________________
૧૦/૨૨/૯૫
૬૫
-
= - -
હવે સૂર્યના વિષયમાં પ્રશ્ન કહે છે - ૪ - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x આર્દ્રા વડે યુક્ત સૂર્ય પણ બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. બાકીના પાઠના વિષયમાં અતિદેશ કહે છે જેમ ચંદ્રના વિષયમાં આર્દ્રનું શેષ કથન છે, તેમ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે – આર્દ્રા ચાર મુહૂર્ત અને મુહૂર્તના ૧૦/૬૨ ભાગમાં ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૫૪-ચૂર્ણિકા ભાગ રહે છે. છેલ્લી બાસઠમી અમાવાસ્યાના વિષયમાં પ્રશ્ન કહે છે - • તે સુગમ છે. ભગવંતે કહ્યું - x - પુનર્વસુ યુક્ત રચંદ્ર છેલ્લી ૬૨-મી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. તે આ - ચરમ બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ વેલામાં પુનર્વસુ નક્ષત્રના ૨૨મુહૂર્તો અને મુહૂર્તના ૪૬/૬૨ ભાગ મુહૂર્ત બાકી રહેતા. તેથી કહે છે – તે જ ધ્રુવરાશિ – ૬૬|૫|૧ છે. તેને ૬૨ વડે ગુણીએ, તેથી મુહૂર્તોના ૪૦૯૨ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠ ભાગોના ૩૧૦ અને ૧/૬૨ ભાગના ૬૨/૬૭ ભાગો ૪૦૯૨|૩૧૦|૬૨. પછી આમાંથી ૪૦૪૨ મુહૂર્તમાંના એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગ વડે પહેલું શોધનક શુદ્ધ થાય છે. - -
-
પછી રહેશે ૩૬૫૦ મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૬૪/૬૨ માંના ૧/૬૨ ભાગના ૬૨/૬૩ ભાગ - ૩૬૫૦|૨૬૪|૬૨. તેથી અભિજિત્ આદિથી ઉત્તરાષાઢા પર્યન્તના સર્વ નક્ષત્રપર્યાય વિષય શોધનક ૮૧૯ મુહૂર્તોના એક મુહૂર્તના ૨૪/૬૨ માંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગે – ૮૧૯|૨૪|૬૬. એ પ્રમાણે આવા પ્રમાણને ચાર વડે ગુણીને શોધિત કરીએ.
-- ત્યારપછી ૩૭૪ મુહૂર્તોના એક મુહૂર્તના ભાગોમાંના ૧૬૪/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો – ૩૭૪|૧૬૪|૬૬. પછી ફરી પણ ૩૦૯ મુહૂર્તોના એક મુહૂર્તના ૨૭/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૩ ભાગે વડે અભિજિતાદિથી
રોહિણી પર્યન્તના શોધિત થાય છે.
ત્યારપછી રહેશે - ૬૭ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ – ૬૭/૧૬/ . પછી ૩૦ મુહૂર્ત વડે મૃગશિર, ૧૫ મુહૂર્ત વડે આર્દ્ર પણ શોધિત થાય છે. પછી બાકી રહેશે ૫ – ૨૨ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગ. તેથી આવેલ ચંદ્ર સાથે સંયુક્ત પુનર્વસુ નક્ષત્ર - ૨૨ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૪૬/૬૨ ભાગો બાકી રહેતાં બાસઠમી અમાવાસ્યા પૂર્ણ કરે છે.
હવે સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - ૪ - તે સુગમ છે. ભગવંતે કહ્યું - x - સૂર્ય પણ પુનર્વસુની સાથે યોગ પામીને છેલ્લી બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે. શેષ વિષયમાં અતિદેશ કહે છે - x - ચંદ્રના વિષયમાં પુનર્વસુ વિશે કહ્યું, તેમજ સૂર્યના વિષયમાં પણ કહેવું. તે આ પ્રમાણે – પુનર્વસુના ૨૨-મુહૂર્તો અને */૬૨ મુહૂર્ત બાકી રહેતા.
