SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૨૨/૮ છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૨૨ $ એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧-મું પ્રાભૃતપામૃત કહ્યું. હવે બાવીશમું આભે છે. તેનો આ અધિકાર છે - “નક્ષત્રોનો વિજય કહેવો." તેથી તે વિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - • સૂત્ર-૮૭ - નામવિચય કઈ રીતે કહેલ છે? આ જંબૂઢીપ દ્વીપ યાવત પરિણી છે. બૂઢીષ દ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે. બે સૂર્યો તયા, તપે છે, તપો. ૫૬ નમોએ યોગ કર્યો • કરે છે • કરશે. તે આ પ્રમાણે બે અભિજિd, બે ઝવણ, બે ઘનિષ્ઠા, બે તમિષ બે પૂત્રપિષ્ટપદી, બે ઉત્તરપૌષ્ઠપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી, બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર, બે આદ્રા, બે પૂનર્વસુ, બે પુષ્ય, બે આશ્લેષા, બે મઘા, બે પૂવફાગુની, બે ઉત્તરાફાગુની, બે હજી બે nિ, બે સ્વાતિ, બે અનુરાધા, બે પેઠા, બે મૂલ, બે પૂવષાઢા, બે ઉત્તરાષાઢા. આ ૫૬-નોમાં એવા પણ નtત્રો છે, જે નવ મુહૂર્ત અને એક મુહના ૨% ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે, જે ૧૫ મુહd ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નો છે, જે નીશ મુહૂર્ત છે, જે ચંદ્ર સાથે યોગ કરે છે. એવા પણ નામો છે જે ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે. - આ પાત્રોમાં કેટલા નો છે, જે નવ મુહૂર્ત અને મુહૂર્વના / o ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે ? કેટલાં નો પંદર મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે , કેટલા નો છે, જે ૩૦-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે ! કેટલાં નો છે, જે ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે ? ૫૬-નાગોમાં જે નો ૯-૨ મુહૂર્વથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે નક્ષત્રો-બે અભિજિત છે. જે નમો ૧૫-મુહૂdણી ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા ૧છે. તે આ પ્રમાણે • બે શતભિષજ બે ભરણી, બે આઢાં, બે આશ્લેષા, બે સ્વાતિ અને બે જ્યેષ્ઠા. જે ૩૦ મુહૂર્વથી ચંદ્ર સાથે યોગ કરે છે, તે ૩૦-છે. તે આ રીતે - બે વણ, બે ઘનિષ્ઠા, બે પૂર્વભાદ્રપદ, બે રેવતી, બે અશ્વિની, બે કૃતિકા, બે મૃગશિર, બે પુત્ર, બે મઘા, બે પૂર્વા ફાગુની, બે હપ્ત બે શિs, બે અનુરાધા, બે મૂલ, બે પૂવષાઢા. જે નામો ૪૫-મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, તે ભાર છે. તે આ રીતે સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - બે ઉત્તરપષ્ટપદા, બે રોહિણી, બે પુનર્વસુ, બે ઉત્તરાફાગુની, વિશાખા, બે ઉત્તરાષાઢા. આ ૫૬-નોમાં એવા નો છે, જે ચાર મહોરમ અને ઇ મુહર્તામાં સૂર્યની સાથે યોગ કરે છે. એવા પણ નમો છે, જે છ અહોરાક અને ૧મુહd સૂર્ય સાથે યોગ કરે છે. એવા પણ નrો છે, જે વીસ અહોરમ અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે. આ ૫૬-નtwોમાં કેટલાં નામો છે, જે ઈત્યાદિ બધું પૂવવવ કહેવું. * * * આ ૫૬-નામોમાં જે નમો ચાર અહોરમ અને છ મુહૂdોંમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે બે અભિજિતું છે. જે નો છે અહોર અને ૨૧-મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે તે ભાર છે. તે આ રીતે - બે શતભિષજ બે અદ્ધ, બે આમતેષા, બે સ્વાતિ, બે વિશાખા, બે જ્યેષ્ઠા. તેમાં જે નામો તેમ અહોરx, ભાર મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે ગીશ છે. તે આ - બે વણ યાવતું બે પૂવષાઢા. તેમાં જે નpો ર૦-અહોર અને ત્રણ મુહૂર્તમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે બાર છે - બે ઉત્તરા પૌષ્ઠપદા યાવતુ બે ઉત્તરાષાઢા - વિવેચન-૮૭ : કયા નક્ષત્ર સ્વભાવથી સ્વરૂપ નિર્ણયમાં વર્તે છે બીજે પણ કહ્યું છે - જવા • તેના અર્થનો નિર્ણય. નાગરિચય-નક્ષત્રોનો સ્વરૂપ નિર્ણય કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - આ જંબૂદ્વીપ વાક્ય પરિપૂર્ણ સ્વયં વિચારવું. તેમાં જંબદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા • છે - થશે. બે સુ તપ્યા હતા - છે - તપશે. ૫૬ નબોએ ચંદ્રાદિ સાથે યોગ કો • કરે છે - કરશે. તે જ ૫૬નક્ષત્રો બતાવેલ છે. આ ભરતક્ષેત્રમાં પ્રતિદિન ૨૮-નક્ષત્રો ચાર ચરે છે. તેથી પૂર્વે આ દશમા પ્રામૃતના બીજા પ્રાભૃતપામૃતમાં ૨૮-નકોએ ચંદ્ર અને સૂર્ય સાથે યોગ પરિમાણ વિચારેલ. હવે સર્વ જંબદ્વીપને આશ્રીને નમોની વિચારણા વર્તે છે, તેની સંખ્યા૫૬- છે. તેથી તે બધાં ચંદ્ર, સૂર્ય સાથે યોગ કરીને મુહૂર્ત પરિમાણ વિચારતા આ કહ્યું છે - તે પૂર્વોક્ત બીજા પ્રાભૃતપાગૃતત્વ વિચાર્યું. આ પ્રમાણે કાળને આધીને ચંદ્ર અને સૂર્ય સાથે યોગ પરિમાણ વિચારવું. હવે ફોનને આશ્રીને તે વિચારવા પહેલાં સીમાવિષ્ઠભ વિષયક પ્રશ્નn કહે છે - -૮૮,૮૯ - [૮] તે સીમા વિર્કસ કઈ રીતે કહેલો છે, તેમ કહેવું આ ૫૬નમોમાં એવા નો છે, જેનો ૬૩૦ અને 3/ ભાગ સીમા વિકલ્પ છે. ઓવા નો છે, જે ૧oo૫ અને 3 ભાગના સીમા વિર્કમવાળા છે. એવા
SR No.009015
Book TitleAgam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy