Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 41
________________ ૩૧. ઉમ્મરમાં આ પહેલે જ અવસર છે કે આટલી વાર બેસીને વ્યાખ્યાન સાંભળ્યું છે, મેં ઘણું વ્યાખ્યાને સાંભળ્યાં છે પરંતુ આજ સુધી આવાં મધુર, હૃદયગ્રાહી, સચોટ વ્યાખ્યાન કદી સાંભળ્યાં નથી.” આપશ્રીજીનાં વ્યાખ્યાનનો દવનિ મહારાજા ગાયકવાડના કાન સુધી પહોંચે અને તેમણે ડેકટર બાલાભાઈને આપશ્રીજીની સેવામાં મેકલ્યા અને વડોદરા પધારવા આમંત્રણ કર્યું. શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજાના આમંત્રણને માન આપી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજજીની સાથે આપ વડેદરા પધાર્યા. રાજમહેલમાં મહારાજા સાહેબ સાથે મુલાકાત થઈ. આપશ્રીજીના ઉપદેશામૃતનું પાન કરી મહારાજા સાહેબ અહોભાગ્ય માનવા લાગ્યા અને જાહેર વ્યાખ્યાન માટે વિનંતિ કરી, તદનુસાર ન્યાય મંદિરમાં જાહેર વ્યાખ્યાન શ્રી હંસવિજયજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં થયાં. નામદાર સંપતરાવ ગાયકવાડ, અધિકારી વર્ગ ઉપરાંત હજારો સ્ત્રી-પુરૂષોની હંમેશા હાજરી રહેતી. આ પ્રમાણે કેટલાંક ભાષણે થયાં. લોકોને પણ સારો રસ લા . એક દિવસની વાત છે કે આઠમને દિવસ હતે. વ્યાખ્યાનની અમૃતધારા ચાલી રહી હતી. સાથેના સાધુસાવીને આહારપાણીને સમય થયે હતું તેથી આપે વ્યાખ્યાન બંધ કરવા સુચના કરી, ત્યારે અધિકારી વગે અને મહારાજાના વડીલ બંધુ શ્રીમાન સંપતરાવ ગાયકવાડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108