________________
૧૩/-/૧૦૯
[હવે આ શબ્દોની વ્યાખ્યા કહે છે –]
મૈં સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશન, ૪ સર્વ અત્યંતર
મંડલથી બહાર ગમન, ચંદ્રમાનો પ્રગટતામાં ઉપચય. મૈં યયોક્ત સ્વરૂપ વૃદ્ધિ અભાવ. આના વડે અનવસ્થિત - સંસ્થાન, અભિગમન નિષ્ક્રમણને આશ્રીને અનવસ્થાન, વૃદ્ધિ, નિવૃદ્ધિની અપેક્ષાથી સંસ્થાન - આકાર જેનો છે, તે તથારૂપ સંસ્થિતિ, તથા પરિદૃશ્યમાન રચંદ્ર વિમાનના અધિષ્ઠાતા વિકુર્વણ ઋદ્ધિ-પ્રાપ્ત, મૈં રૂપવાન્, “ x
- ચંદ્ર દેવ કહેવો - ૪ -
24/9
૧૨૯
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાકૃત-૧૩-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૧૩૦
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
છે પ્રાકૃત-૧૪ છે
— * - * —
૦ એ પ્રમાણે તેરમું પ્રાકૃત કહ્યું. હવે ચૌદમું કહે છે. તેનો આ અધિકાર છે. જેમકે – “ક્યારે જ્યોત્સ્ના પ્રભૂત થાય છે'' તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – - સૂત્ર-૧૧૦ :
ક્યારે તે જ્યોત્સના [ચંદ્ર પ્રકાશ] ઘણો કહેલ છે, તે કહેવું ? તે જ્યોત્સના [શુકલ]પક્ષમાં જ્યોત્સના ઘણી હોય તેમ હેલ છે એવું કહેવું ? તે અંધકાર (કૃષ્ણ) પક્ષ કરતાં જ્યોત્સના ઘણી હોય તેમ કહેલ છે, એમ કહેવું ? શું તે અંધકાર પક્ષથી જ્યોતાના પક્ષમાં જ્યોત્સના [ચંદ્રપ્રકાશ ઘણો હોય તેમ કહેલ છે, એવું [વશિષ્યોને કહેવું ? [ત્યારે કહે છે –
અંધકાર [કૃષ્ણ] પક્ષથી જ્યોત્સના [શુકલ] પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪૬/૬૨ ભાગમાં, જેમાં ચંદ્ર વિક્ત થાય છે. તે આ રીતે -
-
પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવો બીજો ભાગ યાવત્ પંદરમાં દિવસે પંદરમો ભાગ, એ પ્રમાણે નિશ્ચે અંધકાર પક્ષથી જ્યોતના પક્ષમાં જ્યોતરના અધિક કહેલી છે.
જ્યોતના પક્ષમાં તે જ્યોતના કેટલી અધિક કહેલી છે તેમ કહેવું ? તે પરિત અસંખ્ય ભાગ છે.
તે અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે અંધકાર પક્ષમાં ઘણો અંધકાર કહેલ છે.
ભાગમાં.
તે અંધકાર પક્ષમાં અંધકાર કેટલો અધિક કેટલો છે, તેમ કહેવું ? તે જ્યોત્સના પક્ષથી અંધકાર પક્ષમાં અંધકાર અધિક કહેલ છે, તેમ [વ શિષ્યોને] કહેવું.
તે જ્યોત્સના પક્ષી અંધકાર પણ અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે જ્યોત્સના પક્ષથી અંધકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪ર મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪૬/૬૨ ભાગમાં જ્યાં ચંદ્ર રજિત થાય છે, તે આ પ્રમાણે પ્રથમ દિવસે પ્રથમ ભાગ, બીજે દિવસે બીજો ભાગ ચાવત્ પંદરમાં દિવસે પંદરમો ભાગ.
એ પ્રમાણે નિશ્ચે જ્હોના પક્ષથી અંધકારપક્ષમાં અંધકાર અધિક કહેતો છે, તેમ કહેવો.
તે કેટલાં અંધકારપક્ષમાં અંધકાર કહેલ છે, તેમ કહેવું ? પરિત, અસંખ્યાત
-
• વિવેચન-૧૧૦ :
કયા કાળે ભગવન્ ! આપે જ્યોત્સ્ના ઘણી કહેલી છે, તેમ કહેવું ? ભગવંતે