Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 108
________________ INE JILLAI[E PIIIMA Ser]NDINITI IIIIIALSLEELE LIMIAILE/DIALENNIUM | DISNETITUEnl>DNISTS BASSO] IISCA દાનવીરાને દાન દેવા માટે શુભ સ્થાન ILLUSQUE Damiani manan POTUCATULMELCLCLLURMEL VATION LEMIUIZAHU મારવાડ જેવા અજ્ઞાન અને પછાત દેશમાં પૂજ્યપાશ્રી ચરિત્રનાયકના ઉપદેશથી અને અથાગ પરિશ્રમથી પર નીચેની બે સંસ્થાઓ કાર્ય કરી રહેલ છે તેને 2 પોતાના દાનના પ્રવાહથી નવપલ્લવિત કરશે. 1 શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય-વરકાણા પેસ્ટ-સ્ટેશન રાણી (મારવાડ.) 2 શ્રી પાર્શ્વનાથ ઉમેદ જૈન બાલાશ્રમ ઉમેદપુર, પોસ્ટ ઉમેદપુર, - વાયા એરણપુરા રોડ (મારવાડ) ઉપરોકત સંસ્થાઓના ખાસ ઉદ્દેશ એ છે કે આપણા જૈન જાતિભાઈ વ્યવહારિક કેળવણીની સાથે ધામિકના ઉચ્ચ સંસ્કાર મેળવે અને અનેક વીરચંદ રાઘવજી | તૈયાર થઈ દુનિયામાં જૈનત્વને દીપાવે અને સ્વચ્છ- ન દતા આદિ દુગુણાથી દૂર રહે તેમજ સદાચારી બની શકે પ્રભુ મહાવીરના ઝંડાને ફરકાવે. KI[E PIZZZZZZHLEE l) ERITUTI) BUTTOMETIMICALIFORNITE | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108