Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
૮૨
ફળસ્વરૂપ ઝવેરી હેમચંદ મેાહનલાલે શ્રી હેમચંદ્રાચાય જ્ઞાનમંદિર બંધાવવા સારૂ રૂપીઆ એકાવન હજાર આપવા કબૂલ કર્યાં અને એ જ્ઞાનમંદિર બંધાઈ તૈયાર થઈ ગયું અને એની ઉદ્ઘાટનની ક્રિયા પણ સાડખર થઇ ગઇ વયેવૃદ્ધ પ્રવર્તકજી મહારાજશ્રી કાંતિવિજયજી મહુારાજ સાહેબની વર્ષોંની ભાવના સફળ થઈ તે જાણી કેાને આનંદ નહીં થાય ? અહીથી ચારૂપ-મેત્રાણાના સંઘ નીકલ્યા હતા. સાથે ઘણા સાધુ–સાવીએ પણ હતાં, મેત્રાણાથી પાલણપુર પધાર્યાં, અત્રે નામદાર નવાબ સાહેબ આપના દર્શનાર્થે પધાર્યાં હતા. અત્રેથી વિહાર કરી માલણુ પધાર્યાં અને સઘની સાથે કુંભારીઆ આદિ તીર્થાંની યાત્રા કરતાં મારવાડમાં પ્રવેશ કર્યો. ભારજા પધાર્યાં. અત્રે ૧૧ ગામે ના પરસ્પર કુસંપ હતા તે આપશ્રીજીના સદુપદેશથી મટી સપ થયા અને ૧૧ ગામાના મધુએ પરસ્પર પ્રેમની સાંકળમાં બંધાયા. સંપ થયાની ખુશાલીમાં પૂજા અને સાધર્મિક વાત્સલ્યે થયાં.
અત્રેથી વિહાર કરી રાહીડા, ધનારી, પીંડવાડા, નાણા, ચામુડેરી આદિશ્રી સંઘેાનુ સ્વાગત સ્વીકારતા અને ઉપદેશામૃતનું પાન કરાવતાં ભાડુન પધાર્યાં. અત્રે સાદડીથી ૪૦-૫૦ આગેવાના અને શિવગ'થી નગરશેઠ આદિ તેમજ સંઘવીજી શ્રી ફતેચંદજી ગેમરાજજી આદિ વિનંતિ કરવા આવ્યા, તેમજ પહેલાં પણ્ આવી ગયા હતા. અત્રેથી, મેડા પધાર્યાં. આપશ્રીજીના આગમનના શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org