- સૂત્ર-૯૬ :
જે આધુ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ ૮૧૯ મુહૂર્તો
24/5
૬૬
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
અને મુહૂર્તના ર/દુર ભાગમાં ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૨-ચૂર્ણિકા ભાગ ગ્રહણ કરીને ફરી તે ચંદ્ર અન્ય સર્દેશ નક્ષત્ર સાથે અન્ય દેશમાં યોગ કરે છે.
જે આધ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૯/૬૨ ભાગમાં ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા
ભાગ ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર તે જ નક્ષત્ર સાથે અન્ય દેશમાં યોગ કરે છે.
જે આધુ નક્ષત્ર સાથે જે દેશમાં ચંદ્ર યોગ કરે છે, તે આ – ૫૪,૯૦૦ મુહૂર્તો ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર અન્ય તાશ એવા તે દેશમાં યોગ કરે છે. જે આધુ નક્ષત્રમાં જે-જે દેશમાં ચંદ્ર યોગ કરે છે. તે આ છે ૧,૦૯,૮૦૦ મુહૂર્ત ગ્રહણ કરીને ફરી પણ તે ચંદ્ર તે નક્ષત્ર સાથે, તે દેશમાં યોગ કરે છે. જે આજના નક્ષત્રથી જે દેશમાં સૂર્ય સાથે યોગ કરે છે, તે આ છે – ૩૬૦ અહોરાત્રને ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય બીજા તેવા પ્રકારના નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે.
જે આજના નથી સૂર્ય તે દેશમાં યોગ કરે છે, તે આ છે – ૩૨૦ અહોરાત્ર ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય તે જ નક્ષત્ર વડે તે દેશમાં યોગ
કરે છે.
જે નક્ષત્ર વડે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ છે – ૧૮૩૦ અહોરાત્ર ગ્રહણ કરીને ફરી પણ સૂર્ય અન્ય નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે.
જે આજના નક્ષત્ર વડે સૂર્ય જે દેશમાં યોગ કરે છે, તે આ ૩૬૬૦ અહોરાત્ર ગ્રહણ કરીને ફરી પણ તે સૂર્ય તે જ નક્ષત્ર વડે તે દેશમાં યોગ કરે છે.
• વિવેચન-૯૬ ઃ
હવે જે નામ તેવા પ્રકારના નામનું કે તે જ દેશમાં અથવા બીજામાં જેટલાં કાળથી ફરી ચંદ્ર સાથે યોગ પામે છે. તેટલો કાળ દર્શાવવા માટે કહે છે –
જે નક્ષણની સાથે ચંદ્ર આજે - વિવક્ષિત દિવસે યોગ કરે છે, અને જે દેશમાં
કરે છે, તે ચંદ્ર આ – વક્ષ્યમાણ સંખ્યક, તે જ કહે છે – ૮૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગોને ગ્રહણ કરીને - અતિક્રમીને. ફરી પણ તે ચંદ્ર અન્ય બીજા સર્દેશ નામના નક્ષત્ર વડે યોગ જે દેશમાં કરે છે. અહીં આ ભાવના છે -
અહીં ચંદ્ર, સૂર્ય નક્ષત્રો મધ્યે નક્ષત્રો સર્વ શીઘ્ર છે, તેનાંથી પણ મંદગતિવાળા સૂર્યો, તેનાથી પણ મંદગતિવાળા ચંદ્રો છે અને તે આગળ સ્વયં જ કહેશે.
૫૬-નક્ષત્રો પ્રતિનિયત તાપાંતરાલ દેશો ચક્રવાલ મંડલપણે વ્યવસ્થિત હંમેશાં એકરૂપપણે પરિભ્રમણ કરે છે તેમાં યુગની આદિમાં અભિજિત નક્ષત્ર સાથે ચંદ્ર યોગને પામે છે અને તે યોગ પામેલ એવો ધીમે-ધીમે પાછળ ખસતા તે નક્ષત્રથી અતિ મંદગતિપણાથી જાય છે.