ અધમંડલો વડે ચરે છે. તે આ રીતે નક્ષત્ર ૧,૦૯,૮૦૦ વડે પ્રવિભક્ત મંડલના હોતાં ૧૮૩૫ સંખ્યા [24/10]. Page #81 -------------------------------------------------------------------------- ________________ /-/૧૫ ૧૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે પ્રાકૃત-૧૬ છે — x — x — છે એ પ્રમાણે પંદમું પ્રામૃત કહ્યું. હવે સોળમાનો આરંભ કરે છે. તેનો અધિકાર છે . “કઈ રીતે જ્યોના લક્ષણ કહેલ છે.” તેથી આવા પ્રકારનાં પ્રશ્નસૂત્ર કહે છે • સૂગ-૧૧૫ : તે યોા હww કઈ રીતે કહેલ છે, તેમ કહેવું છે ચંદ્ર વેશ્યાદિ અને જ્યોત્સનાદિ કે ચોત્સનાદિ અને ચંદ્રલેયાદિનો શો અર્થ અને કયા લક્ષણ છે? તે એકાક અને એકલક્ષણ છે. તે સૂતેશ્યાદિ અને અતપાદિ કે આતપાદિ અને સૂર્ય વેશ્યાદિનો શો અર્થ અને કયા લક્ષણ છે? તે એકાઈક, એકલક્ષણ છે. તે અંધકાર અને છાયા કે છાયા અને અંધકારનો શો અર્થ અને કયા લક્ષણ છે તે એકાક-એકલક્ષણ છે. • વિવેચન-૧૧૫ - કયા પ્રકારે ભગવનું આપે જ્યોના લક્ષણ કહેલ છે ? એમ સામાન્યથી પૂછીને વિવક્ષિત પ્રહણના અને પ્રગટ કરવાને વિશેષ પ્રણ કરે છે •x • ચંદ્ર વેશ્યા તે જ્યોત્સના. આ બંને પદો કે જ્યોસ્તા તે ચંદ્રલેશ્યા એ બે પદો, અહીં અક્ષરોની અનાપૂર્વીભેદથી અર્થભેદ જાણવો. જેમકે વેદ-દેવ. પદોના પણ અનાપૂર્વી ભેદ દર્શનથી અર્થ ભેદ દર્શન જાણવું. જેમકે પુત્રના ગુરુ, ગુરુનો પુત્ર. પછી અહીં પણ કદાયિતુ નાપૂર્વીભેદથી અર્થભેદ થશે એવી આશંકાથી ચંદ્રવેશ્યા જયોના એમ કહીને જ્યોના તે ચંદ્રલેશ્યા એમ કહ્યું. આ બંને પદોના આનુપૂર્વીથી કે અનાનુપૂર્વથી વ્યવસ્થિતમાં શો અર્થ છે ? શું તે બંને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે ? તે કયા સ્વરૂપે લક્ષ્ય કરાય છે ?. તેનાથી અન્ય વ્યવચ્છેદ વડે જે જણાય તે લક્ષણ * અસાધારણ સ્વરૂપ તે લક્ષણ, એમ પ્રથનમાં ભગવંતે કહ્યું - એકાઈક એકલક્ષણ છે. ચંદ્રલેશ્યા તે જ્યોના, એ બંને પદો આનુપૂર્વી કે અનાનપર્વથી રહેલ હોય તો પણ અભિ જ અર્થ છે. જે એક જ પદનો વાચ્ય અર્થ છે, તે જ બીજા પદનો અર્થ છે, તેમ કહેવાનો ભાવ છે. એકલક્ષણ - અભિન્ન અસાધારણ સ્વરૂપ લક્ષણ જેનું છે તે. અહીં શું કહેવા માંગે છે ? જે ચંદ્રલેસ્યા એ પદ વડે વાસ્યનું અસાધારણ સ્વરૂપ જણાય છે, તે જ જ્યોત્સા એ પદનું પણ જણાય છે. જ્યોસ્તા એ પદ વડે તે જ ચંદ્રલેશ્યા પદ વડે છે. એ પ્રમાણે તપ એ સૂચવેશ્યા યવા સૂલેશ્યા એ જ તપ તથા અંધકાર એ છાયા, અથવા છાયા એ અંઘકાર, તે પદોના વિષયમાં પ્રશ્ન-ઉત્તર સૂત્રો કહેવા. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૬નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ # પ્રાભૃત-૧૭ છે. -x -x - on એ પ્રમાણે સોળમું પ્રામૃત કહ્યું. ધે સતરમાનો આરંભ કરે છે, તેના આ અધિકાર છે- “ચ્યવન-ઉપપાત" વકતવ્યતા. તેથી તે વિષયમાં પ્રથનમૂpકહે છે • સૂત્ર૧૧૬ : કઈ રીતે તે ચ્યવન અને ઉપપાત કહેલા છે, તેમ કહેવું ? તે વિષયમાં આ પચીશ પતિપત્તિઓ કહેલી છે - (૧) તેમાં એક એમ કહે છે કે - અનુસમય જ ચંદ્રસૂર્ય અન્ય સ્થાને અવી, અન્યત્ર ઉપજે છે. (૨) એક વળી એમ કહે છે કે - અનુમુહૂર્ત જ ચંદ્ર-સૂર્ય અન્ય સ્થાને ચ્યવી, અન્યત્ર ઉપજે છે. (1 થી ૫) એ પ્રમાણે જેમ પૂર્વે કહેલ છે, તેમ સાવવું એક વળી એમ કહે છે કે - તે અનુ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં જ ચંદ્ર અને સૂર્ય અx અવે છે અને અન્યત્ર ઉપજે છે. પરંતુ અમે [ભગવંત) એમ કહીએ છીએ કે - તે ચંદ્ર અને સૂર્ય દેવો મહર્વિક, મહાશુતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસણ, મહાનુભાવ, ઉત્તમ વધારી, ઉત્તમ માળાધારી, ઉત્તમ ગંધધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિત નયાતાથી કાળની સમાપ્તિમાં અન્ય સ્થાને આવી, અમ ઉપજે છે. • વિવેચન-૧૧૬ : ‘તા છે તે' ઈત્યાદિ. * * * કયા પ્રકારે ભગવન ! આપે ચંદ્ર આદિનો ચ્યવના અને ઉપપાત વ્યાખ્યાયિત કરેલ છે, તેમ [વ શિષ્યોને અમારે કહેવું ? એ પ્રમાણે પ્રશ્ન કરતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપત્તિઓ અન્ય મતો છે, તેટલાં દશર્વિલ છે. તેમાં અતિ ચ્યવન અને ઉપપાતના વિષયમાં વિશે વચમાણ સ્વરૂપમાં આ પચીશ પ્રતિપત્તિઓ • પરતીર્થિકોની માન્યતા ૫ કહેલ છે, તે આ પ્રમાણે તેમાં - પચીશ પરતીર્થિકોની મધ્યે એક-પરતીર્થિકોએ પ્રમાણે કહેલ છે કેતેમાં પહેલાં સ્વ શિયો પ્રતિ અનેક વક્તવ્યતા ઉપકમમાં કમ ઉપદર્શનાર્થે કહેલ છે. અનુભવ જ ચંદ્રો અને સૂર્યો અન્ય-પૂર્વોત્પજ્ઞ ચ્યવે છે * ચ્યવમાન અને - અપૂર્વ સ્થાને ઉત્પન્ન થાય છે - ઉપધમાન કહેલા છે, એમ કહેવું. અહીં ઉપસંહાર કરતાં કહે છે, “એક એમ કહે છે.” એક વળી એમ કહે છે કે- અનુમુહર્ત જ ચંદ્રો અને સૂર્યો પૂર્વોત્પાથી અન્ય સ્થાને સ્ત્રવે છે - સવમાન છે. અન્ય અપૂર્વ સ્થાને ઉત્પન્ન થાય છે, એમ કહેલ છે, તેમ કહેવું. ઉપસંહાર કરતાં કહે છે - એક એમ કહે છે એ પ્રમાણે જેમ પહેલાં કહેલ છે, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧-૧૧૬ ૧૪૯ તેમ યાવત ઈત્યાદિ. એ પ્રમાણે ઉક્તપ્રકારચી જેમપૂર્વે છઠા પામૃતમાં ઓજઃ સંસ્થિતિમાં વિચારતાં પચીશ પ્રતિપતિઓ કહેલી છે, તે પ્રમાણે જ અહીં પણ કહેવું જોઈએ. ચાવ અનુઅવસર્પિણી-ઉત્સર્પિણી જ ઈત્યાદિ છેલ્લું સૂત્ર છે. તે આ રીતે કહેવું - (3) એક વળી એમ કહે છે કે તે અનુ અહોરમ ચંદ્ર અને સૂર્ય અન્યન સ્ટવી, અન્યત્ર ઉપજે છે, તેમ કહેલ છે, એમ કહેવું. એક એ પ્રમાણે કહે છે. - (૪) એક વળી એમ કહે છે - તે અનુપક્ષ જ ચંદ્ર અને સૂર્ય અન્ય સ્થાને ચ્યવી, અન્યત્ર ઉપજે, તેમ કહેવું. - (૫) એક વળી એમ કહે છે - તે અનુમાસ જ ચંદ્ર અને સૂર્ય અન્ય ચ્યવે છે, અન્યત્ર ઉપજે છે. - (૬) એક વળી એમ કહે છે - તે ચંદ્ર અને સૂર્ય અનુઋતુ જ અન્યત્ર ચ્યવે છે, અન્યત્ર ઉપજે છે. - (૩) એ પ્રમાણે તે અનુસયન જ - (૮) અનુસંવત્સર જ - (૯) અનુયુગ જ - (૧૦) અનુ સો વર્ષ જ - (૧૧) અનુ હજાર વર્ષ જ - (૧૨) અનુ લાખ વર્ષ જ - (૧૩) અનુ પૂર્વ જ - (૧૪) અનુ સો પૂર્વ જ - (૧૫) અતુ હજાર પૂર્વ જ - (૧૬) અનુ લાખ પૂર્વ જ - (૧૭) અનુ પલ્યોપમ જ - (૧૮) અનુ સો પલ્યોપમ જ - (૧૯) અનુ હજાર પલ્યોપમ જ - (૨૦) અનુ લાખ પલ્યોપમ જ - (૨૧) અનુ સાગરોપમ જ -(૨૨) અનુ સો સાગરોપમ જ - (૨૩) અનુ હજાર સાગરોપમ જ - (૨૪) અનુ લાખ સાગરોપમ જ (૫) પચીશમી પ્રતિપત્તિ વિષયક સૂત્ર તો સાક્ષાત્ સૂત્રકારે જ દશર્વિલ છે. એ પ્રમાણે પરતીર્થિક પ્રતિપત્તિ કહી. આ બધી પણ મિથ્યાા છે. તેથી આ બધાંથી અલગ જ સ્વમતને ભગવંત દશવિ છે - ૧૫o સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વર્ષ ઈત્યાદિ. અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાન વડે, એ પ્રમાણે - વચમાણ પ્રકારથી કહીએ છીએ. તે આવા પ્રકારે કહે છે – “તા ત્રિ'' ઈત્યાદિ, ‘તા' એ પૂર્વવત્ જાણવું. ચંદ્ર અને સૂર્ય, જે એ વાક્યાલંકારથી છે. દેવો (કેવા પ્રકારના તે ચંદ્ર અને સૂર્ય દેવો છે ? તે વિષયક વિશેષણો સૂત્રકારે જણાવેલા છે, તેની વ્યાખ્યા આ રીતે છે –] o મહર્વિલ • મહાન ઋદ્ધિ-વિમાનાદિ અને પરિવારાદિ જેમને છે. ૦ મgતિ • મહા ધુતિ- શરીર અને આભરણ આશ્રિત જેમને છે. o ની વાત - મહા બલ-શરીર, પ્રાણ જેમને છે તે. o HથH - મહાનુ - વિસ્તીર્ણ, સર્વ પણ જગતમાં વિસ્તરેલ હોવાથી વિસ્તીર્ણ કહ્યું. થT - ગ્લાઘા, જેમાં છે તે. o મહાનુભાવ - મહાન અનુભાવ - વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ વિશેષ છે જેમાં તે. o મrā - મોટા અર્થાત્ ભવનપતિ, વ્યંતરથી અતિ પ્રભૂત, તેની અપેક્ષાથી, તેમાં પ્રશાંતત્વથી સૌખ્ય જેમાં છે તે. ૦ ઉત્તમ વસ્ત્રધારી-માળાધારી, ઉત્તમ ગંઘધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિન્ન નયાર્થતાદ્રવ્યાસ્તિકનયના મતથી. માને - વફ્ટમાણ પ્રમાણ સ્વ-સ્વ આયુનો વ્યવચ્છેદ થવાથી પૂર્વોત્પન્નથી અન્ય વે છે - ચ્યવમાન અન્યત્ર, તેવા પ્રકારે જગત સ્વાભાવથી છ માસથી, નિયમથી ઉત્પન્ન થાય છે. ઉત્પધમાન કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૭મ્નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૧ થી ૧૨૨ ૧૫૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે પ્રાકૃત-૧૮ છે - X - X — છે તો એ પ્રમાણે સતરમું પ્રાકૃત કહ્યું. હવે અઢારમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “ચંદ્ર, સૂર્યાદિના ભૂમિથી ઉર્વ-ઉચ્છવ પ્રમાણ-વક્તવ્યતા.” તેથી તે વિષય પ્રશ્નબ • સૂગ-૧૧૭ થી ૧૨૨ : [૧૧૭] કઈ રીતે તે ઉંચાઈ કહેલી છે, તેમ કહેવું ? તેમાં નિધે આ પચીશ પતિપત્તિઓ કહેતી છે - (૧) તેમાં એક એ પ્રમાણે કહે છે કે- તે ૧૦૦૦ ચોજન સૂર્ય ઉd ઉચ્ચત્વથી કહેલ છે અને ચંદ્ર ૧૫૦૦ યોજન છે. () એક વળી એમ કહે છે કે – સૂર્ય ૨૦૦૦ યોજન અને ચંદ્ર ૫૦૦ યોજન ઉપર ઉચ્ચત્વથી કહેલ છે. ) એક વળી એમ કહે છે કે – સૂર્ય 3000 યોજન અને ચંદ્ર ૩૫૦૦ યોજન ઉપર ઉચ્ચત્વથી કહેલ છે. (૪) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૪૦૦૦ યોજન અને ચંદ્ર ૪૫oo યોજન ઉM ઉચ્ચવથી કહેલ છે. (૫) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૫ooo યોજન અને ચંદ્ર ૫૫oo યોજન ઉd ઉચ્ચત્વથી કહેલ છે. (૬) ઓક વળી એમ કહે છે કે – સૂર્ય ૬૦૦૦ યોજન અને ચંદ્ર ૬૫oo. ચૌજન ઉધ્ધ ઉચ્ચત્વથી કહેલ છે. () એક વળી એમ કહે છે કે – સૂર્ય Booo યોજન અને ચંદ્ર ૭૫oo યોજન ઉd ઉચ્ચત્તથી કહેલ છે. (૮) એક વળી એમ કહે છે કે – સૂર્ય cooo ચૌજન અને ચંદ્ર ૮૫૦૦ યોજન ઉd ઉચ્ચત્વથી કહેલ છે. (6) એક વળી એમ કહે છે કે – સૂર્ય ૯૦૦૦ યોજન અને ચંદ્ર ૫oo યોજન ઉd Gરયત્વથી કહેલ છે. (૧૦) એક વળી એમ કહે છે કે- સૂર્ય ૧૦,ooo યોજન અને ચંદ્ર ૧૦,૫૦૦ યોજન ઉM ઉચ્ચત્વથી કહેલ છે. (૧૧) એક વળી એમ કહે છે કે- સૂર્ય ૧૧,000 યોજન અને ચંદ્ર ૧૧,૫૦૦ યોજન ઉક્ત ઉચ્ચત્વથી કહેલ છે. ઉક્ત આલાવા વડે આગળ આ પ્રમાણે જાણવું. - (૧ર) સૂર્ય-૧૨,૦૦૦ અને ચંદ્ર-૧ર,પ૦૦ - (૧૩) સૂર્ય-૧૩,000 અને ચંદ્ર-૧૩,૫oo - (૧૪) સૂર્ય-૧૪,000 અને ચંદ્ર-૧૪,૫oo - (૧૫) સૂર્ય-૧૫,ooo અને ચંદ્ર-૧૫,૫૦૦ - (૧૬) સૂર્ય-૧૬,૦૦૦ અને ચંદ્ર-૧૬,૫૦૦ - (૧) સૂર્ય-૧૭,ooo આને ચંદ્ર-૧૩,૫oo - (૧૮) સૂર્ય-૧૮,૦૦૦ અને ચંદ્ર-૧૮,૫૦૦ • (૧૯) સૂર્ય-૧૯,૦૦૦ અને ચંદ્ર-૧૯૫oo - (૨૦) સૂર્ય-૨૦,ooo અને ચંદ્ર-૨૦,૫oo - (૨૧) સૂર્ય-૨૧,૦૦૦ અને ચંદ્ર-ર૧,૫૦૦ - (૨) સૂર્ય-૨૨,૦૦૦ અને ચંદ્ર-૨૨,૫૦૦ • (૩) સૂર્ય-૨૪,અને ચંદ્ર-૨૩,૫oo - (૨૪) સૂર્ય-૨૪,ooo અને ચંદ્ર-૨૪,૫oo એક એમ કહે છે. - () એક વળી એમ કહે છે - સૂર્ય ૫,000 યોજન અને ચંદ્ર ૫,૫oo યોજન ઉર્વ ઉચ્ચત્વથી છે. પરંતુ અમે ભિગવત] એમ કહે છે કે – આ રનપભા પૃથ્વીના બહુરામ અણીય ભૂમિભાગથી ૩૯૦ યોજન ઊંચે જઈને નીચે તારા વિમાન ચાર ચરે છે. ૮૦૦ યોજન ઉંચે જઈને સૂર્ય વિમાન ચાર ચરે છે, ૮૮૦ યોજન ઊંચે જઈને ચંદ્ર વિમાન ચાર ચરે છે. ૯૦૦ યોજન ઊંચે જઈને ઉપર તારા વિમાન ચાર ચરે છે. સૌથી નીચે તાસ વિમાન, ત્યાંથી ૧૦ યોજન ઉપર જઈને સૂર્ય વિમાન ચાર ચરે છે, 0 યોજન ઉપર જઈને ચંદ્રવિમાન ચાર ચરે છે, ૧૧ યોજન ઊંચે જઈને તારા ચાર ચરે છે. સુર્ય વિમાનથી ૮૦ યોજન ઊંચે જઈને ચંદ્ર વિમાન ચાર ચરે છે, ૧oo યોજન ઉંચે જઈને સૌથી ઉપર તારા ચર ચરે છે. ચંદ્ર વિમાનથી ર૦ યોજન ઉપર જઈને સૌથી ઉંચે તારા વિમાન ચાર ચરે છે. એ પ્રમાણે પૂવ-પરથી ૧૧૦ યોજન બાહલ્યથી તીજી અસંખ્ય જ્યોતિક વિષય જ્યોતિક ચાર ચરે છે, તેમ કહ્યું. [૧૧૮] ચંદ્ર-સૂર્ય દેવોના નીચે તારા રૂપ અલ્પ છે, તુલ્ય છે? તે સમ તારારૂપ આણુ પણ છે કે તુલ્ય પણ છે? ઉપર પણ તારરૂપ અણુ પણ છે કે તુલ્ય પણ છે? તે તારરૂપ દેવોનું જે પ્રકારે તપ-નિય+બ્રહ્મચર્ય પૂર્વભવમાં હોય, તેમ-તેમ તે દેવો આવા પ્રકારે થાય છે – અણુ કે તુલ્ય. એ પ્રમાણે નિશે ચંદ્ર-સૂર્ય દેવોના નીચે તારા રૂપ અણ કે તત્ર હોય, એ પ્રમાણે યાવતુ ઉપર પણ તારારૂપ અણ પણ હોય, તુલ્ય પણ હોય. [૧૧] તે એક એક ચંદ્ર-દેવનો કેટલો ગ્રહ પરિવાર કહેલ છે? કેટલો નામ પરિવાર કહેલ છે ? કેટલો તારા પરિવાર કહેલ છે ? કેટલો તાસ પરિવાર Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૧ થી ૧૨૨ ૧૫૩ કહેલ છે ? તે એકમેક ચંદ્ર દેવના ૮૮ ગ્રહ પરિવાર કહેલ છે, ૨૮ નામ પરિવાર કહેલ છે. (તથા) – [૧ર૦] એક ચંદ્રનો પરિવાર ૬૬,૦૫ કોડાકોડી તારા છે. [૧ર૧] તે મેરુ પર્વતને કેટલા અબાધાથી જ્યોતિષ ચાર ચરે છે ? તે ૧૧ર૧ યોજન બાધાથી જ્યોતિક ચાર ચરે છે. તે લોકાંતથી કેટલી અબાધાથી જ્યોતિક કહેલ છે ? તે ૧૧૧૧-યોજન અબાધાથી જ્યોતિષ કહેલ છે. [૧૨] તે જંબુદ્વીપ હીપ કેટલાં નામ સવસ્વિંતરથી ચાર ચરે છે? કેટલાં ના સર્વ બાહાથી ચાર ચરે છે? કેટલાં નક્ષત્ર સૌથી નીચે ચાર ચરે છેઅભિજિતુ નામ સવસ્ચિતરથી ચાર ચરે છે. મૂલ નબ સવ બહાથી ચાર ચરે છે, સ્વાતિ નક્ષત્ર સર્વશી ઉપર ચાર ચરે છે, ભરણી નક્ષત્ર સૌથી નીચે ચાર ચરે છે. • વિવેચન-૧૧ થી ૧૨૨ : કયા પ્રકારે ભગવન! આપે ભૂમિથી ઉદર્વ ચંદ્રાદિનું ઉચ્ચત્વ કહેલ છે ? એ પ્રમાણે પ્રશ્ન કરતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપત્તિ છે, તેટલી દશવિ છે - ઉચ્ચત્વના વિષયમાં વફ્ટમાણ સ્વરૂપે પચીશ પ્રતિપત્તિ-અન્યતીર્થિકોના મતરૂપ કહેલી છે. તે પચીશ પરતીર્થિકો મધ્ય એક પરતીર્થિક એ પ્રમાણે કહે છે કે – ૧૦૦૦ યોજના ભૂમિથી ઉંચે સૂર્ય રહેલ છે. ૧૫૦૦ યોજના ચંદ્ર ભૂમિથી ઉંચે રહેલ છે, શું કહેવા માંગે છે ? ભૂમિથી ઉંચે ૧૦૦૦ યોજના ગયા પછી આટલા અંતરે સૂર્ય રહેલ છે અને ૧૫૦૦ યોજન ઉંચે જઈને ચંદ્ર રહેલ છે. સત્રમાં રોજન સંખ્યા પદના અને સૂર્યાદિપદતાતુલ્ય અધિકરણત્વ નિર્દેશ ભેદ ઉપચારથી છે, જેમ પાટલીપુત્રથી રાજગૃહ નવ યોજન છે, ઈત્યાદિ. એ પ્રમાણે આગળના સૂત્રોમાં પણ કહેવું. હવે ઉપસંહાર કરે છે - એક એમ કહે છે. વળી એક એમ કહે છે કે – ભૂમિથી ઉંચે ૨૦૦૦ યોજન સૂર્ય રહેલ છે, ૨૫૦૦ યોજન ચંદ્ર રહેલ છે. એ પ્રમાણે બાકીના સૂત્રો પણ કહેવા. આ અનંતર કહેલ આલાવા વડે બાકીની પ્રતિપત્તિના સૂત્રો જાણવા. તે આ પ્રમાણે છે - o એક એમ કહે છે – સૂર્ય 3000 યોજન, ચંદ્ર ૩૫oo યોજનo એક એમ કહે છે - સૂર્ય ૪000 યોજન, ચંદ્ર ૪૫00 યોજન - o એક એમ કહે છે - સૂર્ય ૫૦૦૦ યોજન, ચંદ્ર ૫૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૬૦૦૦ યોજન, ચંદ્ર ૬૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય gooo યોજન, ચંદ્ર ૭૫oo યોજનo એક એમ કહે છે – સૂર્ય ૮૦૦૦ યોજન, ચંદ્ર ૮૫૦૦ યોજન ૧પ૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ o એક એમ કહે છે – સૂર્ય ૦૦૦ યોજન, ચંદ્ર ૯૫૦૦ યોજન૦ એક એમ કહે છે – સૂર્ય ૧૦,૦૦૦ યોજન, ચંદ્ર ૧૦,૫૦૦ યોજન• એક એમ કહે છે – સૂર્ય ૧૧,૦૦૦ યોજન, ચંદ્ર ૧૧,૫૦૦ યોજન - o એક એમ કહે છે – સૂર્ય ૧૨,૦૦૦ યોજન, ચંદ્ર ૧૨,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૧૩,૦૦૦ યોજન, ચંદ્ર ૧૩,૫૦૦ યોજન - o એક એમ કહે છે – સૂર્ય ૧૪,૦૦૦ યોજન, ચંદ્ર ૧૪,૫૦૦ યોજનo એક એમ કહે છે - સૂર્ય ૧૫,૦૦૦ યોજન, ચંદ્ર ૧૫,૫૦૦ યોજન• એક એમ કહે છે - સૂર્ય ૧૬,૦૦૦ યોજન, ચંદ્ર ૧૬,૫oo યોજનo એક એમ કહે છે – સૂર્ય ૧૩,૦૦૦ યોજન, ચંદ્ર ૧૭,૫૦૦ યોજન• એક એમ કહે છે – સૂર્ય ૧૮,૦૦૦ યોજન, ચંદ્ર ૧૮,૫૦૦ યોજન - • એક એમ કહે છે - સૂર્ય ૧૯,૦૦૦ યોજન, ચંદ્ર ૧૯,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૨૦,૦૦૦ યોજન, ચંદ્ર ૨૦,૫૦૦ યોજન - o એક એમ કહે છે - સુર્ય ૨૧,૦૦૦ યોજન, ચંદ્ર ૨૧,૫૦૦ યોજન• એક એમ કહે છે - સૂર્ય ૨૨,૦૦૦ યોજન, ચંદ્ર ૨૨,૫૦૦ યોજનo એક એમ કહે છે - સૂર્ય ૨૩,૦૦૦ યોજન, ચંદ્ર ૨૩,૫૦૦ યોજનo એક એમ કહે છે – સૂર્ય ૨૪,૦૦૦ યોજન, ચંદ્ર ૨૪,૫૦૦ યોજન આ ચોવીશે પ્રતિપત્તિઓમાં વૃત્તિકારશ્રીએ સૂકકત મહર્ષિને અનુસરીને એક વાક્ય બધી પ્રતિપતિઓમાં જોડેલ છે – “આ બધાં પરતિર્ચિક માને છે કે – સૂર્ય અને ચંદ્ર ઉક્ત પ્રમાણથી ઉર્વ ઉચ્ચત્વથી કહેલ છે. પ્રત્યેક પ્રતિપતિના અંતે ઉપસંહાર કરતાં સૂત્રકારશ્રી મહર્ષિએ કહેલ છે કે - એક પરતીર્થિક આમ કહે છે.” આ ચોવીશ પ્રતિપતિઓને સંક્ષેપકે અતિદેશરૂપે દર્શાવ્યા બાદ પચીશમી પ્રતિપત્તિ સાક્ષાત્ દશવિ છે – વળી એક એમ કહે છે કે ઈત્યાદિ. આટલા સૂત્રો સુગમ હોવાથી સ્વયં વિચારવા. આ પ્રમાણે પરપ્રતિપત્તિઓ કહીને, હવે ભગવંત સ્વ મતને દર્શાવતા આમ કહે છે - અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી વફ્ટમાણ પ્રકારથી જે કહીએ છીએ તેજ પ્રકાર કહે છે - આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ મણીય ભૂમિભાગથી ઉd a૯૦ યોજના જઈને આ અંતરમાં નીચે તારા વિમાન ચાર ચરે છે -મંડલ ગતિથી પરિભ્રમણને પ્રતિપાદિત કરે છે - તથા - આ જ રdfપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગથી ઉર્વ ૮૦૦ યોજનો જઈને આ અંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. આ જ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉદ્ઘ પરિપૂર્ણ ૯૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારા વિમાન ચાર ચરે છે - ભ્રમણ કરે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૧૭ થી ૧૨૨ ૧૫૫ સૌથી નીચેના તાસ વિમાનથી ઉd ૧૦ યોજન જઈને આ યાંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. તે જ સૌથી નીચેના તાસ વિમાનથી ૯૦ યોજત ઉર્વ જઈને આ અંતમાં ચંદ્ર વિમાન ચાર ચરે છે. તે જ સૌથી નીચેના તાર વિમાનથી ૧૧૦ યોજન ઉધ્ધ જઈને આ અંતરમાં સર્વોપરિ રહેલ તારાવિમાન ચાર ચરે છે. સૂર્ય વિમાનથી ઉd ૮ યોજન જઈને આ અંતરમાં ચંદ્રવિમાન ચાર ચરે છે. તે જ સૂર્ય વિમાનથી ઉદd ૧૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિ ચકચાર ચરે છે અર્થાત્ ભ્રમણ કરે છે. | ચંદ્ર વિમાનથી ઉદર્વર યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિ ચક ચાર ચરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારી પૂર્વ અને અપર સહિત અર્થાત્ સપૂપિર-પૂવપિરના મળવાથી, ૧૧૦ યોજન બાહચથી છે. તે આ રીતે- સર્વ અધતન તારારૂપથી જ્યોતિષ ચક્રથી ઉd ૧૦ યોજને સૂર્ય વિમાન, તેનાથી પણ ૮૦ યોજને ચંદ્રવિમાન, તેનાથી ૨૦ યોજને સૌથી ઉપર તારારૂપ જ્યોતિષ ચક હોય છે. એ રીતે જ્યોતિષ ચકનું ૧૧૦ યોજન બાહલ્ય છે. તે ૧૧૦ યોજન બાહલ્યમાં ફરી કેવા પ્રકારે છે, તે કહે છે - તિર્ણ અસંખ્યય યોજન કોડાકોડી પ્રમાણ જ્યોતિર્વિષયક મનુષ્ય ક્ષેત્ર વિષય જ્યોતિષ ચક ચાર ચરે છે. ચાર ચરતા મનુષ્ય ક્ષેત્રની બહાર વળી અવસ્થિત છે, એમ કહેલ છે. તેવું વિ શિષ્યોને તમારે કહેવું. ભગવા શું એવું છે કે- જે ચંદ્ર સૂર્ય દેવોના દ્યોગની અપેક્ષાથી નીચે પણ તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો ધુતિ-વૈભવ-લેશ્યાદિની અપેક્ષાથી કેટલાંક અણુ-લઘુ પણ હોય છે, અત્િ હીન પણ હોય છે, કેટલાંક તુલ્ય પણ હોય છે. તથા સમ પણ ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનની ક્ષેત્ર અપેક્ષાથી સમશ્રેણિથી વ્યવસ્થિત તારારૂપ-તારાવિમાન અધિષ્ઠાતા દેવો પણ છે. ચંદ્ર સૂર્ય દેવોના દ્યુતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? તથા ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનોની ઉપરપણ જે તારારૂપ- તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો પણ રહેલ છે. તેઓ પણ ચંદ્ર સૂર્યોના દેવોના ધતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? એ પ્રમાણે ગૌતમ વડે પ્રશ્ન કરાતા ભગવંત કહે છે - જે આ પ્રમાણે તે પૂછ્યું, તે બધું તેમજ છે. એમ કહેતા ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહ્યું – જેમ-જેમ તે દેવોના-તાસરૂપ વિમાનોના અધિષ્ઠાતાપૂર્વભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય ઉત્કટ હોય છે, ૧૫૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમ તેમ તે દેવોના, તે તારારૂપ વિમાનના અધિષ્ઠાતા ભવમાં એ પ્રમાણે તેમ અણુવકે તુચવ થાય છે. અહીં શું કહેવા માંગે છે ? જેઓ વડે પૂર્વભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય મંદ [૫] કરાયેલા હોય, તેઓ તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવભવને પામીને ચંદ્ર-સૂર્ય દેવો કરતાં ધતિ-વૈભવાદિની અપેક્ષા થકી હીન હોય છે. જેઓ વડે ભવાંતરમાં તપ-નિયમ-બ્રહ્મચર્યને અતિ ઉકટપણે સેવેલા છે, તે તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવત્વને પામીને ધુતિ-વૈભવ આદિની અપેક્ષાથી ચંદ્ર-સૂર્ય દેવો સાથે સમાન હોય છે. આ અનુત્પન્ન નથી. મનુષ્ય લોકમાં પણ કેટલાંક જન્માંતરથી ઉપયિત તથાવિધપુન્ય પ્રાગભારા રાજત્વને ન પામીને પણ રાજાની સાથે તુલ્ય ધુતિ વૈભવવાળા હોય છે. ‘તા ઇ રહ7'' નિગમનવાક્ય સુગમ છે. ગ્રહાદિ પરિવાર વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સુગમ છે. મેરુ પર્વત, જંબુદ્વીપમાં રહેલ અને સર્વ તીછલોકનો મધ્યવર્તી છે, તેનું કેટલું ક્ષેત્ર અબાધાથી કરીને ચાર ચરે છે? ભગવંતે કહ્યું - તે ૧૧૨૧ - યોજનો અબાધાથી કરીને ચાર ચરે છે. અતિ શું કહેવા માંગે છે?