Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana
View full book text
________________
07;
હતા. એ ઉપરાંત શ્રી જૈન કારન્સના પિતા સુપ્રસિધ્ધ લેાકમાન્ય શ્રીયુત ગુલાખચજી ઢઢ્ઢા, અમદાવાદનિવાસી શેઠ માહનલાલ મગનલાલ, શેઠ પૂજાભાઈ ભૂલાભાઇ, માહનલાલ વકીલ, અમૃતલાલભાઈ, ડોકટર ચીમનલાલભાઈ, શેઠ સકરાભાઈ લલ્લુભાઈ, ખાબુલાલ મગનલાલ ફ્રાટોગ્રાફર અને વડોદરાનિવાસી ભાઈચંદ્ર ત્રિભાવનદાસ પટવા આદિ અંધુઓએ પણ ઘણા જ ઉત્સાહથી ભાગ લીધેા હતે. આને સવિસ્તાર હેવાલ છાપામાં પ્રકાશિત થઇ ગયેલ છે.
ચોમાસુ નજીક આવતું હાવાથી તેમજ અબાલા સંઘની પ્રેમભરી વિનંતિને માન આપી આપે ચોમાસું અબાલા શહેરમાં જ કર્યુ. આચાર્ય શ્રી વિજયવિદ્યાસૂરિજી મહારાજ, શ્રી વિચારવિજયજી મહારાજ, શ્રી ઉપે’દ્રવિજયજી મહારાજ જેએ ગુજરાંવાલાથી વિહાર કરી અત્રે પધારેલા હતા તે પણ સાથે જ હતા, ચોમાસામાં વિવિધ પ્રકારનાં ધાર્મિક કાર્યાં, કાલેજ ક્રૂડ આદિ થયાં. સાધ્વીજી શ્રી લલિતાશ્રીજીની વડી દીક્ષા થઇ. આપશ્રીજીના સદુપદેશામૃતનું પાન કરી, ઘણા હિન્દુ મુસલમાનએ માંસ-મદિરા આદિના ત્યાગ કર્યાં. જગદ્ગુરૂશ્રી વિજયહીરસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્યની જયતિ ઉજવવામાં આવી, જ્ઞાનપંચમીની જાહેર સભામાં બ્રહ્મચારી શ્રીયુત શકરદાસજીએ પેાતાની બધી મિલ્કત શુભ માગે ખર્ચવાના નિર્ણય જાહેર કર્યો.
પ્રવત કણી સાધ્વીજી શ્રી દેવશ્રીજી, હેમશ્રીજી, ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org