________________
૧૨-/૧૦૫
૧૦૯
૧૧૦
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
રહે છે. તેથી તે જ ઘુવરાશિ પ્રાપ્ત થાય છે.
પછી એમાંથી પ૪૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ વડે દુર ભાગના ૬૬/૩ ભાગ વડે અભિજિત્રી ઉત્તરાફાગુની પર્યાના નક્ષત્રો શોધિત
ભાગને લેતાં ૧૩૨ ભાગો વડે બે નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય છે. પચી રહેશે-૮૧ મુહૂર્તોમાંના એક મુહૂર્તના પjર ભાગ અને તેમાંના ૧/૨ ભાગના ૨૧/૬૭ ભાગો
• ૮૧/૫૮/૨૦.
થાય છે.
- પછી ફરી નવ મુહૂર્તો વડે એક મુહૂર્તના ૪ર ભાગથી દૂર ભાગના ૬૬/ક ભાગ વડે અભિજિતું નામ શુદ્ધ થાય.
પછી રહેશે-૩ર મુહૂર્તી અને એક મુહૂર્તના 33દુર ભાગના દુર ભાગના ૨૧૭ ભાગો - ૩૨/૩૩/ર૧.
પછી ૩૦ મુહૂર્ત વડે શ્રવણ શુદ્ધ થાય, ૩૦ મુહર્ત વડે ઘનિષ્ઠા નક્ષત્ર શુદ્ધ થાય, પછી રહે છે - ૧૨ મુહૂર્ત.
- શતભિષજુ નક્ષત્ર અદ્ધનક્ષત્ર છે, તેથી આવેલ શતભિષજૂ નક્ષત્રના બે મુહૂર્તાના એક મુહૂર્તના દુર ભાગમાં ૧/૨ ભાગના કૈ૬/૩ ભાગો બાકી રહેતાં બીજી હૈમંતિકી આવૃત્તિ પ્રવર્તે છે.
સૂર્ય નક્ષત્ર યોગ વિષય પ્રશ્નસૂત્ર અને નિર્વચન-ઉત્તર સૂત્ર સુગમ છે, પૂર્વે કહેલ છે.
હવે બીજી માઘમાસભાવિની આવૃતિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે. • x • તે સૂમ
સુગમ છે.
પછી રહે છે - ૨૪ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૧/૬૨ ભાગ, તેમાંના ૧ર ભાગના ૭ ભાગો – ૨૪/૧૧/.
તેથી આવેલ હસ્તનક્ષત્રના પાંચ મુહૂર્તામાં એક મુહૂર્તના ૫૦/ર ભાગોમાં દુર ભાગના / ભાગો બાકી રહેતા પહેલી હૈમંતિકી આવૃત્તિમાં ચંદ્ર પ્રવર્તે છે.
સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - તે સમયમાં સૂર્ય કયા નક્ષત્ર સાથે યુક્ત થઈ, તે પહેલી હૈમંતિકી આવૃત્તિને જોડે છે - અથવા તેમાં પ્રવર્તે છે ?
ભગવંતે કહ્યું - ઉત્તરાષાઢા વડે. ત્યારે ઉત્તરાષાઢાનો ચરમ સમય છે, સમકાલે ઉત્તરાષાઢા નક્ષત્રને ભોગવીને અભિજિત નક્ષત્રના પહેલા સમયે પહેલી હૈમંતિકી આવૃત્તિને સૂર્ય પ્રવર્તે છે, તેવું કહેવાનો ભાવ છે, તે આ રીતે –
જે દશ અયન વડે પાંચ સૂર્યકૃતથી નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે, તો એક અયન વડે કેટલાં પ્રાપ્ત થાય છે ? સશિત્રય સ્થાપના - ૧૦/૫/૧. અહીં સત્ય સશિ વડે-એક સંખ્યા વડે મધ્યના પાંચ-રૂ૫ રાશિને ગુણતાં, પ્રાપ્ત થશે-પાંચ જ. તેને દશ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત એક-અદ્ધ પર્યાયના, અદ્ધ પચયિતા ૬૭ ભાગરૂપ-૯૧૫.