મેરની ફરતાં ૧૧ર૧ યોજન છોડીને ત્યારપછી ચકવાલપણે જ્યોતિચકને ચાર ચરે છે. તે લોકાંતની પૂર્વે કેટલાં ક્ષેત્રની અબાધા કરીને • અપાંતરાલ કરીને જ્યોતિક કહેલ છે ? ભગવંતે કહ્યું - ૧૧૧૧ યોજના અબાધા કરીને અપાંતરાલ રાખીને જ્યોતિ કહેલ ચે. તે જંબુદ્વીપદ્વીપમાં કેટલાં નબ ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ છે કે અભિજિત નક્ષત્ર સવચિંતર નક્ષત્ર મંડલને અપેક્ષાથી એ પ્રમાણે મૂલાદિ સર્વ બાહ્યાદિ જાણવા. • સૂત્ર-૧૨૩,૧૨૪ : [૧૩] ચંદ્ર વિમાન કયા આકારે કહેલ છે ? તે અદ્ધ કપિત્થક સંસ્થાના સંસ્થિત, સફટિકમય, અભ્યગત ઉસિત પહસિત વિવિધ મણિ-રત્ન વડે આશ્ચર્ય ચકિત યાવતુ પ્રતિરૂપ છે. એ પ્રમાણે સૂર્ય વિમાન, ગૃહવિમાન, નાકવિમાન, તારાવિમાન જાણવા. તે ચંદ્રવિમાન કેટલા આયામ-વિષંભથી અને કેટલાં પરિક્ષેપથી, કેટલાં બાહલ્યથી કહેલ છે ? તે ૫૬/ક ભાગ યોજન આયામ અને વિષ્કમથી છે, તેનાથી શગુણ સવિશેષ પરિધિથી અને યોજનના ૨૮ભાગ બહાણી કહેલ છે. તે સૂર્ય વિમાન આયામવિક્રંભથી કેટલું છે, ઈત્યાદિ પ્રdo • તે યોજનના ૨૮/ક ભાગ આયામ વિÉભથી, ત્રિગુણ સવિશેષ પરિધિથી, યોજનના ૨૪/૧ ભાગ બાહલ્યથી છે. તે ના... વિમાન કેટલું આસામાદિથી છે, તે પૃચ્છા. તે એક કોશ આયામવિષ્ઠભથી, તેનાથી વિગુણ સવિશેષ પરિધિથી, અધકોશ બાહલ્યથી કહેલ છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૨૩,૧૨૪ તે તારા વિમાન કેટલું આયામ આદિથી છે, તે પૃચ્છા. તે અર્ધ કોશ આયામવિષ્કભથી, તેનાથી ત્રિગુણ સવિશેષ પરિધિથી અને ૫૦૦ ધનુષુ બાહલ્યથી છે. તે ચંદ્રતિમાન કેટલાં હજાર દેવો પરિવહે છે ? ૧૬,૦૦૦ દેવો આ વિમાનને પરિવહન કરે છે. તેમાં પૂર્વથી સીંહરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. દક્ષિણમાં હાથીરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. પશ્ચિમમાં વૃષભરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. ઉત્તરમાં અશ્વરૂપધારી ૪૦૦૦ દેવો પરિવહન કરે છે. ૧૫૩ એ પ્રમાણે સૂર્યવિમાનને પણ જાણવું. તે ગ્રહવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને ૮૦૦૦ દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સિંહરૂપધારી ૨૦૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે સાવત્ ઉત્તરેથી અશ્વરૂપધારી ૨૦૦૦ દેવો પરિવહન કરે છે. તે નક્ષત્ર વિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તે ૪૦૦૦ દેવો વહન કરે છે. તે આ પ્રમાણે – પૂર્વથી સિંહરૂપધારી એવા ૧૦૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવત્ ઉત્તરથી અશ્વરૂપધારી ૧૦૦૦ દેવો પરિવહન કરે છે. તે તારા વિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે ? તેને ૨૦૦૦ દેવો પરિવહન કરે છે. તે આ પ્રમાણે - પૂર્વથી સીંહરૂપધારી ૫૦૦ દેવો પરિવહન કરે છે. એ પ્રમાણે યાવત્ ઉત્તરથી અશ્વરૂપધારી ૫૦૦ દેવો પરિવહન કરે છે. [૧૨૪] આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપોમાં કોણ-કોનાથી શીઘ્રગતિ કે મંદગતિ છે ? તે ચંદ્રથી સૂર્ય શીઘ્રગતિ છે. સૂર્યથી ગ્રહો શીઘ્રગતિ છે. ગ્રહોથી નક્ષત્ર શીઘ્રગતિ છે. નોથી તારા શીઘ્રગતિ છે. સર્વ અગતિ ચંદ્ર છે, સર્વ શીઘ્રગતિ તારા છે. આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપ કોણ-કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મહાઋદ્ધિવાળા છે ? તારાથી મહાઋદ્ધિવાનું નક્ષત્ર, નક્ષત્રથી ગ્રહો મહકિ છે, ગ્રહોથી સૂર્યમહદ્ધિક છે, સૂર્યથી ચંદ્ર મહકિ છે. સૌથી અલ્પઋદ્ધિક તારા છે, સૌથી મહદ્ધિક ચંદ્ર છે. • વિવેચન-૧૨૩,૧૨૪ - સંસ્થાન વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x - ઉલટું કરાયેલ અર્ધમાત્ર કપિત્થ, તેના જેવું સંસ્થાન જેનું છે, તેના વડે સંસ્થિત તે અર્ધકપિત્થ સંસ્થાન સંસ્થિત, કહે છે – જો ચંદ્ર વિમાન ઉલટા કરાયેલ અર્ધમાત્ર કપિત્ય ફળ સંસ્થાન સંસ્થિત છે, તો ઉદયકાળે કે અસ્તમયકાળે અથવા તિછું પરિભ્રમણ કરતાં પૂર્ણિમામાં કઈ રીતે અર્ધકપિત્થ ફળાકાર પ્રાપ્ત થતો નથી, મસ્તક ઉપર વર્તતુ એવું પૂર્ણ વર્તુળ પ્રાપ્ત થાય છે. અર્ધ કપિન્થની ઉપર દૂરે અવસ્થાપિતનો ૫૨-ભાગદર્શનથી વર્તુળપણે દેખાવાથી તેમ છે? સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઉત્તર આપતા કહે છે કે- આ અદ્ભુકપિત્ય લાકાર ચંદ્રના વિમાનને સામસ્ત્યથી ન જાણવો. પરંતુ તે ચંદ્રવિમાનની પીઠ અને તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિ ચક્રરાજનો પ્રાસાદ છે, તે પ્રાસાદ તે રીતે કંઈક પણ રહેલ છે, જે રીતે પીઠ સાથે ઘણો વર્તુળાકાર થાય છે. તે દૂરથી એકાંતે સમવૃત્તપણે લોકોને ભાસિત થાય છે. તેથી કંઈ દોષ નથી. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી, પણ આ જ વાત જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વડે વિશેષણવતીમાં આક્ષેપપૂર્વક કહેલ છે. ૧૫૮ “અર્ધકપિત્ય આકાર ઉદય-અસ્તમાં કેમ દેખાતો નથી ? ચંદ્ર-સૂર્યના વિમાન તીછાં ક્ષેત્રસ્થિત છે ? ઉતાન અર્ધકપિત્થાકાર પીઠ, તેની ઉપર પ્રાસાદ, વૃત્તાલેખથી દૂરભાવથી સમવૃત્ત છે. તથા બધું-નિરવશેષ સ્ફટિકમય-સ્ફટિક વિશેષ મણિમય તથા અભ્યુદ્ગતઆભિમુખ્યથી સર્વથા વિનિર્ગત પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા-દીપ્તિ, તેના વડે શુકલ, અભ્યુદ્ગત-ઉત્કૃત-પ્રભાસિત તથા વિવિધ - અનેક પ્રકારે મણી-ચંદ્રકાંતાદિ, રત્નકેંતનાદિ, તેમના ભિતમાં ચીતરેલ અનેક રૂપવત્ કે આશ્ચર્યવત્ વિવિધ મણિ રત્ન ચિત્ર. સૂત્રમાં મૂકેલ યાવત્ શબ્દથી વાતોદ્ભૂત ઈત્યાદિ પાઠ છે આ પાઠના શબ્દોનો અર્થ આ પ્રમાણે જાણવો – તેમાં વાતોદ્ભૂત-વાયુ વડે કંપિત, વિજય-અભ્યુદય, તેને સંસૂચિકા વૈજયંતિ નામક પતાકા અથવા વિજયા તે વૈજયંતીની પાર્શ્વકણિકા કહે છે, તેનાથી પ્રધાન વૈજયંતી એટલે વિજય થૈજયંતીની પતાકા, તેની જેમ વિજય વર્જિતા વૈજયંતી. છત્રાતિચ્છત્રો-ઉપર-ઉપર રહેલ આતપત્રો, તેના વડે યુક્ત. એવી વાતોદ્ભુત વિજય વૈજયંતી પતાકા, ડુંગ-ઉચ્ચ, તેથી જ ગગનતલ-આકાશનું તળ, અનુલિખત એટલે અભિલંઘન કરવું શિખર જેનું છે તે ગગનતલાનુલિખત શિખર. જાલ-જાલક, તે ભવનોની ભિંતોમાં લોકમાં પ્રતિત છે, તેના અંતરમાં વિશિષ્ટ શોભા નિમિતે રત્નો જેમાં છે તે જાલાંતર રત્ન, - ૪ - તથા પાંજરાથી બહિષ્કૃતની માફક તે પંજરોન્મીલિત. જેમ કોઈપણ વસ્તુ પંજથી-વંશાદિમય પ્રચ્છાદાન વિશેષથી બહિષ્કૃત અત્યંત અવિનષ્ટ છાયાપણાથી શોભે છે, એવું તે વિમાન પણ છે. એવું કહેવાનો અહીં ભાવ છે, તેમ જાણવું. તથા મણિ-કનક સંબંધી રૂપિકા શિખર જેને છે તે– મણિકનક સ્તુપિકા, તથા વિકસિત જે શતપત્રો અને પુંડરીકો, દ્વાર આદિમાં પ્રતિકૃતિપણાથી સ્થિત અને તિલક, ભિંત આદિમાં પુંડ્રો અને રત્નમય અર્ધચંદ્ર દ્વારના અગ્ર ભાગાદિમાં તેના વડે ચિત્ર તે વિકસિત શતપત્ર પુંડરીક તિલકાર્ણચંદ્ર ચિત્ર. તથા અંદર અને બહાર લક્ષ્ણ-મટ્ટણ. તથા તપનીય-સુવર્ણવિશેષ, તેનાથી યુક્ત. વાલુકા-રેતી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૨૩,૧૨૪ ૧૫૯ પ્રસ્તટ-પ્રત્તર જેમાં છે, તે તથા. તથા સુખ સ્પર્શ કે શુભસ્પર્શ તથા સશ્રીક-શોભા સહિત રૂપો-મનુષ્ય યુગલાદિ જેમાં છે, તે સશ્રીકરૂપ. તથા પ્રાસાદીય-મનને પ્રસાદના હેતુરૂપ, તથી જ દર્શનીય જોવાને યોગ્ય, તેના દર્શનથી તૃપ્તિના અસંભપણાથી. તથા પ્રતિવિશિષ્ટ-અસાધારણ રૂપ જેનું છે, તે. ૦ જેમ ચંદ્ર વિમાનનું સ્વરૂપ કહ્યું, એ પ્રમાણે સૂર્ય વિમાન અને તારા વિમાનની વક્તવ્યતા કહેવી. કેમકે પ્રાયઃ બધાં પણ જ્યોતિષ્ક વિમાનોના એકરૂપપણાથી છે. તથા સમવાયાંગમાં પણ કહેલ છે - ભગવન્ ! જ્યોતિષ્ક આવાસ કેવા કહેલા છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં બહુસમ રમણીય ભૂમિ ભાગથી ૭૯૦ યોજન ઉર્ધ્વ જઈને ૧૧૦ યોજનના બાહલ્યથી અને તીર્થા અસંખ્યાત જ્યોતિકવિષયમાં જ્યોતિષ્ક દેવોના અસંખ્યાતા જ્યોતિષ્ક વિમાનાવાસો કહેલા છે. તે જ્યોતિષ્ક વિમાનાવાસ અદ્વૈત-સમુસિત-પહસિત વિવિધ મણિરત્નથી આશ્ચર્યકારી આદિ પૂર્વવત્ યાવત્ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે ચંદ્રવિમાન ઈત્યાદિ, આયામ-વિખંભાદિ વિષયક બધાં જ પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે – સર્વત્ર પણ પરિધિ પરિમાણ - વિષ્ફભ વર્ગને દશ ગણો કરણ-વૃત્ત પરિધિ હોય છે. તેથી કરણના વશથી સ્વયં જાણવું. તથા જે તારાવિમાનના આયામ, વિષ્લેભ, પરિમાણ કહ્યું. અર્ધ ગાઉ ઉચ્ચત્વ પરિમાણ ક્રોશ ચતુર્ભાગ તેની ઉત્કૃષ્ટ સ્થિતિક તારા દેવની સંબંધી વિમાનના જાણવા. જે વળી જઘન્યસ્થિતિકના તારા દૈવના સંબંધી વિમાન, તેના આયામ-વિખંભ-પરિમાણ ૫૦૦ ધનુપ્, ઉચ્ચત્વ પરિમાણ અઢીસો ધનુપ્. તથા તત્ત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે - યોજનના ૪૮/૬૧ ભાગ સૂર્ય મંડલનો વિખુંભ, ચંદ્રમાનો ૫૬, ગ્રહોનો અર્ધ યોજન, નક્ષત્રોનો ગાઉ, સર્વોત્કૃષ્ટ તારાનો અર્ધક્રોશ, જઘન્યથી ૫૦૦ ધનુપ્. વિકુંભ અર્ધબાહાથી થાય છે - ૪ - ચંદ્રવિમાનને કેટલાં હજાર દેવો પરિવહન કરે છે? ઈત્યાદિ વાહન વિષયક પ્રશ્ન અને ઉત્તર સૂત્રો સુગમ છે. વિશેષ એ કે અહીં આ પ્રમાણેની ભાવના જાણવી – આ ચંદ્રાદિ વિમાનો તેવા પ્રકારના જગત્ સ્વાભાવ્યથી નિરાલંબ વહન કરાતા રહેલ છે. કેવળ જે આભિયોગિક દેવો છે, તે તથાવિધ નામકર્મોદયના વશથી સમાન જાતીય કે હીનજાતીય દેવોના પોતાની સ્ફાતિવિશેષ દર્શાવવા માટે આત્માને બહુ મન્યમાન પ્રસાદ ભૃત થઈ સતત વહનશીલ વિમાનોમાં નીચે રહી-રહીને કેટલાંક સિંહરૂપે, કેટલાંક હાથીરૂપે, કેટલાંક વૃષભરૂપે, કેટલાંક અશ્વરૂપે તે વિમાનોને વહન કરે છે, તે અનુત્પન્ન નથી. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે આ રીતે – કોઈપણ તથાવિધ આભિયોગ્ય નામકર્મ ઉપભોગભોગી દાસ બીજા સમાનજાતીય કે હીનજાતીય પૂર્વ પરિચિતોના જ એ પ્રમાણે હું નાયકના આ સુપ્રસિદ્ધને સંમત-એ નિજ સ્ફાતિ વિશેષ પ્રદર્શન માટે બધું પણ સ્વોચિત કર્મ નાયક સામે પ્રમુદિત કરે છે. તથા આભિયોગિક દેવો પણ તથાવિધ આભિયોગ્ય નામ કર્મોપભોગના ભાજક છે. સમાન જાતીય કે હીન જાતીય દેવોના બીજા જ - અમે સમૃદ્ધ છીએ - કે જેથી સર્વલોક પ્રસિદ્ધ ચંદ્રાદિના વિમાનોનું વહન કરીએ છીએ. એ પ્રમાણે પોતાની સ્ફાતિ વિશેષના પ્રદર્શન માટે પોતાને બહુ મન્યમાન, ઉક્ત પ્રકારથી ચંદ્રાદિના વિમાનોને વહન કરે છે. ૧૬૦ તે ચંદ્રાદિ વિમાન વહનશીલ આભિયોગિક દેવોની આ સંખ્યા સંગ્રાહિકા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં રહેલ ગાથા છે – ૧૬,૦૦૦ દેવો ચંદ્ર અને સૂર્યના વિમાનોનું વહન કરે છે, ૮૦૦૦ દેવો એકૈક ગ્રહ વિમાનને વહે છે. ૪૦૦૦ દેવો નક્ષત્ર વિમાનોને એક-એકને વહન કરે છે. ૨૦૦૦ દેવો તારારૂપ એકૈક વિમાનનું વહન કરે છે. [તેમ-ગાથાર્થને જાણવો.] શીઘ્રગતિ વિષયક પ્રશ્ન અને ઉત્તરના સૂત્રો સુગમ છે. આ કથન પહેલાં પણ કરેલ છે, પછી ફરીથી પણ વિમાનવહનના પ્રસ્તાવથી કહેલ છે, તેથી તેમાં દોષ નથી. બીજું કોઈ કારણ હોય તો બહુશ્રુતો પાસેથી જાણવું. • સૂત્ર-૧૨૫ થી ૧૨૮ : [૧૯૫] તે જંબુદ્વીપ દ્વીપમાં એક તારારૂપથી બીજા તારારૂપનું કેટલું અબાધાથી અંતર કહેલ છે ? અંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ અને નિવ્યઘિાતિમ. તેમાં જે તે વ્યાઘાતિમ અંતર છે, તે જઘન્યથી ૨૬૨ યોજન અને ઉત્કૃષ્ટથી ૧૨૨૪૨ યોજન એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. તેમાં જે નિવ્યજ્ઞિાતિમ અંતર છે, તે જઘન્યથી ૫૦૦ ધનુમ્ અને ઉત્કૃષ્ટથી અર્ધયોજન એક તારારૂપથી બીજા તારારૂપનું અબાધાથી અંતર કહેલ છે. [૨૬] તે જ્યોતિન્દ્ર જ્યોતિગ્રાજ ચંદ્રની અગ્રમહિષીઓ કેટલી કહી છે ? તે ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે છે – ચંદ્રપ્રભા, જ્યોરનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તેમાં એક-એક દેવીનો ૪૦૦૦ દેવીઓનો પરિવાર કહેલ છે. તે દેવીઓ બીજા ૪૦૦૦ દેવીના પરિવારને વિપુર્વવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓ થાય. તેની એક ત્રુટિક જાણવી. શું તે જ્યોતિષેન્દ્ર જ્યોતિગ્રાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માંસભામાં તે ત્રુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને સમર્થ છે ? ના, તેમ ન આય. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિસ્રાજ ચંદ્ર ચંદ્રાવતસક વિમાનમાં સુધસભામાં Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧૬૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૮/-/૧૨૫ થી ૧૨૮ દેવીઓની બુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને શા માટે સમર્થ નથી ? જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ચૈત્ય સ્તંભોમાં જમય ગોલવૃત્ત સમસુગતમાં ઘણાં જિનકિર્થ સંનિક્ષિપ્ત રહે છે. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર અને બીજી ઘણાં જ્યોતિષ્ક દેવો અને દેવીઓને અનીય, વંદનીય, પૂજનીય, સકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલદેવત-ચૈત્યરૂપ અને પર્યાપાસનીય છે. એવા કારણથી જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમાં સભામાં દેવી ટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ થઈ શકતો નથી. રિંતો તે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સીંહાસનમાં બેસીને ઝooo સામાનિકો, સપરિવાર ચાર અગમહિષીઓ, ત્રણ પદા, સાત અનિક, સાત અનિકાધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજ પણ ઘણાં જ્યોતિષ દેવો અને દેવીઓ સાથે સંપરિવરીને મોટી આહત-નૃત્યગીત-વાજિંત્ર-તંગી-તલ-તાલ-ત્રુટિત-ધન મૃદંગના કરાતા મધુર સ્વર વડે દિવ્ય ભોગપભોગ ભોગવતો વિચારવાને સમર્થ છે, મારા પરિવાઋદ્ધિ વડે વિચારી શકે, પણ મૈથુન નિમિતે સમર્થ નથી. તે જ્યોતિન્દ્ર જ્યોતિરાજ સૂર્યની કેટલી અગમહિષીઓ કહેલી છે ? તેની ચાર મહિણીઓ કહેલી છે, તે આ પ્રમાણે - સુપભા, આતપા, અમિાલા, પ્રભકા. બાકી બધું ચંદ્રની માફક જાણવું. વિશેષ એ કે - સૂવિનંસક વિમાન યાવત મૈથુન નિમિતરૂપ ભોગ ભોગવવાને સમર્થ નથી. [૧૨] જ્યોતિક દેવોની કેટલો કાળ સ્થિતિકહેલી છે? જઘન્યથી અeભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક જાણવી. તે જ્યોતિક દેવીની કેટલી કાળ સ્થિતિ કહેલી છે તે જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમ અને પ૦,૦૦૦ વર્ષ અધિક જણવી. ચંદ્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે? જાન્યથી ચતુભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને લાખ વર્ષ અધિક કહી છે, તેમ જણાવી. ચંદ્રવિમાનમાં દેવીની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુભગિ પલ્યોપમ, ઉcકૃષ્ટથી આઈપલ્યોપમ અને પ૦,૦૦૦ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી. સૂર્ય વિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને ૧૦૦૦ વર્ષ અધિક જાણવી. સુવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જELજથી ચતુભગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી. ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુભગ 2િ4/11] પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને પoo વર્ષ અધિક જણાવી. ગ્રહવિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુભગિ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ. ગ્રહ વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જEdજથી ચતુભગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈ પલ્યોપમ. નક વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જELજથી ચતુભગિ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈપલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટી ચતુભગ પલ્યોપમાં તારાવિમાનમાં દેવોની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચતુભગ પલ્યોપમ. ( તારા વિમાનમાં દેવીની પૃચ્છા. જધન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ. [૧૮] તે આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્રનારારૂપમાં કોણ-કોનાથી અથ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? તે ચંદ્ર અને સૂર્ય આ બંને તત્ર છે અને સૌથી થોડાં છે, નક્ષત્રો તેનાથી સંખ્યાલગણાં છે, ગ્રહો તેનાથી સંખ્યાલગણાં છે અને તારા તેનાથી સંખ્યાતપણાં છે. • વિવેચન-૧૫ થી ૧૨૮ : તારા વિમાન અંતર વિષય પ્રશ્નધ્ય સુગમ છે. ભગવંત કહે છે, અંતર બે પ્રકારે કહેલ છે- તે આ પ્રમાણે- વ્યાઘાતિમ અને તિવ્યઘિાતિમ. તેમાં વાહનન તેવ્યાઘાતપર્વતાદિ ખલન, તેના વડે નિવૃત્ત તે વ્યાઘાતિમ. નિવ્યઘિાત-વાઘાતિમથી નિર્ગત એટલે કે સ્વાભાવિક. [એમ જાણવું.. તેમાં જે વ્યાઘાતિમાં છે, તેજઘન્યથી ૨૬૬ યોજન, આ નિષધકૂટાદિની અપેક્ષાથી જાણવું. તે આ રીતે નિષધ પર્વત સ્વભાવથી જ ઉંચો ૪૦૦ યોજન, તેના ઉપરી ૫૦૦ યોજન ઉંચો કુટ. તે મૂલમાં પ00 યોજન આયામ-વિકંભથી, મધ્યમાં ૩૩૫ યોજન અને ઉપર-૨૫૨ યોજન. - તેમાં ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથા ગસ્વાભાવ્ય થકી આઠ યોજના બંને બાજુએ અબાધા કરીને તારાવિમાનો પરિભ્રમણ કરે છે, તેથી જઘન્યથી વ્યાઘાતિમ અંતર ૨૬૬ યોજન થાય છે અને ઉત્કૃષ્ટથી ૧૨,૨૪૨ યોજન છે. ઉક્ત અંતર મેરની અપેક્ષાથી જાણવું. તે આ રીતે - મેરુમાં ૧૦,ooo યોજન, મેરની બંને બાજુ અબાધાથી ૧૧૨૧ યોજન છે. તેથી સર્વ સંખ્યાના મીલનથી થાય છે - ૧૨,૨૪૨ યોજન છે. નિર્ણાઘાતિમ અંતર વિષમ સૂર-સુગમ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૮/-/૧૨૫ થી ૧૨૮ ૧૬૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અગ્રમહિષી વિષયક સૂત્ર સુગમ છે. વિશેષ એ- એક દેવીનો ૪oooનો પરિવાર છે, અર્થાત્ શું કહેવા માંગે છે ? એક એક અણમહિષી ચાર-ચાર હજાર, દેવી પટરાણી છે. એક એક તે આવા પ્રકારની અણમહિષી પસ્ચિારણા અવસરમાં તથાવિઘજયોતિકરાજ ચંદ્ર દેવની ઈચ્છાને પામીને સમર્થ છે કે – પોતાના સમાન રૂપવાળી ચાર-ચાર હજાર દેવીને વિક્ર્વવા સમર્થ છે. -x એમ ઉક્તપ્રકારે-x•પૂવપિરના મળવાથી સ્વાભાવિક ૧૬,ooo દેવી, ચંદ્રદેવની હોય છે. તે આ રીતે- ચાર અગ્રમહિષીઓ, એકૈકને પોતાની સાથે ચાર હજાર દેવીનો પરિવાર છે. તેથી સર્વ સંકલના વડે ૧૬,ooo દેવી થાય છે. તે આટલી ચંદ્ર દેવની ગુટિક-અંતઃપુર છે, જીવાભિગમ ચૂર્ણિમાં ગુટિક-અંતઃપુર કહ્યું છે - ભગવંતે કહ્યું - ના આ અર્થ સમર્થ-ઉપન્નનથી, અર્થાત્ આ અર્ચયુક્ત નથી. જેમકે ચંદ્રાવતંસક વિમાનમાં જે સુધર્મા સભા છે, તેમાં અંતઃપુર સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિયરવાને સમર્થ નથી. ભગવંત કહે છે કે – ચંદ્રાવતંસક વિમાનમાં સામસભામાં માણવક નામનો ચૈત્ય સ્તંભ છે. તેમાવિક ખંભમાં વજમય સિક્કામાં વજમય ગોળાકાર વૃત સમુર્શકોમાં ઘણા જિન અસ્થિ રહેલા છે. - X - તે જ્યોતિપેન્દ્ર ચંદ્રના બીજા ઘણાં જ્યોતિકદેવો અને દેવીને અર્ચનીય-પુષ્પાદિથી, વેદનીય-સ્તોતવ્ય વિશિષ્ટ સ્તોત્ર વડે, પૂજનીય-વસ્ત્રાદિ વડે, સત્કારણીય-આદરપ્રતિપતિ વડે, સમાનનીય-જિનોચિત પ્રતિપત્તિ વડે, કલ્યાણ-કલ્યાણહેતુ, મંગલ-રિતોપશમ હેતુ, દૈવત-પરમદેવતા, ચૈત્ય-ઈષ્ટ દેવતા પ્રતિમા, એ કારણે પર્યાપાસનીય છે, તે કારણે સમર્થનથી. કેવલપરિચારણ ત્રાદ્ધિથી-આ બધાં મારા પચિાકો છે અને હું આમનો સ્વામી છું ઈત્યાદિ - X - જ્યોતિપેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં સુધર્મા સભામાં ચંદ્રનામક સિંહાસનમાં ૪000 સામાનિકો સાથે ચાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો સાથે, ઘણાં જ્યોતિક દેવ-દેવી સાથે સંપરીવરીને મહા અવાજ સાથે આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહતનાટ્ય-ગીત-વાજિંત્ર તથા વીણા, હસ્તકાલ, બાકીના તૂર્યવાધ તથા ધનાકાર સામર્થ્યથી જે મૃદંગ, જે દક્ષપુરુષો વડે પ્રવાદિત છે. આ બધાંનો જે સ્વ, તેના વડે દિવ્ય અર્થાત્ સ્વર્ગમાં થયેલ એટલેકે અતિપ્રધાન, શબ્દાદિને ભોગવતો વિહરવાને સમર્થ છે. પણ મૈથુન નિમિતે સ્પશદિ ભોગ ભોગવતો વિચારવા સમર્થ નથી. સૂર્ય વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સ્વયં વિચારવા. બાકી બધું પ્રાભૃત પરિસમાપ્તિ સુધી સુગમ છે. વિશેષ એ કે ચંદ્રવિમાનમાં ચંદ્રદેવ ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પ્રાકૃત-૧૯ છે. - X - X - છે એ પ્રમાણે અઢામું પ્રાકૃત કહ્યું. હવે ઓગણીસમાંનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે “સર્વલોકમાં કેટલાં ચંદ્રો અને સૂર્યો કહેલાં છે ? તેથી તે વિષયક પ્રસૂત્ર કહે છે - • સૂઝ-૧૨૯ થી ૧૭૪ : [૧૯] સવલોકમાં કેટલાં ચંદ્રો અને સૂર્યો અવભાસે છે, ઉધો કરે છે, તપે છે, પ્રભાસે છે, તેમ કહેલ છે એમ કહેવું? તે વિષયમાં આ બા પ્રતિપત્તિઓ કહેલી છે. તેમાં - (૧) એક એમ કહે છે - એક સૂર્ય, એક ચંદ્ર સર્વલોકને અવભાસે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે – એક એમ કહે છે. (૨) એક એમ કહે છે - ત્રણ ચંદ્રો, ત્રણ સૂ સવલોકને અવભાસે છે ચાવતુ પ્રભાસે છે . એક એમ કહે છે. (1) એક કહે છે કે – સાડા ત્રણ ચંદ્રો, સાડા ત્રણ સૂય સવલોકને અdભાસે છે યાવતુ પ્રભાસે છે - એક એમ કહે છે. (૪-૧૨) એક વળી એમ કહે છે કે - એ આલાવાથી જાણવું કે - સાત ચંદ્રો અને સાત સૂયોં.. દશ ચંદ્રો અને દસ સૂયૉ.. બાર ચંદ્રો અને ભાર સૂર્યો.. સર ચંદ્રો અને ૪ર-સૂર્યો. કર ચંદ્રો અને ૭ર-સૂય. ૧૪ર ચંદ્રો અને ૧૪ર સૂર્યો. ૧૨ ચંદ્રો અને ૧૭૨ સૂર્યો. ૧૦૪ર ચંદ્રો અને ૧૦૪ર સુય.. ૧૦૭૨ ચંદ્રો અને ૧૦૭૨ સૂય સર્વલોકને અવભાસે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે. અમે વી એમ કહીએ છીએ કે- આ જંબૂદ્વીપ દ્વીપ યાવત પરિક્ષેપથી છે. તે જંબુદ્વીપ દ્વીપમાં કેટલો ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે ? કેટલાં સૂર્યો તપ્યા, તપે છે, તપશે ? કેટલાં નામોએ યોગ કર્યો, યોગ કરે છે, યોગ કરશે ? કેટલાં ગ્રહો ચાર ચાં, ચાર ચરે છે, ચાર ચરશે ? કેટલાં તારાગણ કોડાકોડી શોભ્યા હતા, શોભે છે અને શોભશે ? તે જંબુદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસે છે, બે સૂર્યો છે તપે છે, ૫૬-નમો યોગ કરે છે, ૧૨ ગ્રહો ચાર ચરે છે., ૧,ર૩,૯૫૦ તારાગણ કોડાકોડી શોભ્યા, શોભે છે, શોભશે. [૧૩૦,૧૩૧] બે ચંદ્રો, બે સૂર્યો, પ૬ નો નિષે હોય છે, ૧૨ ગ્રહો અને ૧,૩૦,૯૫૦ કોડાકોડી તારાગણ જંબૂદ્વીપમાં જાણવા. [૧૩] તે જંબૂદ્વીપ હીપને લવણ નામે સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત, સર્વથા સમંત સંપરિક્ષિત રહેલ છે. તે લવણસમુદ્ર શું સમચકવાલ સાંસ્થિત છે કે વિષમચકવાલ સંસ્થિત છે ? મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૮નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ તે લવણસમુદ્ર સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચકવાત સંસ્થિત નથી. તે લવણસમુદ્ર કેટલાં ચક્રવાલ વિર્કમથી, કેટલા પરિક્ષેપ વડે કહેલો છે, તેમ કહેવું ? તે બે લાખ યોજના વિદ્ધમતી અને ૧૫ લાખ, ૮૧ હજાર, ૧૩૯થી કંઈક વિશેષ ન્યૂન પરિધિથી કહેતો. - તે લવણ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે ? મ પન. ચાવ4 કેટલાં કોડાકોડી તારાગણ શોભે છે ? તે લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થાય છે, ચાર સૂર્યો તપે છે, ૧૧ર નમો યોગ કરે છે, ૩૫ર મહાગ્રહ ચાર ચરે છે., ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભે છે. [૧૩] ૧૫,૮૧,૧૩થી કંઈક વિશેષ જૂન લવણસમુદ્રનો પરિક્ષેપ છે, તેમ કહેવું. [૧૩૪,૧૩૫] ચાર ચંદ્રો, ચાર સૂર્યો, ૧૧ર-નામો, ૩૫ર ગ્રહો, ૨૬૭,૦૦ કોડાકોડી તારાગણ લવણ સમુદ્રમાં છે. [૩૬] તે લવણ સમુદ્રને ધાતકીખંડ નામે દ્વીપ વૃત્ત વલય આકાર સંસ્થિતાદિ પૂર્વવત્ યાવત્ વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ઘાતકીખેડદ્વીપ કેટલાં ચક્રવાલ વિકંભથી, કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ? તે ચાર લાખ ચક્રવાલ વિષ્ઠભથી ૪૧,૧૦,૬૬૧ યોજનાથી કંઈક વિશેષ જૂન પરિધિથી કહેલ છે. ધાતકી ખાંડ દ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે એ પ્રથા. પૂર્વવત્ ધાતકીખંડ દ્વીપમાં ૧ર-ચંદ્રો પ્રભાસિત થયા, ૧ર-સુય તપેલા છે, ૩૩૬ નમોએ યોગ કરેલ છે, ૧૦૫૬ મહાગ્રહો ચાર ચયાં છે. [] ૮,3oBoo કોડકોડી તારાગણ એક ચંદ્રનો પરિવાર છે. [૧૮] ધાતકીખંડ પરિક્ષેપથી ૪૧,૧૦,૯૬૧ યોજનથી કંઈક વિશેષ પરિહીન છે, તેમ જાણવું. [૧૩૯,૧૪૦] ૨૪-સૂર્ય, ર૪-ચંદ્ર, ૩૩૬-નામો, ૧૦૫૬ નક્ષત્રો અને ૮,૩૦,9oo કોડાકોડી તારાગણ ધાતકીખંડ દ્વીપમાં છે. [૧૪૧] તે ઘાતકીખંડ દ્વીપને કાલોદ નામનો સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, યાવતું વિષમચક્રવાલ સંસ્થાન વડે સંસ્થિત નથી. તે કાલોદ સમુદ્ર કેટલાં ચકવાલ વિષંભથી, કેટલાં પરિક્ષેપથી કહેલ છે તેમ કહેવું? તે કાલોદ સમુદ્ર આઠ લાખ યોજન ચક્રવાત ચકવાલ વિર્ષાભ વડે કહેલ છે, ૧,૭૦,૬૦૫ યોજનથી કિંચિત્ વિશેષાધિક પરિપથી કહેલ છે, તેમ કહેવું. તે કાલોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે. એ પ્રશ્ન છે. તે કાલોદ સમુદ્રમાં સર ચંદ્રો પ્રભાસે છે, ૪ર-સૂર્યો તપેલ છે, ૧૧૨ નામોએ યોગ કરેલ ૧૬૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છે, ૩૬૯૬ મહાગ્રો ચાર ચરે છે, અને ર૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ શોભે છે. [૧૪] કાલોદધિ સમુદ્રની પરિધિ સાધિક ૯૧,૦૦,૬૦૫ યોજન. [૧૪૩ થી ૧૪૫] કાલોદ સમુદ્રમાં ૪ર-ચંદ્રો, ૪ર-સુય દિપ્ત છે, કાલોદધિમાં આ સંબંદ્ધ વેશ્યાના ચરે છે. ૧૧૭૬ નો છે અને ૩૬૯૬ મહાગ્રહો છે.. ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ કાલોદધિ સમુદ્રમાં [શોભે છે-શોમ્યા-શોભશે.) [૧૪] તે કાલોદ સમુદ્રને પુષ્કરર નામે વૃત્ત વલયાકાર સંસ્થાન સંસ્થિત દ્વીપ ચોતરફથી સંપરિક્ષિત રહેલ છે. તે પુકરરદ્વીપ શું સમયકવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે ? તે સમયકવાલ સંસ્થિત છે, પરંતુ વિષમચક્રવાલ સંસ્થિત કહેલો નથી. તે યુકરવર દ્વીપ કેટલાં સમચક્રવાલ વિષંભથી કહેલ છે ? કેટલો પરિધિથી છે ? તે ૧૬-લાખ યોજન ચકવાલ વિભળી છે અને ૧,૯૨,૪૯,૮૪૯ યોજના પરિધિથી કહેલ છે. તે પુકરવરદ્વીપ કેટલાં ચંદ્રો પ્રભાસે છે ? ઈત્યાદિ પૂર્વવતુ પૃચ્છા કરવી. તેમાં ૧૪ ચંદ્રો પ્રભાસિત થયા છે ૧૪૪ન્સ તપે છે, ૪૦૩ર નમોએ યોગ કરેલ છે, ૧૨,૬૭૨ મહાગ્રહો ચાર ચરે છે, ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ શોભે છે. [૧૪] પુષ્કરવર દ્વીપની પરિધિ ૧,૯૨,૪૯,૮૪૯ યોજન છે. [૧૪૮ થી ૧૫o] પુરવર દ્વીપમાં ૧૪૪-ચંદ્રો અને ૧૪૪-સૂર્યો ચરે છે અને પ્રભાસિત થાય છે.. ૪૦૩૬ નક્ષત્રો છે અને ૧૨,૬૭ર મહાગ્રહો છે. ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ છે. [૧૧] પુકરવાહીપના બહુ મધ્યદેશ ભાગમાં માનુષોત્તર નામક વલયાકાર સંસ્થાન સંસ્થિત પર્વત છે. જેના કારણે પુકરવર હીપ બે ભાગમાં વિભાજિત થયેલો રહે છે. તે આ પ્રમાણે અત્યંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાદ્ધ. તે અભ્યતર પુકરાદ્ધ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે? તે સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. તેમ જાણવું] તે અભ્યતર પુકસ૮ કેટલા ચક્રવાલ વિર્કમથી અને કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું? તે આઠ લાખ યોજન ચક્રવાલ વિÉભણી છે અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજન પરિક્ષેપથી છે.. તે અત્યંતર પુષ્કર હર્ટમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે ? કેટલાં સૂર્યો તપે છે ? ઈત્યાદિ પૃચ્છા. ૩ર-ચંદ્રો પ્રભાસિત છે, ૩ર-સૂર્યો તપે છે, ૨૦૧૬ નો યોગ કરે છે, ૬૩૩૬-મહાગ્રહોએ ચાર ચરેલ છે, ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે. તે સમય માં કેટલાં આયામ-કિંજથી, કેટલી પરિધિ વડે કહેલ છે, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧૬ તેમ કહેવું? તે ૪૫-લાખ આયામ વિદ્ધભથી છે અને પરિધિ • ૧,૦૦,૪૨,૨૪૯ યોજન છે. તે સમય ક્ષેત્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસે છે ઈત્યાદિ પ્રનો પૂર્વવત્ કરવા. તેમાં ૧૩ર-ચંદ્રો પ્રભાસિત થયા છે, ૧૩ર-સૂર્યો તપેલા છે, ૩૬૬ નમોએ યોગ કરેલ છે, ૧૧,૬૧૬ મહાગ્રહોએ ચાર ચરેલ છે, ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે. [૧૫] અવ્યંતર પુકરાદ્ધનો વિકંભ આઠ લાખ યોજન છે, અને ૪૫લાખ મનુષ્ય ક્ષેત્રનો વિકંભ છે. [૧૫]] મનુષ્ય ક્ષેત્રની પરિધિ-૧,૦૦,૪૨,ર૪૯ છે. [૧૫૪ થી ૧૫૬] પુકવરદ્વીપાદ્ધમાં કરચંદ્રો અને છર-સૂર્યો ચરે છે અને પ્રભાસિત છે.. ૬૩૩૬ મહાગ્રહો અને નક્ષત્રો-૨૦૧૬ છે.. તેમજ પુસ્કરામાં - ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ છે. [૧૫૭ થી ૧૫૯) સકલ મનુષ્યલોકમાં ૧૩ર-ચંદ્રો અને ૧૩ર-સૂર્યો ચરે છે અને પ્રભાસિત કરે છે.. ૧૧,૬૧૬ મહાગ્રહો અને ૩૬૯૬ નક્ષત્રો.. ૮૮,૪૦,900 કોડાકોડી તારાગણ છે. [૧૬] મનુષ્યલોકમાં આ તારાપિંડ સર્વ સમાસથી કહેલ છે, મનુષ્યલોકની બહાર અસંખ્યાત તારાગણ જિનેશ્વરે કહેલ છે. [૧૬૧] મનુષ્યલોકમાં આટલો તારાગણ જે કહેલ છે, તે કદંબ પુષપના આકારે છે અને જ્યોતિષ ચાર ચરે છે. [૧૬] મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો આટલાં પ્રમાણમાં કહા, જેના નામ-ગોત્ર પ્રાકૃત પુરુષોએ બતાવેલ નથી. [૧૬] બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. એવી ૬૬-પિટક ચંદ્રસૂર્યની મનુષ્યલોકમાં છે. | [૧૬] ૫૬-નક્ષત્રોની એક-એક પિટક થાય છે. એવી ૬૬-પિટક ચંદ્રસૂર્યની મનુષ્યલોકમાં છે. [૧૬૫) ૧૭૬-ગ્રહોની એક-એક પિટક થાય છે એવી ૬૬-૬૬ પિટક ગ્રહોની મનુષ્યલોકમાં છે. [૧૬] બે ચંદ્ર અને બે સૂર્યની એવી ચાર પંક્તિઓ થાય છે, મનુષ્યલોકમાં આવી ૬૬-૬૬ પંક્તિઓ હોય છે. [૧૬] ૫૬-નક્ષત્રોની એક પંકિત થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ-છાસઠ પંક્તિઓ થાય છે. [૧૬] ૧૭૬-નોની એક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠછાસઠ પંક્તિઓ થાય છે. [૧૬] ૧૭૬-ગ્રહોની એકએક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ ૧૬૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છાસઠ પંક્તિઓ હોય છે. [૬૯] ચંદ્ર, સૂર્ય અને ગ્રહગણો અનવસ્થિત યોગવાળા છે, તેથી તે બધાં પ્રદક્ષિણાવર્ત મંડલથી મેરુને પ્રદક્ષિણા કરે છે. [૧૭] નાક્ષત્ર અને તારાગણ અવસ્થિત મંડલ જાણવા. તે પણ પ્રદક્ષિણાવત જ મેટને અનુસરે છે. [૧૩] સૂર્ય અને ચંદ્રનું ઉર્વ કે અધોમાં સંક્રમણ થતું નથી. તે મંડલમાં સર્વબાહ્ય, સર્વ અત્યંતર, તીછ સંક્રમણ કરે છે.. [૧] સૂર્ય, ચંદ્ર, નગ્ન, મહાગ્રહના ભ્રમણ વિશેષથી મનુષ્યોના સુખદુ:ખ થાય છે. [૧૩] તેમના પ્રવેશતી તાપક્ષેત્ર નિયત વધે છે અને તેના ક્રમમાં ફરી હાનિ નિષ્ક્રમણથી થાય છે. [૧૪] ચંદ્ર-સૂર્યનો તાપત્ર માર્યકલંપુષ્પ સંસ્થિત છે, તે અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત છે. • વિવેચન-૧૨૯ થી ૧૩૪ - કયા પ્રમાણમાં ચંદ્ર અને સૂર્ય સર્વલોકમાં અવભાસ થાય છે, ઉધોતિત થાય છે, તાપિત-પ્રકાશિત થાય છે, પ્રભાસિત થાય છે. તેમ કહેવું ? એમ પૂછતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે, તેટલી દશવિલ છે. સર્વલોક વિષયમાં ચંદ્ર-સૂર્યના અસ્તિત્વ વિષયમાં વચમાણ સ્વરૂપની બાર પ્રતિપતિઓ-પરતીયિકોની માન્યતા રૂપ કહેલ છે. તેમાં - બાર પરતીચિંકો મો (૧) એક પરતીર્ચિક એમ કહે છે - તે પરતીર્થિકોમાં પહેલાં રવ શિષ્યોની પ્રતિ અનેક વક્તવ્યતા ઉપક્રમમાં ક્રમને જણાવવાનું કહે છે કે – એક ચંદ્ર, એક સૂર્ય સર્વલોકને અવભાસતા, ઉધોતિત કરતાં, પ્રકાશિત કરતા, પ્રભાસિત કરતા કહેલ છે. તેનો ઉપસંહાર કરતાં કહે છે – “એક એમ કહે છે.” (૨) વળી એક એમ કહે છે - ત્રણ ચંદ્રો અને ત્રણ સૂર્યો સર્વલોકને વિભાસિત કરતાં ઈત્યાદિ કહેવા. (3) એક વળી એમ કહે છે - સાડા ત્રણ ચંદ્રો, સાડા ત્રણ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરતાં આદિ કહેવા. - o એ પ્રમાણે ઉક્તપ્રકારથી આ અનંતરોક્તઆલાવા વડે ત્રીજા પ્રાભૃત-પ્રાભૃતમાં કહેલ પ્રકારથી બાર પ્રતિપત્તિ વિષયક બધાં પણ સૂત્રો જાણવા જોઈએ, તે આ પ્રમાણે (૪) એક વળી એમ કહે છે-સાત ચંદ્રો અને સાત સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, તેમ કહેવું. (૫) એક વળી એમ કહે છે – દશ ચંદ્રો અને દશ સૂયોં સર્વલોકને અવભાસિત કરે છે, એમ કહેવું. (૬) એક વળી એમ કહે છે – બાર ચંદ્રો અને બાર સૂર્યો સર્વલોકને અવભાસિત Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ કરે છે, એમ કહેવું. (૭) એક વળી એમ કહે છે – ૪૨-ચંદ્રો અને ૪૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. ૧૬૯ (૮) એક વળી એમ કહે છે – ૭૨ ચંદ્રો અને ૭૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. (૯) એક વળી એમ કહે છે – ૧૪૨ ચંદ્રો અને ૧૪૨-સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. (૧૦) એક વળી એમ કહે છે – ૧૭૨ ચંદ્રો અને ૧૭૨ સૂર્યો સર્વલોકને અવભાસિત કરે છે, એ પ્રમાણે કહેવું. (૧૧) એક વળી એમ કહે છે – ૧૦૪૨ ચંદ્રો અને ૧૦૪૨ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરે છે, એમ કહેવું. (૧૨) એક વળી એમ કહે છે – ૧૦૭૨ ચંદ્રો અને ૧૦૭૨ સૂર્યો સર્વ લોકને અવભાસિત કરે છે, એમ કહેવું. આ બધી જ પ્રતિપત્તિઓ મિથ્યારૂપ છે. તથા ભગવંત સ્વમતથી આ બધાંને પૃભૂત કહે છે – અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી વક્ષ્યમાણ પ્રકારે કહીએ છીએ. તે આ પ્રકારે જાણવું - આ જંબુદ્વીપ, વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ ભણવું અને વ્યાખ્યાન કરવું જોઈએ. તે જંબુદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા હતા, પ્રભાસિત થાય છે અને પ્રભાસિત થશે. દ્રવ્યાસ્તિક મત નયથી સર્વકાળ એ પ્રમાણે જ જગત્ સ્થિતિના સદ્ભાવથી કહ્યું. તથા બે સૂર્યો તાપિત થયા, તાપિત થાય છે, તાપિત થશે. તથા એક-એક ચંદ્રનો ૨૮-નક્ષત્રોનો પરિવાર છે. જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, તેથી ૫૬-નક્ષત્રો જંબુદ્વીપમાં ચંદ્ર-સૂર્ય સાથે યોગ કરેલ છે, યોગ કરે છે અને યોગ કરશે. તથા એક-એક ચંદ્રનો ૮૮ ગ્રહ પરિવાર છે, તેથી બે ચંદ્રના એકત્ર ગ્રહ મિલનથી સર્વસંખ્યા વડે ૧૭૬ ગ્રહો થાય છે. તે જંબૂદ્વીપમાં ચાર ચર્ચા હતા, ચરે છે અને ચરશે. તથા એક-એક ચંદ્રનો તારા પરિવાર ૬૬,૯૭૫ કોડાકોડી છે જંબુદ્વીપમાં બે ચંદ્રો છે, તેથી આ તારા