________________
૧૨-/૧૦૪
૧૦૩
ઉમેરીએ. તેથી પૂર્વરાશિ થશે - ૫૩૩૫. પછી શેષ બાકી રહેશે પર ભાગ. જે પણ છ ચૂર્ણિકા ભાગો છે, તે પણ દશ વડે ગુણીએ, તેથી આવશે-૬૦, પછી આના વડે શોધનકોને શોધવા જોઈએ.
- તેમાં ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના શોધનક-૮૧૯. તે યથોકત સશિમાં સાત ગણા કરીને શુદ્ધિને પામે છે, તેથી સાત વડે ગુણીએ. તેથી પ્રાપ્ત સંખ્યા થશે - 1933. તે પછ૩૫ સંખ્યામાંથી બાદ કરીએ. તેથી પછી રહેશે બે મુહર્ત તે બે મુહૂર્તના ૬૨ ભાગ કરણને માટે ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૧૨૪. તે પૂર્વોક્ત પ૦/ર ભાગ સશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૩૪/ક ભાગો.
તથા જે અભિજિત્ સંબંધી દુર ભાગો શોધિત કર્યા, તે સાત વડે ગુણીએ, તેથી આવશે - ૧૬૮. તે ૧૩૪ વડે શોધિત કરાતા શેષ બાકી રહે છે . /૬ર ભાગ. તે ચૂર્ણિકા ભાગ કરણને માટે ૬૭ વડે ગુણીએ, ગુણીને જે પૂર્વોક્ત 5 ભાગો, તેમાં ઉમેરીએ. તેથી આવે ૪૬૨. પછી જે અભિજિત સંબંધી ૬૬-ચૂર્ણિકા ભાગો શોધિ કર્યા. તે પણ સાત વડે ગુણવા. તેથી આવશે-૪૬૨. તેને અનંતરોક્ત સશિથી શોધિત કરતાં પછી રહેશે શૂન્ય.
તેથી આવેલ સાકલ્યથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર વડે ભોગવાતા ત્યારપછી અભિજિત નક્ષત્રના પહેલાં સમયમાં યુગમાં પહેલી આવૃત્તિ પ્રવર્તે છે. આ જ પ્રશ્નઉત્તરની રીતિથી પ્રતિપાદિત કરે છે – “pf i ત્યાર.''
આ અનંતરોદિત ચંદ્રાદિના પાંચ સંવત્સરોમાં પહેલી વાર્ષિકી-વર્ષાકાળ સંબંધી અથ શ્રાવણ માસ ભાવિની. આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે જોડે છે ? કયા નાત્ર સાથે યોગ પામીને પ્રવર્તે છે ? એમ ગૌતમે પૂછતાં, ભગવંતે કહ્યું -
અભિજિતુ નક્ષત્ર વડે જોડે છે, આજ વાતને વિશેષથી કહે છે - અભિજિતુ નાના પ્રથમ સમયે જોડે છે, તે જ ચંદ્ર નક્ષત્રને જાણીને પછી સૂર્ય નક્ષત્રના વિષયમાં પ્રશ્ન કરે છે –
તે સમયમાં, સૂર્ય કયા નબથી જોડે છે ? - કયા નક્ષત્ર સાથે યોગને પામીને તે પહેલી આવૃત્તિમાં પ્રવર્તે છે ? ભગવંતે કહ્યું - તે પુષ્ય નક્ષત્ર વડે યુકત થઈ પહેલી આવૃત્તિમાં યોગ કરે છે. આ જ સવિશેષ કહે છે –
ત્યારે પુષ્યના-૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩ર ભાગો, તેમાંના ૧ર ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતા 33-ચૂર્ણિકા ભાગો બાકી રહેશે. આ કઈ રીતે જાણવું, એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે - ઐશિકના બળથી. તે આ રીતે -જો-૧૦ અયન વડે પાંચ સૂર્યવૃત્ નpપર્યાયો પ્રાપ્ત થાય, તો એક અયન વડે શું પ્રાપ્ત થાય ?
સશિપ્રય સ્થાપના • ૧૦/૫/૧. અહીં અંત્ય સશિ વડે એક સંખ્યાથી મધ્યની સશિને પંચક રૂપનું ગુણન કરતાં પાંચ જ આવશે. તેને ૧૦ વડે ભાંગતા, અદ્ધ પર્યાય પ્રાપ્ત થશે. તેમાં નગ પર્યાય ૬૩ ભાગરૂપ ૧૮૩૦. તે આ રીતે -
૧૦૪
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ છ નાણો શતભિષક આદિ અર્ધનામવાળા છે. તેથી તેના પ્રત્યેકના સાદ્ધ 33 ભાગો. તે સાદ્ધ 33ને છ વડે ગુણીએ. તેથી આવશે-૨૦૧. છ નક્ષત્રો ઉત્તરાભાદ્રપદાદિ ચૂદ્ધક્ષેત્ર છે, તેથી તેના પ્રત્યેકના ૧૦૦/૬૭ ભાગોમાં ૧/૬ ભાગના અડધાં, એ છ વડે ગુણીએ, તેથી આવશે-૬૦૩, બાકીના-૧૫ નક્ષત્રો સમક્ષોત્ર છે. તેના પ્રત્યેકના ૬૩-ભાગો, તે ૬૭ને ૧૫ વડે ગુણીએ, તેથી આવશે૧૦૦૫, ૨૧-અભિજિતના ૬૭ ભાગો. સર્વ સંખ્યાથી ૬૩ ભાગોના ૧૮૩૦. આ પરિપૂર્ણ ૬૭ ભાગાત્મક નક્ષત્રપર્યાય છે.
ઉક્ત સંખ્યાના અડધાં કરતાં-૯૧૫ થાય. તેમાંથી-૨૧ અભિજિતુ સંબંધી શુદ્ધ થયા, બાકી રહે છે - ૮૯૪. તેમાં ૬૭ ભાગથી ભાગો આપતાં, પ્રાપ્ત થશે-૧૩, શેષ વધે છે . ૨૩. તથા ૨૩-વડે પુનર્વસ સુધીના નો શુદ્ધ થાય છે અને જે બાકીના રહે છે તે ૨૩-ભાગો. તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૬૯૦. તેના ૬-ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-૧૦ મુહૂર્તો. • •
• • શેષ રહે છે . ૨૦, તે ૬૨ ભાગ કરવાને માટે ૬૨-વડે ગુણીએ, ત્યારે આવશે-૧૨૪૦, તેને ૬૩ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-૧૮દર ભાગ. શેષ વધે છે - 34ર ભાગના ૬૭ ભાગ.
તે રીતે આવેલ પુષ્યના દશ મુહૂર્તામાં, એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગોમાંના ૧૬ ભાગના 38/૬૩ ભાગ જતાં ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના દૈ31દુર ભાગોમાંના ૧/૨ ભાગના ૨૩/૬૩ ભાગો બાકી રહેતાં પહેલી શ્રાવણમાસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
હવે બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - x • આ અનંતરોક્ત ચંદ્રાદિ પાંચ સંવત્સરોની મથે બીજી વાર્ષિકી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે જોડે છે - કયા નક્ષત્ર વડે યુક્ત થઈ ચંદ્ર બીજી આવૃત્તિને આરંભે છે ? એમ પ્રશ્ન કરાતા ભગવંતે કહ્યું –
તે સંસ્થાન-મૃગશિર વડે. • x • સંસ્થાન શબ્દ વડે મૃગશિર નક્ષત્ર જાણવું. તે પ્રમાણે પ્રવચનમાં પ્રસિદ્ધ છે. તેથી મૃગશિર નક્ષત્ર વડે યુક્ત ચંદ્રમાં બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ત્યારે આ મૃગશિર નક્ષત્રના ૧૧-મુહૂર્તી અને એક મુહૂર્તના ૩૯/ર ભાગમાંના દર ભાગના પ૩ ભાગ બાકી રહે છે.
તે આ રીતે - આ જે બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ, તે પૂર્વે પ્રદર્શિત કર્મ અપેક્ષાથી ત્રીજી, તેથી તે સ્થાનમાં ત્રણ લેવા. તે રૂપન્ન કરવા, તેથી આવેલ બે સંખ્યાને પૂર્વોક્ત ઘુવરાશિ - પ૭૩ મુહૂર્તોમાંના એક મુહૂર્તના 35/૨ ભાગો, તેમાંના | ભાગના ૬/૩ ભાગ અર્થાત્ પ૩/૬/૬/
એ ઉક્ત પ્રમાણ ગુણીએ. તેથી આવશે-૧૧૪૬ મુહૂર્તો. ૭૨ના એક મુહૂર્તાના ૬૨ ભાગો. ૧/૨ ભાગના ૧/૩ ભાગ. પછી આ મુહૂર્તોના ૮૧ન્ના એક મુહૂર્તના ૨૪૨ ભાગ, તેમાંના એક ભાગના ૬૬/૬ ભાગ વડે એક પરિપૂર્ણ નક્ષત્ર