________________
૧B/-/૧૦૮
૧૧૯
૧૨૦
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પ્રવેશીને ગતિ કરે છે, તે પ્રથમ અયનમત ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતા સાત ધમંડલમાં જે ચંદ્ર દક્ષિણના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, નિશે તે કેટલાં સાત ટાઈમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ
કરે
છે ?
યુગમાં ૬૨-સંખ્યક પ્રમાણત્વથી આમ કહ્યું. કેમકે તેમાંજ ચંદ્રનો પરિપૂર્ણ રાણ સંભવે છે.
આ અનંતરોક્ત સ્વરૂપે યુગમાં ચંદ્રમાં સંપૂર્ણ વિરાગરાગનો અભાવ, ૬૨યુગમાં પૂર્ણિમાની સંખ્યા-૬૨ હોવાથી કહ્યું. તેમાં જ ચંદ્રમાનો પરિપૂર્ણ વિરાગ હોય છે.
તથા યુગમાં સર્વસંખ્યાથી ૧૨૪-૫વ છે, કેમકે અમાસ અને પૂર્ણિમાનો જ પર્વ શબ્દથી કહેલ છે. તેમના પૃથક-પૃથક ૬૨-સંખ્યાના એકત્ર સંયોગથી ૧૨૪ થાય છે. એ પ્રમાણે જ યુગની મધ્યમાં સર્વ સંકલનારી ૧૨૪ પૂર્ણ રણ-વિરામ થાય છે.
જેટલા પાંચ-ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર અને અભિવર્ધિત રૂપ સમયો ૧૨૪ સમય વડે ન્યૂન, આટલા પરિમિત અસંખ્યાત દેશરાણ-વિરાગ સમયો થાય છે. કેમકે આ બઘાં પણ ચંદ્રના દેશથી રાગ અને વિરામના ભાવથી કહ્યું. જે ૧૨૪ સમયો છે, તેમાં ૬૨માં સમયમાં સંપૂર્ણ રંજિત અને ૬૨માં સમયમાં સંપૂર્ણ વિરક્ત છે, તેના વડે તેનું વર્જન છે, તેમ મારા વડે કહેવાયેલ છે.
આ ભગવંતના વચનની આથી સમ્યક શ્રદ્ધા કરવી.
ધે કેટલા મુહૂર્તા જતાં અમાવાસ્યાથી અનંતર પૂર્ણિમા, કેટલા મુહૂત જતાં પૂર્ણિમા પછી અમાવાસ્યા આવે છે તેનું નિરૂપણ કરે છે –
- ઉક્ત કથન સુગમ છે. વિશેષ એ કે - અમાવાસ્યાની પછી ચંદ્રમાસનું અડધું જતાં પૂર્ણિમા અને પૂર્ણિમા પછી ચંદ્રમાસના અદ્ધમાસ વડે અમાવાસ્યા છે. અમાવાસ્યાથી અમાવાસ્યા પરિપૂર્ણ ચંદ્ર માસથી અને પૂર્ણિમાથી પૂર્ણિમા પણ પરિપૂર્ણ ચંદ્ર માસ વડે ચોક્ત મુહૂર્ત સંખ્યક થાય છે.
ઉપસંહાર કહે છે - x • આ ૮૮૫ મુહૂર્ત અને મુહૂર્તના ૨/૬ર ભાગ આટલું પ્રમાણ ચંદ્રમાસ છે. આટલું પ્રમાણ ખંડરૂપ યુગ ચંદ્રમાસથી માપેલ પૂર્ણ યુગ છે.
હવે ચંદ્ર જેટલા મંડલો ચંદ્રાદ્ધમાસથી ચરે છે-ગતિ કરે છે, તેનું નિરૂપણ કરે છે –
• સૂત્ર-૧૦૯ :| ચંદ્ર અધમાસ વડે કેટલા મંડલો ગતિ કરે છે ? તે ચૌદ અને પંદરમાં મંડલનો ચતુભગ ગતિ કરે છે અને મંડલના-૧ર૪-ભામાં તેિ ગતિ કરે છે.]