પ્રમાણને બે વડે ગુણીએ, તેથી ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ થાય છે. આટલા પ્રમાણમાં તારા જંબૂદ્વીપમાં શોભિત થયા-થાય છે અને થશે. હવે શિષ્યજનના અનુગ્રહને માટે યયોક્ત જંબુદ્વીપગત ચંદ્રાદિ સંગ્રાહિકા બે ગાથા કહે છે – ઉક્ત બંને ગાથા સુગમ છે. વિશેષ એ કે – જંબુદ્વીપમાં વિચાર કરવો. તે માટે 'ચિયારી' શબ્દ મૂક્યો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જંબુદ્વીપ દ્વીપને લવણ નામનો સમુદ્ર જે વૃત્ત છે અને વલયાકાર સંસ્થાન વડે સંસ્થિત છે. બધી જ દિશા-વિદિશામાં વીંટીને રહેલો છે. [એ પ્રમાણે કહેવું.] ભગવંતે તેમ કહેતાં ગૌતમ પ્રશ્ન કરે છે તે સુગમ છે. ભગવંતે કહ્યું – તે - ૧૭૦ સમચક્રવાલ છે, ઈત્યાદિ સુગમ છે. = ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહે છે – તે બે લાખ યોજન ચક્રવાલ વિખંભથી છે. તે પરિક્ષેપથી ૧૫,૮૧,૧૩૯ યોજનથી કંઈક ન્યૂન કહી છે. તે આ રીતે – લવણસમુદ્રમાં એક તફ બે લાખ યોજન ચક્રવાલ વિખંભ છે, અને બીજી તરફ પણ બે લાખ યોજન છે. મધ્યમાં એક લાખ યોજનનો જંબૂદ્વીપ છે. બધાં મળીને પાંચ લાખ યોજન છે. આનો વર્ગ કરતાં પચીશ અને તેની ઉપર દશ શૂન્યો આવશે, તેને ૧૦ વડે ગુણવાથી આવે છે પચીશ પછી ૧૧-શૂન્યો. આ રાશિનું વર્ગમૂળ = કાઢતાં પ્રાપ્ત થાય છે – ૧૫,૮૧,૧૩૮ અને શેષ વધે છે - છવીશ લાખ, ચોવીશ હજાર, નવસો છપ્પન, તેને ભાંગ્યા ૩૧-લાખ, ૬૨-હજાર, ૨૭૬ અર્થાત્ ૨૬,૨૪,૯૫૬+ ૩૧,૬૨,૨૬. આ અપેક્ષાથી એક યોજનમાં કંઈક ન્યૂન પ્રાપ્ત થાય છે. તેથી કહેલ છે કિંચિત્ ન્યૂન-૧૩૯. લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો છે, તેથી ૨૮-નક્ષત્રોને ચાર વડે ગુણીએ, તેથી ૧૧૨ । નક્ષત્રો તેમાં હોય છે. ૮૮-ગ્રહોને ચાર વડે ગુણીએ, તેથી ૩૫૨ થાય છે. તારા કોડાકોડીના-૬૬,૯૭૫ છે, તેને ચાર વડે ગુણીએ-તેનાથી યયોક્ત તારા પ્રમાણ થાય છે. તે લવણસમુદ્ર આદિ બધું જ સુગમ છે. વિશેષ એ - પરિધિ ગણિત પરિભાવના આ પ્રમાણે કરવી જોઈએ – જંબુદ્વીપના વિખુંભ લાખ યોજનને લવણના બંને બાજુ બબ્બે લાખ યોજનના મેળવવાથી ચાર લાખ, ધાતકીખંડની બંને બાજુ ચાર-ચાર લાખ મળીને આઠ લાખ છે. તેથી આ બધાં મળીને ૧૩-લાખ થાય છે. તેથી આ રાશિનો વર્ગ કરતાં-૧૬૯ અને તેના પછી દશ શૂન્યો મૂકતાં પ્રાપ્ત સંખ્યા જાણવી. ફરી તેને દશ વડે ગુણતાં-૧૬૯ની આગળ ૧૧-શૂન્યો મૂકવા. ત્યારપછી તેનું વર્ગમૂળ કાઢવામાં આવતા ૪૧,૧૦,૯૬૧ નક્ષત્રાદિ પરિમાણ પ્રાપ્ત થશે. તેનું નક્ષત્રાદિ પરિમાણ પણ ૨૮ આદિ સંખ્યક નક્ષત્રો બાર વડે ગુણીને સ્વયં આણવું. ધાતકીખંડ ઈત્યાદિ બધું સુગમ છે. તે કાલોદ સમુદ્ર ઈત્યાદિ. એ પણ સુગમ છે. વિશેષ એ કે – પરિક્ષેપ ગણિત ભાવના આ પ્રમાણે જાણવી. [કરવી.] કાલોદ સમુદ્ર એક તરફ ચક્રવાલથી આઠ લાખ યોજન છે. બીજી તરફ પણ આઠ લાખ યોજન છે, તેથી સોળ લાખ થયા. ધાતકીખંડના એક તફ ચાર લાખ, બીજી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧૩૧ ૧૭૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હવે મનુષ્યોગ વક્તવ્યતા કહે છે – “તેમનુષ્યક્ષેત્ર ઈત્યાદિ બધું સુગમ છે. વિશેષ એ કે- માનુષ ફોનના આયામ-વિખંભ પરિમાણ ૪૫-લાખ યોજન છે. તે આ પ્રમાણે - તરફ પણ ચાર લાખ, એટલે કુલ આઠ લાખ, લવણ સમુદ્રના એક તરફ બે લાખ, બીજી તરફ પણ બે લાખ, એ રીતે કુલ ચાર લાખ, જંબૂદ્વીપના એક લાખ, એ રીતે બધી, સંખ્યા મળીને ૧૬+૮+૪+૧ અર્થાત્ ૨૯ લાખ થશે. - આ ર૯ લાખનો વર્ગ કરતાં આવશે - ૮૪૧, તેથી આગળ દશ શૂન્ય. તેને ૧૦વડે ગુણતાં ૮૪૧થી આગળ ૧૧-શૂન્યો આવશે. આવેલ કમનું વર્ગમૂળ કાઢતાં - ૯૧,૭૦,૬૦૫ યથોક્ત પરિધિપરિમાણ પ્રાપ્ત થશે. શેષ વધે છે - 36,33,૯૭૫. આ સંખ્યા જે રહે છે, તેની અપેક્ષાથી વિશેષાધિકq કહ્યું અહીં કાલોદ સમુદ્રમાં - નક્ષત્રાદિ પરિમાણ ૨૮ નક્ષત્રાદિને ૪૨ વડે ગુણીને કહેવા. તે કાલોદ સમુદ્રને પુકવર ઈત્યાદિ સુગમ છે. ગણિત-ભાવના આ પ્રમાણે છે. પુકવરહીપના પૂર્વથી ૧૬ લાખ યોજન અને પશ્ચિમથી પણ ૧૬-લાખ યોજન છે, તેથી કુલ ૩૨-લાખ યોજન થાય. કાલોદધિના પૂર્વથી આઠ લાખ અને પશ્ચિમથી આઠ લાખ, એ રીતે કુલ સોળ લાખથશે. ધાતકીખંડના એકતરફથી ચાર લાખ અને બીજી તરફપણ ચાર લાખ મળીને આઠ લાખ થશે. લવણ સમુદ્રના એક તફથી બે લાખ અને બીજી તરફ બે લાખ મળીને ચાર લાખ અને જંબૂદ્વીપના એક લાખ, એ બધાં મળીને ૩૨૧૬+૮+૪+૧ = ૬૧ લાખ થશે. આ ૬૧,૦૦,૦૦૦નો વર્ગ કરવામાં આવે, તો પ્રાપ્ત શશિ ૩૭૨૧ ઉપર દશ શૂન્યો થશે. તેને દશ વડે ગુણતાં ૩૩ર૧ની આગળ અગિયાર શૂન્યો મૂકતાં જે શશિ આવે, તેટલી સશિ થશે. પછી આ રાશિનું વર્ગમૂળ કાઢતાં યશોક્ત પરિધિ પરિમાણ પ્રાપ્ત થશે. [જે સૂટમાં નોંધેલ છે.] નાગાદિ પરિમાણ-૨૮ નક્ષત્રોને ૧૪૪ વડે ગુણતાં પ્રાપ્ત થશે, તેને સ્વયં વિચારી લેવું. પુકરવરદ્વીપના બહુમધ્યદેશ ભાગમાં માનુષોત્તર નામક પર્વત કહેલો છે. તે વૃત્ત છે. વૃત મધ્યમાં પૂર્ણ પણ હોય. જેમાં કૌમુદી ક્ષણમાં ચંદ્ર મંડલ, તેથી તેની સમાનતાના વ્યવચ્છેદ માટે કહે છે - વલયાકાર સંસ્થાન સંસ્થિત જે પુકરવરદ્વીપને બે ભાગમાં બધી દિશા-વિદિશામાં વિભાગકરતાં-કરતાં રહે છે. કયા ઉલ્લેખથી બે ભાગમાં વિભાજન કરીને રહેલો છે? તેથી કહે છે – અવ્યંતર પુકરાદ્ધ અને બાહ્ય પુકરાઈ' ત્ર' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. શું કહેવા માંગે છે? માનુષોત્તર પર્વતની પૂર્વે જે પુખરાદ્ધ છે, તે અત્યંતર પુકરાદ્ધ. વળી જે તે માનુષોત્તર પર્વતથી પછીનો પુકરાદ્ધ છે, તે બાહ્ય પુકરાદ્ધ છે. તે અત્યંતર પુકરાદ્ધ ઈત્યાદિ બધું સુગમ છે. વિશેષ એ છે કે પરિધિ ગણિત ભાવના પૂર્વવતું કરવી જોઈએ. નક્ષત્ર આદિ પરિમાણ ૨૮ આદિ સંખ્યાવાળાનબાદિ કર વડે ગુણીને વિચારવું જોઈએ. એક લાખ જંબૂદ્વીપમાં, પછી લવણસમુદ્રમાં એક તરફ બે લાખ, બીજી તરફ પણ બે લાખ એટલે ચાર લાખ. ધાતકીખંડમાં એક તરફ ચાર લાખ, બીજી તરફ પણ ચાર લાખ એટલે આઠ લાખ, પછી કાલોદ સમુદ્રમાં એક તરફ આઠ લાખ, બીજી તરફ પણ આઠ લાખ એટલે સોળ લાખ, પછી અત્યંતર પુકરાઈ એક તરફ આઠ લાખ, બીજી તરફ પણ આઠ લાખ એટલે સોળ લાખ. સર્વ સંખ્યા- ૧૬+૧૬+૮+૪+૧ = ૪૫ અર્થાત પીસ્તાલીશ લાખ યોજન. પરિધિ ગણિત પરિભાવના તો “વિકંભ વર્ગ દશ ગુણ” ઈત્યાદિ કરણ વશથી સ્વયં કરી લેવું. નક્ષત્રાદિ પરિમાણ તો ૨૮ આદિ સંખ્યાને નક્ષત્રાદિ એક ચંદ્ર પરિવારભૂતને ૧૩૨ વડે ગુણીને સ્વયં જાણવું. અવ નવસંસા ઈત્યાદિ, અહીંગાથાપૂર્વાદ્ધિથી અત્યંતર પુકરાદ્ધનું વિહેંભ પરિમાણ કહેલ છે અને ઉત્તરાદ્ધ વડે માનુષ્ય ક્ષેત્રનું વિકંભ પરિમાણ કહેલ છે. ‘કોટન' ઈત્યાદિ, એક યોજન કરોડ બેંતાલીસ લાખ, કીશ હજાર બસો ઓગણપચાશ ૧,૪૨,૩૦,૨૪૯ એટલા પ્રમાણમાં માનુષ ફોમનો પરિધિ છે. આ આટલા પ્રમાણ જ અત્યંતર કરાઈની પણ પરિધિ છે તેમ જાણવું. ‘બોંતેર ચંદ્ર’ ઈત્યાદિ ગાથા-ત્રણ અત્યંતર પુકરાદ્ધગત ચંદ્રાદિ સંખ્યાની પ્રતિપાદક છે, તે સુગમ છે. જો કે “બગીશ ચંદ્ર” ઈત્યાદિ ત્રણ ગાથા સર્વ મનુષ્ય લોકગત ચંદ્રાદિ સંખ્યા પ્રતિપાદક છે, તે પણ સુગમ છે. ૮૮,૪૪,૦૦૦ બાકીનો અર્થ કહેવાયેલ છે. હવે સર્વ મનુષ્યલોકના તારગણનો ઉપસંહાર કહે છે - આ- અનંતર ગાયામાં કહેલ સંખ્યાક તારાપિંડ સર્વસંખ્યાથી મનુષ્ય લોકમાં કહેલ છે, તેમ જાણવું. વળી મનુષ્યલોકથી જે બહાર છે, તે જિત-સર્વજ્ઞ તીર્થકર વડે કહેલ છે. તે અસંખ્યાત છે. કેમકે દ્વીપ-સમુદ્રોની સંખ્યા અસંખ્યાત હોવાથી તેમ જાણવું. પ્રતિદ્વીપ અને પ્રતિસમુદ્ર યથાયોગ સંખ્યાત અને અસંખ્યાત તારાનો સદ્ભાવ છે. આટલી સંખ્યામાં તાસ પરિમાણ જે અનંતર મનુષ્યલોકમાં કહ્યા, તે જ્યોતિક દેવ વિમાનરૂપ કદંબ પુણવત્ નીચેથી સંકુચિત અને ઉપર વિસ્તીર્ણ ઉત્તાનીકૃત અર્ધકપિથ સંસ્થાન સંસ્થિત છે, ચાર ચરે છે. તથા જગત્ સ્વાભાવથી કહ્યું. તારું ગ્રહણના ઉપલક્ષણ વડે સર્ય આદિ પણ યથોકત સંગાક મનુષ્યલોકમાં તથા જગતું સ્વાભાવ્યથી ચાર ચરે છે, તેમ કહેવું. હવે એમાં રહેલ ઉપસંહારને કહે છે– સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને ઉપલક્ષણથી Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧p3 ૧૩૪ તારા પણ લેવા. સર્વજ્ઞ વડે મનુષ્યલોકમાં આટલી સંખ્યામાં કહેલ છે. જે સૂર્ય આદિ યથોન સંખ્યામાં સકલ મનુષ્યલોકમાવી છે, તે પ્રત્યેકના નામગોત્ર - અહીં અવર્ણયુક્ત નામ, સિદ્ધાંત પરિભાષાથી નામ ગોત્ર કહેવાય છે. તેના આ અર્થ છે - અવર્ણ યુકત નામ અથવા નામ અને ગોત્ર તે નામગોગ. પ્રત - અતિશય વિનાના પુરુષો ક્યારેય પણ કહી શકશે નહીં, કેવળ સર્વજ્ઞો જ કહી શકે. તેથી આ પણ સંયદિ સંખ્યા પ્રાકૃત પુરુષ અપ્રમેય સર્વજ્ઞ વડે ઉપદિષ્ટ છે. માટે તેની સમ્યક્રસારી રીતે શ્રદ્ધા કરવી જોઈએ. અહીં બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક કહેવાય છે. આવા સ્વરૂપના ચંદ્ર આદિની પિટકની સર્વ સંખ્યા વડે મનુષ્યલોકમાં છાસઠ સંખ્યક થાય છે. હવે પિટકનું પ્રમાણ કહે છે - એકૈક પિટકમાં બે ચંદ્ર અને બે સૂયોં હોય છે. અથ બે ચંદ્રો અને બે સૂર્યો એટલાં પ્રમાણમાં એક-એક ચંદ્ર-સૂર્યની પિટક. એ પ્રમાણમાં પિટક જંબૂદ્વીપમાં છે એટલે કે એક જંબુદ્વીપમાં બે ચંદ્રો અને બે સૂર્યો છે. બે પિટક લવણ સમુદ્રમાં છે, તેમાં ચાર ચંદ્રો અને ચાર સૂર્યો છે. એ પ્રમાણે છે પિટકો ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાદ્ધમાં એ રીતે બધી મળીને ચંદ્ર-સૂર્યની છાસઠ પિટકો [મનુષ્ય ક્ષેત્રમાં છે. સર્વ મનુષ્યલોકમાં સર્વ સંખ્યાથી નક્ષત્રોની પિટકો-છાસઠ- છે. માત્ર પિટક પ્રમાણ, બે ચંદ્ર સંબંધી નક્ષત્ર સંખ્યા પરિમાણ. તેથી કહે છે - એકૈક પિટકમાં પ૬નક્ષણો હોય છે. એટલે શું કહે છે ? ૫૬-નક્ષત્ર સંખ્યાની કૈક નામપિટક છે. અહીં પણ ૬૬-સંખ્યા ભાવના. એ પ્રમાણે - એક નક્ષત્રપિટક જંબૂદ્વીપમાં, બે લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ર૧-કાલોદમાં, ૩૬-અત્યંતરપુકરાદ્ધમાં છે. સર્વમનુષ્યલોકમાં મહાગ્રહોની પણ સર્વસંખ્યાથી ૬૬-પિટકો થાય છે. ગ્રહપિટક પ્રમાણ, બે ચંદ્ર સંબંધી ગ્રહ સંખ્યા પ્રમાણ, તથા કહે છે - એકૈક ગ્રહપિટકમાં ૧૬ ગ્રહો હોય છે - X• છાસઠ સંખ્યા ભાવના પૂર્વવત કરવી જોઈએ. આ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિઓ હોય છે. તે આ પ્રમાણે - બે પંક્તિ ચંદ્રોની, બે પંક્તિ સૂર્યોની, એક-એક પંક્તિ-૬૬ની હોય છે. તેની ભાવના આ રીતે એક સૂર્ય જંબૂદ્વીપના મેરુના દક્ષિણ ભાગમાં ચાર ચરતો વર્તે છે, એક ઉત્તર ભાગમાં, એક ચંદ્રમા મેરુના પૂર્વભાગમાં, એક ચંદ્ર પશ્ચિમ ભાગમાં વર્તે છે. તેમાં જે મેરુના દક્ષિણ ભાગે સૂર્ય ચાર ચરે છે, તેની સમશ્રેણિમાં રહેલ બે દક્ષિણ ભાગમાં સૂર્ય લવણ સમુદ્રમાં, છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાદ્ધમાં, એ રીતે આ સૂર્યની પંક્તિમાં છાસઠ સૂર્યો થાય. જેપણ મેરુના ઉત્તર ભાગમાં રહેલ સૂર્ય ચાર ચરતા વર્તે છે. આના પણ સમશ્રેણિથી, વ્યવસ્થિત, બે ઉત્તર ભાગમાં સૂર્યો લવણ સમુદ્રમાં, ધાતકીખંડમાં છ ઈત્યાદિ. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જે મેરુના પૂર્વ ભાગમાં ચાર ચરતા વર્તે છે તે ચંદ્રો પણ સમશ્રેણિમાં અવસ્થિત છે, બે પૂર્વભાગે ચંદ્ર લવણ સમુદ્રમાં. છ ધાતકીખંડમાં, ૨૧-કાલોદમાં ઈત્યાદિ. •x•x - X - X • એ રીતે ચંદ્રમાંની ૬૬ની સંખ્યા થશે. એ રીતે મેરના પશ્ચિમ ભાગમાં ચંદ્રમાની પંક્તિમાં છાસઠ ચંદ્રો જાણી લેવા જોઈએ. મનુષ્યલોકમાં નબો સર્વસંખ્યાથી પ૬-પંક્તિ થાય છે. એકૈકની ૬૬-પંક્તિ થાય છે. અર્થાત્ ૬૬-નક્ષત્રોનું પ્રમાણ છે. તે આ રીતે - આ જંબૂદ્વીપમાં દક્ષિણથી અર્ધભાગમાં એક ચંદ્રના પરિવાર ભૂત અભિજિતાદિ ૨૮-નાગોના ક્રમથી રહેલ ચાર ચરે છે. ઉત્તથી અભિાગમાં બીજા ચંદ્રના પરિવારભૂત-૨૮-સંખ્યક અભિજિતાદિ નાનો ક્રમથી રહેલ છે. તેમાં દક્ષિણથી અર્ધભાગમાં જે અભિજિત નક્ષત્રને તે સમશ્રેણિમાં રહેલ બે અભિજિતુ નક્ષત્ર લવણસમુદ્રમાં, છ ધાતકી ખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુખરાદ્ધમાં. એ રીતે સર્વસંખ્યાથી ૬૬-અભિજિત નક્ષત્રો પંક્તિથી છે. એ પ્રમાણે શ્રવણાદિ પણ દક્ષિણથી અર્ધભાગમાં પંક્તિ વડે વ્યવસ્થિત-૬૬ સંખ્યક કહેવા. ઉત્તરથી પણ અર્ધભાગમાં જે અભિજિતનબ. તે સમશ્રેણિવ્યવસ્થિતમાં ઉત્તર ભાગમાં જ બે અભિજિતુ નામ લવણસમુદ્રમાં, છ ધાતકીખંડમાં ઈત્યાદિ. એ પ્રમાણે શ્રવણાદિ પંક્તિ પણ પ્રત્યેક ૬૬-સંખ્યામાં જાણવી. એ પ્રમાણે સર્વ સંખ્યા વડે ૫૬-નક્ષત્રોની પંક્તિ છે, અને એકૈક પંક્તિ છાસઠ સંખ્યક છે. ગ્રહોમાં અંગારક વગેરે સર્વ સંખ્યાથી મનુષ્યલોકમાં ૧૬ પંક્તિ છે. એકૈક પંક્તિ ૬૬ની છે. અહીં પણ આ ભાવના છે – આ જંબૂદ્વીપમાં દક્ષિણથી અર્ધ ભાગમાં એક ચંદ્રના પરિવારભૂત અંગારક વગેરે ૮૮ ગ્રહો છે. ઉત્તરથી અર્ધ ભાગમાં બીજા ચંદ્રના પરિવારભૂત અંગારક વગેરે જે-૮૮. તેમાં દક્ષિણથી અર્ધભાગમાં જે અંગાકનામે ગ્રહ, તે સમશ્રેણિમાં રહેલ છે, દક્ષિણ ભાગમાં જ બે અંગાક લવણસમુદ્રમાં, છ ધાતકી ખંડમાં, ૨૧-કાલોદમાં, ૩૬-અત્યંતર પુકરાર્ધમાં એ પ્રમાણે બધાં મળીને છાસઠની સંખ્યા થઈ. એ પ્રમાણે બીજા પણ ગ્રહો પંક્તિ વડે રહેલ છે. પ્રત્યેક છાસઠ-છાસઠ જાણવા. એ પ્રમાણે ઉત્તરથી પણ અભિાગમાં અંગાકાદિ ૮૮-ગ્રહોની પંક્તિ છે, પ્રત્યેક ૬૬-સંખ્યામાં જાણવી. એ રીતે ગ્રહો-૧૩૬ થાય. પ્રત્યેકની પંક્તિ-૬૬. મનુષ્યલોકવર્તી બઘાં ચંદ્રો, બધાં સૂર્યો, બધાં ગ્રહગણ, યથાયોગ અન્ય અન્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૨૯ થી ૧૩૪ ૧૩૫ નક્ષત્રથી સાથે યોગ વડે ઉપલક્ષિત, પ્રકર્ષથી બધી દિશા-વિદિશામાં પરિભ્રમણ કરતાં ચંદ્રાદિના દક્ષિણે જ મેરુ જે આવર્તનમાં હોય તે પ્રદક્ષિણાને પ્રદક્ષિણાવર્ત કહે છે. તેવા મંડલો જેમાં છે તે, મેરુને આશ્રીને ચરે છે. એ રીતે આમ કહે છે – સૂર્ય આદિ સમસ્ત પણ મનુષ્યલોકવર્તી પ્રદક્ષિણાવર્ત મંડલગતિથી ભ્રમણ કરે છે. અહીં ચંદ્ર-સૂર્ય-ગ્રહોના મંડલો અનાવસ્થિત છે. યથાયોગ અન્ય અન્ય મંડલોમાં તેના સંચારિતત્વથી કહેલ છે. નક્ષત્ર અને તારા મંડલો અવસ્થિત જ છે, તેમ જાણવું. અહીં શું કહે છે – આકાલ પ્રતિનિયત એકૈક નક્ષત્રો અને તારાના મંડલો, આ અવસ્થિત મંડલત્વથી કહેલ નથીને ? એવી આશંકાથી કદાચ આની ગતિ જ ન થતી ન - હોય, તેથી કહે છે – તે નક્ષત્રો અને તારા પ્રદક્ષિણાવર્ત જ મેરુને અનુલક્ષીને ચાર સરે છે - x - ચંદ્ર અને સૂર્યનું ઉર્ધ્વ કે અધો સંક્રમણ થતું નથી. કેમકે તેવો જગત્ સ્વભાવ છે. પણ મંડલોમાં તીર્છ સંક્રમણ થાય છે. તેમાં શું વિશેષ છે ? તે કહે છે - અત્યંતર અને બાહ્ય વડે વર્ત છે. તે સાંમાંતર બાહ્ય. અર્થાત્ સર્વાન્વંતર મંડલથી તેટલાં મંડલોમાં સંક્રમણ કરે જેટલામાં સર્વબાહ્ય મંડલ આવે અને સર્વ બાહ્ય મંડલોની પૂર્વે તેટલા મંડલોમાં સંક્રમણ કરે જેટલામાં સર્વાશ્ચંતર મંડલ આવે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી - તે-તે ચાર વડે સુખ-દુઃખ વિધિ મનુષ્યોને થાય છે. તે આ રીતે – મનુષ્યોના કર્મો સદા બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે – શુભવેધ અને અશુભવેધ. કર્મોના સામાન્યથી વિપાકહેતુ પાંચ છે. તે આ પ્રમાણે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. કહ્યું છે કે – ઉદય, ક્ષય, ક્ષયોપસમ, ઉપશમ જે કર્મોનો કહ્યો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રીને છે. શુભ કર્મો પ્રાયઃ શુભવેધ કર્મોની શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી વિપાકહેતુ છે અને અશુભવેધોના અશુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી છે. તેથી જો જેમના જન્મ નક્ષત્રાદિ વિરોધી ચંદ્ર-સૂર્યાદિનો ચાર હોય છે ત્યારે તેમના પ્રાયઃ જે અશુભવેધ કર્યો છે, તે તેને તયાવિધ વિપાક સામગ્રી આપીને, વિપાક પમાડે છે. વિપાક આવતાં શરીરમાં રોગના ઉત્પાદન વડે કે ધનહાનિ કરીને કે પ્રિયજનોના વિયોગ વડે કે કલહ સંપાદનથી દુઃખ ઉત્પાદન કરે છે. જ્યારે જેમના જન્મનક્ષત્રાદિ અનુકૂળ હોય, ચંદ્રાદિનોચાર ત્યારે તેને પ્રાયઃ જે શુભ વેધ કર્યો હોય, તે તેને તથાવિધ વિપાક સામગ્રી પમાડીને વિપાક આપે છે. વિપાક પામીને તે શરીરનિરોગતા, ધનવૃદ્ધિ કરણ, વૈરનું ઉપશમન, પ્રિયનો સંપ્રયોગ સંપાદનથી કે અભિષ્ટ પ્રયોજનના નિષ્પત્તિના કારણનો પ્રારબ્ધથી સુખ ઉપજાવે છે. તેથી જ પરમ વિવેકીને અલ્પ પણ પ્રયોજન શુભતિથિનાત્રથી આરંભે છે, ગમે તેને નહીં. તેથી જ જિનવરોની પણ આજ્ઞા પ્રવ્રાજનાદિને આશ્રીને એ રીતે વર્તે છે, જેમકે ૧૭૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ – શુભક્ષેત્ર, શુભદિશામાં અભિમુખ થઈ શુભ તિથિ-નક્ષત્ર-મુહૂત્તિિદમાં પ્રવ્રાજના, વ્રતારોપણ આદિ કરવા જોઈએ. અન્યથા નહીં. પંચવસ્તુકમાં પણ કહ્યું છે કે – આ જિનવરોની આજ્ઞા છે કે શુભક્ષેત્રમાં, શુભ દિશામાં અભિમુખ કરીને, શુભ તિથિ-નક્ષત્ર-મુહૂર્ત આદિમાં દીક્ષા, વ્રતનું આરોપણ આદિ કરવા. વળી ક્ષેત્રાદિ પણ કર્મોના ઉદયાદિ કારણ ભગવંત વડે કહેલ છે. તેથી અશુભ દ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રીને પામીને કદાચિત્ અશુભ વેધ કર્મોના વિપાકને પામીને ઉદયમાં આવે છે. તેના ઉદયમાં ગૃહિત વ્રતના ભંગાદિ દોષ પ્રસંગ આવે છે. શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી પામીને પ્રાયઃ અશુભ કર્મ વિપાકનો સંભવ નથી. એ રીતે નિર્વિઘ્ન સામાયિક પરિપાલનાદિ થાય છે. તેથી અવશ્ય છાસ્થ વડે સર્વત્ર શુભક્ષેત્રાદિમાં પ્રયત્ન કરવો જોઈએ. જે ભગવંત અતિશયવાળા છે, તે અતિશયના બળથી જ સવિઘ્ન કે નિર્વિઘ્નને સમ્યક્ જાણે છે. તેઓ શુભ તિથિ-મુહૂર્વાદિકની અપેક્ષા રાખતાં નથી, તેથી તેના માર્ગનું અનુસરણ છાસ્થો માટે ન્યાયી નથી, તેથી જે પરમમુનિ પર્યાપાસિત પ્રવચન વિડંબક, અપમિલિત જિનશાસન ઉપનિષદ્ ભૂત શાસ્ત્ર, ગુરુ પરંપરાથી આવેલ નિવધ વિશદ કાલોચિત સામાચારી પ્રતિપંથીની સ્વમતિ કલ્પિત સામાચારી ધારણ કરે છે જેમકે – પ્રવ્રજ્યાદિમાં શુભ તિથિનક્ષત્રાદિ નિરીક્ષણ ન કરવું જોઈએ. ઈત્યાદિ - ૪ - સૂર્ય-ચંદ્રના સર્વબાહા મંડલથી અત્યંતર પ્રવેશતાં તાપક્ષેત્ર પ્રતિદિવસના ક્રમથી નિયમથી આયામ વડે વધે છે. જે ક્રમે વધે છે, તે જ ક્રમથી સર્વાન્વંતર મંડલથી બહાર નીકળતા ઘટે છે. તેથી કહે છે – સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરતાં સૂર્ય-ચંદ્ર પ્રત્યેક જંબુદ્વીપ ચક્રવાલને દશ વડે ભાગ કરીને બે-બે ભાગ તાપક્ષેત્ર, પછી સૂર્ય અત્યંતર પ્રવેશતા પ્રતિમંડલ ૩૬૬૦નો ભાગ કરીને બબ્બે ભાગ તાપક્ષેત્રની વૃદ્ધિ કરે છે. ચંદ્રમાં પણ પૂર્ણિમાના ક્રમથી પ્રતિમંડલ છવીશ-છવીશ ભાગો, ૨૭માંના ૧/૩ ભાગ વધારે