________________
૧૧/-/૯૮
ફરી પ્રશ્ન કરે છે -xઆ પાંચ સંવત્સરમાં પહેલાં ચંદ્ર સંવત્સરની શું આદિ કહેલી છે ? ભગવંતે કહ્યું - X- જે પાશ્ચાત્ય યુગવર્ના પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પર્યવસાન સમય, તેથી અનંતર પુરસ્કૃત-ભાવી જે સમય, તે પહેલા ચંદ્ર સંવત્સરની આદિ છે, તે જ પ્રથમ સંવત્સરની આદિ જાણવી.
હવે પર્યવસાન સમય પૂછે છે - x • તે પ્રથમ ચંદ્ર સંવત્સરનું પર્યવસાન શું કહેલ છે ? ભગવંતે કહ્યું - x • જે બીજા ચાંદ્ર સંવત્સરની આદિ-આદિ સમય, તે અનંતર જે અતીત સમય, તે પહેલા ચાંદ્ર સંવત્સરનો પર્યવસાન સમય છે.
તે ચાંદ્ર સંવત્સર પર્યવસાનરૂપ સમયમાં ચંદ્ર કયા નામ સાથે યોગ કરે છે ? ભગવંતે કહ્યું - ઉત્તરાષાઢા સાથે. આ બારમી પૂર્ણિમા વડે ચંદ્ર સંવત્સર થાય છે. તેથી જે પૂર્વે બારમી પૂર્ણિમામાં ચંદ્રનામયોગપરિમાણ અને સૂર્યનારા યોગ પરિમાણ કહ્યો, તે જ અન્યૂનારિક્ત અહીં પણ જાણવું. તે પ્રમાણેની જ ગણિતભાવના કરવી, જોઈએ.
એ પ્રમાણે બાકીના સંવત્સગત-આદિ પર્યવસાન સૂમોની ભાવના પ્રાકૃતની સમાપ્તિ સુધી કરવી. વિશેષ એ કે અહીં ગણિત ભાવના કરીએ છીએ.
તેમાં બીજા સંવત્સરની પરિસમાપ્તિ એ ચોવીશમી પૂર્ણિમાની પરિસમાપ્તિ છે. તેમાં ઘુવરાશિ-૬૬ મુહૂર્ત અને એક મુહૂર્તના “દુર ભાગ અને ૧ર ભાગના ૧/૪ ભાગ છે. આ પ્રમાણને ૨૪ વડે ગુણીએ તેથી આવશે ૧૫૮૪ મુહૂત અને મુહૂર્તગત ૬૨ ભાગના ૧૨૦માં ૧/૨ ભાગના ૨૪/૭ ભાગ અથ - ૧૫૮૪|૧૨૦૨૪.
ત્યારપછી આ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગમાંના ૧ર ભાગના ૬૬/છ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શોધિત થાય છે. તેથી પછી ૬૫ મુહર્ત અને મુહૂર્તગત ૬૨-ભાગોના ૯૫ અને ૧૨ ભાગના ૨૫/૭ ભાગ અથતુ /૯૫/૨૫ ત્યારપછી ૩૪૪ મુહૂર્તમાં એક મુહૂર્તના ૨/૨ ભાગમાંના ૧/દુર ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિતથી મૂળપર્યાના નામો શોધિત થાય છે.
પછી રહેશે-૨૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૮ર ભાગ, તેમાંના દર ભાગના ૨૬/૩ ભાગ. તેથી આવેલ બીજા ચાંદ્રસંવત્સરના પર્યવસાન સમયે પૂવષિાઢા નક્ષત્રના સાત મુહર્ત અને એક મુહૂર્તના પBદર ભાગ. તેમાંના ૧/૨ ભાગના ૪૧૭ ભાગ શેષ રહે છે ત્યારે સૂર્ય વડે યુક્ત પુનર્વસુના ૪૨-મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૫૨ ભાગ, તેમાંના ૧દર ભાગના ૭ ભાગ રહે.
તેથી કહે છે, તે જ ઘુવરાશિ ૬૬/૫/૧ને ૨૪ વડે ગુણતા થશે ૧૫૮૪ મુહૂર્તો અને મુહૂર્તગત ૬૨ ભાગોના ૧૨૦ અને તેમાંના ૧/૨ ભાગના ૨૪/૬૭ ભાગ. અથતુિ ૧૫૮૪/૧૨૦/૨૪. પછી આ ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના 8/દુર ભાગમાંના ૧/૨ ભાગના ૬૬/૬ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાય શોધિત થાય.