સૂર્ય-આદમિાસમાં ચંદ્ર કેટલાં મંડલો ગતિ કરે છે ? ૧૬-મંડલો ગતિ કરે છે. સોળ મંડલચારમાં ત્યારે અવરાતા નિષે બે અષ્ટકોમાં ચંદ્ર કેટલાં અસામાન્સકમાં સ્વયં જ પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે ?
આ તે અષ્ટકો છે, જેમાં ચંદ્ર, કોઈ અસામાન્સકમાં સ્વયં જ પ્રવેશીપ્રવેશીને ગતિ કરે છે. તે આ પ્રમાણે-અમાસના અંતેથી નિષ્ક્રમણ કરતાં અને પૂર્ણિમાસાંતમાં પ્રવેશ કરતાં.
નિશે આ બે અટકો જ્યારે ચંદ્ર કોઈ અસામાન્યમાં વયે જ પ્રવેશી
નિર્ચે આ તે સાત અધમંડલો જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતાં ગતિ કરે છે, તે બીજુ અદ્ધમંડલ, ચોથું આધમંડલ, છટહુ મિંડલ, આઠમું અમિડલ, દશમું અમિંડલ, બારમું આધમંડલ, ચૌદમું અધમંડલ છે.
નિશે આ સાત અધમંડલો છે, જેમાં ચંદ્ર દક્ષિણ ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે.
તે પહેલાં અયનગત ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો છ અમિડલ અને અધમંડલના B/જ ભાગો જેમાં ચંદ્ર ઉત્તરની ભાગથી પ્રવેશ કરતો ચાર ચરે છે. વિશે કયા તે છ અધમંડલો અને અર્ધમંડલના ૧૩ ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે ?
નિશે આ તે છ અધમંડલો અને અર્ધમંડલના ૧૩/ભાગો છે, જેમાં ચંદ્ર ઉત્તરના ભાગથી પ્રવેશ કરતો ગતિ કરે છે, તે આ પ્રમાણે - બીજ અધમંડલમાં, પાંચમાં અમિંડલમાં, સાતમા અધમંડલમાં, નવમાં આધમંડલમાં, અગિયામાં મંડલમાં, તેમાં મધમંડલમાં, પંદરમંડલના /% ભાગ. તે આ છ મિંડલો અને આધમંડલના B/૪ ભાગમાં જ્યાં ચંદ્ર ઉત્તર ભાગથી પ્રવેસ કરતો ચાર ચરે છે..
આટલા પ્રમાણમાં પહેલું ચંદ્ર-આયન સમાપ્ત થાય.
જે નક્ષત્ર અમાસ ચંદ્ર અધમાસ નથી, ચંદ્ર અધમાસ તે નામ અર્ધમાસનથી.
તે નક્ષત્ર અમાસથી તે ચંદ્ર ચંદ્ર અર્ધમાસથી કેટલો અધિક ગતિ કરે છે ? એક અધમંડલ અને અધમંડલના */૪ ભાગ, અને ૮ ભાગને ૩૧ છે છેદીને નવ ભાગ [ઓટલા પ્રમાણમાં ગતિ કરે છે.
તે બીજ અયનગત ચંદ્ર પૂર્વ ભાગથી નીકળતો સાત-ચોપન જઈને ચંદ્ર બીજાએ ચિપ્સ માગને પતિયરે છે અને સાત કેસ જઈને ચંદ્ર પોતાના ચિનેિ ચરે છે.
તે બીજ અયનગત ચંદ્ર પશ્ચિમ ભાગથી નિષ્ક્રમણ કરતો ૫૪ ભાગ જઈ ચંદ્ર બીજાનો ચિણ માર્ગ પતિયરે છે અને છ-તેરસ જઈને ચંદ્ર સ્વયં ચિતિ પ્રતિચરે છે. અપરક નિચે બે-તેસ ભાગ જેમાં ચંદ્ર કેટલાં સામાન્ય માર્ગમાં સ્વયં જ પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે ? નિરો કેટલાં તે બે-તેરસક છે, જેમાં ચંદ્ર કેટલાં અસામાન્ય માર્ગમાં પ્રવેશી-પ્રવેશીને ગતિ કરે છે - ચાર ચરે છે તેમ કહ્યું છે ?