________________
૧૧૨
૧૨-/૧૦૫
૧૧૧ આવેલ પુષ્યના ૧૯ મુહૂર્તા એક મુહૂર્તના *3/દુર ભાગોમાં ૧/દુર ભાગના 33/ ભાગો બાકી રહેતા ગીજી માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
સૂર્યનત્રયોગ વિષયક પ્રશ્ના અને નિર્વચનમૂત્ર બંને સુગમ છે. પૂર્વે કહેલા છે]
ચોથી માઘમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવંત કહે છે - x - મૂલ વડે યુક્ત ચંદ્ર ચોથી હૈમંતિકી આવૃતિ પ્રવર્તે છે.
ત્યારે મૂલ નક્ષત્રના છ મુહર્તા અને એક મુહૂર્તના પ૮ર ભાગો અને ૧/૨ ભાગના ૬૭ વડે છેદીને, તેના હોવાથી ૨૦-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા (યોગ કરે).
તે આ રીતે - ચોથી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી અષ્ટમી છે, તેના સ્થાને આઠ સંખ્યા લઈએ. તેમાં એક ન્યૂન કરીએ. તેથી આવશેસાત. તેના વડે પૂર્વોક્ત ઘુવરાશિ-પ૩/૬/દર/5/દા ને ગુણીએ. તેથી - ૪૦૧૧ મુહર્ત અને મુહર્તગત પદર અને તેમાંના ૧દર ભાગના ૨/૩ ભાગો. પ્રાપ્ત સંખ્યારાશિ આવશે - ૪૦૧૧/૫/૪૨.
પછી એમાંથી - ૩૨૬૭ મુહૂર્ત અને મુહૂર્તગત - ૯૬/૨ થી ૬૨-ભાગોના હોવાથી - ૨૬૮ ભાગો વડે ચાર નક્ષત્ર પયય શોધિત થતાં, પછી બાકી રહેશે - ૩૩૫ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૫ર/દુર ભાગો. તેમાંના ૧૨ ભાગોના ૐ૬/૬૩ ભાગ.
પછી એમાંથી ફરી - ૬૬૯ મુહૂર્ત અને એક મુહૂર્તના 8ર ભાગ વડે ૧/૨ ભાગના ૬૬/ક ભાગો વડે અભિજિતાદિથી વિશાખા સુધીના નક્ષત્રો શોધિત થાય છે.
પછી રહે છે - ૬૬ મુહર્તા અને મુહૂર્તગત ૧૨થકર ભાગોમાં ૧/૨ ભાગના ૪ ભાગો. ૧૨૪ ભાગ વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્તરાશિમાં ઉમેરતાં, થશે-૬૮ મુહૂત, બાકી રહે છે - દુર ભાગ. - ૬૮/૩/૪૭. પછી ૪૫ મુહૂર્ત વડે અનુરાધા, જ્યેષ્ઠા શુદ્ધ થાય. પછી રહેશે ૨૩-મુહૂર્તો.
તેથી આવેલ મૂળના છ મુહૂર્તોમાં એક મુહૂર્તના પ૮ર ભાગોમાં ૧/૨ ભાગના ૨/૩ ભાગો બાકી રહેતાં ચોરી માઘમાસભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
સૂર્ય નમ યોગ વિષયક પ્રશ્ન અને ઉત્તરસૂત્ર સુગમ છે.
પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - • x • તે સુગમ છે, ભગવંત કહે છે - X • કૃતિકા વડે યુક્ત ચંદ્ર પાંચમી હૈમંતિકી - માઘમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
ત્યારે કૃતિકાનક્ષત્રના ૧૮-મુહૂર્તી અને એક મુહૂર્તના 35/૨ ભાગો અને ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોવાથી છ-ચૂર્ણિકા ભાગો, બાકી રહેતા. ' તે આ રીતે - પાંચમી માઘમાસ ભાવિની આવૃત્તિ પૂર્વે દશવિલ ક્રમની
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અપેક્ષાથી દશમી છે. તેથી તેના સ્થાને દશ સંખ્યા લેવી. તેમાં એક ન્યુન કરવા, તેથી આવશે-નવ. તેના વડે પૂર્વોક્ત ધુવરાશિ - પ૭૩/૩૬/૬ને ગુણીએ. તેથી આવશે ૫૧૫ મુહૂર્તોના અને મુહૂર્તગત - ૩ર૪ર ભાગોમાં દુર ભાગના પ૪૬૩ ભાગ. તે આ રીતે આવે - ૫૧૫૭/૩૨૪/૫૪.
