________________
૧૦/૨/૯૧ થી ૩
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૬૭ ભાગથી ૬૩ ચૂર્ણિકા ભાગો બાકી રહેતા [પૂર્ણ કરે છે.]
તે સમયે સૂર્ય કયા નામથી ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? nિ વડે. ચિત્રા નક્ષp4નું એક મુહૂર્ત અને મુહૂના ૨૮/ર ભાગો અને ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૩૦-પૂર્શિકા ભાગ રહેતા.
આ પાંચ સંવત્સરોમાં બારમી પૂર્ણિમાને ચંદ્ર કયા નત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ૨૬ મુહૂર્તા અને મુહૂર્તના ૨૬/૬ર ભાગ અને ૬ર ભાગને ૬૭ વડે છેદીને પ૪-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ
પૂર્ણ કરે છે.
આ પાંચ સંવત્સરમાં ત્રીજી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં બીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૯૪ ભાગ ગ્રહણ કરીને ત્રીજી અમાવાસ્યાને પૂર્ણ કરે છે.
- આ પાંચ સંવત્સરમાં બારમી અમાવાસ્યાને સૂર્ય કયા દેશમાં પરિસમાપ્ત કરે છે ? જે દેશમાં સૂર્ય ત્રીજી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે, તે અમાવાસ્યાસ્થાનથી મંડલને ૧૨૪ વડે છેદીને ૮૪૬ ભાગ ગ્રહણ કરીને, અહીં સૂર્ય બારમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે.
હવે બાકીની અમાવાસ્યામાં અતિદેશ કરે છે • x • તેની વ્યાખ્યા પૂર્વવત કરવી.
હવે છેલ્લી-બાસઠમી અમાવાસ્યા પરિસમાપ્તિ નિબંધત દેશને પૂછે છે - x - પ્ર સુગમ છે. ભગવંત કહે છે - x - જે દેશમાં રહીને સૂર્ય છેલી-બાસઠમી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તે પૂર્ણિમા પરિસમાપ્તિ તિબંધન દેશથી મંડલને ૧૨૪ વડે છેદીને, પૂર્વેના ૪૩-ભાગોને છોડીને, આ પ્રદેશમાં રહીને સૂર્ય છેલ્લી-બાસઠમી અમાવાસ્યાને પરિસમાપ્ત કરે છે.
હવે કઈ પૂર્ણિમા, કયા નામથી યુક્ત ચંદ્ર કે સૂર્ય પરિસમાપ્ત કરે છે, એમ પ્રશ્ન કરવાને કહે છે –
સૂત્ર-૯૪ -
આ પાંચ સંવત્સરોમાં પહેલી પૂર્ણિમાને ચંદ્ર કયા નામ છે યોગ કરે છે ? ઘનિષ્ઠા વડે. ઘનિષ્ઠા નામના ત્રણ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૯/૬ર ભાગ અને ૬૨- માં ભાગને ૬૭ વડે છેદીને ૬ષ ચૂર્ણિક ભાગ બાકી રહેતા [જોડે છે.J.
સમયે સૂર્ય કયા નફાથી યોગ કરે છે ? તે પૂવફાળુનીને ર૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ તા ૬ર ભાગને ૬૭ વડે છેદીને બે-બગીશ ચૂર્ણિા ભાગ રહેતા
આ પાંચ સંવત્સરોમાં બીજી પૂર્ણિમાને ચંદ્ર ક્યા નક્ષત્ર વડે સમાપ્ત કરે છે ? ઉત્તરાપૌષ્ઠપદા વડે. ઉત્તરપૌષ્ઠપદા નp ૨૭- મુહૂર્ત અને ઓક મુહૂર્તના ૧૪/ર ભાગ અને દૂર ભાગને ૬૩ વડે છેદીને ૬૨- ચૂર્ણિકા ભાગ બાકી રહેતા પૂિર્ણ કરે
તે સમયે સૂર્ય કયા નગ વડે પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? ઉત્તરાફાલ્યુની વડે. ઉત્તરાફાગુનીના સાત મુહૂર્તા અને એક મુહૂર્તના 33/૬ર ભાગ અને ૬ર ભાગને ૬૭ ભાગથી છેદીને ૨૧-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા પૂિર્ણ કરે છે
આ પાંચ સંવત્સરમાં ત્રીજી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રથી સમાપ્ત કરે છે ? અશિની વડે. અશ્વિનીના ર૧-મુહૂર્તા અને એક મુહૂર્તના ૯/૬ર ભાગ તથા ૬
તે સમયે સૂર્ય કયા નામથી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસુ નક્ષત્રના ૧૬ મુહૂર્તા અને મુહૂના ૬ર ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૨૦-પૂર્ણિકા ભાગ રહેતા.
આ પાંચ સંવત્સરમાં છેલ્લી-બાસઠમી પૂર્ણિમાંને ચંદ્ર કયા નામથી સમાપ્ત કરે છે ? ઉત્તરાષાઢા વડે. ઉત્તરાષાઢાના ચરમ સમયે પૂિર્ણ કરે છે.)
તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી બાસઠમી પૂર્ણિમાને પૂર્ણ કરે છે ? પુનર્વસુ વડે. પુનર્વસના ૧૬-મુહુર્તા અને એક મુહૂર્તના વેર ભાગ અને દૂર ભાગને ૬૪ વડે છેદીને ર૦ ચૂર્ણિકા ભાગ રહેa.
- આ પાંચ સંવત્સોમાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નામ વડે સમાપ્ત કરે છે ? પુણથી, પુણના ૨૧-મુહૂર્તા અને એક મુહૂર્તના *3/૬૨ ભાગ તથા ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૩૩-ચૂર્ણિકા ભાગ રહેતા પૂર્ણિમાને સમાપ્ત કરે છે.
• વિવેચન-૯૪ :
ત્યાં યુગમાં આ અનંતરોક્ત પાંચ સંવત્સરો મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર અને ઉપલક્ષણથી સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરીને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - ઘનિષ્ઠા વડે, તેમાં તે પાંચ સંવત્સર મધ્યે પહેલી પૂર્ણિમાને ચંદ્ર ઘનિષ્ઠા વડે સમાપ્ત કરે છે. અહીં ધનિષ્ઠાના પાંચ તારાની અપેક્ષાએ બહુવચન છે, અન્યથા તો એકવચન જ જાણવું.
તે ઘનિષ્ઠાના ત્રણ મુહૂર્તા અને એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. તથા - પૂર્ણિમા વિષયક ચંદ્રનક્ષત્ર યોગના પરિજ્ઞાનાર્થે કરણ પૂર્વે કહેલ છે. તેમાં ૬૬ મુહર્તા અને એક મુહૂર્તના પદુર ભાગ અને ૧/૬૭ ભાગ એટલે કે – ૬૬//૧/૬૩ એ પ્રમાણે ધુવરાશિ લેવી.
પછી - પહેલી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્ર યોગ જાણવા માટે એક વડે ગુણીએ. એક વડે ગુણતાં તે જ સંખ્યા આવે. તેનાથી અભિજિત નવ મુહd અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ અને ૧/૨ ના ૬૬/૬૭ ભાગ, એ રીતે એ પ્રમાણે શોધનક