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ત્યારપછી રહેશે - ૩૬૫ મુહર્તામાં એક મુહર્તગત બાસઠ ભાગોના-૯૫, તેમાં ૧/૨ ભાગના ૨૫/૬૭ ભાગ, તેથી પ્રાપ્ત શશિ - ૩૬૫|૫|૨૫. તેનાથી ૧૯ મુહૂત વડે એક મુહર્તના 3ર ભાગોમાંના ૧૨ ભાગના 33/દફ ભાગ વડે પુષ્ય શોધિત થાય છે. તેથી પછી રહેશે - 9૪૬ મુહૂર્ત અને એક મુહૂર્તના પર ભાગ અને તેમાંના ૧દુર ભાગના પI૬ ભાગ.
પછી ફરી પણ આ ૬૩૪૪ મુહૂર્ત અને એક મહત્ત્વના ૨૪/દર ભાગોમાંના ૧/૨ ભાગના ૬૬/૩ ભાગો વડે આશ્લેષાદિથી આદ્રા સુધીના શોધિત થયા. પછી રહે છે, બે મુહૂર્તના એક મુહૂર્તના ૨૬/ક ભાગ અને તેમાંના ૧ર ભાગના ૬૬ ભાગો - ૨ ર૬/૬૭ શશિ છે, આવેલ બીજા ચંદ્ર સંવત્સર પર્યવસાન સમયમાં પુનર્વસુ નક્ષત્રના ૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગમાંના ૧/૨ ભાગના Iક ભાગ રહેતા.
તથા ત્રીજા અભિવર્ધિત નામક સંવત્સરની સમાપ્તિ, 30મી પૂર્ણિમા થાય. તેથી ધવરાશિ ૬૬/૫/૧ને ૩૩ વડે ગુણીએ. તેથી આવશે- ૨૪૪૨ મુહd, મુહૂર્તના ૧૮૫/૬૨ ભાગ, તેમાંના ૧ર ભાગના 35૬૭ રાશિ. - ૨૪૪૨/૧૮૫|38.
પછી આમાંથી ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪ ભાગ, તેમાંના દર ભાગના 55/9 ભાગ. એ રીતે એક નક્ષત્ર પર્યાય પરિમાણને બે વડે ગુણીને શોધિત કરાય છે.
પછી રહેલ ૮૦૪ મુહૂર્ત અને મુહૂર્તના ૧૩૫/દુર ભાગોના ૧ર ભાગના 36Io ભાગ. - ૮૦૪/૧૩૫/૩૯ શશિ આવે. પછી એમાંથી 9૬૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨*l[ર ભાગોમાંના ૧/ભાગના ૬૬/૬ ભાગ વડે અભિજિતથી પૂર્વાષાઢા પર્યન્તના નક્ષત્રો શોધિત થતાં, પછી રહે છે – ૩૧ મુહર્તા અને એક મુહૂર્તના ૪૮દર ભાગ અને તેમાંના ૧/૨ ભાગમાંના સૈદિક ભાગ. તેથી પ્રાપ્ત શશિ - ૩૧|૪૮/૪o.
તેથી આવેલ ત્રીજા અભિવદ્ધિત સંવત્સરના પર્યવસાન સમયમાં ઉત્તરાષાઢા નક્ષત્રના ૧૩ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૩/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગના ૨૭૩ ભાણ રહે. - ત્યારે સૂર્ય વડે સમ્પયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્તના પ૬/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૬૦ ચૂર્ણિકા ભાગ રહેતા, તેથી કહે છે. તે જ ઘવાશિ – ૬૬/૫/૧. તેને ૩૩ વડે ગુણીએ. તેથી આવશે ૨૪૪૨ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૮૫ર ભાગમાંના ૧૨ ભાગના 3થક ભાગો – ૨૪૪૨/૧૮|૩૩ રાશિ આવે.
તેથી એમાંથી પૂર્વવત્ સવ નક્ષત્ર પર્યાય પરિમાણને બમણા કરીને શોધિત કરાય છે. પછી રહેશે - ૮૦૪ મુહર્ત અને એક મુહના ૧3૫/૬૨ ભાગમાંના ૧ ભાગના 36 ભાગ. તેથી પ્રાપ્ત રાશિ આવશે - ૮૦૪|૧૩૫/૩૯,