પછી એમાંથી ૪૯૧૪ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૪/૬ર ભાગોના ૬૨ ભાગના ૬૭ ભાગોને ૩૯૬ વડે છ નાગપર્યાયો શુદ્ધ થાય. પછી રહે છે - ૨૪૩ મુહર્તાના અને મુહૂર્તગત ૧૩૪ ભાગોના ૧ર ભાગના ૬Iક ભાગો. ૨૪૩/૧૩૪/૬o.
પછી ૧૬૯ મુહૂર્ત વડે અને એક મુહૂર્તના ૨૪ર ભાગ વડે, તેમાંના ૧ર ભાગના 55/ભાગોથી અભિજિથી લઈને ઉત્તરાભાદ્રપદ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય.
પછી રહેલા ૮૪ મુહર્તા અને એક મુહૂર્તના ૧૪૯.ર ભાગોના ૧/૨ ભાગના ૬૧/૨ ભાગો - ૮૪/૧૪૯/૬૧. પછી ૧૨૪ર વડે બે મુહૂર્ત પ્રાપ્ત થાય છે.
પછી રહેલા ૨૫/દુર ભાગો. પ્રાપ્ત બે મુહૂર્ત, મુહૂર્તરાશિમાં ઉમેરીએ. તેથી આવે ૮૬ મુહૂર્તો.
પછી ૩૫ મુહૂર્તો વડે રેવતી, અશ્વિની, ભરણી શુદ્ધ થાય.
પછી રહેલા ૧૧ મુહૂત, બાકી પૂર્વવત્ ૧૧/૦૫/૬૧. તેથી આવેલ-કૃતિકા નક્ષત્રના ૧૮ મુહૂર્તમાં એક મુહૂર્તના ૬/૬૨ ભાગોમાં ‘દૂર ભાગના ૬૬૭ ભાગો બાકી રહેતા, પાંચમી હૈમંતિક આવૃત્તિ પ્રવર્તે છે. (તેમ જાણવું)
સૂર્યનક્ષત્ર યોગ વિષયમાં પ્રશ્ન-નિર્વચન સૂત્રસુગમ છે.
એ પ્રમાણે દશે પણ નક્ષત્રયોગને આશ્રીને સૂર્યની આવૃત્તિઓ કહી. હવે ચંદ્રની વકતવ્યતા -
તેમાં જે નાબમાં વર્તતા સૂર્ય દક્ષિણ કે ઉત્તરમાં આવૃત્તિ કરે છે, તે જ નક્ષત્રમાં વર્તતો ચંદ્ર પણ દક્ષિણ અને ઉત્તરની આવૃત્તિ કરે છે. પછી જે ઉત્તરાભિમુખ આવૃત્તિઓ યુગમાં ચંદ્રની જોઈ, તે સર્વે પણ નિયત અભિજિત નક્ષત્ર સાથે યોગમાં કહેવી અને જે દક્ષિણાભિમુખ આવૃત્તિ છે, તે પુષ્ય વડે યોગમાં છે.
કહ્યું છે કે - ચંદ્રની પણ આવૃત્તિઓ યુગમાં જે દૈટ છે. અભિજિત વડે, પુષ્ય વડે નિયમા નક્ષત્ર શેષથી જાણવું.
અહીં નક્ષત્રાદ્ધ માસથી શેષ સુગમ છે. તેમાં અભિજિતુ ઉત્તરાભિમુખ આવૃત્તિઓ ભાવિત કરીએ છીએ. જો ૧૩૪ અયન વડે ચંદ્રના ૬9-નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે, તો પહેલાં અયનમાં શું પ્રાપ્ત થાય છે ? રાશિ સ્થાપના - ૧૩૪/૬/૧.
અહીં અંત્ય શશિ વડે - એક સંખ્યાની મધ્યની સશિના ૬રૂપનું ગુણના કરતાં ૬ જ આવશે. તેમાં ૬ને ૧૩૪ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે એક અદ્ધ પર્યાય. તે અડધામાં ૯૧૫) ભાગ થાય છે. તેમાં ૨૩ ભાગમાં પુષ્ય નક્ષત્રને