છે. ઈત્યાદિ - ૪ - તે ચંદ્ર-સૂર્યાદિનો તાપક્ષેત્રપય નાલિકા પુષ્પાકાર હોય છે. આ જ વાત કહે છે – મેરુની અંદરની દિશામાં સંકુચિત અને બહારલવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત છે. આ પૂર્વે ચોથા પ્રાકૃતમાં કહેલ છે, માટે ફરી કહેતા નથી. હવે ચંદ્રને આશ્રીને ગૌતમ પૂછે છે – • સૂત્ર-૧૭૫ થી ૧૯૨ : [૧૭] ચંદ્ર કઈ રીતે વધે છે ? ચંદ્રની હાનિ કઈ રીતે થાય છે ? ચંદ્ર કયા અનુભાવથી કાળો કે શુકલ થાય છે ? [૧૭૬] કૃષ્ણ રાહુ વિમાન નિત્ય ચંદ્રથી અવિરહિત હોય છે. ચાર ગુલ ચંદ્રની નીચેથી સરે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪-/૧૭૫ થી ૧૯૨ [૧૭] શુકલ પક્ષમાં જ્યારે ચંદ્રની વૃદ્ધિ થાય છે, ત્યારે એક એક દિવસમાં ૬૨-૬ર ભાગ પ્રમાણથી ચંદ્ર તેનો ક્ષય કરે છે. ૧૭૩ [૧૭૮] પંદર ભાગથી પંદર દિવસમાં ચંદ્રને તે વરણ કરે છે. ૧૫-ભાગથી વળી તેનું અવક્રમ કરે છે. [૧૭૯] એ પ્રમાણે ચંદ્ર વૃદ્ધિ પામે છે, ચંદ્રની પરિહાનિ થાય છે. આ અનુભાવથી ચંદ્ર કૃષ્ણ કે શુકલ થાય છે. [૧૮૦] મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ચંદ્ર-સૂર્ય-ગ્રહગણાદિ પંચવિધ જ્યોતિક ભ્રમણશીલ હોય છે. [૧૮] તેના સિવાયના જે બાકીના ચંદ્ર-સૂર્ય-ગ્રહ-તારા અને નક્ષત્રો છે, તેને ગતિ કે સાર નથી, તેને અવસ્થિત જાણવા, [૧૮૨] એ પ્રમાણે જંબૂદ્વીપમાં બમણાં, લવણમાં ચારગુણા, તેનાથી ત્રણગુણા ચંદ્ર-સૂર્યો ધાતકીખંડમાં છે. [૧૮૩] આ દ્વીપમાં બે ચંદ્ર, ચાર લવણસમુદ્રમાં, ધાતકીખંડમાં બાર ચંદ્ર અને સૂર્યો હોય છે. [૧૮૪] ઘાતકીખંડથી આગળ-આગળ ચંદ્રનું પ્રમાણ ત્રણગણું અને પૂર્વના ચંદ્રને ઉમેરીને થાય છે. [૧૮૫] નક્ષત્ર, ગ્રહ, તારાનું પ્રમાણ જો જાણવું હોય તો તે ચંદ્રથી ગુણિત કરવાથી પણ તે પ્રાપ્ત થઈ શકે છે. [૧૮૬] મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્ર-સૂર્યોની જ્યોત્સના અવસ્થિત છે. ચંદ્ર અભિજિત્રી, સૂર્ય પુષ્પથી યુક્ત હોય છે. [૧૮૭] ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર અન્યૂન પચાશ હજાર યોજન છે. [૧૮૮] સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર મનુષ્ય ક્ષેત્રની બહાર એક લાખ યોજન હોય છે. [૧૮૯] મનુષ્યલોક બહાર સૂર્ય-ચંદ્રથી, ચંદ્ર-સૂર્યથી અંતરિત થાય છે, તેમની લેશ્યા આશ્ચર્યકારી-શુભ અને મંદ હોય છે. [૧૯૦] એક ચંદ્રનો પરિવારમાં ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો હોય છે. હવે હું તારાગણનું પ્રમાણ કહીશ. [૧૯૧] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૦૫ કોડાકોડી તારાગણ છે. [૧૯૨] મનુષ્યક્ષેત્રમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો ઉધ્વોત્પન્ન, કલ્પોત્પન્ન, વિમાનોત્પન્ન, ચારોત્પન્ન, ચાર સ્થિતિક, ગતિરતિક, ગતિસમાપ છે ? તે દેવો ઉર્વોત્પક નથી, કલ્પોષક નથી, વિમાનોત્પન્ન છે, ચારોક છે, ચારસ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપક છે, ઉર્ધ્વમુખ કદંબપુષ્પ 24/12 સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ સંસ્થાન સંસ્થિત, હજાર યોજન તાપક્ષેત્રવાળા, બાહ્ય પર્યાદાથી વિકૃર્વિત હજારો મહા આહત નૃત્ય ગીત વાજિંત્ર તંત્રી તલતાલ મુટિત ધન મૃદંગના પટુ પ્રવાદિત રવ વડે, મહા ઉત્કૃષ્ટ સીંહનાદના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્ત મંડલ ચારથી અનુપરિવર્તન કરે છે. ત્યારે તે દેવોનો ઈન્દ્ર જ્યારે સવે છે, તે કઈ રીતે અહીં વિચરે છે ? તો ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને અંગીકાર કરીને વિચરે છે સાવત્ અહીં બીજો ઈન્દ્ર જ્યારે ઉત્પન્ન થાય છે. તે ઈન્દ્રસ્થાન કેટલાં કાળથી વિરહિત કહેલ છે ? તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ રહે. મનુષ્યક્ષેત્રની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો શું ઉર્વોત્પન્ન, કલ્પોન્ન, વિમાનોત્પન્ન, ચારસ્થિતિક, ગતિતિક, ગતિસમાપક છે ? તે દેવો ઉર્વોત્પન્ન નથી, કૌત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે, ચારોત્પન્ન નથી, ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિમાપક નથી, પક્વ ઇંટના સંસ્થાનથી સંસ્થિત છે, લાખ યોજન તાપક્ષેત્રવાળા છે, બાહ્ય વૈક્રિય પર્યાદા વડે લાખો મહાત્ હત, નૃત્ય, ગીત, વાજિંત્ર સાવત્ રવ વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. ૧૩૮ તે દેવો સુખલેશ્યા, મંદàશ્યા, મંદાતપàશ્યા, ચિત્રાંતર લેશ્યા, અન્યોન્ય સમવગાઢ લેશ્યા, ફૂટની માફક સ્થાનસ્થિત, તે પ્રદેશમાં ચારે દિશા-વિદિશાને અવભાસિત કરતાં, ઉધોતીત કરતા તાપિત કરતા, પ્રભાસિત કરતાં રહે છે. ત્યાં તે દેવોનો ઈન્દ્ર જ્યારે ચવે છે, તેઓ ત્યારે શું કરે છે ? ત્યારે યાવત્ ચાર-પાંચ સામાનિક દેવો તે સ્થાનને પૂર્વવત્ યાવત્ છ માસ વિરહકાળ રહે છે. • વિવેચન-૧૭૫ થી ૧૯૨ - કયા કારણે શુક્લ પક્ષમાં ચંદ્ર વધે છે ? ક્યા કારણે ચંદ્ર કૃષ્ણ પક્ષમાં હાનિ થાય છે ? કયા પ્રભાવથી ચંદ્રનો એક પક્ષ કૃષ્ણ થાય છે ? એક પક્ષ શુક્લ થાય છે ? એમ પૂછતાં ભગવંતે કહ્યું – સૂત્રમાં રાહુનો ઉલ્લેખ કરાયેલ છે. આ રાહુ બે ભેદે છે, તે આ પ્રમાણે – પર્વરાહુ અને નિત્યરાહુ. તેમાં પર્વરાહુ તે કહેવાય જે ક્યારેક ક્યાંકથી આવીને નિજ વિમાન વડે ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનને આંતરે છે. આંતરીને લોકમાં તે “ગ્રહણ' તરીકે પ્રસિદ્ધ છે. તે અહીં ન લેવો. જે નિત્ય રાહુ છે, તેનું વિમાન કૃષ્ણ છે. તેવા જગત્ સ્વભાવથી ચંદ્ર સાથે સર્વકાળ અવિરહિત છે તથા ચાર આંગળ વડે અપ્રાપ્ત રહી ચંદ્રવિમાનની નીચે ચરે છે. એ પ્રમાણે ચરતાં શુક્લપક્ષમાં ધીમે-ધીમે ચંદ્રને પ્રગટ કરે છે અને કૃષ્ણપક્ષમાં ધીમે ધીમે ચંદ્રને આવરે છે. તેથી કહે છે અહીં બાસઠ ભાગ કરીને ચંદ્રવિમાનના બે ભાગ ઉપરના - Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ છોડીને બાકીનાને પંદર ભાગે ભાગ દેતાં ચાર ભાગો પ્રાપ્ત થાય છે, તે ૬૨-શબ્દથી કહેવાય છે - ૪ - આ વ્યાખ્યા જીવાભિગમની ચૂર્ણિ આદિના દર્શનથી કરેલ છે, સ્વમતિથી નહીં. ૧૭૯ આ જ ગાથાના વ્યાખ્યાનમાં જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે – ચંદ્રવિમાનને ૬૨ભાગ કરાય છે. પછી પંદર વડે ભાગ દેતાં, તેમાં ચાર ભાગો ૬૨/૧૫ ભાગથી આવે અને શેષ બે ભાગ રહે. આટલાં દિવસે - દિવસે શુક્લ પક્ષમાં ચંદ્ર રાહુ વડે મૂકાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે – શુક્લપક્ષના દિવસે-દિવસે ચંદ્ર બાસઠ ભાગથી વધે છે. સંપ્રદાયના વશથી જ સૂત્રની વ્યાખ્યા કરવી, પોતાની બુદ્ધિ વડે ન કરવી, સંપ્રદાય ચયોક્ત સ્વરૂપ છે. તેમાં શુક્લપક્ષના દિવસમાં જે કારણથી ચંદ્ર ૬૨-૬૨ ભાગોને અર્થાત્ ૬૨ ભાગોના ચાર-ચાર ભાગ યાવત્ વધે છે. જ્યારે કૃષ્ણપક્ષમાં દિવસે-દિવસે તે જ ૬૨ ભાગના હોતાં ચાર-ચાર ભાગોને ઘટાડે છે. આ જ વાત કહે છે – કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન રાહુવિમાન સ્વકીય પંદર ભાગથી ચંદ્રવિમાનને પંદર ભાગો વડે ઢાંકે છે. શુક્લ પક્ષમાં, ફરી તે જ પ્રતિદિને પંદર ભાગને સ્વકીય પંદર ભાગ વડે છોડે છે, ચંદ્રને મુક્ત કરે છે. અહીં શું કહેવા માંગે છે ? કૃષ્ણપક્ષમાં એકમથી શરૂર કરીને પોતાના ૧૫ ભાગથી પ્રતિદિવસ એકૈક પંદર ભાગ ઉપરના ભાગથી આરંભીને આચ્છાદિત કરે છે. શુક્લપક્ષમાં એકમથી શરૂ કરીને તે જ ક્રમથી પ્રતિદિન એકૈક પંદરમાં ભાગને પ્રગટ કરે છે. તેનાથી જગમાં ચંદ્રમંડલની વૃદ્ધિ-હાનિ લાગે છે. સ્વરૂપથી વળી ચંદ્રમંડલ અવસ્થિત જ છે, તેમ જાણવું. તથા કહે છે – રાહુવિમાન વડે પ્રતિદિન ક્રમથી અનાવરણ કરણથી ચંદ્ર વધતો દેખાય છે. રાહુવિમાન વડે પ્રતિદિવસ ક્રમથી આવરણ કરણથી પ્રતિહાનિ પ્રતિભાસ ચંદ્રના વિષયમાં છે આ જ અનુભાવથી - કારણથી એક પક્ષ કૃષ્ણ હોય છે. જેમાં ચંદ્રની પરિહાનિ પ્રતિભાસે છે. શુક્લમાં ચંદ્રની વૃદ્ધિ થાય છે. મનુષ્યક્ષેત્રની અંદર પાંચ પ્રકારે જ્યોતિકો હોય છે. તે આ પ્રમાણે – ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ શબ્દથી નક્ષત્ર અને તારા થાય છે. ચોપન - ચાર યુક્ત. મનુષ્ય ક્ષેત્રથી આગલ જે શેષ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારો, નક્ષત્રો છે અર્થાત્ તેના વિમાનો છે, તેમને ગતિ નથી. સ્વસ્થાનથી ચલન નથી. વાર - મંડલગતિથી પરિભ્રમણ નથી, તેથી તેમને અવસ્થિત છે તેમજ જાણવા. એ પ્રમાણે હોવાથી એકૈક ચંદ્ર-સૂર્ય જંબુદ્વીપમાં બે ગણાં થાય છે અર્થાત્ બે ચંદ્ર અને બે સૂર્ય જંબુદ્વીપમાં. લવણ સમુદ્રમાં તે એક સૂર્ય-ચંદ્ર ચારગુણા થાય છે. સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અર્થાત્ ચાર ચંદ્રો અને ચાર સૂર્યો લવણ સમુદ્રમાં હોય છે, તેમ કહે છે. લવણસમુદ્રમાં રહેલ ચંદ્ર અને સૂર્યથી ત્રણ ગુણા ધાતકી ખંડમાં હોય છે. અર્થાત્ બાર ચંદ્ર અને બાર સૂર્યો. ધાતકીખંડ જેની આદિમાં છે, તે ધાતકીખંડ વગેરે દ્વીપમાં અને સમુદ્રમાં ઉદ્દિષ્ટ ચંદ્ર બાર આદિ છે, ઉપલક્ષણથી આ સૂર્ય-ચંદ્ર ત્રણગણાં કરીને ઉદ્દિષ્ટ ચંદ્રયુક્ત દ્વીપ કે સમુદ્રથી પહેલાં જંબુદ્વીપને આદિ કરીને જે પૂર્વના ચંદ્ર, તે આદિ ચંદ્ર, તેના વડે સૂર્ય સહિત જેટલાં થાય, આટલું પ્રમાણ કાલોદાદિમાં થાય છે. તેમાં ધાતકીખંડદ્વીપમાં ઉદ્દિષ્ટ ચંદ્ર ૧૨ છે, તેને ત્રણગણાં કરવાથી થાય-૩૬, એ પૂર્વેના ચંદ્રો-૬, તે આ રીતે – બે ચંદ્ર જંબુદ્વીપના અને ચાર ચંદ્રો લવણસમુદ્રના, એ રીતે બધાં મળીને ૪૨-ચંદ્રો થાય. કાલોદ સમુદ્રમાં આટલા ચંદ્રો છે. આ જ કરણવિધિ સૂર્યોની પણ છે. તેથી સૂર્ય પણ-૪૨-જાણવા. તથા કાલોદ સમુદ્રમાં-૪૨ ચંદ્રો ઉદ્દિષ્ટ છે, તેને ત્રણગુણા કરીએ. આવશે-૧૨૬. પૂર્વેના ચંદ્રો છે-૧૮, તે આ રીતે જંબુદ્વીપમા-૨, લવણસમુદ્રમાં-ચાર, ધાતકીખંડમાં બાર આ આદિમ ચંદ્ર સહિત ૧૨૬. બધાં મળીને ૧૪૪ થશે. પુષ્કરવરદ્વીપમાં આટલાં ચંદ્રો અને આટલાં જ સૂર્યો જાણવા. ૧૮૦ એ પ્રમાણે બધાં દ્વીપસમુદ્રોમાં આ કરણ અનુસાર ચંદ્રોની સંખ્યા જાણવી જોઈએ. હવે પ્રતિદ્વીપ-પ્રતિસમુદ્ર ગ્રહ-નક્ષત્ર-તારા પરિમાણ જાણવાનો ઉપાય કહે છે – વિપતારા અહીં છેલ્લે અગ્ર શબ્દ છે, તે પરિણામવાચી છે. જે દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્ર પરિમાણ, ગ્રહપરિમાણ, તારા પરિમાણને જાણવાને ઈચ્છે છે, તે દ્વીપ કે સમુદ્રના સંબંધી ચંદ્ર વડે એક ચંદ્રના પરિવારભૂત નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ અને તારાના પરિમાણને ગુણતાં જે થાય છે. તેટલું પ્રમાણ તે દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્રાદિ ત્રણેના પરિમાણ આવશે. જેમ લવણ સમુદ્રમાં નક્ષત્રાદિ પરિમાણ જાણવા ઈચ્છા છે. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો એક ચંદ્રના પરિવારભૂત જે ૨૮-નક્ષત્રો છે, તેને ચાર વડે ગુણીએ તેથી આવશે૧૧૨. લવણસમુદ્રમાં આટલા નક્ષત્રો છે તેમ જાણવું. એક ચંદ્રના પરિવારભૂત-૮૮ ગ્રહો છે. તેને ચાર વડે ગુણીએ. તેનાથી આવશે૩૫૨. આટલા લવણસમુદ્રમાં ગ્રહો છે. તથા એક ચંદ્રના પરિવારભૂત તારાગણ કોડાકોડી-૬૬,૯૭૫ છે. તેને ચાર વડે ગુણીએ, તો આવશે-૨,૬૭,૯૦૦ કોડાકોડી. આટલાં લવણસમુદ્રનો તારાગણ છે. એ પ્રમાણે નક્ષત્રાદિની સંખ્યા પૂર્વે કહી જ છે. એ પ્રમાણે બધાં દ્વીપ-સમુદ્રોમાં નક્ષત્રાદિ સંખ્યા પરિમાણ કહેવું. માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોના તેજ અવસ્થિત હોય છે. અર્થાત્ સૂર્યો સદૈવ ઉષ્ણ તેજ રહિત હોય, મનુષ્યલોકના ગ્રીષ્મકાળ માફક અતિ ઉષ્ણ તેજ વાળો કદિ ન હોય. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ ૧૮૧ તથા મનુષ્ય ક્ષેત્રથી બહાર બધાં ચંદ્રો સર્વદા અભિજિત્ નામથી યુક્ત અને સૂર્ય પુષ્પ વડે યુક્ત હોય છે. મનુષ્ય ફોનની બહાર ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર પરિપૂર્ણ ૫૦,૦૦૦ યોજન હોય છે. એ પ્રમાણે સૂર્યનું અને ચંદ્રનું પરસ્પર અંતર કહ્યું. પે ચંદ્ર અને ચંદ્રનું તથા સૂર્ય અને સૂર્યનું પરસ્પર અંતર કહે છે - ૪ - માનુષોતર પર્વતની બહાર સૂર્ય-સૂર્યનું પરસ્પર અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર હોય છે એક લાખ યોજન. તેથી કહે છે – ચંદ્રથી અંતરિત સૂર્ય અને સૂર્ય અંતરિત ચંદ્ર વ્યવસ્થિત છે. ચંદ્ર-સૂર્યોના પરસ્પર સંત-૫૦,૦૦૦ ચોજન છે. તેથી તેમનું પરસ્પર અંતર લાખ યોજના થાય. હવે બહારના ચંદ્ર-સૂર્યોની પંક્તિમાં અવસ્થાન કહે છે - મનુષ્ય લોકની બહાર પંક્તિમાં રહેલ સૂર્યથી અંતરિતચંદ્ર અને ચંદ્ર અંતરિત સૂર્યદીપ્ત- અર્થાત - ભાસ્વર છે. તે ચંદ્રસૂર્યકેવા પ્રકારના છે ? ચિમાંતર વૈશ્યાકા. ચિત્ર તરલેશ્યા-પ્રકાશરૂપ જેમાં છે, તે તથા. તેમાં ચિત્રઅંતર ચંદ્રોના સૂર્ય અંતરિતપણાથી અને સૂર્યના ચંદ્રાંતરિતવણી છે. ચિત્રલેશ્યા ચંદ્રની શીતરશ્મિત્વથી અને સૂર્યની ઉણરશ્મિત્વથી છે. લેશ્યાના વિશેષ પ્રદર્શનાર્થે કહે છે - સુખલેશ્યા, ચંદ્રની મનુષ્યલોકના શીતકાલ જેવી નથી કેમકે તે અત્યંત શીતરશ્મિ છે. સૂર્યની મંડલેશ્યામનુષ્યલોકના ઉનાળા જેવી નથી, પણ એકાંતે ઉણ રશ્મિ છે, તેમ જાણવું. તત્વાર્થ ટીકાકાર હરિભદ્રસૂરિજી કહે છે - અત્યંત શીત ચંદ્ર નથી કે સૂર્ય પણ અતિ ઉષ્ણ નથી. પણ બંને સાધારણ છે. અહીં આમ કહેલ છે – જે દ્વીપ કે સમુદ્રમાં નક્ષત્ર આદિ પરિમાણ જાણવાની ઈચ્છા હોય, તેમાં એક ચંદ્ર પરિવારભૂત નક્ષત્ર આદિ પરિમાણ તેટલા ચંદ્રો વડે ગુણવું જોઈએ. પછી એક ચંદ્ર પરિવારભૂત ગ્રહોની સંખ્યા કહે છે – તે બંને ગાથાઓ નિષદ સિદ્ધ છે. મનુષ્યોગની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ દેવો છે, તે શું - વિશેષણો નીચે મુજબ છે.] o ઉtવપપલ- સૌઘમિિદ બાર કલ્પોથી ઉર્વ ઉપપ ઉદેવપપણ કહેવાય છે. o ભોપપન્ન- કલા એટલે સૌધર્માદિ, તેમાં ઉપપન્ન. o વિમાનોપપન્ન- વિમાનમાં - સામાન્યથી ઉપપH. • ચારોપપન્ન - વાર - મંડલગતિથી પરિભ્રમણ, તે રીતે ઉપપન્ન ચારને આશ્રીતે ઉપપન્ન. ૦ ચારસ્થિતિક-વાર ચોક્ત સ્વરૂપ, સ્થિતિ - અભાવ જેમાં છે, તેયારસ્થિતિક અર્થાત્ ચાર સહિત. ૦ ગતિરતિક - ગતિમાં રતિ-આસક્તિ, પ્રીતિ જેમાં છે તે. આના વડે ગતિમાં રતિમાસ કહી, હવે સાક્ષાત્ ગતિનો પ્રશ્ન કરે છે. 0 ગતિસમાપન્ન- ગતિયુક્ત. એમ પ્રશ્ન કરતાં ભગવંતે કહ્યું તે ચંદ્રાદિ દેવો ઉપપન્ન નથી, કપોપપન્ન પણ નથી, પરંતુ વિમાનોપપન્ન છે, ચારોપપ• ચાર સહિત છે, ચારસ્થિતિક નથી. તેવા સ્વભાવથી પણ ગતિરતિક, સાક્ષાત્ ગતિયુક્ત છે. ઉદર્વમુખીકૃત કલંબુડાપુપ સંસ્થાન સંસ્થિત યોજન સાહસિક વડે, અનેક યોજના સહસ પ્રમાણ તાપગ વડે, સાહસિક-અનેક સહસ સંખ્યા વડે બાહ્ય પર્ષદા વડે. વૈકુર્વિકા-વિકુર્વિત વિવિધરૂપ ધારિણી. મોટા રવ વડે એ યોગ છે - તે જોડવું. મત - અક્ષત, જ નાટ્યો, ગીતો, વાદિળો અને જે તંત્રી-વીણા, જે હસ્તકાલ, જે ટિસ-બાકીના વાઘો, જે ધન-ધનાકાર ધ્વનિ સાધચ્ચેથી. પટુ પ્રવાદિત-નિપુણ પુરુષ વડે પ્રવાદિત મૃદંગ, તેના રવ વડે - તથા - સ્વભાવથી ગતિરતિક બાહ્ય પર્ષદા અંતર્ગતુ દેવો વડે વેગથી જતાં વિમાનોમાં ઉત્કર્ષ વશથી જે સીંહનાદો કરાતા એવા જે બોલ, વન • મોઢા ઉપર હાથ દઈને મોટા શબ્દોથી પૂત્કરણ. અને જે વનજિન - વ્યાકુળ શબ્દ સમૂહ, તેનો સ્વ. વિશિષ્ટ શું છે ? તે કહે છે - છ અતીવ સ્વચ્છ, અતિ નિર્મળ કેમકે જાંબૂનદ રનની બહુલતા છે. પર્વતરાજ - પર્વતન્દ્રને પ્રદક્ષિણાવર્ત મંડલવાર જે રીતે થાય, તે રીતે મેરુને અનુલક્ષીને પર્યટન કરે છે. ફરી પ્રશ્ન કરે છે - તે જયોતિક દેવોનો ઈન્દ્ર જ્યારે સ્ત્રવે છે, ત્યારે તે દેવો ઈન્દ્ર વિરહકાળે કઈ રીતે કરે છે ? ભગવંતે કહ્યું- ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો એકઠાં થઈને તે શૂન્ય ઈન્દ્ર સ્થાનને સ્વીકારીને વિચારે છે - તે ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે. -x કેટલો કાળ સુધી ઈન્દ્રસ્થાનનું પરિપાલન કરે છે ? કહે છે - જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય. ઈન્દ્ર સ્થાન કેટલો કાળ ઉપપાતથી વિરહિત કહેલો છે ? ભગવંતે કહ્યું- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ. તા થવા i ઈત્યાદિ પ્રમ્નસૂત્ર, પૂર્વવત્ કહેવું - x - ભગવંતે કહ્યું - x - તે મનુષ્યફોગથી બહાર રહેલાં ચંદ્રાદિ દેવો ઉર્વોપપન્ન નથી, કભોપપન્ન નથી, પરંતુ વિમાનોપપ છે. તથા ચારયુકત નથી પરંતુ ચારસ્થિતિક છે. તેથી જ ગતિરતિક પણ નથી ગતિ સમાપન્નક નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૭૫ થી ૧૯૨ ૧૮૩ પાકેલી ઇંટના સંસ્થાનથી સંસ્થિત અને લાખ યોજન તાપક્ષોત્ર વડે યુક્ત. જેમ પાંકેલી ઇંટ લંબાઈથી દીર્ધ હોય, વિસ્તારથી નાની હોય, ચતુસ હોય, તે પ્રમાણે તે મનુષ્ય શોત્રથી બહાર રહેલ ચંદ્ર-સૂર્યનું આતપ ક્ષેત્ર લંબાઈથી અનેક લાખ યોજના પ્રમાણ અને વિસ્તારથી એક લાખ યોજન હોય. આવા પ્રકારના આતપ ક્ષેત્ર વડે અનેક હજાર સંખ્યક બાહ્ય પર્વદા વડે -x-x - મોટી. સ્વર્ગમાં થવાથી દિવ્ય એવા ભોગોપભોગ - ભોગને યોગ્ય શબ્દાદિ ભોગોને ભોગવતા વિચરે છે. કઈ રીતે? તે કહે છે - શુભલેશ્યા. આ ચંદ્રનું વિશેષણ છે. તેથી અતિ શીતતેજવાળા નહીં, પરંતુ સુખોત્પાદક હેતુ પરમ લેશ્યાવાળા એવો અર્થ થાય છે. મંડલેશ્યા- આ વિશેષણ સૂર્ય પ્રતિછે. તે કહે છે કે- મંદ આતપલેશ્યા. - અતિ ઉષ્ણ સ્વભાવના નહીં તેવી આતપરૂપ લેશ્યા - રશ્મિનો સમૂહ જેમાં છે તે. વળી ચંદ્ર-સૂર્ય કેવા છે ? તે કહે છે - ચિકાંતરલેશ્યા, ચિત્ર અંતર - અંતરાલ લેગ્યા જેની છે તે. આનો ભાવાર્થ પૂર્વે કહેવાઈ ગયેલ છે. તે આવા સ્વરૂપના ચંદ્ર અને સૂર્ય પરસ્પર અવગાઢ લેશ્યા વડે. તેથી કહે છે – ચંદ્ર અને સૂર્યોની પ્રત્યેકની લેણ્યા લાખ યોજન પ્રમાણ ચંદ્રસૂર્યોનો વિસ્તાર અને સૂચિ પંક્તિ વડે વ્યવસ્થિત પરસ્પર અંતર ૫૦,000 યોજન છે. તેથી ચંદ્રપ્રભા સંમિશ્ર અપભા અને સૂર્યપ્રભા સંમિશ્ર ચંદ્રપ્રભા, પરસ્પર અવગોઢા લેશ્યા વડે (સિમાંતર વિશેષણ છે.] દાનવ - પર્વત ઉપર વ્યવસ્થિત શીખરની જેમ સ્થાન સ્થિ-સદૈવ એક. સ્થાને સ્થિતત પ્રદેશોને પોતપોતાની નીકટના ઉધોતી-અભાસિત-તાપિત-પ્રકાશિત કરે છે. શેષ કથન પૂર્વવત્ -x- કહેવું. • સૂઝ-૧૯૩ : તે પુરવરદ્વીપને પુષ્કરોદ નામક વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત સમુદ્ર સવ ચાવત રહેલ છે. તે પુષ્કરોદ સમુદ્ર શું સમચકવાલ સંસ્થિત છે યાવતુ તે વિષમ ચક્રવાલ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ આ આલાવા વડે-વણ દ્વીપ અને વરુણોદ સમુદ્ર - ક્ષીરવર દ્વીપ અને ક્ષીરવર સમુદ્ર. - તવર દ્વીપ અને ધૃતોદ સમુદ્ર. - ક્ષોદવર દ્વીપ અને ક્ષોતોદ સમુદ્ધ. – નંદીશ્વર હીપ અને નંદીશ્વર સમુદ્ર. - અરુણોદ હીપ અને અરુણોદ સમુદ્ર. - અણવર દ્વીપ અને અણવર સમુદ્ર. - અણવરાવભાસ દ્વીપ અને અણવરાવભાસ સમુદ્ર - કુંડલદ્વીપ અને કુંડલોદ સમુદ્ર. - કુંડલવરદ્વીપ અને કુંડલવર સમુદ્ર. - કુંડલવરાવભાસ દ્વીપ અને કુંડલવરાવભાસ સમુદ્ર આ બધાં જ અનંતર કહેલ દ્વીપ અને સમુદ્રોના વિદ્ધભ અને પરિક્ષેપ, જ્યોતિકો પુષ્કરોદ સાગર સમાન જાણવા. તે કુંડલવરાવભાસ સમુદ્રને ચક દ્વીપ કે જે વૃત્ત, વલયાકાર સંસ્થાના સંસ્થિત છે, તે સર્વતઃ ચાવત રહેલ છે. તે ચકહN | સમચકવાd યાવત તે દ્વીપ વિષમ ચકવાત સંસ્થિત નથી. - તે ચકહીપ કેટલા સમયકાલ વિદ્ધભથી છે ? કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું? તે અસંખ્યાત હજાર યોજન ચક્રવાલ વિર્કમથી, અસંખ્યાત હજાર યોજના પરિક્ષેપથી કહેલ છે. તે ચકદ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે આદિ પ્રસ્ત. તે ચકહીપમાં અસંખ્યાત ચંદ્રો પ્રભાસિત છે ઈત્યાદિ યાવત્ અસંખ્યાત તારાગણ કોડાકોડી શોભે છે. એ પ્રમાણે ચકસમુદ્ર, ચકવરદ્વીપ-ચકવરોદ સમુદ્ર, રુચકવરાવભાસ હીપ - ડુચકવરાવભાસ સમુદ્ર, એ પ્રમાણે ત્રિપલ્યાવતાર જાણવા યાવતુ સૂર્ય દ્વીપસૂયદ સમુદ્ર, સૂરવર હીપ-સૂરવર સમુદ્ર, સૂરાવભાસ હીપ-સૂરાવભાસ સમુદ્ર [ઉકત બધાં દ્વીપ અને સમુદ્રોના વિષંભ, પરિક્ષેપ, જ્યોતિક ચકવરદ્વીપ સદેશ છે. તે સૂરવરાવભાસોદ સમુદ્રને દેવ નામક વૃત્ત અને વલય આકાર સંસ્થાન સંસ્થિત સર્વે દિશા-વિદિશામાં ચોતરફથી વીંટાયેલ રહેલ છે, યાવતું વિષમચક્રવાલ સંસ્થિત નથી. તે દેવ દ્વીપ કેટલાં ચકવાલ વિષંભથી અને કેટલી પરિધિ થકી કહેલો છે, તેમ કહેવું અસંખ્યાત હજારો યોજન ચક્રવાલ વિર્લભ વડે છે, સંખ્યાત હજારો યોજના પરિધિથી કહેલ છે. સંસ્થિત નથી. તે પુષ્કરોદ સમુદ્ર કેટલા ચક્રવાલ વિકંભથી અને કેટલાં પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ? તે સંખ્યાત લાખ યોજન આયામ-વિલકંભથી અને સંખ્યાત હજાર યોજના પરિક્ષેપથી કહેલ છે. તે પુષ્કરોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે. પ્રા. પૂવવ4 જાણવો. પૂર્વવતુ તે પુરોદ સમુદ્રમાં સંખ્યાતા ચંદ્રો પ્રભાસિત છેo ઈત્યાદિ વાવ સંખ્યાતા કોડાકોડી તારાગણની શોભા શોભિત હતી-છે-રહેશે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૯૩ ૧૮૫ તે દેવદ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે આદિ પૂર્વવત્ બધાં પ્રનો કરી તેવા તે દેવ દ્વીપમાં અસંખ્યાત ચંદ્રો પ્રભાસિત છેઈત્યાદિ યાવત્ અસંખ્યાત કોડાકોડી તારાગણ શોભે છે. એ પ્રમાણે દેવોદ સમુદ્ર, નાગદ્વીપ-નાગોદ સમુદ્ર, યક્ષ હીપ-ચક્ષોદ સમુદ્ર, ભૂતદ્વીપ-ભૂતો સમુદ્ર, સ્વયંભૂરમણ હીપ-સ્વયંભૂરમણ સમુદ્ર, તે બધાં દેવદ્વીપ સમાન છે. • વિવેચન-૧૯૩ : -x-x- પુકરવર x- દ્વીપને પુષ્કરોદ નામક સમુદ્ર જે વૃત્ત અને વલયાકાર સંસ્થિત છે, બધી બાજુથી-ચોતરફથી દ્વીપને વીંટળાઈને રહેલ છે. yકરોદ સમુદ્રમાં જળ અતિ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તથ્ય-પરિણામ, સ્ફટિકવણની આભાયુક્ત, સ્વભાવિક ઉદકરસ છે. તેમાં બે દેવો આધિપત્ય અને પરિપાલન કરતા રહેલ છે તે આ પ્રમાણે - શ્રીધર અને શ્રીપ્રભ. તેમાં શ્રીઘર પૂર્વાદ્ધાધિપતિ અને શ્રીપભ-પશ્ચિમાદ્ધધિપતિ છે. વિકૅમાદિ પરિમાણ [આ સમુદ્રના સુગમ છે. આ અનંતર કહેલ આલાવા વડે વણવરદ્વીપ કહેવો. ત્યારપછી વરુણોદ સમુદ્ર, પછી ક્ષીસ્વરદ્વીપ-ક્ષીરોદ સમુદ્ર ઈત્યાદિ. સૂત્રપાઠ આ પ્રમાણે છે - તેyકરોદ સમુદ્રને વણવર દ્વીપ, જે વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, ચારે દિશા-વિદિશાથી વીંટળાઈને રહેલ છે, ઈત્યાદિ. વરુણદ્વીપમાં વરુણ અને વરુણપ્રભ ને દેવો-સ્વામીઓ. વિશેષ એ કે- વરુણ પૂવદ્ધાધિપતિ છે અને વરુણપ્રભ પશ્ચિમાદ્ધનો અધિપતિ છે. એમ સર્વત્ર કહેવું. વરુણોદ સમુદ્રમાં પરમ સુજાત, મૃઢીકારસ નિષ્પન્ન રસથી અપીટતર આસ્વાદ જળ છે. વાણી અને વાણીપ્રભ નામે ત્યાં બે દેવો છે. [શેષ કથન પૂર્વવ.]. ક્ષીરવરદ્વીપમાં પંડર અને સુપદંત બે દેવો છે. ક્ષીરોદ સમુદ્રમાં જાત્ય પંડ્ર-ઈલ્લુચારિણી ગાયનું જે દૂધ, તે સિવાયની ગાયોને અપાય છે, તેનું પણ દૂધ અન્યને, તેનું પણ અન્યને, એ પ્રમાણે ચોથા સ્થાને રહેલ દૂધને પ્રયત્નથી મંદાગ્નિ વડે વયિતના જાય ખાંડથી મર્ચંડિકાથી સંમિશ્રનો જેવો રસ છે, તેનાથી પણ ઈષ્ટતર સ્વાદને તકાળ વિકસિત કર્ણિકાર પુષ વર્ણ સભાનું જળ છે. તેમાં વિમલ અને વિમલપ્રભ દેવો છે. ગૃતવર દ્વીપમાં કનક અને કનકપ્રભ દેવ છે. વૃતોદ સમદ્રમાં સધવિર્યંદિતગોળ-ઘીનો આસ્વાદ છે, તકાળવિકસિત કર્ણિકાર પુપના વર્ણની આભા જેવું જળ છે તેમાં કાંત અને સુકાંત દેવો છે. ઈસુવરદ્વીપમાં સુપભ અને મહાપ્રભ દેવો છે. ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ | ઈક્ષવર સમુદ્રમાં જાત્ય વરપંડ્રની ઈક્ષના અપનીત મૂળના ઉપના મિભાગોના વિશિષ્ટ ગંધદ્રવ્ય પરિવાસિતનો જે રસ, ગ્લષ્ણ વસ્ત્રથી ગાળેલ હોય તેનાથી પીટતર સ્વાદી જળ. તેમાં પૂર્ણ અને પૂર્ણપભ બે દેવો છે. નંદીશ્વરદ્વીપમાં કૈલાશ એ હસ્તિવાહન દેવ છે. નંદીશ્વર સમુદ્રમાં ઈક્ષરસનો આસ્વાદ જળ અને ત્યાં સુમન અને સૌમનસ બે દેવો છે. આ આઠે દ્વીપો અને આઠે સમુદ્રો એકૈકરૂપ છે. અહીંથી આગળના દ્વીપો અને સમુદ્રો ગિપ્રત્યાવતાર છે. તે આ પ્રમાણે- અરણ, અર્ણવર, અર્ણવરાવભાસ ઈત્યાદિ. તેમાં અરણદ્વીપમાં અશોક અને વીતશોક બે દેવો છે. અરુણોદ સમુદ્રમાં સુભદ્ર અને મનોભદ્ર દેવ છે. અરુણાવર દ્વીપમાં અરુણવરભદ્ર અને અરુણવમહાભદ્ર દેવ છે. અરુણવર સમુદ્રમાં અરુણવર ભદ્ર અને અરુણવરમહાભદ્ર દેવ છે. અરુણરાવભાસ દ્વીપમાં અણવરાવભાસ ભદ્ર અને અરુણવરાવભાસમહાભદ્ર બે દેવો છે. અરણવરાવભાસ સમુદ્રમાં અરુણહરાવભાસવર અને અરુણવાવભાસ મહાવર બે દેવ છે. કુંડલ દ્વીપમાં કુંડલ-કુંડલભદ્ર દેવ છે. કુંડલ સમુદ્રમાં ચક્ષુશુભ-ચક્ષુકાંત દેવ છે, કુંડલવર દ્વીપમાં કુંડલવરભદ્ર - કુંડલવરમહાભદ્ર દેવ છે. કુંડલવર સમુદ્રમાં કુંડલવરકુંડલ મહાવર દેવ છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાણભદ્ર - કુંડલ વરાવભાસ મહાભદ્ર દેવો છે. કુંડલ વરાવભાસ સમુદ્રમાં કુંડલવરાવભાસવર અને કુંડલવરાવભાસ મહાવર દેવો છે. આ સૂત્રમાં કહેલ દ્વીપ સમુદ્રો કહ્યા. અહીંથી આગળના દ્વીપ-સમુદ્ર સૂમમાં દશવિલ નથી. કુંડલવરાવભાસ સમુદ્ર પછી રુચક, પછી ચકવર, પછી ટુચકવરાવભાસ દ્વીપ અને સમુદ્ર છે. તેમાં ચકદ્વીપમાં સવર્થ અને મનોરમ દેવો, રુચક સમુદ્રમાં સુમન અને સૌમનસ દેવો, રુચકવર દ્વીપમાં રુચકવરભદ્ર અને રુચકવર મહાભદ્ર દેવ, રુચકવર સમુદ્રમાં ચકવર અને રુચક મહાવર દેવો, ચકવરાવભાણદ્વીપમાં તે નામના ભદ્ર અને મહાભદ્ર દેવો છે. રુચક વાવભાસ સમુદ્રમાં નામના ભાસવર અને ભાસમહાવર દેવો છે. કેટલાં નામો લઈ-લઈને હીપ-સમુદ્રો-કહેવા શક્ય છે ? તેથી જે કોઈ આભરણના નામો છે – હાર, અદ્ધહાર, કનકાવલિ, રત્નાવલિ આદિ છે, જે વમના નામો છે, જે ગંધનામો-કોઠપુટાદિ છે, જે ઉત્પલ નામો- જવરહ, ચંદ્રોધોતાદિ છે, જે તિલક આદિ વૃક્ષનાનામો છે, જેપન્નાનામો- શતપત્ર, સહમ્રપત્રાદિ છે, જે પૃથ્વીના નામો - શર્કર પૃથ્વી, વાલુકા પૃથ્વી આદિ છે, જે નવે નિધિ અને ચક્રવર્તીના ચૌદ રત્નો છે, લઘુ હિમવતુ આદિ વર્ષધર પર્વતો છે, પડા આદિ દ્રહો છે, ગંગા-સિંધુ આદિ નદીઓ છે, કચ્છાદિ વિજય છે, માલ્યવંતાદિ પક્ષકાર પર્વતો છે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૯/-/૧૯૩ ૧૮૩ ૧૮૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અહીં નંદીશરાદિ બધાં સમુદ્રોથી ભૂતસમુદ્ર સુધીના ઈશુરસોઇ સમુદ્ર સર્દેશ ઉદક જાણવું. સ્વયંભૂરમણ સમુદ્રનું ઉદક પુખરોદ સમુદ્રના ઉદક સદેશ છે. જંબદ્વીપ નામક અસંખ્ય દ્વીપ, લવણ નામક અસંખ્યાત સમુદ્રો એ પ્રમાણે ત્યાં સુધી કહેવા, ચાવતું સૂર્યવિરાભાસ નામક અસંખ્યાત સમુદ્રો છે. જે પાંચ દેવાદિ દ્વીપ, પાંચ દેવાદિ સમુદ્રો છે. તે એકૈક જ જાણવા. આ નામના બીજા કોઈ દ્વીપ-સમુદ્ધો નથી. આ વાતની સાક્ષી જીવાભિગમ સૂત્રમાં પણ છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૯-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૌધર્મ આદિ કલ્પોના શકાદિ ઈન્દ્રો છે, દેવકર-ઉત્તરકર-મેના આવાસોના, શકાદિ સંબંધીના, મેરુ નીકટના ગજદંતોના, કૂટાદિના, લઘુ હિમવંતાદિ સંબંધીના, કૃતિકાદિ નાગોના, ચંદ્રો અને સૂર્યોના નામો છે, તે બધાં પણ દ્વીપ-સમુદ્રોના પ્રિત્યાવતાર નામરૂપે કહેવા. જેમકે- હારદ્વીપ, હાર સમુદ્ર, હારવર હીપ-હાર વર સમુદ્ર, હારાવભાસ દ્વીપ, હારાવરાવભાસ સમુદ્રાદિ. આ બધાં દ્વીપ-સમદ્રોમાં સંખ્યાત લાખ યોજન પ્રમાણ વિકુંભ, સંખ્યાત લાખ યોજના પ્રમાણ પરિધિ, સંવાત ચંદ્ર આદિ કુંડલવરાવભાસ સમુદ્ર સુધી કહેવા. બધાં જ ઉક્ત સ્વરૂપ દ્વીપ-સમુદ્રોમાં કુંડલવરાવભાસ સમુદ્ર પર્યાના વિડંભ, પરિક્ષેપ, જ્યોતિકો પુકરોદ સાગર સમાન કહેવા. સંખ્યાત યોજન પ્રમાણ વિર્દભ, પરિક્ષેપ અને સંખ્યાત ચંદ્રાદિ વક્તવ્યતા છે. ત્યારપછી જે અન્ય સુચકનામક દ્વીપ છે, ત્યાંથી રુચકસમુદ્ર, રુચકવરદ્વીપ, રચકવસમુદ્ર, ચકવરાવભાદ્વીપ, રુચકવરાવભાસ સમુદ્રાદિમાં સંખ્યાત યોજન પ્રમાણ વિડંભ, અસંખ્યાત યોજન પ્રમાણ પરિક્ષેપ, અસંખ્યાત ચંદ્રાદિ વક્તવ્યતા છે. • x• એ રીતે ઉક્ત પ્રકારે રુચકવરાવભાસ સમુદ્રથી આગળ દ્વીપ અને સમુદ્ર પ્રિત્યાવતાર ત્યાં સુધી જાણવા યાવતું સૂર્યદ્વીપ-સૂર્ય સમુદ્ર, સૂર્યવરહીપ-સૂર્યવર સમુદ્ર, સૂર્યવરાવભાસ દ્વીપ - સૂર્યવરાવભાસ સમુદ્ર છે. જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે – અરુણાદિ દ્વીપ-સમુદ્રો શિપત્યાવતાર યાવત્ સૂર્યાવરાવભાસ સમુદ્ર. બધાં ટુચકસમુદ્રાદિથી સૂરવિરાવાસ સમુદ્ર સુધીના, વિઠંભ-પરિક્ષેપજ્યોતિકને ચકદ્વીપ સદેશકહેવા. અર્થાત્ અસંખ્યાત યોજન પ્રમાણ વિઠંભ, અસંખ્યાત યોજના પ્રમાણ પરિોપ અને અસંખ્યાત પ્રત્યેક ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારાની વક્તવ્યતા. સૂરાવભાણોદ સમુદ્ર ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ કે - આ પાંચ દેવ આદિ દ્વીપ, પાંચ દેવાદિ સમુદ્ર પ્રત્યેક એકરૂપ છે, તેનો ફરી બિપત્યાવતાર નથી. જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે કે - અંતે રહેલ પાંચ દ્વીપ, પાંચ સમુદ્રો એક પ્રકારના છે. જીવાભિગમ સૂરમાં પણ કહ્યું છે કે- દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂમણ, તે એક-એક જ કહેવા, ત્રિપ્રત્યાવતાર નથી. તેમાં દેવદ્વીપમાં બે દેવો છે - દેવભદ્ર, દેવમહાભદ્ર. દેવસમુદ્રમાં દેવવર-દેવમહાવર બે દેવો. નાગદ્વીપમાં નાગભદ્ર-નાગમહાભદ્ર બે દેવો. નાગ સમુદ્રમાં નાગવર-નાગમહાવર બે દેવો, યક્ષદ્વીપમાં યાભદ્રયક્ષમહાભદ્ર બે દેવો. યક્ષ સમુદ્રમાં ચક્ષવર-ચક્ષમહાવર બે દેવો. ભૂતદ્વીપમાં ભૂતભદ્ર-ભૂતમહાભદ્ર બે દેવો. ભૂત સમુદ્રમાં ભૂતવર-ભૂત મહાવર બે દેવો. સ્વયંભૂરમણ દ્વીપમાં સ્વયંભૂભદ્ર-સ્વયંભૂમહાભદ્ર બે દેવો. સ્વયંભૂરમણ સમુદ્રમાં સ્વયંભૂવર-સ્વયંભૂમહાવર બે દેવો છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૪ ૧૯o છે પ્રાભૃત-૨૦ છે. - X - X - છે એ પ્રમાણે ૧૯મું પ્રાકૃત કહ્યું. હવે ૨૦માંનો આરંભ કરીએ છીએ. તેનો આ અધિકાર છે - “ચંદ્રનો અનુભાવ કેવો છે ?” તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે • સૂઝ-૧૯૪ - ચંદ્રાદિનો અનુભાવ કઈ રીતે કહેલો છે ? તે વિષયમાં આ બે પતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે કે - તે ચંદ્રસૂર્ય જીવ નથી - અજીવ છે, ધન નથી • સુષિર છેશ્રેષ્ઠ શરીરઘારી નથી પણ કલેવર રૂપ છે. તેને ઉત્થાન કર્મ, ભલ, વીર્ય, પરાકાર પસકમ નથી, તેમાં વિધુત કે અશનિપાત કે સાનિત ધ્વનિ નથી. તેની નીચે ભાદર વાયુકાય સંમૂર્હ છે. નીચે બાદર વાયુકાય સંમૂર્શિત થતાં વિધુત, શનિ કે અનિતનો પણ ધ્વનિ થાય છે. વળી બીજો એક કહે છે કે- તે ચંદ્ર-સૂર્ય જીવ રૂપ છે, આજીવ નથી, ધન છે • સુષિર નથી, બાદર બોંદિધર છે - કલેવર નથી. તેને ઉત્થાન છે ચાવતું વિધુત્તનો ધ્વનિ છે. અમે એમ કહીએ છીએ કે- તે ચંદ્ર, સૂર્યદેવો મહદ્ધિક યાવતું મહાનુભાગ, શ્રેષ્ઠ વા-માળા-આભરણધારી છે તથા અવ્યવચ્છિત નયાતાથી અન્યત્ર એવી, અન્યત્ર ઉપજે છે. • વિવેચન-૧૯૪ : કયા પ્રકારે ચંદ્રાદિનો અનુભાવ-સ્વરૂપ વિશેષ કહેલ છે ? ત્યારે ભગવંતે કહ્યું - આ વિષયમાં બે પ્રતિપતિઓ છે - તેમાં ચંદ્રાદિના અનુભાવ વિષયમાં નિશે આ બે પ્રતિપતિ-પરીચિકના મતરૂપ કહી છે. તે આ પ્રમાણે - તે બેપરતીર્થિકોમણે એકપરતીર્થિક એમ કહે છે કે- તે પરતીર્થિકો પહેલાં સ્વશિષ્યો પ્રતિ અનેક વકતવ્યતા ઉપક્રમમાં ક્રમને દશવિવા માટે કહે છે – ચંદ્ર-સૂર્ય જીવરૂપ નથી, પણ જીવ છે. તે ધન-નિબિડ પ્રદેશ ઉપચય નથી. પણ શષિર છે - તથા વરબોંદિધર-પ્રધાન સજીવ સુવ્યક્ત અવયવ શરીર યુક્ત નથી, પણ કલેવર માત્ર છે. તે ચંદ્રાદિને ઉત્થાન-ઉર્વીભવન. *વા’ શબ્દ વિકલામાં કે સમુચ્ચય અર્થમાં છે. - ઉોપણા, અપક્ષેપણાદિ. વન - શરીર પ્રાણ, વીર્ય - અંતર ઉત્સાહ, પુરપાર • પૌરુષ અભિમાન, પરાક્રમ - તે જ સાધિત-અભિમત પ્રયોજન છે. બધું પૂર્વવત્. - તથા તે ચંદ્ર-સૂર્ય વિધુતને પ્રવર્તાવતી નથી, વિધુત વિશેષ રૂપ અશનિ નથી, ગર્જિત-મેઘધ્વનિ. પરંતુ ચંદ્ર-સૂર્યની નીચે પૂર્વવત્ બાદર વાયુકાયિક સંપૂર્વે છે અને નીચે બાદર વાયુકાયિક સંમૂર્તે છે. વિધુત્પણ પ્રવર્તે છે, અશનિ પણ પ્રવર્તે છે. વિધુદાદિ રૂપે પરિણમે છે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હવે ઉપસંહાર કહે છે – એક એ પ્રમાણે કહે છે. બીજા એક એમ કહે છે કે – ચંદ્ર અને સૂર્ય જીવરૂપ છે, અજીવ નથી. જેમ પૂર્વાપરતીર્થિકોએ કહ્યું તથા ધન છે, શુષિર નથી. તથા વબોંદિધર છે, કલેવર માત્રા નહીં તથા તેમાં ઉત્થાનાદિ છે. ઈત્યાદિ પૂર્વવતું વ્યાખ્યાન કરવું. તે વિધુને પણ પ્રવતવિ છે, શનિ પણ પ્રવતવિ છે, ગર્જિત પણ કરે છે. અહીં શું કહેવા માંગે છે ? વિધુતુ આદિકને સર્વ ચંદ્ર-સૂર્ય પ્રવતવિ છે. એ પ્રમાણે પરતીચિંકની પ્રતિપતિને દર્શાવીને, હવે ભગવત્ સ્વમતને કહે છે— અમે વળી એમ કહીએ છીએ, x • ચંદ્ર અને સૂર્ય - x • દેવ સ્વરૂપ છે, સામાન્યથી જીવ માત્ર નથી. તે દેવો કેવા છે? મહદ્ધિક-મહા ઋદ્ધિ, વિમાન, પરિવારાદિ જેને છે કે, મહધુતિક – શરીર, આમરણ વિષયક મહાધેતિ જેમને છે તે. મહાબલ-મહાબલ-શરીરના પ્રાણ જેમાં છે તે. મહાયશા-મોટી ખ્યાતિ જેમને છે તે. મહાસૌખ્ય • x • x • મહા સૌથવાળા તથા મહાનુભાવ-વિશિષ્ટ વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ જેમને છે તે. વરવઅઘરા ઈત્યાદિ સ્વ આયુક્ષયે ચ્યવે છે. • સૂત્ર-૧૫ : તે સહુકમ કઈ રીતે કહે છે ? તે વિષયમાં નિશે આ બે પતિપત્તિઓ કહેલી છે તેમાં એક એમ કહે છે કે - રાહુ નામે દેવ છે, જે ચંદ્ર કે સૂર્યની ગ્રસિત કરે છે. એક એમ કહે છે. એક વળી એમ કહે છે - જે ચંદ્રસૂર્યને ગ્રસે છે, તેનો રાહુ નામે કોઈ દેવ નથી.. પહેલા મતવાળો કહે છે કે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરતો રાહુ ક્યારેક અધોભાગને ગ્રહણ કરીને અધોભાગથી છોડી દે છે અધો ભાગથી ગ્રહણ કરી ઉદ4 ભાગે છોડી દે છે, ઉદd ભાગથી ગ્રહણ કરીને ઉtd ભાગથી છોડી દે છે, ડાબી બાજુથી ગ્રહણ કરીને ડાબી બાજુએ છોડી દે છે, ડાબી બાજુથી ગ્રહણ કરી જમણી બાજુએ છોડી દે છે, જમણી બાજુથી ગ્રહણ કરી ડાબી બાજુથી છોડે છે, જમણી બાજુથી ગ્રહણ કરી જમણી બાજુએ છોડી તેમાં જે એમ કહે છે કે - રાહુ જેવો કોઈ દેવ નથી. જે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. તેઓ એમ કહે છે કે – તેમાં આ પંદર કૃષ્ણવર્ણવાળા યુગલો કહેલા છે, તે આ પ્રમાણે - શૃંગાટક, જટિલક, ફારક, #d, અંજન, ખંજન, શીતલ, હિમશીતલ, કૈલાસ, અરુણાભ, પરિજજય, નભસૂર્ય, કપિલ અને પિંગલરાહુ. જ્યારે આ પંદર કૃષ્ણવર્ણવાળા યુગલો સદા ચંદ્ર કે સૂર્યને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૫ ૧૯૧ ૧૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વેશ્યાનુબદ્ધચારી હોય છે, ત્યારે માનુષ્ય લોકમાં મનુષ્યો એમ કહે છે કે – એ પ્રમાણે નિશે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા યુગલો સદા ચંદ્ર કે સૂર્યને લેસ્યાનુબદ્ધચારી ન હોય, તયારે મનુષ્યલોકમાં મનુષ્યો એમ કહે છે કે એ પ્રમાણે સહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અમે એમ કહીએ છીએ - તે સહુદેવ મહર્તિક, મહાનુભાવ, શ્રેષ્ઠવસ્ત્રધર, શ્રેષ્ઠ આભરણધર છે. સહુદેવના નવ નામો છે, તે આ પ્રમાણે – શૃંગાટક, જટિલક, ક્ષક, ગક, ઢઢ્ઢર, મગર, કચ્છ, કચ્છ, કૃણસર્ષ તે સહુ દેવનું વિમાન પાંચ વર્ષનું છે. તે પ્રમાણે – કૃષણ, નીલ, લાલ, પીળું, સફેદ. તેમાં કાળુ સહુ વિમાન ખંજન વર્ષનું છે, નીલ રાહુ વિમાન તુંબડાના વણનું છે. લાલ રાહુ વિમાન મંજિષ્ઠ વર્ષનું છે, પીળું રાહુ વિમાન હળદરના વર્ષનું છે, શુક્લ રાહુ વિમાન ભસ્મ રાશિ વર્ષનું છે. જ્યારે સહદેવ આવતા કે જતાં વિકુવા કરતાં, પરિચાર કરતાં ચંદ્ર કે સૂર્યને પશ્ચિમથી આવરે છે, સહુદેવ જ્યારે જતાં-આવતાં વિકુવણ કે પશ્ચિાર કરતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને દક્ષિણથી આવરીને ઉત્તરણી છોડે છે, ત્યારે દક્ષિણથી ચંદ્ર કે સૂર્ય દેખાય છે, ઉત્તરથી સહુ દેખાય છે. આ આલાલ વડે પશ્ચિમથી આવરીને પૂર્વથી છોડે છે. ઉત્તરથી આવરીને દક્ષિણથી છોડે છે. - જ્યારે રાહુદેવ જતાં કે આવતાં વિકુણા કે પરિચારણા કરતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને દક્ષિણ-પૂર્વથી આવરીને ઉત્તર-પશ્ચિમથી છોડે છે, ત્યારે દક્ષિણ-પૂર્વમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તર-પશ્ચિમે રાહુ દેખાય છે જ્યારે સહદવ - x - યાવતુ - x - દક્ષિણ પશ્ચિમથી આવરીને ઉત્તર-પૂર્વથી છોડે છે, ત્યારે દક્ષિણ-પશ્ચિમમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને ઉત્તર-પૂર્વમાં રાહુ દેખાય છે. આ આલાવા વડે ઉત્તર-પશ્ચિમથી આવરીને દક્ષિણ-પૂર્વમાં છોડે છે, ઉત્તરપૂર્વથી આવરીને દક્ષિણ-પશ્ચિમથી છોડે છે. જ્યારે રાહુ દેવ જતાં કે આવતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થાય છે. જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને પડખેથી છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે ચંદ્ર કે સૂર્ય વડે સહુની કુક્ષી ભૂદાઈ. - જ્યારે સહદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને છોડી દે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો એમ કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું વમન કર્યું. જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની તેયાને આવરીને મધ્યમદયથી છોડે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે રાહુ વડે ચંદ્ર કે સૂર્ય વિતરીત થયો. જ્યારે રાહુદેવ આવતાં કે જતાં ચંદ્ર કે સૂર્યની લેયાને આવરીને નીચે ચારે દિશા-ચારે વિદિશામાં રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યગ્રસ્ત છે. રાહુ કેટલા ભેદે છે ? યુવરાહુ અને પવરાહુ. તેમાં જે ધવરાહુ છે કૃષ્ણ પક્ષની એકમે ૧૫ ભાગથી ચંદ્રની તેયાને આવરણ કરતો રહે છે. તે આ પ્રમાણે : પહેલા દિને પહેલા ભાગને યાવતું પંદરમાં દિવસે પંદમાં ભાગને, છેલ્લા સમયે ચંદર રંજિત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર રેજિત કે વિરત હોય છે તે જ શુક્લ પક્ષમાં ઉઘાડ કરતાં-કરતાં રહે છે. તે પ્રમાણે - પહેલા દિવસે પહેલા ભાગને ચાવતુ ચંદ્ર વિરક્ત થાય છે, બાકીના સમયે ચંદ્ર રંજિત કે વિક્ત હોય છે. તેમાં જે પd રાહ જઘન્યથી છ માસમાં, ઉત્કૃષ્ટથી ૪ર-માસમાં ચંદ્રને અને ૪૮-માસમાં સૂર્યને ગ્રસિત કરે છે. • વિવેચન-૧૫ : કયા પ્રકારે ભગવન્! આપે સહુની ક્રિયા કહી છે ? ત્યારે ભગવંતે આ વિષયમાં બે પરતીર્થિક પ્રતિપત્તિ બતાવેલ છે - રાહુકમ વિષયમાં આ બે પ્રતિપતિ કહી છે, તે બે પરવાદી મધ્યે એક પરતીર્થિક કહે છે - તે રાહુ નામક દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે. બીજો પરતીથિંક એમ કહે છે - રાહુ નામના દેવ નથી, કે જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે. તે જ પ્રતિપત્તિ બંને દર્શાવીને હવે તેની ભાવનાર્થે કહે છે - તેમાં જે વાદી એમ કહે છે – રાહુ નામનો દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે, તે એવું કહે છે - તે એ પ્રમાણે સ્વમતભાવના કરે છે. - x - રાહુદેવ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરીને છેડેથી પકડીને છેડેથી છોડી દે છે. અઘોભાગથી ગ્રહણ કરીને અધોભાગથી જ છોડી દે છે. કદાચિત્ છેડેથી ગ્રહણ કરીને મસ્તકેયી છોડે છે, અથવા કદાચિત્ મસ્તકેથી પકડી પુંછડેથી છોડી દે છે. ઈત્યાદિ - x - કયારેક ડાબી ભુજાથી પકડીને ડાબી ભુજાથી જ છોડી દે છે. અર્થાત્ શું કહે છે ? ડાબા પડખેથી પકડીને ડાબી બાજુથી છોડી દે છે. અથવા ડાબા પડખેથી પકડીને જમણે પડખેથી છોડી દે છે અથવા કદાયિતુ જમણી બાજુથી પકડીને ડાબી બાજુએ છોડી દે છે અથવા જમણી બાજુથી પકડીને જમણી બાજુએ જ છોડી દે છે. - x - Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૫ ૧૯૩ તે બે પરતીર્થિકોમાં જ એમ કહે છે કે – સહદેવ નથી કે જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે. તેઓ એવું કહેવા માંગે છે કે – ત્યાં જગતમાં આ વક્ષ્યમાણ સ્વરૂપે પંદર ભેદે કૃષ્ણ પુદ્ગલો કહેલાં છે, તેને જ દશવિ છે સંપ્રદાય અનુસાર વૈવિકલ્યથી, સ્વીકારવું. તેથી આ અનંતરોક ૧૫-ભેદે કૃષ્ણ પુદ્ગલો સમસ્ત સદા ચંદ્ર કે સૂર્યને લેશ્યાનુંબંધચારી - ચંદ્ર સૂર્ય બિંબગત પ્રભાતુચારી હોય છે. ત્યારે મનુષ્યો એમ કહે છે કે – એ પ્રમાણે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ પગલો સમસ્ત, સાતત્યથી નહીં તેમ ચંદ્ર કે સૂર્યના લેસ્યાનુબંધચારી થાય, ત્યારે મનુષ્યો એમ કહે છે કે – એ રીતે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહે છે. એમ ઉક્ત પ્રકારે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે, તે લૌકિક વાક્ય જાણવું. * * * - ભગવંત કહે છે કે – આ પરતીર્થિકો એમ કહે છે, પણ અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી કેવલ પામીને એમ કહીએ છીએ કે રાહુ માત્ર દેવ કે પરિકર્ષિત પુગલ માત્ર નથી. ' તે રાહુદેવ મહદ્ધિક, મહાધુતિક, મહાબલી, મહાયશા, મહાસૌખ્ય, મહાનુભાવ છે, આ પદાર્થોની વ્યાખ્યા પૂર્વવતુ ભાવવી. શ્રેષ્ઠ વાધર, શ્રેષ્ઠ માચઘર, શ્રેષ્ઠ આભરણધર છે. તે રાહુ દેવના નવ નામો કહેલા છે - તે આ પ્રમાણે શૃંગાટક ઈત્યાદિ, તે સુગમ છે. સહદેવના વિમાનો પાંચ વર્ણોના કહેલા છે. અહીં શું કહેવા માંગે છે ? પાંચ વિમાનો પૃથક્ પૃથક્ કૈક વર્ણયુક્ત કહેલ છે. તે આ પ્રમાણે - કૃષ્ણ આદિ સુગમ છે. વિશેષ એ કે- રઈનન એટલે દીવાની વાટનો મળ અને લાઉય વર્ણાભ એટલે ભીના તુંબડાનાં જેવો વર્ણ. તેમાં જ્યારે રાહુદેવ કોઈ સ્થાનેથી આવતો હોય કે કોઈ સ્થાને જતો હોય ત્યારે વિકુણા કરતા - સ્વેચ્છાથી તેવી-તેવી વિક્રિયા કરતો કે પરિચરણ બુદ્ધિથી અહીં-તહીં જતો ચંદ્રની કે સૂર્યની વેશ્યા-વિમાનમાં રહેલ શ્વેતપણું પૂર્વબાજુથી, આવરીને આગળનો ભાગ આવરીને પાછળના ભાગથી નીકળી જાય ત્યારે પૂર્વભાગથી ચંદ્ર કે સૂર્ય પોતાને દસવે છે અને પશ્ચિમ ભાગે રાહુ પોતાને દર્શાવે છે. અર્થાત્ ત્યારે મોક્ષ કાળે ચંદ્ર કે સૂર્ય પૂર્વના દિશાભાગે પ્રગટ દેખાય છે અને નીચે પશ્ચિમ ભાગે સહુ. એ પ્રમાણે દક્ષિણોત્તર વિષયક સૂત્ર કહેવું. આ અનંતરોક્ત આલાવા વડે “પશ્ચિમે આવરીને પૂર્વથી નીકળી જાય, ઉત્તરેથી આવરીને દક્ષિણે નીકળી જાય” આ વિષયક બે સૂત્રો પણ કહેવા. તે આ પ્રમાણે[24/13 ૧૯૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જ્યારે રાહુદેવ આવતા વિકdણા કરતા ચંદ્ર કે સૂર્યની વૈશ્યાને પશ્ચિમેથી આવરીને પૂર્વમાં છોડે, ત્યારે પશ્ચિમમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને પૂર્વમાં રાહુ. એ પ્રમાણે બીજા સૂત્રમાં પણ કહેવું. એ પ્રમાણે (૧) દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ, (૨) દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, (૩) ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ, (૪) ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ વિષયક ચાર સૂત્રો પણ કહેવા. તા નથી જે ઈત્યાદિ સુગમ છે. વિશેષ આ ભાવાર્થ કહેવો - જ્યારે ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને સહુ રહેલો હોય ત્યારે લોકમાં એવું કહેવાય કે જેમ રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું ગ્રહણ થયેલું છે. જ્યારે રાહુ ગ્લેશ્યાને આવરીને પડખેથી મૂકે ત્યારે મનુષ્યોમાં એવું કહેવાય કે – જેમ ચંદ્ર કે સૂર્ય વડે રાહુની કુક્ષિ ભૂદાઈ. રાહુની કુક્ષિ ભેદીને ચંદ્ર કે સૂર્ય નીકળી ગયો. જ્યારે રાહુ ચંદ્રની કે સૂર્યની વેશ્યાની આવરીને પાછો સરકે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો બોલે છે કે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું વમન થયું. જ્યારે રાહુ ચંદ્ર કે સૂર્યના મધ્યભાગથી લેશ્યાને આવરીને જાય છે, ત્યારે મનુષ્યલોકમાં એવો પ્રવાદ છે કે – ચંદ્ર કે સૂર્ય સહુ વડે વ્યતિચરિત થયો. અર્થાત્ મધ્યભાગથી વિભિન્ન થયો. જયારે રાહુ ચંદ્રના કે સૂર્યના સપક્ષ-સર્વે પડખામાં પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરમાં. પ્રતિદિક્ષા સંહિતા એટલે કે બધી વિદિશામાં, લેગ્યાને આવરીને નીચે રહે છે. ત્યારે મનુષ્યમાં લોકોકિત છે કે - રાહુ વડે ચંદ્ર કે સૂર્ય સર્વપણે ગ્રહણ થયો. કહે છે - ચંદ્રવિમાનના /૬૧ ભાગ ન્યૂન યોજન પ્રમાણથી સહુ વિમાનના ગ્રહવિમાનપણાથી અધયોજના પ્રમાણત્વથી કઈ રીતે સહવિમાનનો સર્વથા ચંદ્રવિમાનના આવરણનો સંભવ છે ? તે કહે છે, જો આ ગ્રહવિમાનોનું અર્ધયોજન પ્રમાણ છે, તે પ્રાયઃ જાણવું. તેથી રાહુગ્રહનું ઉક્ત અધિક પ્રમાણ પણ વિમાન સંભવે છે, તેથી અનુપપત્તિ નથી, તેમ નહીં. બીજા વળી એમ કહે છે – રાહુ વિમાનને મહાન બહોળો અંધકાર રશ્મિ સમૂહ છે. તેથી રાહુ વિમાન નાનું હોય તો પણ મહા બહલથી તમિશ્ર રશ્મિ જાળ વડે પ્રસાર થતાં બધાં પણ ચંદ્રમંડલને આવરે છે, તેથી તેમાં કોઈ દોષ નથી. હવે રાહુના ભેદ વિશે જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે - તે સુગમ છે. ભગવંત કહે છે - રાહુ બે ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે – ધ્રુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે સદા ચંદ્રવિમાનની નીચેથી સંચરે છે, તે ઘુવરાહુ અને જે પર્વમાં - પૂર્ણિમા કે અમાસમાં યથાક્રમે ચંદ્ર કે સૂર્યનો ઉપરાશ કરે છે, તે પર્વરાહુ છે. તેમાં જે યુવરાહુ છે, તે કૃણપક્ષની એકમથી આરંભીને પ્રત્યેક તિથિમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૫ ૧૫ પોતાના ૧૫-ભાગ વડે ૧૫-૧૫ ભાગ ચંદ્રની વૈશ્યાને આવરીને રહે છે. તે આ રીતે - એકમે પહેલાં પંદર ભાગ, બીજે બીજા, ત્રીજે બીજા યાવત પંદરમી તિથિએ પંદરમાં. પચી પંદરમી તિથિમાં છેલ્લા સમયે રાહવિમાન વડે ઉપપ્ત થાય છે અર્થાતુ સંપૂર્ણપણે રાહુવિમાનથી આચ્છાદિત થાય છે. બાકીના સમયમાં અર્થાત એકમબીજ, બીજ આદિ કાળમાં ચંદ્ર રક્ત કે વિત થાય છે. અત્િ દેશની રાહુવિમાન વડે આચ્છાદિત થાય છે, દેશથી અનાચ્છાદિત રહે છે. શુક્લપક્ષની એકમથી આરંભીને ફરી તે જ પંદ-પંદર ભાગ પ્રતિતિથિ પ્રગટ કરતો રહે છે. તે આ પ્રમાણે - એકમતિથિએ પહેલાં ૧૫-ભાગ પ્રગટ કરે છે, બીજે બીજા એ પ્રમાણે યાવતું પંદરમાં દિન-પૂર્ણિમા સુધી ૧૫-૧૫ ભાગ પ્રગટ કરતાં છેલ્લા સમયે પૂર્ણિમાના છેલ્લા સમયે ચંદ્ર સર્વથા વિરક્ત થાય છે. અર્થાત્ રાહુ વિમાન વડે થોડો પણ આચ્છાદિત ન હોવાથી સંપૂર્ણ પ્રગટ થાય છે. શુક્લ કે કૃષ્ણપક્ષમાં કેટલા દિવસો સુધી રાહુવિમાન વૃત રહે છે. જેમાં ગ્રહણ કાળમાં પવરાહુ, કેટલા દિવસો નહીં? તથા તેનું કારણ શું છે? આ જે દિવસમાં અતિશય તમસ વડે અભિભૂત થઈ ચંદ્ર તેમાં તે વિમાન વૃત્ત જણાય છે. ચંદ્રપ્રભાના બાહુલ્ય પ્રસર ભાવથી રાહુવિમાન યથાવસ્થિતપણે પ્રાપ્ત થાય છે. જેમાં ફરી ચંદ્ર ફરી પ્રગટ થાય છે, તેમાં. પણ સહુવિમાન વડે તેમાં ચંદ્રપ્રભા અભિભૂત થતી નથી. પર્વાહવિમાન યુવરાહુ વિમાનથી અતીવ તમો બહુલ છે, તેથી તેના વડે થોડો પણ ચંદ્રની પ્રભાનો અભિભવ સંભવતો નથી, તેની તેનો અાપણ વૃતવનો સંભવ નથી, આ વાતની સાક્ષી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષણવતી ગ્રંથમાં પણ જોવા મળે છે, જે વૃત્તિકારે નોંધી છે. - તેમાં જે આ પર્વરાહુ છે. તે જઘન્યથી છ માસની ઉપર ચંદ્ર અને સૂર્યનો ઉપરાશ કરે છે. ઉત્કૃષ્ટથી ૪ર-માસથી વધુ કાળે ચંદ્રનો અને ૪૮ સંવત્સરે સૂર્યનો. હવે ચંદ્રને લોકમાં “શશી" એમ • x • કહે છે ? • સૂત્ર-૧૯૬,૧૯૩ : [૧૬] કઈ રીતે તે ચંદ્ર “શશી” કહેવાય છે? જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજચંદ્ર મૃગાંક વિમાનમાં કાંતદેવી, કાંત દેવી, કાંત આસન, શયન, સ્તંભ, માંડ-મગ-ઉપકરણો હોય છે જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભ, પ્રિયદર્શન અને સુરૂપ છે. એ પ્રમાણે નિશે ચંદ્ર “શશી', ચંદ્ર- ‘શશી કહેવાય છે. કઈ રીતે તે સૂર્ય “દિત્ય, સૂર્ય “આદિત્ય' કહેવાય છે ? તે સૂર્ય સમય, આવલિકા, નાપા, તોક ચાવતું ઉત્સર્પિણી-અવસર્પિણીની આદિ કરે છે, એ પ્રમાણે સૂર્ય ‘આદિત્યસૂર્ય-‘આદિત્ય' કહેવાય છે. ૧૯૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ [૧૯] તે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી મહિષીઓ કહી છે ? ચંદ્રને ચાર આશ્ચમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તે પૂર્વ કહ્યા મુજબ ચાવતું મૈથુન સેવન કરી શકતો નથી. એમ સૂર્યનું પણ neg. તે ચંદ્ર-સૂર્ય જે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ છે. તે કેવા કામભોગને અનુભવતા વિચરે છેજેમ કોઈ પણ પ્રથમ યૌવન-ઉત્થાન-બળ-સામમિાં પ્રથમ યૌવન-ઉત્થાન-બળસ્રામવાળી પની સાથે તુરંત વિવાહિત હોય તે ધનાથ થઈ અર્થની ગવેષણાથી સોળ વર્ષે જઈને પછી લધાર્થ, કૃતકાર્ય, અનuસમગ્ર ફરી પણ પોતાને ઘેર શીઘ આવે પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ પાdશ્ય મંગલ પ્રવર વસ્ત્રો ધારણ કરીને અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત્ શરીરી થઈ, મનોજ્ઞ થાળી પાક શુદ્ધ અઢાર પ્રકારે વ્યંજનયુકત ભોજન કરીને, તે તેવા પ્રકારના વાસગૃહમાં અંદર સચિત્તકર્મ, બહાર દુમિત ધૃષ્ટ સૃષ્ટ, વિચિત્ર ઉલ્લોક ચિલ્લિત તલ, બહુમ સુવિભકત ભૂમિ ભાગે, મણિરન વડે નાશિત અંધકારમાં કાલો અગ-અવર કુંદરક-તુક ધૂપથી મધમધતા, ગંધોક્રૂત અભિરામ સુગંધવરગંધી, ગંધવર્તીભૂત તેવી તેવા પ્રકારની શય્યા કે જે બે બાજુ ઉwત, મધ્યમાં નાતગંભીર, આલિંગણવર્તિત, પ્રનતમંડવિલ્લોયણ, સરગ્સ, ગંગા પુલિસવાલુકા ઉદ્દાલસાલિશય, સુવિરચિત રજwાણ, ઢાંકેલ ક્ષૌમવસ્ત્ર, ક્ષોમ દુકુલ પટ્ટણી પ્રતિછાદન, કત સંવૃત્ત, સુરમ્ય, આજિનક-સૂત-બૂર-નવનીત તુલ્ય સ્પર્શવાળી, સુગંધવર કુસુમ ચૂશિત ઉપચાયુકત તેવી તેવા પ્રકારની ભાર્યા સાથે શૃંગાસકાર ચારવેશવાળી, સંગત હસિત-ભષિત-ચેષ્ટિત-સંતાપ-વિલાસ-નિપુણ યુકતોપચાર કુણાલ, અનુરકdઅવિકd, મનોનુકૂળ, અન્યત્ર ક્યાંય મનને ન કરતાં, ઈષ્ટ શબદના-રસરૂપ-ગંધયુકત પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિહરે. ત્યારે તે પુરુષ વિઓસમણ કાળસમયમાં કેવા સાત-સૌખ્યને અનુભવતો વિચરે છે? હે આયુષ્યમાન શ્રમણ ! ઉદાર, તે પુરુષના કામભોગથી અનંતગુણ વિશિષ્ટતર વ્યંતર દેવોના કામભોગો છે. વ્યંતર દેવોના કામભોગો કરતાં અનંતગુણ વિશિષ્ટતરક અસુરેન્દ્ર સિવાયના વનવાસી દેવોના કામભોગો છે. અસુરેન્દ્ર સિવાયના દેવોના કામભોગો કરતાં અસુરકુમાર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટતા છે. અસુકુમાર દેવોના કામભોગો કરતાં ગ્રહ-નક્ષત્રતારા દેવોના કામભોગો અને ગ્રહ-નક્ષત્ર-સ્તારાના કામભોગો કરતાં અનતગુણ વિશિષ્ટતા ચંદ્રસૂર્ય દેવોના કામભોગો છે. આવા પ્રકારના કામભોગ જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર-સૂર્ય અનુભવતો વિચરે છે. • વિવેચન-૧૯૬,૧૯૭ :કયા પ્રકારે-કયા અન્વાર્થથી ચંદ્રને શશી એમ કહે છે ? ભગવંતે કહ્યું - x Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૬,૧૯૭ - જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રના મૃગચિહ્ન વિમાનમાં અધિકરણભૂત હ્રાંત કમનીયરૂપવાળા દેવો, કાંતદેવીઓ કાંત એવા આસન-શયન-સ્તંભ-ભાંડ-માત્ર ઉપકરણો છે. ચંદ્રદેવ પોતે પણ જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રદેવ [કેવા છે ?] ૦ સૌમ્ય - અરૌદ્રાકાર, ૦ હ્રાંત - કાંતિમાત્, ૦ મુળ - સૌભાગ્યયુક્તત્વથી લોકોને વલ્લભ. ૦ પ્રિય - પ્રેમકારીદર્શનવાળો, - - આવા કારણોથી ચંદ્રને ‘શશી' એમ કહે છે. અહીં શું કહેવા માંગે છે ? સર્વપણે કમનીયત્વ લક્ષણ-અન્વર્ટને આશ્રીને ચંદ્રને 'શશી' નામે ઓળખાવાય છે. ૧૯૭ ૦ સુ - શોભનરૂપવાળો. હવે વ્યુત્પત્તિ કહે છે – અહીં ‘શશ હ્રાંત' એ પ્રમાણે ધાતુ છે. - ૪ - ૪ - ૪ - ૪ - તેથી પ્તિ અંતથી શરૂ જેમાં છે તે શશી એવી વ્યુત્પત્તિ થાય છે. સ્વ વિમાન વાસ્તવ્ય દેવ-દેવી-શયન-આસન આદિ વડે કમનીય કાંતિયુક્ત અર્થ કર્યો છે. બીજાઓ વ્યાખ્યા કરે છે કે શશી એમ શ્રી સાથે વર્તે છે. તેથી 'સી' થાય પ્રાકૃતપણાંથી ‘શશી' એવું રૂપ થયું. કયા પ્રકારે, કયા અન્વર્થથી સૂર્યને આદિત્ય કહે છે ? ભગવંતે કહ્યું – સૂર્ય, આદિ-પ્રથમ જેમાં છે તે સૂર્યાદિક. તે કોની આદિ કરે છે ? ૦ સમય - અહોરાત્રાદિ કાળનો નિર્વિભાગ ભાગ. - ૪ - તેથી કહે છે – સૂર્યોદયને અવધિ કરીને અહોરાત્રનો આરંભક સમય ગણાય છે. અન્યથા નહીં. - આદિમાં થાય તે આદિત્ય, ૦ આવલિકા-આદિને એ પ્રમાણે ‘સૂરાદિક' જાણવા. વિશેષ એ કે – અસંખ્યાત સમય સમુદાયાત્મિકા તે આવલિકા. ૦ આનપ્રાણ - અસંખ્યાત આવલિકાનો એક આનપ્રાણ. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે – ૪૩૫૨ આવલિકાનો એક આનપાણ. તેથી કહે છે – ૪૩૫૨ આવલિકા પ્રમાણથી એક આનપ્રાણ છે. તેમ અનંતજ્ઞાનીએ કહેલ છે. સાત આનપ્રાણનો એક સ્તોક થાય છે. યાવત્ શબ્દથી મુહૂર્ત આદિ જાણવા. તે સુગમ હોવાથી સ્વયં કહેવા. એ પ્રમાણે આ કારણથી નિશ્ચિત્ સૂર્યને ‘આદિત્ય’ એમ કહેવામાં આવે છે. ચંદ્રની ઈત્યાદિ સૂત્રમાં અગ્રમહિષી વિષયક પૂર્વવત્ જાણવું, પ્રસ્તાવના અનુરોધથી ફરી કહ્યું, તેમાં દોષ નથી. