________________
૨૦/-/૨૦૮ થી ૨૧૪
૨૦૫
૨૦૬
ચંદ્રપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
(૧૭-ચંદ્રપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર-૬,
ભાવવીરજે ફક્ત - x " નામથી વીર છે, તે “નામવર', કોઈ સુભટની “વીર રૂપે સ્થાપના કરવી તે ‘સ્થાપનાવીર' દ્રવ્યવીર, આગમથી અને નોઆગમથી બે રીતે કહેલ છે - X - X - X - X - X - સિદ્ધશીલાતલે રહેલ ભગવંત તે “વ્યવીર” - x •x• અથવા ભવ્ય શરીર તે “દ્રવ્યવીર'.-x-x • ભગવત્ સ્વરૂપે વર્તમાનને “ભાવવીર” - X - X - X - X - તેમને નમસ્કાર.
મુનિ દીપરત્નસાગરે કરેલ સૂર્યપજ્ઞપ્તિનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
-૦ -૦ -૦ -૦ -૦ -
આગમ-૧૬-નો અનુવાદ પૂર્ણ
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન પીસ્તાળીશ આગમોમાં સત્તરમું આગમ અને ઉપાંગ સૂત્રોમાં - છઠા ઉપાંગરૂપે અમે સ્વીકારેલ આ ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમ જેને પ્રાકૃતમાં ચંપન્નત્તિ કહે છે.
અહીં વાસ્તવમાં આખા આગમનો અનુવાદ નથી, પરંતુ -: માત્ર સૂચનારૂપે :કેટલીક નોંધ અમે કરી રહ્યા છીએ. તે આ પ્રમાણે છે –
(૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમો એકમેકરૂપ થઈ ગયા છે. પ્રાભૃતાદિ સંખ્યા સમાન જ છે.
(૨) અમોએ લાદo ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર-પૂ. મલયગિરિજી કૃત્ ટીકાની હસ્તપ્રત મેળવીને તેની સંપૂર્ણ તુલના કરેલ છે. જે હસ્તપ્રતની સાઈઝ ૨૨ x ૯ સે.મિ. છે. મુનિમાણેકની પ્રેરણાથી સંવત-૧૮૫૬ કારતકવદ-૭-ના આ પ્રત પૂર્ણ થઈ છે. જેના-૨૬૨-પૃષ્ઠો છે.
(3) સૂર્યપ્રજ્ઞપ્તિ કરતાં ચંદ્રપ્રજ્ઞપ્તિમાં અમે આટલો તફાવત જોયો છે.
- આરંભે ચાર ગાથા અહીં વધુ છે, આરંભના સૂત્રક્રમમાં ભેદ છે.
– વીર વરસ નામક પ્રશસ્તિગાથા અહીં નથી. – ચિત પાઠાંતર જોવા મળે છે, તે સામાન્ય છે.
– સૂર્યપ્રજ્ઞપ્તિમાં છેલ્લે જ્યોતિષ પ્રજ્ઞત નો અર્થ સૂર્ય પ્રજ્ઞપ્તિ કરેલ છે, તેને સ્થાને આ પ્રતમાં મલયગિરિજી મ. “ચંદ્રપ્રજ્ઞપ્તિ'' એવો અર્થ કરે છે.
(૪) આ વિષયમાં અમારું મામસુત્તા મૂળ અને મામ સુત્તાnિ-દીવ બંને પ્રકાશનો ખાસ જોઈ જવા.