તેમાં જે ૨૦/ક ભાગો પાશ્ચાત્ય અયનમાં પુષ્યના જતાં બાકી - ૪૪le ભાગો રહેતા. તે વર્તમાનકાળે આ રાશિથી શોધિત કરતાં રહેશે - ૮૭૧. તેમને ૬૭ ભાગો વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે - ૧૩, પછી કંઈપણ રહેતું નથી.
તેર વડે આશ્લેષાથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી આવેલઅભિજિતુ નામના પહેલા સમયે માઘમાસભાવિની પહેલી આવૃત્તિ પ્રવર્તે છે.
એ પ્રમાણે બધી પણ માઘમાસભાવિની આવૃત્તિઓ સૂર્ય નમયોગને આશ્રીને જાણવી. કહ્યું છે કે- બહાર પ્રવેશતો સૂર્ય અભિજિ યોગને પામીને સર્વે આવૃત્તિઓ કરે છે, તે માઘમાસમાં છે.
બીજી દૈનંતિક વૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે - તે સુગમ છે. ભગવંતે કહ્યું * * * * * શતભિષજુ યુક્ત ચંદ્ર બીજી સૈમંતિકી આવૃત્તિને પ્રવતવિ છે અને ત્યારે શતભિષજુ નbગના બે મુહૂર્તમાંના એક મુહૂર્તના દુર ભાગ અને “દુર ભાગને ૬uડે છેદીને, તેના હોતા-૪૬-ચૂર્ણિકા ભાગ રહેતા. -
તે આ રીતે- પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી બીજી માઘ માસ ભાવિની આવૃત્તિ ચતુર્થી છે, તેથી તેના સ્થાને ચાર સંખ્યા લેવી, તેને એક ન્યૂન કરતાં, આવશે - ત્રણ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ-૫૭૩/૩૬/૬ને ગુણીએ. તેનાથી આવશે • ૧૭૧૯ મુહૂર્તો અને મુહૂર્તગત-૧૦૮૬૨ ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૧૮૩ ભાગ.
પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૦૬ર ભાગ વડે દુર
ભગવંત કહે છે • x• પુષ્ય વડે યુક્ત ચંદ્ર ત્રીજી માઘમાસભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે પુષ્યના ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના *3/૬ર ભાગો, તેમાંના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને. તેના હોવાથી-૩૩-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા.
તે આ રીતે - પૂર્વે દશવિલ ક્રમની અપેક્ષાથી બીજી માઘમાસ ભાવિની આવૃત્તિ-છઠ્ઠી. પછી તેના સ્થાનમાં છ સંખ્યા લેવી. તેમાં એક ન્યૂન કરવાથી આવશેપાંચ, તેના વડે પૂર્વોક્ત ધુવરાશિ-પ૩/૩૬/૬ ગુણીએ. તેનાથી પ્રાપ્ત - ૨૮૬૫ મુહૂર્તા, મુહૂર્ત ગત - ૧૮ર ભાગો અને એકના બાસઠ ભાગના 3 ભાગો - પ્રાપ્ત શશિ આવશે - ૨૮૬૫/૧૮૦/૩૦.
પછી એમાંથી ૨૪૫૩ મુહૂર્તના એક મુહૂર્તગત બાસઠ ભાગોના ૭૨ અર્થાત્ દર તેમાંના ૧દર ભાગના ૧૯૮૭ ભાગ અત્િ ૨૪૫૩/૨/૧૯૮ વડે ત્રણે નક્ષત્રપર્યાયો શુદ્ધ થાય છે.
પછી રહે છે - ૪૦૮ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૦૫/ભાગ, તેમાંના ૧૨ ભાગના ૩૪ ભાવ - ૪૦૮/૧૦૫/૩૪, પછી એમાંથી-૩૯૯ મુહર્તા અને એક મુહૂર્તના *દુર ભાગમાંના ૧ર ભાગના ૬૬/ભાગ વડે અભિજિતાદિથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે.
પછી રહેલા નવ મુહર્તા અને મુહૂર્તગત ૮૦/દર ભાગમાંના /ભાગના ૩૪/ક ભાગો, ૬૨ વડે ૬૨ ભાગથી એક મુહર્ત પ્રાપ્ત થાય, તે મુહૂર્ત શશિમાં ઉમેરીએ, તેથી આવે ૧૦-મુહૂર્તા, શેષ રહે છે ૧૮દર ભાગ - ૧૦/૧૮/૩૪. પછી