Book Title: Vijay Vallabhsurijinu Jivan Charitra
Author(s): Parshvanath Jain Vidyalaya Varkana
Publisher: Parshwanath Jain Vidyalaya Varkana

View full book text
Previous | Next

Page 44
________________ લઈ આનંદ પ્રાપ્ત કર્યો. પછી બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના દર્શનાર્થે જુનાગઢ પધાર્યા. આ વખતની યાત્રામાં આપની સાથે શ્રી લલિતવિજયજી મહારાજ, શ્રી સેહનવિજયજી મહારાજ આદિ ઘણું સાધુઓ હતા. આ વખતે મુંબઈમાં શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ભરાવાની હતી. આપે તેમાં શિક્ષા પ્રચાર માટે જોર લગાવવાને તેમજ ઝગડાની વાતને વચમાં નહીં લાવવાને સંદેશે મેક. જુનાગઢમાં વિશાશ્રીમાલી જૈન બેડીગ ચાલતી હતી તેને શેઠ દેવકરણ મૂળજીને ઉપદેશ કરી આપશ્રીજીએ પચાસ હજાર રૂપી આની સહાય અપાવી. શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી, ન સ્ત્રી શિક્ષણ સંસ્થાની સ્થાપના કરાવી. જુનાગઢમાં ચોમાસું પૂર્ણ કરી વેરાવળ પધાર્યા. અહીં આપની આજ્ઞાનુસાર વર્ગ સ્થ ઉપાધ્યાયજી મહારાજ શ્રી સેહનવિજયજી આદિ ચાર ઠાણ ચોમાસું રહ્યા હતા અને ઉપધાન આદિ ધર્મક્રિયાઓ થઈ હતી. માળારોપણ સમયે આપ વેરાવળ પધાર્યા. લકોએ સાચા મેતી તેમજ સોનામહોરથી આપશ્રીજીને વધાવ્યા. અહીં પણ શ્રી આત્માનંદ જૈન ઔષધાલય અને શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય એમ બે સંસ્થાઓની સ્થાપના થઈ. વિહાર દરમ્યાન ખંભાત થઈ વડેદરા પધાર્યા. અહીં શ્રી પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીનાં દર્શન કરી ખૂબ આનંદ મનાવ્યું. અહીં મહાવીર જયંતિ ઉપર જાહેર વ્યાખ્યાન થયું તેમાં આપે ભગવાન મહાવીરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108