Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02 Author(s): Vinayvijay Publisher: Devchand Damji Sheth View full book textPage 7
________________ 18 क्षमायाचना. 8 ધન अनुष्टुपू. क्षन्तव्यो मन्दबुद्धीनामपराधो मनीषिणा । नहि सर्वत्र पाण्डित्यं सुलभं पुरुषे कचित् ॥ सुभाषितरत्नभाण्डागार. બુદ્ધિશાળી મનુષ્યે મંદબુદ્ધિવાળાઓને અપરાધ માફ કરવા જોઈએ. કારણકે સ ઠેકાણે વિદ્વતા હાઇ શકતી નથી; પરંતુ ક્યારેક કાઈ (વીરલા ) પુરૂષમાં સુલભ રીતે વિદ્વત્તા જોવામાં આવેછે. વ્યાખ્યાન સાહિત્યસંગ્રહુને પહેલા ભાગ મહાર પડતાં જે જે પૂજ્ય મહાત્માએ, રાજેશ્રીવ, જૈનેતર પàિા, જાહેર સંસ્થાએ અને સગૃહસ્થાએ આ ગ્રંથ ખાખતમાં હુંસની માફ્ક સાર ગ્રહણ કરી પેાતાના અભિપ્રાચેવડે મને આ ગ્રંથમાં આગળ વધવા પ્રેરણા કરી છે એટલુંજ નહિ પણ નવીન જીવન અપી આભારી બનાવ્યે છે તે તે મહાશયને હું ઋણી છું, તેઓમાં પણ સ્વસ્થ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના પ્રશિષ્ય પ્રસિદ્ધવક્તા શ્રીમાન શ્રીવલ્લભવિજયજી મહારાજે તે પ્રથમથીજ આ ગ્રંથનું મેટર સુધારવું, શેાધખાળમાં અનેક સલાહ આપવા વિગેરે કાચેમાં પાતાના અમૂલ્ય વખત રેકી જે જે મદદ કરી છે તે તે મદદ કદી પણ ભૂલાય તેમ નથી. હું પહેલા ભાગમાં પણ લખી ગયા છું, લખું છું અને લખીશ કે જૈનમત સ્યાદ્વાદ હાવાને લીધે દરેક મતવાળા પણુ અપેક્ષાએ જૈનજ છે. કારણકે દરેક મતમાં જૈનેાના સાત નયમાંને નય તા હાયજ . ગ્રહણ કરેછે ત્યારે ખીજાએ અપેક્ષા ગ્રહુણ ન કરી એકાંતનેજ માની લેછે, માટે જે નયને લઇ છે, ભૂલ માત્ર એટલીજ છે કે જ્યારે જૈનદર્શન અપે ાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 640