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર-સૂર્ય કેવા પ્રકારના કામભોગોને અનુભવતો રહે છે ? ભગવંતે કહ્યું – તે નિર્દિષ્ટ સ્વરૂપનો જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવનના ઉદ્ગમમાં શારીરના પ્રાણ, તેના વડે સમર્થ. જે વન - – પ્રથમ યૌવનમાં ઉત્થાન, બલ, સમર્થ પત્ની સાથે તુરંત વિવાહ કરેલો હોય સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેવો [પુરુષ] પછી – અર્થનો અર્ચી થઈ, અર્થ ગવેષણા નિમિત્તે-સોળ વર્ષ સુધી દેશાંતરમાં પ્રવાસ કરીને, પછી સોળ વર્ષ વીત્યા બાદ કેવો થાય? તેના વિશેષણો અત્રે કહેલ છે – ૧૯૮ નથ્યાર્થ - ઘણાં ધનને એકત્રિત કરેલો નૃતાર્વ - સર્વ પ્રયોજન નિષ્ઠિત થયા છે તેવો अणहसमग्ग તેમાં અષ - અક્ષત, માર્ગમાં કોઈપણ ચોર આદિ વડે લુંટાયેલ નહીં તેવું. સમગ્ર - દ્રવ્ય-ભાંડ-ઉપકરણાદિ જેના છે તે તથા. એવો તે ફરી પણ પોતાને ઘેર પાછો આવે. પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધાત્મા વેષોચિત પ્રવર વસ્ત્રો પહેરીને અલ્પ - થોડો, માર્ધ - મહામૂલ્ય વાળા આભરણથી અલંકૃત્ શરીરવાળો. મનોજ્ઞ કલમ ઓદનાદિ થાલી, તેનો પાક જેને છે તે. અન્યત્ર પકાવેલ સુપક્વ થતો નથી. તેથી આ વિશેષણ મૂક્યું કે – શુદ્ધ - ભોજન સંબંધી દોષ વર્જિત, તેથી સ્થાલિપાક તે શુદ્ધને સ્થાલીપાક શુદ્ધ કહેવામાં આવે છે. લોકમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના વ્યંજન-મસાલા, છાસ વગેરેથી આકુલ તે અઢાર વ્યંજના કુળ અથવા અઢાર ભેદથી તે વ્યંજનાકુળ હોવાથી અષ્ટાદશ વ્યંજનાકુળ. આ અઢાર ભેદ આ પ્રમાણે છે – (૧) સૂપ, (૨) ચવ, (૩) ચવા, (૪ થી ૬) ત્રણ મંસાદિ, (૭) ગોરસ, (૮) જ્યૂસ, (૯) ભક્ષ્ય, (૧૦) ગુલલાવણિક, (૧૧,૧૨) મૂલફળ, હરિતક, (૧૩) ડાંગ, (૧૪) રસાલુ, (૧૫) પાન, (૧૬) પાનીય, (૧૭) પાનક, (૧૮) શાક. જાણવી. આ બંને ગાથાઓ સુગમ છે. વિશેષ એ કે • ત્રણ માંસ તે જલજાદિ વનસ્પતિ ૦ યૂષ - મગ, ચોખા, જીરક, કટુ ભાંડાદિ રસ. ૦ ભક્ષ્ય - ખાંડ, ખાજા આદિ. ૦ ગુડલાવણિકા - લોકપ્રસિદ્ધ ગોળ પાપડી કે ગુડધાણા. • મૂળ અને ફળ એ એક પદ દ્વન્દ્વ સમાસરૂપ છે. ૦ હરિતક-જીરક આદિ ૦ શાક-વત્યુલની ભાજી ૦ સાલૂ-મર્જિકા, ૦ પાનીય-જળ ૦ પાન-સૂરા આદિ ૦ પાનક-દ્રાક્ષ પાનકાદિ ૦ શાક-તક વડે સિદ્ધ. આવા પ્રકારનું ભોજન ખાઈને તેમાં, તેવા વાસગૃહમાં. - – આ વાસગૃહ કેવું છે ? તે કહે છે - Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૬,૧૯૭ ૧૯૯ (૧) અંદરથી સચિત્ર કર્મવાળું. (૨) બહારથી દૂમિત ધૃષ્ટપૃષ્ટ અર્થાત્ સુમિત એટલે સુધા પંકધવલિત, વૃષ્ટ - પાષાણાદિની ઉપર ધસેલ, તેથી સૃષ્ટ-મસૃણ કરાયેલ [અતિ લીસો કરાયેલ (૩) વિચિત્ર-વિવિધ ચિત્રયુક્ત ચંદરવા વડે દીપતું ગૃહનું મધ્યભાગનું ઉપરનું તળ જેનું છે તે. (૪) બહુસમ-ઘણું જ સમ (૫) સુવિભક્ત-સુવિચ્છિતક ભૂમિભાગ જેમાં છે તે. (૬) મણિરત્ન વડે નાશ કરાયેલ અંધકારયુક્ત. (૭) કાળો અગરુ, પ્રવર કુંદુક, તુરુક ધૂપની જે ગંધ તેના વડે મધમધાયમાન. (૮) ઉદ્ધૃત-અહીં-તહીં પ્રસરેલી ગંધ વડે અભિરામ અર્થાત્ જે રમણીય છે તેવું. (૯) વરગંધિક - શોભન ગંધ, તેના વડે કરાયેલ વરગંધિક-શ્રેષ્ઠગંધ જેની છે તેવું. તેથી જ ગંધવર્ણીભૂત. - - વારાગૃહ પછી શયનીયનું વર્ણન છે, તે આ પ્રમાણે – (૧) ઉભય પડખે ઉન્નત. (૨) મધ્ય ભાગથી ગંભીર (૩) શરીર પ્રમાણ ઉપધાન વડે યુક્ત. (૪) મસ્તકે અને પગ પાસે ઓશીકા જેમાં છે તેવી. (૫) વિશિષ્ટ કર્મ વિષયક બુદ્ધિ વડે પ્રાપ્ત કરેલ, અતીવ સુષ્ઠુ પકિર્મિત ગંડ-ઉપધાનક જેમાં છે તેવી. (૬) સારી રીતે પકિર્મિત ક્ષૌમિક દુકલ-કપાસના રૂમાંથી બનાવેલ વસ્ત્રના યુગલ રૂપ જે શાટક છે તેના વડે જેનું આચ્છાદન કરાયેલ છે, તેવી શય્યા વડે યુક્ત. (૭) ક્તાંશુક - મચ્છરદાની સમાન વસ્ત્ર વિશેષથી સંવૃત્ત. (૮) આજિનક-ચર્મમય વસ્ત્ર વિશેષ, તે સ્વભાવથી અતિ કોમળ હોય છે. [તેથી ગ્રહણ કર્યુ.] (૯) છૂત-કપાસના પદ્મ-ટુ (૧૦) બૂ-વનસ્પતિ વિશેષ. (૧૧) નવનીત-માખણ - x * ઉક્ત આર્જિનક આદિના સ્પર્શ જેવો સ્પર્શ જેનો છે તેવા પ્રકારનો શય્યાનો સ્પર્શ છે. સુગંધી જે શ્રેષ્ઠ કુસુમો અને જે સુગંધી ચૂર્ણ-પટવાસાદિ અને આ સિવાય પણ તેવા પ્રકારના શયનોપચારથી યુક્ત. તથા તેવા પ્રકારે કહેવાને માટે અશક્ય એવી, સ્વરૂપથી પુન્યવીને ૨૦૦ યોગ્યતાવાળી [તથા આ વિશેષણવાળી] સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ (૧) શ્રૃંગાર રસ પોષક આકાર-સન્નિવેશ વિશેષ જેનો છે તેવી. (૨) આવા પ્રકારના શોભનવેશવાળી. (૩) સંત આદિ સંગત-મૈત્રીગત ગમન, સવિલાસ ફરવું. (૪) હસિત-પ્રમોદ સહિત કપોલ સૂચિત હાસ્ય. (૫) ભણિત-મન્મથ ઉદ્ધિક વિચિત્ર વાણી. (૬) ચેષ્ટિત-કામ સહિત અંગ-પ્રત્યંગ અવયવના પ્રદર્શનપૂર્વક પ્રિયજન સન્મુખ અવસ્થાનવાળી, (૭) સંલાપ-પ્રિયની સાથે પ્રમોદ સહિત સકામ પરસ્પર સંકથા કરી રહેલી એવી તે સ્ત્રી. (૮) વિલાસ-શુભ લીલા વડે યુક્ત (૯) નિપુણ-સૂક્ષ્મ બુદ્ધિગમ્ય અત્યંત કામ વિષયમાં પરમ વૈપુણ્યથી સભર એવી સ્ત્રી. (૧૦) યુક્ત-દેશ કાળોત્પન્ન ઉપચાર, તેના વડે કુશળ. (૧૧) અનુક્ત, ક્યારેય પણ અવિક્ત આવા પ્રકારની મનોનુકૂલ પત્ની સાથે એકાંતે રતિપ્રસક્ત-રમણમાં જોડાયેલી, બીજે ક્યાંય પણ મનને ન કરતી. કેમકે બીજે મન કરવાથી યથાવસ્થિત ઈષ્ટ ભાગિત કામ સુખને અનુભવતી નથી. ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, રૂપ એવા પાંચ ભેદથી મનુષ્ય ભવ સંબંધી કામભોગને અનુભવતી. અહીં પ્રત્વનુમવન્ માં પ્રતિ શબ્દ આભિમુખ્ય અર્થમાં છે, તેથી સનમુખ રહીને સંવેદના અનુભવી વિચરે છે અર્થાત્ રહેલી છે. - તા સે પf ઈત્યાદિ. તાવત્ શબ્દ ક્રમ અર્થમાં છે. - ૪ - ૪ - તે પુરુષ તે કાળ વડે તયાવિધ ઉપલક્ષિત સમય-અવસર, એવો કાળ સમય, તેમાં કેવા સાતારૂપઆહ્વાદરૂપ સુખને અનુભવતો વિચરે છે ? આવો પ્રશ્ન કરતાં ગૌતમે કહ્યું – હે ભગવન્ ! શ્રમણ ! આયુષ્યમાન્ ! ઉદાર-અતિ અદ્ભૂત સાતા-સુખને અનુભવતો રહે. ભગવંતે ત્યારે કહ્યું - આવા તે પુરુષસંબંધી કામ ભોગો કરતાં પણ અનંતગુણપણે વિશિષ્ટતર જ વ્યંતર દેવાના કામભોગો છે, તેમ કહેવાયેલું છે. વ્યંતરના આવા કામભોગ કરતાં પણ અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના કામભોગો અનંતગુણ વિશિષ્ટતર છે. અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના કામભોગો કરતાં પણ ઈન્દ્રભૂત અસુરકુમાર દેવોનો કામભોગો અનંતગુણ વિશિષ્ટ છે. ઈન્દ્રભૂત સુકુમાર દેવોના કામભોગો કરતાં પણ અનંતગુણ વિશિષ્ટતર ગ્રહ-નક્ષત્ર-અને તારારૂપ દેવોના કામભોગ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પાધુનિક, કનક-નામ સહિતના પાંચ ગ્રહો. [eo] સોમ, સહિત, આશાસન અને કાર્યાપક અને કર્ધક, આજકરક, હિંદુભક, સંખન્નામ સહિતના ત્રણે. [૨૦૧] કંસ-નામ સહિત ત્રણ, નીલ અને રુકિમ વડે ચાર ગ્રહો થાય. ભસ્મ, તિલ, પુણવર્ણ, દકવર્ણ, કાળ અને બંધ રિહર ઈન્દ્રાનિ (અથવા ઈન્દ્ર અને અનિ), ધૂમકેતુ, હરિ, પિંગલક, બુધ અને શુક, બૃહસ્પતિ, રાહુ, અગસ્તિ, માણવક અને કામસ્પર્શ નામક ગ્રહો છે. ૨૦/-/૧૯૬,૧૯૭ ૨૦૧ ગ્રહ-નક્ષત્ર-તારરૂપ દેવોના કામભોગો કરતાં પણ અનંતગુણ વિશિષ્ટતર કામભોગો ચંદ્ર-સૂર્યના છે. આવા સ્વરૂપે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર અને સૂર્ય કામભોગોને અનુભવતા વિચરે છે.. હવે પૂર્વે કહેલા ૮૮ સંખ્યક ગ્રહોને તેના-તેના નામગ્રહણપૂર્વક જણાવવાને માટે કહે છે - • સૂત્ર-૧૯૮ થી ૨૦e :[૧૮] તેમાં નિશે આ ૮૮-મહાગ્રહો કહેલા છે. તે આ રીતે – (૧) ગાક, (૨) વિકાલક, (૩) લોહિતાક્ષ, (૪) શનૈશ્ચર (૫) આધુનિક (૬) પાધુનિક, (૩) કણ, (૮) કનક, (૯) કણકનક. (૧૦) કવિતાનક, (૧૧) કણ સંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત (૧૪) આશાસન, (૧૫) કાયોપગ, (૧૬) કટક, (૧૭) અજક૭, (૧૮) હૃદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ. | (૨૧) શંખવણભિ, (૨૨) કંસ, (૩) કંસનાભ, (૨૪) કંસવણભિ, (૨૫) નીલ, (૨૬) નીલોભાસ, (૨૭) રય, (૨૮) રૂપ્યભાસ, (૨૯) ભસ્મ અને (૩૦) ભસ્મરાશિ. (૩૧) તિલ, (૨) તિલપુણવર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) બંધ, (39) ઈન્દ્રાનિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરી, (૪૦) પિંગલક, (૪૧) બુધ, (૪૨) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) સહુ, (૪૫) અગસ્તી, (૪૬) માણવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫) વિકટ. (૫૧) વિસંધિકઘેલ્લક, (૫૨) પ્રજલ, (૫૩) જટિતાલક, (૫૪) અરુણ (૫૫) અનિલ્લક, (૫૬) કાળ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક. (૬૧) પ્રલંબ, (ર) નિત્યાલોક, (૬૩) નિત્યધોત, (૬૪) સ્વયપભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર (૬૭) ક્ષેમં% (૬૮) આભંકર, (૬૯) પ્રર્ભર અને (૩૦) અક. (૦૧) વિક, (૨) અશોક, (૩) વીતશોક, (૩૪) વિમલ, (૫) વિવક્ત, (૬) વિતd, (૩૭) વિશાલ, (૮) શાલ, (૩૯) સુવત. (૮) નિવૃત્તિ, (૮૧) દુજરી, (૮૨) કર, ૮૩) કરિક, (૮૪) રાજ (૮૫) અલિ, (૮૬) યુપકેતુ (૮) ભાવકેતુ, (૮૮) એકજટી. [૫૫, ભાવ, કેતુ અલગ પણ છે.] ૦ આ જ અઠયાસી ગ્રહોના નામોને હવે નવ સંગ્રહણી ગાથાપૂર્વક પુનઃ સુગમાં જણાવેલા છે. તે આ રીતે – [૧૯૯] અંગારક, વિકાલક, લોહિતાક્ષ અને શનૈશ્ચર તથા આધુનિક, [૨૦] ધુક, પ્રમુખ, વિકટ, વિસંધિકહ્યા પછી પ્રલંબ અને જટિતાલક અને અરુણ, અનિલ, કાલ, મહાકાલ. રિ૦૪] શ્રેયર સૌતિક, વર્ધમાનક અને પછી પ્રલંબ, નિત્યલોક, નિત્યોધોત, સ્વયંપભ અને અવભાસ. [૨૬] વિમલ, વિતd, વિશd, વિશાલ, પછી શાલ અને સુવત, અનિવૃત્તિ અને એકજટી, વિજતી જાણવા. [૨૦] કર, કરિક, રાજગંલ [અથવા રાજ અને અગલ), યુકેતુ અને ભાવકેતુ જાણવા. આ અટક્યાસી ગ્રહો નિક્કે આનુપૂર્વ ક્રમે જાણવા જોઈએ. [અહીં પુષ, ભાવ, કેતુ અલગ પણ ગણેલ છે.] • વિવેચન-૧૯૮ થી ૨૦e : તેમાં નિ ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર-તારારૂપની મધ્યે જે પૂર્વે ૮૮ સંખ્યાથી ગ્રહો કહેલા છે, તે આ પ્રમાણે છે – અંગારક ઇત્યાદિ બધાં સુગમ છે. આ જ નામોને સુખેચી સમજવા માટે છ સંગ્રહણી ગાથા કહે છે. [વ ગાથાઓ છે, છતાં વૃત્તિમાં ગાયા પક કહ્યું છે, તે મુદ્રણ દોષ છે કે અન્ય કંઈ સૂચવે છે, તેનો નિર્ણય કરાવવો.) - X - X - X - - સૂત્રમાં આ નવ ગાથાઓ કહેવાયેલી જ છે. – વંતિકાર મહર્ષિએ ફરી આ નવે ગાથાઓ નોંધી છે. - સૂત્ર અને વૃતિમાં નોંધાયેલ ગાયાઓ સમાન જ છે. - વૃત્તિકાર મહર્ષિએ સૂત્રોક્ત ગાથાને ફરી સંગ્રહણી ગાથારૂપે વૃત્તિમાં શા માટે નોધી છે, તે અંગે અમને આ પુનરાવર્તન કે પુનરુક્તિાનો હેતુ શો છે કે શો હોઈ શકે તે કંઈ સમજાતું નથી. - સૂગમાં ૧૯૮માં સૂત્રમાં આ જ ૮૮-નામો છે, છતાં સૂત્રકમ ૧૯ થી ૨૦૭ [નવ ગાથામાં] આ જ ૮૮-ગ્રહોના નામો મૂકેલા છે. અહીં કદાચ એવી કલપના થઈ શકે કે આગમ સૂત્રોમાં અનેક સ્થાને સંગ્રહણી ગાથાઓને સ્થાન અપાયેલ છે કે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૧૯૮ થી ૨૦ ૨૦૩ ૨૦૪ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જે ગાવાઓ સૂત્રમાં કહેવાયેલી જ હકીકતોને પધ સ્વરૂપે કે વિશિષ્ટ રૂપે રજૂ કરતી હોય છે, એ પદ્ધતિનું આ આગમમાં અહીં પણ અનુસરણ કરાયું હોય. પરંતુ સૂરમાં બબ્બે વખત કહેવાયેલ આટલી સામાન્ય વાત કે જેમાં ફક્ત ગ્રહોના નામ જ છે, તેને વૃત્તિમાં એ જ ગાથા સ્વરૂપે વૃત્તિકારશ્રીએ શા માટે ફરી નોંધ કરી છે, તેનું કારણ અમને સમજાયેલ નથી. - કદાચ અન્ય કોઈ સ્થાને પણ આવી ગાથાનો ઉલ્લેખ હોય તેની સાક્ષીરૂપે નોંધ વૃત્તિકારશ્રીએ લીધેલી હોય અથવા માથાપર્વ શબ્દ દ્વાર કંઈક જુદી ગાથા અભિપ્રેત હોય તો કદાય વૃત્તિકારશ્રી દ્વારા કરાયેલ માથાનોંધ સહેતુક હોઈ શકે છે. - X - X - X - X - X - o ગાથાની વૃત્તિકારે કરેલ વ્યાખ્યા – [અહીં પણ એ જ૮૮ ગ્રહોના નામો છે તેથી અમે તેનો યુનઅનુવાદ કર્યો નથી.) | મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૨૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X - ન આપવું. ૩િ] જન્મ-મૃત્ય અને કલેશ દોષતી રહિત ભગવત મહાવીરના સુખ દેનારા ચરણ કમળમાં હું વિનયથી નગ્ન થઈ વંદન કરું છું. [૧૪] આ સંગ્રહણી ગાથાઓ કહી. • વિવેચન-૨૦૮ થી ૨૧૪ - ઉક્ત પ્રકારે અનંતર ઉદ્દિષ્ટ સ્વરૂપા, જિનવચન તત્વવેદીન ઉતાન અર્થવાળી, ભવ્યજનોના હદયથી દુર્લભ, કેમકે અભવ્યત્વથી જ તેમને સમ્યક જિનવચન પરિણિતનો અભાવ છે. HTથતી - જ્ઞાન ઐશ્વર્ય દેવતા, જ્યોતિાજ-સૂર્યની પ્રજ્ઞપ્તિ. હવે સ્વયં ગ્રહણ કર્યા પછી આ કોને ન આપવી, તે કહે છે – આ સર્ય પ્રજ્ઞતિ સ્વયં સમ્યકકરણથી ગ્રહણ કરવા છતાં સ્તબ્ધ, સ્વભાવથી જ માનપ્રકૃતિ વડે વિનયભંગ કરીને, શ્રદ્ધયાદિ ગૌરવવાળાને -x - શ્રદ્ધયાદિ દોષો દૂર કરીને જ અચિંત્ય ચિંતામણી કલા આ સૂર્યપ્રાપ્તિને - x - અવજ્ઞાથી જુએ છે, તે અવજ્ઞા દુરંત નકાદિ પ્રપાત હેતુ છે, તેથી તેમના ઉપકારને માટે જ તેમને દાનનો પ્રતિષેધ કરેલ છે. - ૪ - તથા મન - જાત્યાદિ મદ સહિત, પ્રત્યનીક-દૂભવ્યતા વડે ભવ્ય, તેના વડે સિદ્ધાંત વચન નિકુક પરને, તથા અપકૃતને, તે જ જિનવચનમાં અસખ્ય ભાવિતવથી. શબ્દાર્થ પર્યાલોચનામાં અક્ષણવથી, જેમ તેમ બોલનારને પણ સભ્ય રુચતું નથી માટે તેઓને ન દેવું. પરંતુ ઉક્ત દુર્ગુણોથી વિપરીતિને આપવું. * * * * * વિપરીત [સદ્ગણીને આપવું જ, ન દેવાથી શાસ્ત્ર વ્યવચ્છેદ, તીય વિચ્છેદ પ્રસંગ આવે. * * શ્રવણીની ઈચ્છા, વિવણિત જિનવચન સત્ય જ છે તેવું માનનાર, સાંભળવાને ગુરુ પ્રત્યે સન્મુખ જનાર, શ્રવણ માટેનો ઉત્સાહ - X - X - વંદનાદિ કર્મ, વાચનાદિ વિષયમાં પ્રાણ, અનુપેક્ષામાં સૂક્ષ્માર્ચ વિચારણા શક્તિ, વીર્ય આદિ વડે યુકત થઈને - X - ગ્રહણ કરવા છતાં - X - અયોગ્યને ન આપવી. જો તે પ્રવચનાદિ બાહ્ય હોય, જ્ઞાનાચાર હીન હોય, અહંતુ ભણવંતે કરેલ મર્યાદાને ઉલ્લંઘતો હોય તે અતિકમણી દીધસંસારીતા થતી હોવાથી તેને ન આપવી. • x • x • x - આવાને આપવાથી પોતે અને બીજા દીધસંસારીત્વ પામે છે. એમ પ્રદાન વિધિ કહી. આ સૂર્ય પ્રજ્ઞપ્તિ અર્થથી મિથિલામાં મહાવીર ભગવંતે શાક્ષાત્ કહેલી છે વર્તમાન - X - X - તીર્થાધિપતિને મંગલાર્થે શાસ્ત્રને અંતે તેમને નમસ્કાર કર્યા છે વીરસ્વર, તે નામાદિ ભેદથી ચાર પ્રકારે છે - નામવીર, સ્થાપનાવીર, દ્રવ્યવીર, o હવે સર્વ શાસ્ત્રના ઉપસંહાર રૂપે સૂત્રકાર મહર્ષિ ૨૦ માં પ્રાભૃતને અંતે ગાયા ચના દ્વારા જણાવે છે કે - • સૂત્ર-૨૦૮ થી ૨૧૪ : [Re૮] આ પૂવકથિત પ્રકારથી પ્રકૃતાર્થ એવી તથા અભવ્યજનોના હૃદયમાં દુર્લભ એવી ભગવતી જ્યોતિરાજ પ્રાપ્તિનું (ચંદ્ર-સૂર્યપજ્ઞપ્તિની કિર્તન કરે છે. [ee] આને ગ્રહણ કરીને જડ, ગૌરવયુક્ત, માની, પ્રત્યેનીક, બહુશ્રુતને આ પ્રજ્ઞતિનું જ્ઞાન ન દેવું જોઈએ. આનાથી વિપરીત જનોને, જેમકે સરળ ચાવતું સુતવાનને દેવું જોઈએ. [૧૦] દ્રા, વૃતિ, ધૈર્ય, ઉત્સાહ, ઉત્થાન, બળ, વીર્ય, પરાક્રમ વડે યુકત થઈને આની શિક્ષા પ્રાપ્ત કરનાર પણ જે અયોગ્ય હોય તો તેને આ પ્રાપ્તિનું સ્વરૂપણ કરવું ન જોઈએ. - જેમકે . રિ૧૧] જે પ્રવચન, કુળ, ગણ, સંઘથી બહાર કરાયેલા હોય. જ્ઞાન અને વિનયથી હીન હોય, અરિહંત-ગણધર અને વિરની મયદાથી રહિત હોય, તેમને આ પ્રજ્ઞપ્તિ ન દેવી.] [૧] ધૈર્ય, ઉત્થાન, ઉત્સાહ, કર્મ, બળ, વીર્યશી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આને નિયમથી આત્મામાં ધારણ કરવી. અવિનીતને આ જ્ઞાન ક્યારેય Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૦/-/૨૦૮ થી ૨૧૪ ૨૦૫ ૨૦૬ ચંદ્રપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ (૧૭-ચંદ્રપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર-૬, ભાવવીરજે ફક્ત - x " નામથી વીર છે, તે “નામવર', કોઈ સુભટની “વીર રૂપે સ્થાપના કરવી તે ‘સ્થાપનાવીર' દ્રવ્યવીર, આગમથી અને નોઆગમથી બે રીતે કહેલ છે - X - X - X - X - X - સિદ્ધશીલાતલે રહેલ ભગવંત તે “વ્યવીર” - x •x• અથવા ભવ્ય શરીર તે “દ્રવ્યવીર'.-x-x • ભગવત્ સ્વરૂપે વર્તમાનને “ભાવવીર” - X - X - X - X - તેમને નમસ્કાર. મુનિ દીપરત્નસાગરે કરેલ સૂર્યપજ્ઞપ્તિનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ -૦ -૦ -૦ -૦ -૦ - આગમ-૧૬-નો અનુવાદ પૂર્ણ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન પીસ્તાળીશ આગમોમાં સત્તરમું આગમ અને ઉપાંગ સૂત્રોમાં - છઠા ઉપાંગરૂપે અમે સ્વીકારેલ આ ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમ જેને પ્રાકૃતમાં ચંપન્નત્તિ કહે છે. અહીં વાસ્તવમાં આખા આગમનો અનુવાદ નથી, પરંતુ -: માત્ર સૂચનારૂપે :કેટલીક નોંધ અમે કરી રહ્યા છીએ. તે આ પ્રમાણે છે – (૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમો એકમેકરૂપ થઈ ગયા છે. પ્રાભૃતાદિ સંખ્યા સમાન જ છે. (૨) અમોએ લાદo ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર-પૂ. મલયગિરિજી કૃત્ ટીકાની હસ્તપ્રત મેળવીને તેની સંપૂર્ણ તુલના કરેલ છે. જે હસ્તપ્રતની સાઈઝ ૨૨ x ૯ સે.મિ. છે. મુનિમાણેકની પ્રેરણાથી સંવત-૧૮૫૬ કારતકવદ-૭-ના આ પ્રત પૂર્ણ થઈ છે. જેના-૨૬૨-પૃષ્ઠો છે. (3) સૂર્યપ્રજ્ઞપ્તિ કરતાં ચંદ્રપ્રજ્ઞપ્તિમાં અમે આટલો તફાવત જોયો છે. - આરંભે ચાર ગાથા અહીં વધુ છે, આરંભના સૂત્રક્રમમાં ભેદ છે. – વીર વરસ નામક પ્રશસ્તિગાથા અહીં નથી. – ચિત પાઠાંતર જોવા મળે છે, તે સામાન્ય છે. – સૂર્યપ્રજ્ઞપ્તિમાં છેલ્લે જ્યોતિષ પ્રજ્ઞત નો અર્થ સૂર્ય પ્રજ્ઞપ્તિ કરેલ છે, તેને સ્થાને આ પ્રતમાં મલયગિરિજી મ. “ચંદ્રપ્રજ્ઞપ્તિ'' એવો અર્થ કરે છે. (૪) આ વિષયમાં અમારું મામસુત્તા મૂળ અને મામ સુત્તાnિ-દીવ બંને પ્રકાશનો ખાસ જોઈ જવા. Page #111 -------------------------------------------------------------------------- ________________ સુઝ-૧ થી ૪ ૨૦૮ ચંદ્રપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ છે પ્રાકૃત-૧ છે - X - X - • સૂત્ર-૧ થી ૪ - [૧] નવનલિન-કુવલય-વિકસિત-શતત્રકમલ જેવા જેમના બે નેત્ર છે. મનોહર ગતિથી યુક્ત એવા ગજેન્દ્ર સમાન ગતિવાળા એવા વીર ભગવંતા આપ જયને પ્રાપ્ત કરશે. ગાથામાં સ્તવ શબ્દની વ્યાખ્યા, પછી પ્રત્યેક શબ્દોની વ્યાખ્યા કરાયેલી છે, જેમાં નથતિ શબ્દ, થર શબ્દ, "જાવત્ શબ્દ - એ ત્રણેની વ્યાખ્યા ખૂબ સુંદર-વિસ્તાથીવ્યુત્પત્તિ સાથે કરી છે.] - અમે પ્રમાદવશ તેનો અનુવાદ કર્યો નથી – ક્ષમાયાચના સહ - | ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ-૧૩-સૂચના-પૂર્ણ (ર) આયુર, સુર, ગરુડ, જગ આદિ દેવોથી વંદિત, કલેશરહિત, એવા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને નમસ્કાર, ભાગ-૨૪-સમાપ્ત [3] ફૂટ ગંભીર, પ્રકટાર્થ, પૂર્વરૂપ શ્રુતના સારભૂત સૂમબુદ્ધિ આચાર્યો દ્વારા ઉપદિષ્ટ જ્યોતિગણરાજ પ્રજ્ઞપ્તિને હું કહીશ. ૪િ] ઈન્દ્રભૂતિ ગૌતમ મન-વચન-કાયાથી વંદન કરીને શ્રેષ્ઠ જિનાવર એવા શ્રી વર્તમાન સ્વામીને જ્યોતિગણરાજ પ્રાપ્તિના વિષયમાં પૂછે છે કે – ૦ ૦ ચંદ્ર પ્રજ્ઞપ્તિના બાકીના સૂત્રો માટે સૂચના ૦ -૦- ચંદ્ર પ્રાપ્તિની મૂળ સૂમો પ થી ૧૯, સૂર્ય પ્રાપ્તિના મૂળ સૂઝ ૩ થી ૧૭ મુજબ જ છે. -૦- ચંદ્ર પ્રાપ્તિના મૂળ સૂઝ-૨૦ અને ૨૧, એ સૂર્ય પ્રજ્ઞપ્તિના મૂળ સૂઝ-૧ અને ૨ પ્રમાણે છે. - -૦- બાકીના સૂત્રો ચંદ્ર પ્રાપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિમાં સરખાં જ છે માત્ર સૂત્રના ક્રમમાં જ તફાવત છે. o ચંદ્ર પ્રજ્ઞપ્તિના આરંભિક ચાર સૂત્રોની વૃત્તિ જ વિશેષ છે, બાકીના સુpોની વૃત્તિ સૂર્યપાતિ અનુસાર છે. માત્ર છેલ્લે જ્યોતિષુ રાજ પ્રાપ્તિનો અર્થ અહીં સૂપજ્ઞપ્તિને બદલે ચંદ્રાજ્ઞપ્તિ કરેલ છે. - વિવેચન-૧ થી ૪ - [અહીં ચાર ગાથાઓ છે. પહેલી ગાયા વીર પરમાત્માના વિશેષણો પૂર્વકની સ્તવ ગાથા છે, બીજી ગાથામાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર છે, બીજી ગાથામાં સૂત્રકારે કરેલી પ્રતિજ્ઞા છે અને ચોથી ગાથામાં શ્રી ગૌતમસ્વામીએ વિનયપૂર્વક ભગવંતને ચંદ્ર પ્રજ્ઞપ્તિ વિશે પ્રશ્ન કર્યો છે.] [અમે મામસુત્તfખ માં આ ચારે ગાવાની વૃત્તિને મુદ્રિત કરાવેલી છે. જેમાં પહેલી ગાથાની વૃત્તિ વિસ્તારચી છે, બાકીની ત્રણ ગાથાની વૃત્તિ નાની છે. જેમાં Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ - ૧૬ | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | ૧ અને ૨ સૂત્રકૃતાંગ ૩ અને ૪ સ્થાનાંગ ૫ થી ૭ સમવાયાંગ ભગવતી ૯ થી ૧૩ જ્ઞાતાધર્મકથા - ૧૪ ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ ૧૫ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા ૧૭ જીવાજીવાભિગમ ૧૭ થી ૧૯ પ્રજ્ઞાપના ૨૦ થી ૨૨ સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ ૨૩,૨૪ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૫ થી ૨૭ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | ૨૮ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા | | ૩૦ આવશ્યક ૩૧ થી ૩૪ પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | ૩૫ દશવૈકાલિક ૩૬ ઉત્તરાધ્યયન ૩૭ થી ૩૯ નંદીસૂત્ર | ૪૦ અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | ૪૨ ૨૯ ] ૪૧.