________________
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
૧૦/૧/૮૬ ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા.
અનુરાધા આદિ સાત નામો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ત્વ અને શ્રવણ.
ઘનિષ્ઠાદિ સાત નામો ઉત્તર દ્વારા કહેલા છે, તે આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષા, પૂવપૌષ્ઠપદા, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી.
- તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે – માદિ સાત નો પૂવદ્વારિકા કહેલા છે, તેઓ એમ કહે છે કે – મઘા, પૂવફાળુની, હસ્ત, »િા, સ્વાતી, વિશાખા, [ઉત્તરા ફાગુની]
અનુરાધાદિ સાત નો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે પ્રમાણે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત્ અને સાતમું શ્રવણ નક્ષત્ર.
ઘનિષ્ઠાદિ સાત નો પશ્ચિમ-દ્વારિકા કહેલા છે, તે આ પ્રમાણે - ઘનિષ્ઠા, શતભિષજ પૂવર્ણ પૌષ્ઠપદા, ઉત્તરાપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની અને ભરણી.
કૃતિકાદિ સાત નો ઉત્તરદ્વારિકા કહેલ છે. તે આ રીતે – કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધ, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા.
તેમાં જેઓ એમ કહે છે કે – ધનિષ્ઠાદિ સાત નક્ષત્રો પૂવદ્વારિકા કહેલ છે, તેઓ એમ કહે છે - ઘનિષ્ઠા, શતભિષજ પૂર્વભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી.
કૃતિકાદિ સાત નtો દક્ષિણ દ્વારિકા કહેલા છે, તે આ રીતે - કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધાં, યુનર્વસુ, પુષ્ય, આશ્લેષા.
માદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – મધા, પૂવફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા. - અનુરાધાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વારિકા કહેલ છે, તે આ રીતે - અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ.
તેમાં જેઓ એમ કહે છે કે – અશ્વિની આદિ સાત નક્ષત્રો પૂdદ્વારિકા કહેલા છે, તેઓ આ પ્રમાણે કહે છે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધિાં, પુનર્વસુ.
પુષ્ય આદિ સાત નtબો દક્ષિણદ્વારિકા કહેલા છે, તે આ - પુણ, આશ્લેષા, મઘા, પૂવ ફાગુની, ઉત્તરાફાલ્યુની, હસ્ત, uિ.
સ્વાતિ આદિ સાત નtો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા.
અભિજિત આદિ સાત નો ઉત્તર દ્વારિકા કહ્યા છે, તે આ - અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા અને રેવતી.
તેમાં જેઓ એમ કહે છે કે – તે ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વારિકા કહ્યા છે, તે આ પ્રમાણે - ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, અદ્ધાં, પુનર્વસુ અને પુષ્ય.
આશ્લેષાદિ સાત નો દક્ષિણ દ્વારિકા કહ્યું છે, તે આ - આશ્લેષા, મઘા, પૂવફાળુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિબા, તાતિ.
વિશાખાદિ સાત નામો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ - વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા, અભિજd.
શ્રવણાદિ સાત નtો ઉત્તરદ્વાસ્કિા કહેલા છે, તે આ રીતે – શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ-ઉત્તરા પૌષ્ઠપદ, રેવતી, અશ્વિની.
જ્યારે અમે [ભગવંત) એમ કહે છે કે – અભિજિતુ આદિ સાત નામો પૂdદ્વારિકા કહેલા છે - અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષજ પૂવપિષ્ટપદા, ઉત્તરપૌષ્ઠપદા, રેવતી. અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણદ્વારિકા કહેલા છે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, આદ્ધાં પુનર્વસુ. પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારિકા કહેલા છે, તે આ રીતે – પુષ્ય, આશ્લેષા, મઘા, પૂdfફાગુની, ઉત્તરા ફાગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નો ઉત્તરદ્વારિકા કહેલા છે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા.
• વિવેચન-૮૬ -
કયા ક્રમથી જ્યોતિષ-નણ ચક્રના દ્વારા કહેલા છે ? એમ પૂછતા ભગવંત આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિઓ છે, તેટલી દશવિ છે - દ્વાર વિચાર વિષયમાં વફ્ટમાણ સ્વરૂપની પાંચ પરતીર્થિક પ્રતિપતિઓ કહી છે. તે ક્રમથી કહે છે -
તે પાંચ પરતીર્થિક સંઘાતમાં એક કહે છે - કૃતિકાદિ સાત નક્ષત્રો પર્વદ્વાક કહેલા છે. અહીં જે નભોમાં પૂર્વ દિશામાં જતાં પ્રાયઃ શુભ થાય, તે પૂર્વદ્વાનો. એ પ્રમાણે દક્ષિણાદિ કહેવા.
અહીં ઉપસંહારમાં કહે છે – એક એ પ્રમાણે કહે છે.
વળી એક કહે છે - અનુરાધાદિ સાત નક્ષત્રો પૂર્વાવાળા કહેલા છે. • x • ઉપસંહાર વાક્ય બધે જોડવું. વળી એક એમ કહે છે - ધનિષ્ઠાદિ સાત નામો પૂર્વદ્વાવાળા છે. વળી એક કહે છે - અશ્વિની આદિ સાત નો પૂર્વદ્વારક છે. વળી એક કહે છે – ભરણી આદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા છે. પાંચે મતોની ભાવનિક સુગમ છે.
ભગવંત સ્વમત કહે છે - તે પાઠસિદ્ધ છે.
૦ પ્રાભૃતપામૃત-૨૧-નો સટીક અનુવાદ પૂર્ણ ૦